Page #1
--------------------------------------------------------------------------
________________
શ્રી વિજયદેવસુર સંઘ ગ્રંથમાળા, ગ્રંથ નં. ૮.
AGER BERGESTSELEGE
મુંબઈના નામાંકિત નાગરિક
શેઠ મોતીશાહ
લેખક: સ્વ. મોતીચંદ ગિરધરલાલ કાપડીઆ
સેલિસિટર
BERRORIST DEGDRSSSB GSERGETGSET BEF૯
(પ્રકાશનના સર્વ હકક પ્રકાશકોને આધીન)
BR
કે પ્રકાશક : શ્રી ગોડીજી જૈન દહેરાસર અને ધર્માદા ખાતાઓનાં ટ્રસ્ટીઓ ૧૨, પાયધુની, મુંબઈ નં. ૩
PROOF BIG
પર
વિ. સં. ૨૦૪૭] દ્વિતીયાવૃતિ [વીર સં. ૨૫૧૭ #СЭЖСЭМСЭЖGƏЖСЭЖСЭЖеря
Page #2
--------------------------------------------------------------------------
________________
Printed By; KANTILAL D, SHAH
at "BHARAT PRINTERY" Newmarket, Panjarapolo, Relief Rd. AHMEDABAD-1. Phone : 387964.
Page #3
--------------------------------------------------------------------------
________________
શ્રી પાયાની ગોડીજી જૈન દહેરાસર જ્યાં શ્રી વિજયદેવસુર સંઘની પેઢી આવેલી છે.
Page #4
--------------------------------------------------------------------------
Page #5
--------------------------------------------------------------------------
________________
8 શ્રી ગોડી પાર્શ્વનાથાય ને
પ્રકાશકનું નિવેદન
(પ્રથમ આવૃત્તિમાંથી)
શ્રી ગેડીજ જેન દહેરાસર અને ધર્માદા ખાતાંઓના ટ્રસ્ટીઓ તરફથી પ્રસ્તુત શ્રીમતીશાહ શેઠનું જીવનચરિત્ર શ્રી વિજયદેવસુરસંઘ સીરીઝના આઠમા મણુકા તરીકે પ્રકટ કરતાં અને ઘણે જ આનંદ થાય છે.
શ્રી ગોડીજી મહારાજના દેરાસરના ટ્રસ્ટીઓએ જ્ઞાનખાતાને વહીવટ કરવાનું કાર્ય તે માટે નીમાએલ સમિતિને સેપ્યું છે. તે સમિતિ ઉપર ટ્રસ્ટીઓમાંથી ચાર અને શ્રી ગેડીજીના સંઘના સામાન્ય સત્યેામાંથી પાંચ મળી કુલ નવા સભ્યની ચૂંટણી કરવામાં આવે છે. આ સમિતિ જ્ઞાન ભંડાર ( પુસ્તકાલય)નું સંચાલન કરે છે તેમજ પુસ્તક-પ્રકાશનનું કાર્ય કરે છે. આ પુસ્તકાલયમાં ગુજરાતી, સંસ્કૃત, માગધી, અંગ્રેજી તેમજ હિંદી ભાષામાં, ધાર્મિક તેમજ તત્વજ્ઞાનનાં પુસ્તકને સંગ્રહ કરેલો છે અને તેને લાભ, કેઈપણ વ્યક્તિ, વગર લવાજમે માત્ર ડીપોઝીટ આપીને લઈ શકે છે. આ પુસ્તકાલયમાં હાલ લગભગ ૬૦૦૦ પુસ્તકોનો સંગ્રહ છે.
Page #6
--------------------------------------------------------------------------
________________
આજસુધીમાં આ જ્ઞાનસમિતિ મારફત નીચે પ્રમાણે પુસ્તક પ્રકટ થયાં છે.
(૧) શ્રી શાસ્ત્રવાર્તાસમુચ્ચય. (સંસ્કૃત) (૨) શ્રી કુમારપાલ ભૂપાલ ચરિત્ર. (સંસ્કૃત) (૩) શ્રી નવતત્ત્વ બાવની. (૪) શ્રી સૂયગડાંગ સૂત્ર ભાગ-૧. (૫) શ્રી પંચ પ્રતિકમણ સૂત્ર સાથે. (૬) શ્રી સૂયગડાંગ સૂત્ર ભા–૨. (૭) Jainism in Gujarat 1100-1600 A. D
આ ઉપરાંત જુદા જુદા પ્રકાશનાં પ્રકાશનની નકલ ખરીદી જુદા જુદા સવાસો લગભગ જ્ઞાનભંડારોને ભેટ તરીકે મેકલવામાં આવે છે. આ રીતે પ્રકાશકને પણ મદદ કરવામાં આવે છે. હજુ આ પ્રવૃત્તિને વિકસાવવાની ધારણા છે. - શ્રી ગેડીજીનું દહેરાસર વિક્રમ સંવત ૧૮૬૮માં સ્થપાએલ છે અને તેની સ્થાપનામાં શેઠ મેતીશાહે અગ્રગણ્ય ભાગ લીધેલ છે. શ્રી ગેડીજીના દહેરાસરને વહીવટ શેઠશ્રી મોતીશાહે પતે આવ્યા ત્યાં સુધી કર્યો હતો અને તેમની પાછળ તેમના પુત્ર શ્રી ખીમચંદભાઈએ પણ પિતાની હયાતી સુધી કર્યો હતે.
આ શ્રી ગેડીજી મહારાજનું દહેરાસર પહેલાં કોટમાં હતું ત્યાંથી સંવત ૧૮૬૮ માં પાયધુની ઉપર હાલની જગાએ નવું દહેરાસર બાંધી સં. ૧૮૬૮ ના વૈશાખ સુદ ૧૦ ના દિવસે તેમની સાથે કામકાજમાં આગેવાની ભર્યો ભાગ લેનાર ઘોઘાવાળા
Page #7
--------------------------------------------------------------------------
________________
શેઠ કલ્યાણજી કહાનજીએ પ્રતિષ્ઠા કરી હતી અને વિજારોપણ વિગેરે કાર્ય શેઠશ્રીએ કર્યા હતાં.
