________________
ગાથા-૧૦૭
૨૩૩
(
ગાથા-૧૦૭
).
"
अत एतत्स्थितम्उप्पादेदि करेदि य बंधदि परिणामएदि गिण्हदि य। आदा पोग्गलदव्वं ववहारणयस्स वत्तव्यं ।।१०७।। उत्पादयति करोति च बध्नाति परिणामयति गृह्णाति च।
आत्मा पुद्गलद्रव्यं व्यवहारनयस्य वक्तव्यम्।।१०७।। अयं खल्वात्मा न गृह्णाति, न परिणमयति , नोत्पादयति, न करोति, न बध्नाति, व्याप्यव्यापकभावाभावात्, प्राप्यं विकार्य निर्वत्र्वं च पुद्गलद्रव्यात्मकं कर्म। यत्तु व्याप्यव्यापकभावाभावेऽपि प्राप्यं विकार्यं निर्व] च पुद्गलद्रव्यात्मकं कर्म गृह्णाति परिणमयति उत्पादयति करोति बध्नाति चात्मेति विकल्पः स किलोपचारः। હવે કહે છે કે ઉપરના હેતુથી આમ ઠર્યું -
ઉપજાવતો, પ્રણમાવતો, રાહતો, અને બાંધે, કરે
પુદ્ગલદરવને આતમા વ્યવહારનયવક્તવ્ય છે. ૧૦૭. ગાથાર્થ [માત્મા] આત્મા[પુતદ્રવ્યમ] પુદ્ગલદ્રવ્યને[ ૩ત્પાવત] ઉપજાવે છે, [ રોત્તિ ] કરે છે, [વદના]િ બાંધે છે, શું પરિણામતિ] પરિણમાવે છે [૨] અને [મૃાતિ] ગ્રહણ કરે છે-એ [ વ્યવહારનયસ્થ] વ્યવહારનયનું[વજીવ્યમ] કથન છે.
ટીકા:-આ આત્મા ખરેખર, વ્યાપ્યવ્યાપકભાવના અભાવને લીધે, પ્રાણ, વિકાર્ય અને નિર્વત્યં-એવા પુદ્ગલદ્રાવ્યાત્મક (-પુગલદ્રવ્યસ્વરૂપ) કર્મને ગ્રહતો નથી, પરિણમાવતો નથી, ઉપજાવતો નથી, કરતો નથી, બાંધતો નથી; અને વ્યાપ્યવ્યાપકભાવનો અભાવ હોવા છતાં પણ, “પ્રાપ્ય, વિકાર્ય અને નિર્વત્થ-એવા પુદ્ગલદ્રવ્યાત્મક કર્મને આત્મા ગ્રહે છે, પરિણમાવે છે, ઉપજાવે છે, કરે છે અને બાંધે છે” એવો જે વિકલ્પ તે ખરેખર ઉપચાર છે.
ભાવાર્થ-વ્યાપ્યવ્યાપકભાવ વિના કર્તાકર્મપણું કહેવું તે ઉપચાર છે; માટે આત્મા પુગલદ્રવ્યને રહે છે, પરિણાવે છે, ઉપજાવે છે, ઇત્યાદિ કહેવું તે ઉપચાર છે.
પ્રવચન નં. ૨૦૮ ગાથા-૧૦૭ ગુરુવાર, ફાગણ સુદ-૩, તા. ૧/૩/'૭૯
હવે કહે છે કે ઉપરના હેતુથી આમ કર્યું – શું કીધું? જેમ યોદ્ધા યુદ્ધ લડે છે એને એમ કહેવું કે રાજા લડે ને, એ તો ઉપચાર વ્યવહાર કથન છે, એમ કર્મબંધન જે થાય છે તે તેની પર્યાયની