________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિભાગ પાંચમો.
પરચુરણ વિષયે.
૧ પ્રભુ આગળ બેલવાના દુહાદિ. પ્રભુ દરિશન સુખ સંપદા, પ્રભુ દરિશન નવ નિધ; પ્રભુ દરિશનથી પામીએ, સકળ પદારથ સિદ્ધ, ભાવે જિનવર પૂજીએ, ભાવે દીજે દાન, ભાવે ભાવના ભાવીએ, ભાવે કેવળજ્ઞાન. જીવડા જિનવર પૂજીએ, પૂજાનાં ફળ હોય; રાજા નામે પ્રજા નમે, આણ ન લોપે કાય.
ફ્લો કેરા બાગમાં, બેઠા શ્રી જિનરાજ; જેમ તારામાં ચંદ્રમા, તેમ શોભે મહારાજ, પ્રભુ નામની ઔષધિ, ખરા ભાવથી ખાય; રોગ શોક આવે નહિ, સવિ સંકટ દૂર થાય. વાડી ચાપ મરી, સોવન પાંખડીએ, પાસ જિનેશ્વર પૂજીએ, પાંચે આંગળીએ. ત્રિભુવન નાયક તું ધણુ, મહી મેટો મહારાજ મેટે પુન્ય પામી, તુમ દરિશન હું આજ. આજ મરથ સવિ ફયા, પ્રગટયા પુન્ય કર્લોલ;
For Private and Personal Use Only