આ દહેરાસર તથા ઉપાશ્રય શરૂઆતમાં રૂા. ૩૦,૦૦૦) આશરે ત્રીસ હજારના ખર્ચમાં તૈયાર કરેલાં હતાં અને પાછળથી અનુકૂળતાએ બીજા મકાને ખરીદીને ઉમેરે કરવામાં આવ્યું છે. અને છેવટે સં. ૧૯૫૨ માં શ્રી શામળાજી પાર્શ્વનાથની પ્રતિષ્ઠા કરવામાં આવી છે. આ શ્રી ગોડીજી મહારાજની પ્રતિષ્ઠા થવા પછી મુંબઈ શહેરની જાહેજલાલી દિવસે દિવસે વધતી ચાલી છે તે આ પુસ્તક વાંચનાર સમજી શકશે.
આ શ્રી ગેડીજીપાશ્વનાથની પ્રતિમાજીને છેક મારવાડમાંથી મુંબઈ સુધી લાવનાર શેઠ મોતીશાહ અને તેમના વડવાઓ હતા, અને તેથી જ શેઠ શ્રી મોતીશાહને શ્રી ડીજીપાર્શ્વનાથજીની પ્રતિમા ઉપર અત્યંત પ્રેમ અને શ્રદ્ધા હતાં. તેઓ દરેક કાર્ય કરતાં પહેલાં શ્રી ગોડીજીપાર્શ્વનાથને યાદ કરતા હતા, તે ત્યાં સુધી કે છેવટે તેમણે પોતાનું વસિયતનામું કર્યું છે તેમાં પણ પ્રથમ વાક્ય “ગેડીજી મહારાજની મહેર હજો ?એ લખ્યું છે. - શેઠશ્રી મોતીશાહના પૂર્વજે જ્યાં જ્યાં વસ્યા છે તે દરેક ગામમાં દેરાસર બંધાવેલ અત્યારે મેજુદ છે. સોજીત્રા, ખંભાત,
આબૂની તળેટી પાસે, સિહીથી પાંચ માઈલ સિદ્ધરૂઢ અને ત્યાંથી ત્રણ માઈલ આબુની નીચે દક્ષિણ પૂર્વ ખૂણે ગામ મીરપુર(હમીરગઢ)માં શ્રી જીરાવલા પાર્શ્વનાથનું તીર્થક હતું, ત્યાંથી આ પ્રતિમાજી આવેલાં છે એવી માન્યતા છે.
Page #8
--------------------------------------------------------------------------
________________
અને છેવટે અગાશી બંદર–આ દરેક ઠેકાણે તેમનાં બંધાવેલાં દહેરાસરે છે. મુંબઈ શહેરમાં એક પણ દહેરાસર એવું નથી કે જેમાં શેઠ મોતીશાહને મટે ફાળો ન હોય. મુંબઈની પાંજરાપોળ સ્થાપવામાં તેમણે આગેવાનીભર્યો ભાગ ભજવ્યું છે એટલું જ નહિ પણ મુંબઈ ખાતે તેમજ ચીમેડખાતે જે જમીન છે તે બધી તેમણે પિતાના તરફથી ખરીદી તે બધી જમીન તેમજ સારી જેવી રોકડ રકમની ભેટ કરી હતી અને સ્થાપન કર્યા પછી પણ પાંજરાપોળને સદ્ધર સ્થિતિમાં રાખવા માટે અથાગ મહેનત કરી હતી. પરંતુ અમને જણાવતાં ઘણું જ દિલગીરી થાય છે કે કેઈપણ ઠેકાણેથી દસ્તાવેજી હકીકત મળી શકી નથી. આ પરિસ્થિતિ આપણા સમાજની કેટલી બધી બેદરકારી દેખાડે છે ?
આ બધી યાદગીરી જળવાઈ રહે તે હેતુથી શ્રી ગેડીજી દહેરાસરના ટ્રસ્ટીઓએ શેઠશ્રી મોતીશાહનું જીવનચરિત્ર પ્રકટ કરવાનું ચગ્ય ધાર્યું અને તે કામ પાર પાડવા માટે તે વખતના શ્રી ગોડીજીના ટ્રસ્ટીઓમાંના એક સદ્દગત શેઠ મોતીચંદ ગિરધરલાલ કાપડીઆ સેલિસિટરને શેઠશ્રી મોતી શાહનું જીવનચરિત્ર લખવાનું કામ સોંપ્યું. શ્રી મેતીચંદભાઈએ અથાગ પરિશ્રમ સેવી, મળી શકી તેટલી હકીક્ત મેળવી, જીવનચરિત્ર ઘણું જ રેચકશૈલીમાં લખી તૈયાર કર્યું છે. પરંતુ જણાવવાને ઘણી જ દિલગીરી થાય છે કે-જે માટે તેમણે રાત્રિદિવસ મહેનત કરી તે પુસ્તક છપાયેલું જોવા માટે તેઓશ્રી જીવંત રહ્યા નથી. જે આ ચરિત્ર શેઠ મોતીચંદભાઈની
Page #9
--------------------------------------------------------------------------
________________
હયાતીમાં જ છપાયું હોત તો અત્યારે છે તે કરતાં ઘણું જ સુંદર થયું હતું તે ચોક્કસ છે.
