________________
ગાથા-૯૯
૧૧૧
ગાથા-૯૯
-
-
स न सन्जदि सो परदव्वाणि य करेज्ज णियमेण तम्मओ होज्ज। जम्हा ण तम्मओ तेण सो ण तेसिं हवदि कत्ता।।९९।।
यदि स परद्रव्याणि च कुर्यान्नियमेन तन्मयो भवेत्।
यस्मान्न तन्मयस्तेन स न तेषां भवति कर्ता।।९९।। यदि खल्वयमात्मा परद्रव्यात्मकं कर्म कुर्यात् तदा परिणामपरिणामिभावान्यथा नुपपत्तेर्नियमेन तन्मयः स्यात; न च द्रव्यान्तरमयत्वे द्रव्योच्छेदापत्तेस्तन्मयोऽस्ति। ततो व्याप्यव्यापकभावेन न तस्य कर्तास्ति। વ્યવહારી લોકોની એ માન્યતા સત્યાર્થ નથી એમ હવે કહે છે
પદ્રવ્યને જીવ જો કરે તો જરૂર તન્મય તે બને.
પણ તે નથી તન્મય અરે! તેથી નહિ કર્તા ઠરે. ૯૯. ગાથાર્થ-[ઃિ ૨] જો [સ:] આત્મા [પદ્રવ્યાળિ] પરદ્રવ્યોને [૩ ] કરે તો તે [નિયમેન] નિયમથી [તન્મય:] તન્મય અર્થાત્ પરદ્રવ્યમય [ ભવેત્] થઈ જાય; [કસ્માત તન્મય:] પરંતુ તન્મય નથી [ તેન] તેથી [][ તેષાં] તેમનો[ વર્તા] કર્તા [ ન ભવતિ] નથી.
ટીકા--જો નિશ્ચયથી આ આત્મા પરદ્રવ્યસ્વરૂપ કર્મને કરે તો, પરિણામ-પરિણામીપણું બીજી કોઈ રીતે બની શકતું નહિ હોવાથી, તે (આત્મા) નિયમથી તન્મય (પદ્રવ્યમય) થઈ જાય; પરંતુ તે તન્મય તો નથી, કારણ કે કોઈ દ્રવ્ય અન્યદ્રવ્યમય થઈ જાય તો તે દ્રવ્યના નાશની આપત્તિ (દોષ) આવે. માટે આત્મા વ્યાપ્ય- વ્યાપકભાવથી પરદ્રવ્યસ્વરૂપ કર્મનો કર્તા નથી.
ભાવાર્થ-એક દ્રવ્યનો કર્તા અન્ય દ્રવ્ય થાય તો બન્ને દ્રવ્યો એક થઈ જાય, કારણ કે કર્તાકર્મપણું અથવા પરિણામ-પરિણામીપણું એક દ્રવ્યમાં જ હોઈ શકે. આ રીતે જો એક દ્રવ્ય બીજા દ્રવ્યરૂપ થઈ જાય, તો તે દ્રવ્યનો જ નાશ થાય એ મોટો દોષ આવે. માટે એક દ્રવ્યને અન્ય દ્રવ્યનો કર્તા કહેવો ઉચિત નથી.
ગાથા-૯૯ ઉપર પ્રવચન जदि सो परदव्वाणि य करेज्ज णियमेण तम्मओ होज्ज। जम्हा ण तम्मओ तेण सो ण तेसिं हवदि कत्ता ।।९९ ।।