Book Title: Samaysara Siddhi 5
Author(s): Kanjiswami
Publisher: Simandhar Kundkund Kahan Adhyatmik Trust Rajkot

View full book text
Previous | Next

Page 396
________________ ગાથા-૧૩૯–૧૪૦ ૩૮૧ આવી છે ને હમણાં નવી આંહી હમણાં (અમારા વ્યાખ્યાન ) સાંભળી ગયા' તા ને પંદર દિવસ. આહાહાહા ! એમ કે આ સોનગઢનો મા૨ગ છે એમ નહીં, આ તો સનાતન મારગ છે. એ સોનગઢ કહે છે ને. ( શ્રોતાઃ- આપેન સત્યનું ઉદ્દઘાટન કર્યું ) કહે છે ને મારગ તો આવો છે. આહાહાહાહા ! હું તો ( સંવત ) એકોતે૨થી કહેતો' તો કે કર્મથી વિકાર થતો નથી. મોટી તકરાર થઈ સંપ્રદાયમાં સ્થાનકવાસીમાં, ત્યાંથી તકરાર થઈ પછી દિગંબરમાં આવ્યા તો ન્યાં તક૨ા૨ થઈ, કઢે નહીં ? કર્મથી વિકાર થાય છે, કહે છે કે વિકાર પોતાથી થાય તો તે સ્વભાવ થઈ જાય. તકરાર મચાવી દીધી છે (પણ ) વાત તો આવી જ છે–મારગ તો આવો જ છે ભગવાન ! એ તો ૫રમાત્મા (સીમંધરનાથ ) સમોસરણમાં બિરાજે છે મહાવિદેહમાં એ કહે છે એ જ અહીં કહે છે. ત્યાંની વાત અહીં આવી છે. સમજાણું કાંઈ ? ત્રણ લોકનો નાથ ૫૨માત્મા સીમંધર ભગવાન ( ની ) વાણીમાં આવે છે, એ વાણી આ છે, આવી દિવ્ય વાણી ભરતક્ષેત્રમાં આવી ગઈ. દેવ, ગામમાં આવી ગયા. દેવ-ક્ષેત્રમાં આવી ગયા. અત્યારે લોકોને આ ‘ચીજ’ શું છે? આહાહા ! આ (પં.) ફૂલચંદજીએ લખ્યું છે. આ સોનગઢની વાત છે એ સનાતન મારગની (યથાર્થ-સત્ય ) વાત છે, એ કોઈ ઘ૨ની વાત છે નહીં. આહાહા ! આ નવામાં નાખ્યું, પહેલાં જૂના (પુસ્તકમાં ) નથી, જૂની આવૃત્તિમાં નથી. આહાહા ! શું કહે છે ? ટીકાઃ- ૧૩૯, ૧૪૦ ની ટીકા. ટીકાઃ- જો જીવને, રાગાદિ-અજ્ઞાનપરિણામના નિમિત્તભૂત એવું જે ઉદયમાં આવેલું પુદ્ગલકર્મ તેની સાથે જ –પુદ્ગલકર્મની સાથે એટલે કે પુદ્ગલકર્મ અને રાગ બન્ને એકત્ર થઈને, રાગાદિ-અજ્ઞાનપરિણામ થાય છે, એવો કોઈ તર્ક કરે– ‘રાગાદિ-અજ્ઞાન પરિણામ થાય છે એમ વિતર્ક કરવામાં આવે તો...’ મોટો આ વાંધો હતો ત્યાં આમ. કર્તા નો ઈસરીમાં આ વાંધા. ( તે કહે ) કર્મથી વિકા૨ થાય છે. (મેં કીધું: ) બિલકુલ નહીં-કર્મથી વિકાર નહીં, ‘પંચાસ્તિકાય’ ની બાસઠ ગાથા જુઓ ! ( વિકાર થવામાં ) કર્મના કા૨કોની કોઈ અપેક્ષા છે નહીં. ન બેઠી આ વાત આ વાત ચાલતી નહોતી, એટલે કાંઈ દોષ નહીં. સારા સંપ્રદાયમાં ત્રણેયમાં કર્મથી વિકા૨ થાય છે–કર્મથી વિકાર થાય છે બસ, એ જ ચર્ચા ચાલતી' હતી. ( તેમની દલીલ )વિકાર સ્વભાવમાં નથી તો ક્યાંથી થાય, કર્મથી થાય. આ વાતનો અહીંયા નિષેધ કરે છે અહીં. આહાહા ! ‘જો જીવને, રાગ-દ્વેષ-અજ્ઞાનપરિણામ એ નિમિત્તભૂત એવું જે ઉદયગત-ઉદયમાં આવેલું પુદ્ગલકર્મ તેની સાથે જ' એટલે બન્ને મળીને, રાગ-દ્વેષ આત્મા પણ કરે અને પુદ્ગલ પણ રાગ-દ્વેષ કરાવે. જીવને અજ્ઞાનભાવ બેય મળીને થાય. પહેલાંની ગાથામાં એ હતું કે પુદ્ગલપરિણામ ને જીવના પરિણામ, બન્ને મળીને પુદ્ગલના પરિણામ કરે, અને અહીં આવ્યું કે રાગદ્વેષના પરિણામ અને કર્મનો ઉદય એ બન્ને મળીને રાગ-દ્વેષના પરિણામ કરે, એમ છે નહીં. આહાહા ! સૂક્ષ્મ તો વાત છે શું કરીએ ? આહાહા ! છે ? બન્ને ભેગાં મળીને જ રાગાદિ-અજ્ઞાન પરિણામ થાય છે.’ આવો તર્ક ઉપસ્થિત ક૨વામાં આવે તો, દેખો ! આવો તર્ક ઉપસ્થિત કરવામાં આવે એ તર્ક અહીં થયો હતો ત્યાં (ઈસરીમાં ) કે કર્મ વિકાર કરાવે, કર્મ વિના વિકાર થાય છે ? કીધું: હા, જુઓ ! બાસઠ ગાથા‘પંચાસ્તિકાય’ કર્મ–કા૨ક વિના વિકાર પોતાથી થાય છે, કર્મ તો નિમિત્ત-માત્ર છે, નિમિત્ત

Loading...

Page Navigation
1 ... 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510