શ્રી ગોડીજી મહારાજના દેરાસરને વહીવટ શેઠશ્રી મોતીશાહની આગેવાની નીચે ચાલતું હતું અને તેમના સ્વર્ગવાસ પછી તેમના સુપુત્ર શેઠ મીમચંદ શેઠની આગેવાની નીચે ચાલતું હતું. તેમના સાથીદારે નીચે મુજબ હતા.
(૧) શેઠ ખીમચંદ મેતીચંદ (૨) શેઠ અભેચંદ પાનાચંદના મુનીમ શેઠ સરૂપચંદ
જેતસી (૩) શેઠ બેચર મોતીચંદના મુનીમ શેઠ વખતચંદ
ઝવેરચંદ (૪) શેઠ મોતીચંદ નથભાઈ
આ પછી સંવત ૧૨૩ ના પિષ સુદ ૧ સેમવારે નવા ધારાધારણ ઘડી નીચે પ્રમાણે આઠ ટ્રસ્ટીઓની નીમણુક કરી વહીવટ ચલાવ્યું. (૧) શેઠ ખીમચંદ મેતીચંદ (૫) શેઠ રાયચંદ દીપચંદ (૨) શેઠ કરમચંદ પ્રેમચંદ (૬) શેઠ બેચરદાસ ખીમચંદ (૩) શેઠ કીકાભાઈ ફુલચંદ (૭) શેઠ હેમચંદ ચંદકારણ (૪) અંદરજી નાનજી (૮) શેઠ મોતીચંદ નથુશા
આ ટ્રસ્ટીઓએ દેરાસરની આવકમાંથી દર વરસે ચોકકસ રકમ આખા દેશના દહેરાસરેના જીર્ણોદ્ધારા માટે વાપરવા શરૂઆત કરી હતી અને તે આજ સુધી ચાલુ છે હમણાં હમણાં
Page #10
--------------------------------------------------------------------------
________________
તા દર વર્ષે લગભગ સીતેરથી એ’સી હજાર રૂપીઆ જીર્ણોદ્ધાર માટે આપવામાં આવે છે. દર વરસ આટલી રકમ ખરચનાર આખા દેશમાં કદાચ આ એક જ દહેરાસર છે તેની નોંધ લેવા જેવું છે. અને ખીજા દહેરાસરાના કાર્ય વાહકાએ અનુકરણ કરવા જેવું છે.
તે જ પ્રમાણે જ્ઞાનખાતે પણ દર વરસ સારી જેવી રકમ ખરચાય છે. પુસ્તકો છપાવી, ખરીદીને આખા દેશમાં જુદા જુદા લગભગ ૧૨૫ જ્ઞાનભડારાને ભેટ તરીકે માકલાય છે. પરદેશમાં પ્રચાર માટે પુસ્તકા ભેટ તરીકે માકલાય છે. આ પ્રમાણે જ્ઞાનપ્રચારનું કાર્ય પણ આ સંસ્થા કરે છે, તે પણ અનુકરણીય છે.
આ પુસ્તક છપાવવામાં જોઇતી માહિતી, સલાહ-સૂચન આપવા માટે તેમ જ શેઠ મેાતીશાહનાં વહાણાનાં ચિત્રા તથા ખીજા' ચિત્રાના ઉપયાગ કરવા દેવા માટે શેઠ માતીશાહ જૈન ચેરીટીઝના ટ્રસ્ટીએ અને તેમના સેક્રેટરી શ્રી ધનજીભાઈ કે, શાહના અમે આભાર માનીએ છીએ.
આ પુસ્તકનુ પ્રુફરીડીંગ તથા આમુખ લખવા માટે વયેવૃદ્ધ અને જ્ઞાનવૃદ્ધ શેઠ ફત્તેહચ'દ ઝવેરભાઈના આભાર માનીએ છીએ. આ પુસ્તક છાપવામાં, મેટર મેાકલતાં અમારા તરફથી થતી ઢીલને પ્રેમથી સહન કરી અમારા કાર્ય માં મદદ કરવા માટે આ પુસ્તકના મુદ્રક શ્રી મહાયુ પ્રિન્ટીંગ પ્રેસ અને તેના માલિક શેઠે ગુલાબચંદ લલ્લુભાઈના પણ આભાર માનીએ છીએ.
Page #11
--------------------------------------------------------------------------
________________
અંતમાં આ જીવનચરિત્ર વાંચી વાંચનારાઓમાંથી શેઠશ્રી મેાતીશાહ જેવા દાનવીરા સમાજમાં પ્રગટ થશે તેા આ જીવનચરિત્ર લખનારના શ્રમના તેમ જ પ્રકાશક સસ્થાનાં નાણાંના અતિ ઉત્તમ વ્યય થયે લેખાશે.
લિ. અમેા છીએ. (૧) શેઠ પાનાચંદ રૂપચંદ ઝવેરી. (૨ ) શેઠ કેશવલાલ બુલાખીદાસ. (૩) શેઠ રતનચંદ ચુનીલાલ દાલીઆ. (૪) શેઠ લક્ષ્મીચંદ રાયચંદ સરવૈયા. (૫) શેઠ મેાહનલાલ દીપચંદ ચાકસી. (૬) શેઠ નરાત્તમદાસ ભગવાનદાસ શાહ. ( ૭ ) શેઠ છોટાલાલ ગિરધરલાલ શાહ. (૮) શેઠ ફત્તેહચ'દ ઝવેરચદ. (૯) શેઠ મંગળદાસ લલ્લુભાઈ ઘડીઆળી. જ્ઞાનસમિતિના સભ્ય.
સં. ૨૦૧૦ ના કાર્તિક શુદ ૧ શનિવાર.
