________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬૯
હવે સાંભલ મેધા હું કહું આવ્યો છે ગોડિપુર ગામમેટ દેરાસર કરજે ઈહાં, ઉત્તમ જોઇને ઠામ. સા. ૬૭ - તું જાજે દક્ષિણ દિશભણું, તિહાં પડ્યું છે લીલું છાણું રે, તિહાં કૂવો ઉમટસે પાત, વલી પ્રગટશે પાણીની ખાણરે. સા.
૬૮ પાસે ઉગે છે ઉજડ આકડે, તે હેઠલ છે ધન બહોળીરે; પૂર્યો છે ખાતણે સાથિયો, તિહાં પાણી તણે કૂવો પિતરે. સારા
ઢાળ આઠમી.
સીતા રૂપે રૂડી-એ દેશી. શિલાવટ સિરોહી ગામે, તિહાં રહે છે ચતુર બહુ કામે હૈ, શેઠજી સાંભ, રોગ છે તેહને શરીરે, નમણું કરી છાંટ નીર હૈ. શેર રોગ જાશેને સુખ થાશે, બે ઈહાં કામ કમાસે છે; શે. જક્ષ ગયો એમ કહીને, કરે શેઠજી ઉઘમ વહિને હો. શ૦ ૧ જાતિષ નિમિત્ત જોવરાવે, દેરાસર પાયો મંડા હો, શેર શિલાવટને તેડાવે, વલી ધનની ખાણ પણ હો. શે૭૨ ગોડપુર ગામ વસાવે, સગા સાઈકને તેડાવે હો; શેઠ એમ કરતાં બહુ દિન વિતા, થયો મે જગતવિઢિતા હે.શે૭૩ એક દિન સા કાજલ આવી, કહે મેઘાને વાત બનાવી હો, શે એ કામમાં ભાગ અમારો, અરધ તારાને અરધ મારો હો.શે જ
For Private and Personal Use Only