________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૭૭.
પાલે નિરતિચારે, ચાલતે ખની ધાર રે. તે જ
ભેગને રોગ કરી જે જાણે, આપે પુણ્ય વખાણ રે તપ શ્રતને મદ નવિ આણે, ગોપવી અંગ ઠેકાણે રે. તે ૫
છાંડી ધન કણ કંચન ગેહ, થઈ નિસ્નેહી નિરીહ રે; ખેહ સમાણું જાણું દેહ, નવિ પાસે પાપે જેહ રે. તે ૬
દોષ રહિત આહાર જે પામે, જે લુખે પરિણામે રે, લેતો દેહનું સુખ નવિ કામે, જાગતો આઠેઈ જામે ૨. તે ૭
રસના રસ રસીયો નવિ થા, નિર્લોભી નિર્માય રે, સહે પરિસહ સ્થિર કરીકાયા,અવિચલજિગિરિરાય રેતે ૮ રાતે કાઉસ્સગ્ગ કરી શમશાને, જે તિહાં પરિસહ જાણે રે, તે નવિ હૃકે તે હવે ટાણે, ભય મનમાં નહિ આણે રે. તે૦૯
કેઈ ઉપર ન ધરે ક્રોધ, દિયે સહુને પ્રતિબોધ રે કર્મ આઠ ઝીંપવા જોધ, કરતો સંયમ શોધ રે. તે ૧૦ - દશવૈકાલિક દશમાધ્યયને, એમ ભાંખો આચાર રે, તે ગુરૂ લાભવિજયથી પામે, વૃદ્ધિવિજય જયકાર રે. તે ૧૧
૪૯ એકાદશાધ્યયનની સઝાય. નમે રે નમે શ્રી શંત્રુજય ગિરિવર–એ દેશી
સાધુ સંયમ સુધો પાલો, વ્રત દૂષણ સવિ ટાલો રે; દશવૈકાલિક સૂત્ર સંભાલો, મુનિ મારગ અજુઆલ રે. સા. ૧
રાણાંતિક પરિસહ સંકટ, પરસંગે પણ ધાર રે; ચારિત્રથી મત ચૂક પ્રાણ, ઈમ ભખે જિનસાર રે. સા ૨
For Private and Personal Use Only