Page #12
--------------------------------------------------------------------------
________________
ભૂમિકા
‘શેઠ મેાતીશાહ ’ નામના પુસ્તકની આ ‘ભૂમિકા ’માં મારે વિશેષ કહેવાનું નથી. એક તો એ નામ જૈન-જૈનેતર સમાજમાં અતિ મશહૂર છે, સાથે જોડવામાં આવેલ વિશેષણ - મુંબઇના નામાંક્તિ નાગરિક” એ પણ પુસ્તકમાં આવનારી વાતા પર પ્રકાશ પાડનાર બંધબેસતા સાધનરૂપ છે. વધારામાં હર્ષોત્પાદક વસ્તુ તા એ છે કે—આના લેખક જાણીતા સાક્ષર શ્રીયુત્ માતીચંદ ગિરધરલાલ કાપડિઆ સોલિસિટર છે. જોકે તેઓશ્રી આજે વિદ્યમાન નથી, પણ તેએ જે સાહિત્ય પ્રકાશિત કરી ગયા છે તેમજ અપ્રકટ સામગ્રીરૂપે જે વિસ્તૃત લખાણ મૂકી ગયા છે એ ઉપરથી અતિશયાક્તિ વિના કહી શકાય કે તે અક્ષરદેહે જીવંત છે. આમ શેઠ માતીશાહ? જેવા પ્રભાવક ગૃહસ્થના જીવન અંગે, પેાતાની લેખિનીને રમતી કરનાર વ્યક્તિ પણ રાશિની નજરે મેળ સાધતાં મેાતીચંદભાઇ છે. આ પ્રકારના યાગને ‘સુવર્ણ સહ સુગંધ મળ્યા ' ની ઉપમા આપી શકાય. લોકોક્તિ પ્રમાણે ‘હીરા કુને અડ્યો' કહી શકાય. સાદી ભાષામાં કહીએ તા વિષય અને વિષયને રજૂ કરનાર, ઉભય ઉત્તમ પાત્રરૂપ છે. લેખકે કેવળ રા ને સંભાર ભગે) નથી, તેમ નથી વધારે પડતી વાતો વણવી, જે કંઈ કહ્યું છે તે સર્વને ઇતિહાસના કાંઠે
ܕ
Page #13
--------------------------------------------------------------------------
________________
તળવાને, આસપાસના બનાવે સાથે તુલના કરવાને, તેમજ શક્ય પ્રયાસે ચકાસી જોઈ, પછી જ એને કાગળ પર ટપકાવવાને ઉપગ રાખ્યો છે. સાથોસાથ જે સમયની વાત રજૂ કરે છે, એ સમયે દેશની, સમાજની અને ગૃહસ્થ જીવનની કેવી પરિસ્થિતિ વર્તતી હતી એને તલસ્પર્શી ચિતાર આપવાને પ્રયત્ન પણ કર્યો છે; અને એ કાળના વેપાર–વણજની રીતરસમ પર, એ કાળના વણિકના સાહસિક જીવન પર, એ કાળના મજૂરી કે નોકરીના દરમાયા પર, જીવનનિર્વાહના સાધનોની સેંઘારત પર, પ્રસંગે પ્રસંગે જે નેધે ટપકાવી છે એ અતિ મહત્વની છે. એથી આ પુસ્તકનું કદ તેઓશ્રીના અધ્યાત્મક૫મ કે ઉપમિતિભવપ્રપંચો કથા જેવા મહાન ગ્રંથ જેવું લગભગ લાંબું થવા પામ્યું છે. કેટલીક વાતે એક કરતાં વધુ વખત કહેવાણી છે. આમ છતાં એ દ્વારા જે રંગબેરંગી વાનગી પીરસાણી છે એ રસમય હોવાથી વાચકને કંટાળારૂપ નથી બનતી. એક વાત હરગીજ ભૂલવાની નથી અને તે એ જ કેઆ જીવનચરિત્ર છે; કેઈ નવલિકા નથી. સામાન્ય સ્થિતિમાંથી પિતાની આવડતના જેરે માર્ગ કાઢી, લાખે રૂપીઆ રળનાર અને શાહ–સેદાગરનું બિરુદ પ્રાપ્ત કરનાર વણિકુ-વીરની કથા છે. એની વિશેષતા કમાણ કરવા કરતાં એ કમાઈને સુમાગે વ્યય કરવામાં, એ અંગે દીર્ધદષ્ટિ વાપરવામાં અને સમયની ખંજરીને સ્વર પારખી સતત જાગ્રત્ રહેવામાં શેઠશ્રીએ જિંદગી વ્યતીત કરી છે એમાં છે. આવા પુણ્યશ્લેક પુરુષની જ્યારે પેટ સાલે છે ત્યારે મુખારવિંદમાંથી સહજ શબ્દ બહાર પડે છે કે-“આજે નથી એ રામ અને નથી એ અયોધ્યા !”
Page #14
--------------------------------------------------------------------------
________________
૧૨
ઓગણીસમી સદીમાં થયેલ આ વિભૂતિ આપણા માટે ઘણી રીતે આદર્શરૂપ છે. એક આંગ્લ કવિએ કહ્યું છે કે – Lives of great men all remind us.
We can make our lives sublime; And departing. leave behind us, Footprints on the sands of Time.
Longfellow. અર્થાત્ “મહાન પુરુષના જીવન આપણને શિખવે છે કે આપણે પણ નિશ્ચય કરીએ તે તેમના જેવા મહાન બની શકીએ છીએ અને એ દ્વારા આપણે મૃત્યુ પછી ભાવી પ્રજા માટે સંભારણું મૂકી શકીએ છીએ.
