SearchBrowseAboutContactDonate
Page Preview
Page 590
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir એકલો ઉઠી જાયશે રે માતા, કાઈ ન રાખણહાર એક જીવડે કારણે રે માતા, કયું કરે છે તે વિલાપ રે. જનનિ ! હું ન કઈ ધન્ને મર ગયો રે માતા, ન કોઈ ગો પરદેશ, ઉગ્યા સેઈ આથમે રે માતા, ફુલ્યા સો કરમાય ૨. જનનિ ! હું ૨૧ કાલ ઓચિંતે મારશે રે માતા, કાણ છોડાવણ હાર, કર્મ કાટ મુકતે ગયા રે માતા, દેવક સંસાર રે. હો જનનિ ! હું ૨૨ જે જેસી કરણી કરે રે માતા, તિન તેમાં ફલ હોય દયા ધરમ સંયમ વિના રે માતા, શિવ સુખ પામે ન કાય છે. તે જનનિ ! લેશું. ૮૦ ઘડપણની સઝાય. અવંતિ સુકુમાર સુણે ચિત્ત લાય–એ દેશી. ઘડપણ તું કાં આવિ રે, તુજ કુણુ યે છે વાટ તું સહુને અલખામણો રે, મ માંકણ ભરી ખાટ રે.ઘડ૦ ૧ ગતિ ભાંજે તું આવતાં રે, ઉઘમ ઉડી જાય; દાંતડલા પણ ખસી પડે છે, લાળ પડે મુખ માંય રે. ઘ૦ ૨ બલ માંગે આખો તણે રે, શ્રવણે સુણિયે ન જાય, તુજ આવે અવગુણ ઘણું રે, ધવલી હેયે રોમરાય. ઘ૩ કડ દુખે ગુડા રહે છે, મુખમાં સાસ ન માય; ૨૩ For Private and Personal Use Only
SR No.020559
Book TitlePrachin Stavan Sazzayadi Sangraha
Original Sutra AuthorN/A
AuthorManeklal Nagardas Mehta
PublisherManeklal Nagardas Mehta
Publication Year1950
Total Pages643
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy