________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દેહા. કુમાર કહે જનની સુણે, મુનિ ચક્રી બળદેવ; સંયમથી સુખ પામિયા, તે સુણ સુખજે હેવ. ૧ અર્જુનમાળી ઉદ્ધ, દઢ પ્રહારી સાય; પ્રદેશી વળી રોહિણે, માત સુણાવું તોય. ૨ સમદષ્ટિ હુએ સમકિતી, સંયમ સુર સુખ લીન કઈ તર્યા વળી તારશે, મુજ મન હુએ પ્રવીન. ૩ એકજ અંગજ માહરે, તું પણ આદરે એમ કિમ આપું છું અનુમતિ, સ્નેહ તૂટે કહે કેમ. ૪
ઢાળ છઠ્ઠી. લાલ રંગાવે વરનાં મેળીયા-એ દેશી.
હવે કુમર ઇશ્ય મન ચિંતવે, તે મુજને કાઈ નામે શિક્ષા રે; જો જાઊં છું વિણ અનુમતે,તો ગુરૂ પણ ન દીયે દીક્ષારે. હ૦૧
નિજ હાથે કેશ લોચન કીયે, ભલે વેષ જતિને લીધે રે, ગૃડાવાસ તો સંયમ ભજો, નિજ મન માન્યો તેમ કીધે રે, હ૦
ભદ્રા દેખી મન ચિંતવે, એ તે વેષ લેઇને બેઠો રે; એહને રાખ્યાં હવે શું હવે, જમીયે મીઠા ભણું એડો રે.હ૦૩
વચ્છ સાંભળ તેં એ શું કીયો,મુજ આશ લતા ઉમૂળીરે; તુજ સુખદેખી સુખ પામતી, દેઈ જાય છે દુઃખની શૂળી રે.હ૦૪
તુજ નારી બોશે બાપડી,અબળા ને વનવંતી રે;
For Private and Personal Use Only