લગભગ સાડાચારસે પાનાના આ પુસ્તકમાં ડગલે ને પગલે કીમતી અનુભવો વાંચવાના મળે છે. બાલ્યકાળ વર્ણવતું પ્રકરણ ચેાથું અને “મુંબઈ શહેર” નામનું પ્રકરણ પાંચમું, સવા દાયકામાં કાળદેવના ચકે જે ગતિ કરી છે તેનો ઠીક ખ્યાલ આપે છે. એ પછી “વહાણવટું વિકાસના કાર્યમાં કેવો ભાગ ભજવતું, એ દ્વારા ચઢતી પડતીના કેવા ચમકારા જેવાના મળતાં, અને આજે વાણુઓ તરીકે ઓળખાતા આપણે ભીરુ વણિકે હતા કે સાહસ ખેડુ “વહાણવટ્ટીએ” હતા તે પણ સમજવાનું પ્રાપ્ત થાય છે. લક્ષમી આવ્યા પછી ઘણાના જીવનમાં કેઈ અને રંગ જન્માવે છે જ્યારે શેઠશ્રી તે પ્રાપ્ત કરેલ ધાર્મિક સંસ્કારના બળે એનો વ્યય ઉપરછલા રંગ-રાગમાં કે સંસારના ક્ષણભંગુર વિલાસમાં નથી કરતા, પણ આત્મશ્રેયના અપૂર્વ સાધન સમા, સ્વપરનું એકાંત કલ્યાણ કરનાર,
Page #15
--------------------------------------------------------------------------
________________
૧૩
માગે છૂટથી વાપરે છે. એમાં ધર્મપ્રેમ, સ્વામીભક્તિ અને જીવદયાના કાર્યો અગ્રપદે આવે છે. પુસ્તકમાં એ અંગેના પ્રસંગે એવી રીતે આલેખાયેલા છે કે અહીં એ માટે કંઈ લખવું એ ચર્વિતચર્વણુ કર્યા જેવું ગણુંય. એમ છતાં મુંબઈના ગુલાલવાડીના શ્રી ચિતામણી પાર્શ્વનાથના ચમત્કારિક બિબને નીરખીને, અથવા પાયધૂની પર આવેલા ભવ્ય શ્રી ગોડીજી પાર્શ્વનાથના દેવાલયને નિહાળીને સહસા મેતીશાહ શેઠને ધન્યવાદ અપાઈ જાય છે. ઉભયના સર્જનમાં શેઠશ્રીને ફાળો નાનોસૂનો નથી જ. અને પ્રતિવર્ષ કાર્તિક-ચૈત્રીપૂર્ણિમાએ, સારીયે મોહમયીની જેમ જનતાને પોતાના આંગણે નેતરતું ભાયખલાનું શ્રી આદિજિનનું દેવાલય એ આપણું કથાનાયકે બંધાવેલું એની આસપાસના વિશાળ જગ્યા વારસામાં જૈન સમાજને સેપેલી. આપણે શેઠશ્રી માફક દીર્ઘદૃષ્ટિવાળા હોત તે આપણને એ જમીન સુવર્ણપુરુષ સમ ફળદાયી નીવડી હેત, અરે ! એક જૈન નગર તે પર શોભતું હેત પણ ગઈ તિથિ યાદ કરવાનો હવે શું અર્થ?
માત્ર મુંબઈગરા જ નહીં પણ સારાયે ભારતવર્ષના આબાલવૃદ્ધ નર-નારીઓ અને વિદેશથી અહીં આવતા પથિકે જેની મુક્તકંઠે પ્રશંસા કરે એવી શ્રી શત્રુંજય પરની “મેતીશાહ શેઠની ટુંક, અહીં યાદ ર્યા વગર ચાલે જ નહીં. શાશ્વતગિરિ પર ઊંડી ખાઈને પુરાવી, જે મંગળમય ધામ ઊભું કર્યું છે એ લાખ આત્માઓને આત્મકલ્યાણની-જીવનસાફલ્ય કરવાની લક્ષમી મળી હોય તે આવા પ્રશસ્ત માર્ગે ખરચવાનીહાકલ કરતું ઊભું છે. એ જોયા પછી કહેવું જ પડે કે
શબ્દ અને અબાલિ કર
Page #16
--------------------------------------------------------------------------
________________
૧૪
"
મેાતીશા શેઠ ભલે દેહરૂપે નજર સામે નથી દેખાતા છતાં આવી અદ્ભુત કૃતિના સકરૂપે તા અમર છે. ચક્ષુ દેખે છે અને કંઠે ગાય છે– કીર્તિકેરા કોટડાં, પાડ્યા નહિ રે પડત’ અગમદ્ધિ વિષ્ણુ' એ બિરુદ આપણા વાર્તાનાયક જેવા પ્રજ્ઞાસંપન્ન ને વાણિજ્યવિશારદ ગૃહસ્થાના કાર્યન આભારી છે. પવિત્ર ગિરિરાજ શ્રી શત્રુ...જય પરની ટુક બાંધાવનાર એ શેઠશ્રી, પ્રતિષ્ઠા કરવા જીવંત નથી રહી શકથા, છતાં તેઓશ્રીના અંતરમાં એ કાર્ય જાતે પાર પાડવાના કેવેશ ઉલ્લાસ ઉભરાતા હતા એ તેમની કાર્યવાહીમાંથી દૃષ્ટિગોચર થાય છે.
પુસ્તકના પ્રાંતભાગે જે પરિશિષ્ટો આપેલાં છે એ ઉપરથી તેઓશ્રીની સખાવતાના ખ્યાલ આવે છે. મુંબઈ પાંજરાપાળના આદ્ય સ્થાપક છતાં એના વહીવટ અંગે જે તંત્ર ઊભું કર્યુ એમાં દીર્ઘ દૃષ્ટિનુ સ્પષ્ટ દર્શન થાય છે. વસીઅતનામું કરવામાં જે ચાકસાઈભરી પદ્ધતિ અખ્તીઆર કરી છે, એ સર્વ જોતાં તેઓશ્રીની બુદ્ધિમત્તા તેમજ ધર્મભાવના અંગે બહુમાન પેદા થયા સિવાય રહેતું નથી. પ્રાંતભાગે પન્યાસ શ્રી વીરવિજયજીરચિત ઢાળા જોડી, પુસ્તકની ઉપયાગિતામાં વધારા કરવામાં આવ્યા છે અને જે ચિત્રા મૂકથા છે એ પણ આજના યુગને ગતકાલીન ગૌરવની યાદ આપે તેવાં છે.
