________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જેમ ભિખારીને ભાંગે ઠીકરો, તે તે તજો દોહિલે હાય રે; ખટ ખંડ તજવા સેહિલા, જે વૈરાગ્ય મનમાં હોય રે. જાઉં
નથી સંસારમાં કોઈ કાઇનું, સૌ વારથીયા સમાં વહાલાં રે, કર્મ તણે સંયોગે સહુ સાંપડયાં, અંતે જાશે સઘળા ઠાલા રે. જાઉં
મારૂં મારૂં મત કર પ્રાણીયા, તારું નથી કે એણે વેલા રે ખાલી પાપના પિોટલા બાંધવા, થાશે નરકમાં ઠેલમ ઠેલા રે. જાઉં
ગરજ સારે જે એહથી, તે સંસાર મુનિ કેમ છેડે રે; પણ જુઠી બાજી છે સંસારની, ઈજાળની બાજી તેડે રે. જાઉં
નગારા વાગે માથે મોતનાં, કેમ નિશ્ચિંત થઈને સુતે રે, મધુબિંદુ સુખની લાલચે, ખાલી કીચડમાં કેમ ખુ રેજાઉં
લાખ ચોર્યાશી છવાયોનિમાં, નથી છુટવાનો કોઈ આરો રે; એક જ મલ્લ વૈરાગ્ય છે, તમે ધર્મ રત્ન સંભાળે રે. જાઉં.
૮ વૈરાગ્યની સઝાય. (૨) તન ધન વન કારમુંજી રે, કોના માત ને તાત, કોના મંદીર માલિયાં રે, તે સહુ સ્વપ્નની વાત.
સૌભાગી શ્રાવક સાંભળે ધર્મ. ૧
For Private and Personal Use Only