________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિસ્તારે ઈમ સંબંધ ગોયમ સ્વામીને રે લોલ, હાંએ તપ કરતાં વલી તીર્થકર પદ હોય છે, દેવ ગુરૂ ઈમ કાંતિ સ્તવન સોહામણો રે લોલ. ૮
૧૪ શ્રી મહાવીર સ્વામીનું હાલરીઉ. માતા ત્રિશલા ઝુલાવે પુત્ર પારણે,
ગવે હાલે હાલો હાલરવાનાં ગીત; સેના રૂપાને ને વલી રત્ન જડીયું પારણું રેશમ દોરી ઘુઘરી વાગે છુમ છુમ રીત.
હાલ હાલે હાલ હાલો મારા નદિને. જિન પાસ પ્રભુથી વરસ અઢીસે અંતરે,
હશે ચોવીશ તીર્થકર જિત પરમાણ; કેશી સ્વામી મુખથી એવી વાણી સાંભલી,
સાચી સાચી હુઈ તે માટે અમૃત વાણ, તા. ૨ ચૌદે સ્વપ્ન હોવે ચકી કે જિનરાજ,
વીત્યા બારે ચકી નહિ હવે ચકી રાજ, જનજી પાસે પ્રભુના શ્રીકેશી ગણધાર,
તેહને વચને જાણ્યા ચોવીશમાં જિનરાજ મારી કૂખે આવ્યા તારણ તરણ ઝહાજ,
મારી કૂખે આવ્યા ત્રણ ભુવન શિરતાજ; મારી કૂખે આવ્યા સંઘ તીરથની લાજ,
હું તો પુણ્ય પાતી ઈંદ્રાણી થઈ આજ, હા. ૩
For Private and Personal Use Only