અંતમાં શ્રી વિજયદેવસુર સંઘના ટ્રસ્ટી શ્રીચુત ભાયચંદ નગીનભાઇ ઝવેરીની પ્રેરણાથી, જ્ઞાનસમિતિએ આ પ્રકાશન કર્યુ છે, એ દેશકાળની નજરે ધન્યવાદને પાત્ર છે. જૈનસમા આવા ભુલાઈ જતા બહુમૂલા ઇતિહાસને કાળના કાળિયા ’
6
Page #17
--------------------------------------------------------------------------
________________
૧૫
ન થવા દેતાં, એકત્ર કરી પ્રકાશિત કરવામાં ખાસ યન કરવાની, અને એ પાછળ ધન ખરચવાની અગત્ય છે. ભાવિ સંતતિના હૃદયમાં “જેનત્વનાં બીજ રોપવાનું આ ઉમદા સાધન છે. એથી જેન ધર્મની પ્રભાવના વિસ્તરે છે. શ્રી ગેડીજી મહારાજના ટ્રસ્ટીઓએ, જીર્ણોદ્ધાર માફક સાહિત્ય પ્રકાશન અંગે જે પેજના કરી છે એ પ્રશંસનીય છે. અંતમાં આ પુસ્તક એક વાર સાવંત વાંચી જવા પ્રત્યેક જેનને આગ્રહભરી વિનંતિ છે. આ શાંતિ.
ભાદ્રપદ શુકલ પૂર્ણિમા | સં. ૨૦૦૯
મુંબઇ,
મેહનલાલ દીપચંદ શેકસી
Page #18
--------------------------------------------------------------------------
________________
મુ
.
वसुधाभरणं पुरुषः, पुरुषाभरणं प्रधानतरलक्ष्मीः । लक्ष्म्याभरणं दानं, दानाभरणं सुपात्रं च ॥
“પૃથ્વીનું આભૂષણ પુરુષ છે, પુરુષનું આભરણ (પુણ્યાનુબંધી પુણ્યથી ઉપાર્જન કરેલી) લક્ષમી છે, લક્ષમીનું આભૂષણ દાન છે અને દાનનું ભૂષણ સુપાત્ર દાન છે.”
ઉપદેશતરંગિણુ-શ્રી રત્નમહિરગણિ દશ દષ્ટાંતથી દુર્લભ બનેલા માનવભવમાં મનુષ્યનું સાચું જીવન પારમાર્થિક જીવન છે; જૈનદર્શનની પરિભાષા અનુસાર દરેક ક્ષણ પ્રત્યેક મનુષ્યનું “ભાવ મરણ” થઈ રહેલું છે; મતલબ કે જેમ જેમ સમય વીતતે જાય છે તેમ તેમ પૂર્વબદ્ધ આયુષ્યમાંથી ક્ષણે ઓછી થતી જાય છે. આવી પરિસ્થિતિમાં જો કે બાહ્ય પ્રાણે ધારણ કરતે મનુષ્ય જીવન્ત દેખાય છે પરંતુ રાગ અને દ્વેષમય કંકોવાળી સ્વાર્થ દશામાં જેટલું અંશે માનવજીવન વ્યતીત થતું હોય છે તે વાસ્તવિક જીવન કહી શકાતું ન હોવાને અંગે સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન, સમ્યફચારિત્ર, તપ, દાન, શીલ, પરોપકાર, સત્ત્વાનુકંપા, વ્રત અને પ્રત્યાખ્યાન વિગેરે વિકાસ પામેલા સદ્દગુણે તરફ અભિમુખ થયેલા જીવનને “વાસ્તવિક જીવન” સર્વજ્ઞ શાએ પ્રધ્યું છે.
Page #19
--------------------------------------------------------------------------
________________
૧૭ - બીજી તરફ આહાર, નિદ્રા, ભય અને મૈથુન એ પશુધર્મો છે; જ્યારે મનુષ્યમાં બુદ્ધિ અને હૃદયરૂપ તત્ત વિશેષ હોવાથી પશુસૃષ્ટિ ઉપર મનુષ્યનું સામ્રાજ્ય પ્રવર્તે છે; ધર્મ અર્થ કામ અને મેક્ષ એ માનવજીવનના પુરુષાર્થો છે; તેમાં પણ અર્થ અને કામ સંસારના હેતુભૂત છે. જ્યારે ધર્મ મેક્ષના હેતુભૂત છે; મર્યાદા પુરસ્સર ધર્મપૂર્વક અર્થ અને કામનું ઉપાર્જન તે ગૃહસ્થ-શ્રાવક ધર્મની પ્રણાલિકા છે; મોક્ષને સાધ્ય રાખી ધર્મ, અર્થ અને કામનું ઉપાર્જન કરવું, નિવૃત્તિને સાધ્યબિંદુ (point of view) રાખી શુભ પ્રવૃત્તિપરાયણ રહેવું, શુભ અશુભ અને શુદ્ધ તેમજ પારમાર્થિક લાભ અને અલાભની તુલના કરી સમ્યકત્વ, જેને જેના પરિભાષામાં દેવ, ગુરુ અને ધર્મની અવિચળ શ્રદ્ધારૂપ કહેવામાં આવે છે તેનું પાલન કરી, દેશવિરતિ–ચારિત્રબળવડે વ્રતનું યથાશક્તિ પાલન કરી, વ્યવહારશુદ્ધિ અને વિવેકપૂર્વક ગૃહસ્થાશ્રમ ચલાવ-તે ગૃહસ્થ કર્મવેગીનું કર્તવ્ય છે. - ઉપરોક્ત દૃષ્ટિબિંદુ અનુસાર પ્રાચીન સ્તંભન તીર્થમાં પૂર્વજન્મના ધાર્મિક સંસ્કાર યુક્ત શેઠ અમીચંદસાકરને જન્મ થયો હતો. તેઓશ્રી સં. ૧૮૧૪માં તેર વર્ષની ઉમ્મરે મુંબઈ આવ્યા. તેમની રૂપબાઇ પત્નીની કુક્ષીથી ત્રણ પુત્ર શ્રીનેમચંદભાઈ, શ્રી મોતીચંદભાઈઅને શ્રી દેવચંદભાઈ ને અનુક્રમે જન્મ થયે. આપણું ચરિત્રના મુખ્ય નાયક શ્રી મેતીચંદભાઇ તે ભવિષ્યના શ્રી મોતીશા શેઠ, તેમને જન્મ સં. ૧૮૩૮ માં થયે હતે. અથથી ઇતિ સુધી તેમનું બાહ્યા અને આંતર જીવન મુંબઇ નગરીના પ્રાથમિક ઈતિહાસથી
Page #20
--------------------------------------------------------------------------
________________
૧૮
આરભીને તે તે કાળના તમામ સંયોગા અને વાતાવરણની હકીકત પ્રસ્તુત પુસ્તકમાં રજૂ થઈ છે.
