SearchBrowseAboutContactDonate
Page Preview
Page 92
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૬ શ્રીવીપ્રભુનું દીવાલનું સ્તવન. ભારગ દેશક મોક્ષનેરે, કેવલ જ્ઞાન નિધાન; ભાવ દયા સાગર પ્રભુરે, પર ઉપગારી પ્રધાનેરે. વીર પ્રભુ સિદ્ધ થયા, સંઘ સકલ આધારો. હવે ઇણ ભારતમાં, કોણ કરશે ઉપગારોરે. વર૦ ૨ નાથ વિહૂણું સૈન્ય ક્યુંરે, વીર વિહારે સંઘ, સાધે કોણ આધારથી, પરમાનંદ અભંગેરે. વીર૦ ૩ ભાત વિહુ બાલ જ્યુરે, અરહો પરહો અથડાય વીર વિહુણા જીવડા, આકુલ વ્યાકુલ થાય. વિર૦ ૪ સંશય છેદક વરનોરે, વિરહ તે કેમ ખમાય; જે દીઠે સુખ ઉપજે, તે વિણ કેમ રહેવાયરે વીર. ૫ નિર્ધામક ભવ સમુદ્રનો રે, ભવ અડવી સત્યવાહ, તે પરમેશ્વર વિણ મલેરે, કેમ વાધે ઉત્સાહરે. વીર. ૬ વીર થકાં પણ શ્રત તણે, હતો પરમ આધાર; હવે ઈલાં શ્રત આધાર છે, અહો જિનમુદ્રા સારરે. વી. ૭ ત્રણ કાલે સવિ જીવનેરે, આગમથી આણંદ સેવો થવો ભવિ જનારે, જિન પડિયા સુખકંદરે. વીર૦ ૮ ગણધર આચાર્ય મુનિ, સહુને એણી પરે સિદ્ધ ભવ ભવ આગમ સંગથી, દેવચંદ્ર પદ લીધરે. વીર૦ ૯ For Private and Personal Use Only
SR No.020559
Book TitlePrachin Stavan Sazzayadi Sangraha
Original Sutra AuthorN/A
AuthorManeklal Nagardas Mehta
PublisherManeklal Nagardas Mehta
Publication Year1950
Total Pages643
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy