________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પર
પ૭ શ્રી કર્મ ઉપર સઝાય.
(કપુર હવે અતિ ઉજળારે એ દેશી.) સુખ દુઃખ સરજયાં પામીયેરે, આપદ સંપદ હોય; લીલા દેખી પરતણુર, રાષ મ ધરજો કેય રે પ્રાણી, મન નાણે વિષાદ,એ તો કર્મ તણે પ્રસાદ રે.મા. ૧ ફળને આહારે જીવીયારે, બાર વરસ વન રામ; સીતા રાવણ લઈ ગયો છે, કર્મ તણું એ કામ છે. પ્રા. ૨ નીર પાખે વન એક્લોરે, મરણ પામે મુકું, નીચ તણે ઘર જળ વહ્યો, શિશ ધરી હરિચંદ રે. પ્રા. ૩ નળે દમયંતી પરિહરીરે, રાત્રી સમય વનમાંય, નામ ઠામ કુલ ગેપ વીરે, નળે નિરવાહ્ય કાળ રે. પ્રા. 5 રૂ૫ અધિક જગ જાણુ, ચક્રી સનત કુમાર, વરસ સાતમેં ભગવીરે, વેદના સાત પ્રકારરે. પ્રા. ૫ રૂપે વળી સુર સારિખા, પાંડવ પાંચ વિચાર; તે વનવાસે રડવડયા, પામ્યા દુઃખ સંસારરે. પ્રાણું૦ ૬ સુર નર જસ સેવા કરે, ત્રિભુવનપતિ વિખ્યાત; તે પણ કમ વિટબયારે, તે માણસ કે વિસાત?. પ્રા. ૭ દેષ ન દીજે કેહને રે, કર્મ વિટંબણહાર; દાન મુનિ કહે જીવનેર, ધર્મ સદા સુખકારરે. પ્રાણ- ૮
૫૮ શ્રી ગૌતમ પૃચ્છાની સઝાય.
ગૌતમ સ્વામી પૃચ્છા કરે, કહેને વામી વર્ધમાનજી, કણે કમેં નિધન નિર્વશી, કેણે કમેં નિષ્ફલ હોય. સવામી ૧
For Private and Personal Use Only