માતીશા શેઠ એટલે સાહસિક અને કુનેહબાજ વ્યાપારી, અનેક સુશ્કેલીએને વટાવી સામાન્ય સ્થિતિમાંથી સ્વાવલંબનપૂર્વક શ્રીમંત બનનાર કર્મચાગી, પુણ્યાનુબંધી પુણ્યથી ઉપાર્જન કરેલી લક્ષ્મીની સાર્થકતા કરનાર, જિનભક્તિપરાયણ, સૌજન્યમૂર્તિ, જૈન ધર્મની અડગ શ્રદ્ધામાં રંગાયેલા, વીરતા પૂર્વ કે વહાણવટાના ધંધાને ખીલવનાર,વસ્તુપાળ-તેજપાળ, જગડુશા, ભામાશા, વિમળશા, પેથડશા વિગેરે ઉત્તમ ગૃહસ્થ વ્યક્તિઓ જૈન ષ્ટિમાં થઈ ગયા પછી, ઓગણીસમી સદીમાં ઉચ્ચકૈાટિની ગણના ચુક્ત, સુબઇ પાંજરાપાળના આદ્ય ઉત્પાદક, ઉદારચરિત દાનવીર, ભક્તિયાગની ભવ્યતાયુક્ત, શ્રી સિદ્ધગિરિ ઉપર કુ'તાસરની ગહન ખીણુ લાખાને ખરચે પુરાવી તે ઉપર ગગનચુંબી ટુંક ઊભી કરનાર, પેાતાના મુનીમાને પણ જિનમ'દિર ઊભા કરવાની પ્રેરણા કરનાર, મુંબઇમાં ભાયખલા મદિર, શ્રી ચિંતામણિજી, શ્રી શાંતિનાથજી ( ભીંડીબજાર ) તથા (કોટ) અને શ્રી ગાડીજી પાર્શ્વનાથનુ' મંદિર તેમજ અગાસીનુ` મંદિર વિગેરેની પ્રતિષ્ઠા કરવામાં મુખ્ય ભાગ ભજવનાર, અનેક સ્નેહી સબંધીએ કે જેમાં પારસી અને યુરોપીઅન સગૃહસ્થા, અમદાવાદના નગરશેઠ હેમાભાઇ તથા શેઠ હઠીભાઇ અને શેઠ કીકાભાઇ ફુલચંદ ( ગાઘાવાળા ) વિગેરે અનેક સજ્જના સાથે, સ્નેહવાત્સલ્ય જીવનપર્યંત નીભાવનાર, અનેક મૂર્તિમાન સણાવાળી વિભૂતિ. જૈન દૃનના ચાર અનુયેગેટમાં ‘કથાનુયેાગ ? એછી
"
Page #21
--------------------------------------------------------------------------
________________
૧૯
મહત્ત્વતાવાળા નથી; વિભૂતિમય પુરુષાનાં જીવનચરિત્રો, તેમણે કરેલી ધમ અને સમાજની સેવાઓ, તેમનું ભક્તિ; જ્ઞાન અને શુદ્ધ વર્તનવાળુ' જીવન; તેમની વીરતા, ધીરતા, ઉદારતા, પ્રબળ પુરુષાર્થ અડગ પ્રતિજ્ઞા, ક્ષમા, સરળતા, જિનભક્તિ વિગેરે સદ્ગુણેા તેમજ વ્યાવહારિક અને આંતર અનુભવાનું દિગ્દર્શન– એ સવ કથાનુાગમાંથી આપણને મળી આવે છે. એ મળી આવતાં આપણી સમક્ષ શુદ્ધ ભાવનામય મૂર્તિમાન ચિત્ર રજૂ થાય છે અને એ ચિત્રદ્વારા આપણા આત્મા સંસ્કારોથી સમૃદ્ધ અની સ્વઆત્મબળ–ાયેાપશમ અનુસાર તે તે ગુણાનુ ગ્રહણ કરે છે અને ઉચ્ચ ભાવના—રંગથી જીવનને રંગે છે.
આ ઉપરથી જોઈ શકાશે કે દ્રવ્યાનુયાગ જેમ તત્ત્વજ્ઞાનના ગૂઢ પ્રદેશાનું જ્ઞાન કરાવી આપે છે તેા કથાનુયાગ એ પ્રાણીએનું વન શુદ્ધ સૌંસ્કારી અને પવિત્ર બનાવવા માટે આછું સાધનભૂત નથી. પૂર્વ પુરુષોએ આ આશય કે જે ભવિષ્યમાં પ્રાણીઓને સર્વાંગે ઉપકારક છે, તેનુ' નિરીક્ષણ કરી આ ચેાજના કરેલી છે. વસ્તુસ્થિતિ આમ હાઇ જીવનચરિત્ર અને તે ઘણે અંશે ગુણાના આવિર્ભાવ થયેલ કાઈ પણ વિભૂતિનુ' સમાજ સમક્ષ મૂકવુ. એ આછું ઉપયાગી કે ઉપકારક નથી.
જૈન દશ નને મળતા આવા જ કાંઈક અનુભવ ખતાવતાં પાશ્ચાત્ય ડૉ. જહેાન્સન કહે છે કે—
Biography is of all the various kinds of * ભિન્ન ભિન્ન વૃત્તાંતમય લખાણામાં જીવનચરિત્ર એ એવા પ્રકારનું લખાણ છે કે જે સાથી વધારે આતુરતાથી વંચાય છે અને જે જીવનવ્યવહારમાં શીઘ્ર ઉપયાગી થઈ પડે છે.
Page #22
--------------------------------------------------------------------------
________________
narrative writing shape which is most easily applied to the purpose દીન મનુષ્યને વીર બનાવનાર, અપવિત્ર વર્તનવાળા પ્રાણીઓને નિષ્કલંક બનાવનાર, નાસ્તિક વિચારેને આસ્તિકની કેટિમાં મૂકનાર, અલ્પગુણીને અધિષ્ણુણી બનાવી લો કેત્તર વ્યક્તિત્વને અનુભવ પ્રાપ્ત કરાવનાર મહાશક્તિ તે જીવનની ભાવના અને તદનુકૂળ વર્તન છે; મનુષ્યને અંતરાત્મસ્વરૂપનું દર્શન કરાવનાર તે ભાવના જ છે. આ રીતે ઊદવભાવનાશાળી મનુષ્યનું જીવનચરિત્ર અન્ય મનુષ્યોને અવશ્ય હિતકારક છે; આત્માના અનંતગુણેમાંથી અનેક ગુણેને વિકસાવનાર અને ધર્મ માર્ગ ઉપર સ્થિર રાખનાર કથાનુયેગની પવિત્ર શક્તિ છે.
ગુણીજનાં જીવનચરિત્રે અનેકશે આ લેક અને પરલેકનાં સન્માર્ગદર્શક નીવડે છે. આવા જીવનચરિત્રે વાંચવાથી મનુષ્ય વિભૂતિમય જીવનમાંથી પુરુષાર્થ પરાયણ અને ભક્તિપરાયણ બની સન્માર્ગગામી થાય એ નિર્વિવાદ છે. જે જીવનચરિત્ર વાચકના મલિન ભાવેને નિર્બળ કરી ઉચ્ચભાવને ઉત્તેજિત કરે નહિ, આત્મજાગૃતિનું જવલંત પ્રતિબિંબ બતાવી વાચકના ગુણેને વિકાસ કરે નહિ, તે જીવનચરિત્ર સર્વથા નિષ્ફળ નીવડે છે. ઉચિત સ્થાને મિતાક્ષરોથી, અતિશક્તિ વગર, જીવનદર્શનનાં મુખ્ય અનુકરણીય અંગે વાસ્તવિક રીતે રજૂ કરવામાં તે દર્શાવનારની મહત્તા રહેલી છે. - ઓગણીસમી સદીમાં જે સૃષ્ટિમાં પ્રકટ થયેલી વ્યક્તિ મોતીશાહ શેઠની આ જીવનપ્રતિભા છે. આવી વ્યક્તિઓને
Page #23
--------------------------------------------------------------------------
________________
(ન્મ
b૦૦૦૦૦૦૦ ૦૦૦૪ ૦મ ૧૦૦૦ ૦૦૦૦૦૦૦૦૦૦૦we p૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ ૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ ૦૦ ૦૦૦ ૦૦૦૯ ૦
૦૦૬ ૦૭ ૭૦૦ ૭૦૦ ૭૦૦૦ ૦૦૦૦ ૦૦૭૦ ૦ ૦૦૦૮
સં. ૧૮ ૩૮ . શેઠ મોતીશાહ અમીચંદ
દેહોત્સર્ગ સ. ૧૮૯૨ ભાદરવા સુદ 1
મુંબઈના નામાંકિત નાગરિક
poot peoછે કooણ કહoonoo 5600 500 5068 66 oooo Koo boos *Got one
=
૧૦૦૦ ook 06૦ કoo૦ હoo૦ ૭૦૦ ૭૦૦ કoo Gooછa bobe કo * ૧૦૦૮ ૦૦૦૦ ૧૦૦૦ ક૭૦૦ ૭૦૦e eeee eee eeet 900 ૦ ૭૦૦૦
Page #24
--------------------------------------------------------------------------
Page #25
--------------------------------------------------------------------------
________________
૨૧
ગૃહસ્થાશ્રમ એક શુભ સાધના હોય છે. અને આવી સાધનાવડે સમાજ અને ધર્મની ધ્રુતિ, સંસ્કૃતિ અને ઉન્નતિ પ્રગતિમાન થતી હોય છે. એમના જીવન સંબંધમાં શ્રીયુત મેાતીચંદ ગિરધરલાલ કાપડીઆએ તમામ સાહિત્ય એકત્ર કરી સ્વતંત્ર જીવન આલેખ્યુ` છે.
જ્યાતિષની દૃષ્ટિએ બન્ને વ્યક્તિએ સિંહરાશિવાળી છે અને બન્નેનાં નામેા પણ એકરