________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ર૭ શ્રી વાસુપૂજ્ય જિન સ્તવન. (વિહરમાન ભગવાન સુણો મુજ વિનતિ-એ દેશી) વાસુપૂજય જિનરાજ સુણો મુજ વિનતિ, જગતારક જિનરાજ તમે ત્રિભુવનપતિ ચંચલ ચિત્ત થકી હું ભમી ભવ ભવે, નિજ વિતકની વાત કહું સ્વામી હ. ૧ હું સ્વભાવને છેડી રમે પરભાવમાં, નિધિ સમીપ હતું પણ ના દાવમાં થિરતાના પરિણામ જે થાય તે દેખીએ, તે વિના નિધિ રતનને પામી ઉવેખીએ. ૨ લેમ અને વિક્ષોભ જે કુરચક દ્રવ્ય કહ્યા, તેણે કરી જ્ઞાન ઉધને નાશ તે મેં લ; તે અસ્થિરપણાથી હું આપદા પામીઓ, અબ તુમ દર્શન દેખી સર્વ દુઃખ વામીએ. ૩ વાસવ વંદિત વાસુપૂજ્ય ચંપાપુરી, વસુપુજ્ય કુલ ચંદ્રમા માતા જ્યાં સુરી; સિતેર ધનુષ પ્રમાણ તે કાયા જાણીએ, લાખ બોંતેર વર્ષનું આયુષ્ય વખાણુએ. ૪ મહિષ લંછન જિનરાજ અનંત ગુણે ભર્યા, અશ્વનિ કુંભ રાશિથી રાક્ષસ ગણ વર્યા; મૌનપણે એક વર્ષ પ્રભુ તપસ્યા કરે,
For Private and Personal Use Only