________________
૨૯૨
સમયસાર સિદ્ધિ ભાગ-૫ तावत्स्वयमपरिणममानः परेण परिणमयितुं पार्येत; न हि स्वतोऽसती शक्ति: कर्तुमन्येन पार्यते। स्वयं परिणममानस्तु न परं परिणमयितारमपेक्षेत; न हि वस्तुशक्तयः परमपेक्षन्ते। ततो जीवः परिणामस्वभावः स्वयमेवास्तु।तथा सति गरुडध्यानपरिणतः साधक: स्वयं गरुड इवाज्ञानस्वभावक्रोधादिपरिणतोपयोगः स एव स्वयं क्रोधादि: स्यात्। इति सिद्धं जीवस्य परिणामस्वभावत्वम्। હવે જીવનું પરિણામીપણું સિદ્ધ કરે છે -
કર્મ સ્વયં નહિ બદ્ધ, ન સ્વયં ક્રોધભાવે પરિણામે, તો જીવ આ તુજ મત વિષે પરિણમનહીન બને અરે ! ૧૨૧. ક્રોધાદિભાવે જો સ્વયં નહિ જીવ પોતે પરિણમે, સંસારનો જ અભાવ અથવા સમય સાંખ્ય તણો ઠરે ! ૧૨૨. જો ક્રોધ-પુગલકર્મ-જીવને પરિણાવે ક્રોધમાં, કયમ ક્રોધ તેને પરિણાવે જે સ્વયં નહિ પરિણમે? ૧૨૩. અથવા સ્વયં જીવ ક્રોધભાવે પરિણમે-તુજ બુદ્ધિ છે, તો ક્રોધ જીવને પરિણાવે ક્રોધમાં-મિથ્યા બને.૧૨૪. ક્રોધોપયોગી ક્રોધ, જીવ માનોપયોગી માન છે,
માયોપયુત માયા અને લોભોપયુત લોભ જ બને. ૧૨૫. ગાથાર્થ-સાંખ્યમતના અનુયાયી શિષ્ય પ્રતિ આચાર્ય કહે છે કે હે ભાઈ ![ US:] આ [ ની:] જીવ [ fr] કર્મમાં [સ્વયં] સ્વયં [વદ્ધ: ન] બંધાયો નથી અને [ોધાિિમ:] ક્રોધાદિભાવે [સ્વયં] સ્વયં [ન પરિણમતે] પરિણમતો નથી [લિ તવ ]એમ જો તારો મત હોય તો ]તો તે (જીવ)[ પરિણાની]અપરિણામી [ ભવતિ] ઠરે છે; અને [ નીવે ] જીવ [સ્વયં] પોતે [ોઘાલિમિ: માવૈ:ક્રોધાદિભાવે [ સપરિમાને] નહિ પરિણમતાં, [સંસારચ] સંસારનો [ભાવ:] અભાવ [કસનતિ] ઠરે છે [વા] અથવા [ સરક્યસમય:] સાંખ્યમતનો પ્રસંગ આવે છે.
[પુનિવર્ષ છોઘઃ] વળી પુદ્ગલકર્મ જે ક્રોધ તે [ નીવું] જીવને [ોધત્વમ્] ક્રોધપણે [પરિણામતિ] પરિણાવે છે એમ હું માને તો એ પ્રશ્ન થાય છે કે [સ્વયમ
પરિણમમાનં] સ્વયં નહિ પરિણમતા એવા [ H] જીવને [ોઘ:] ક્રોધ [ શું નુ] કેમ [પરિણામતિ] પરિણમાવી શકે? [A] અથવા જો [શાત્મા] આત્મા [સ્વયમ] પોતાની મેળે [ોઘમાવે] ક્રોધભાવે [પરિણમતે] પરિણમે છે [ષા તે વૃદ્ધિઃ] એમ તારી બુદ્ધિ હોય, તો [ોધ:] ક્રોધ[ નીવં] જીવને[ોધત્વમ]ક્રોધપણે [પરિણામતિ] પરિણાવે છે [તિ] એમ કહેવું [ મિથ્યા]મિથ્યા કરે છે.
માટે એ સિદ્ધાંત છે કે [ ધોયુp:] ક્રોધમાં ઉપયુક્ત (અર્થાત્ જેનો ઉપયોગ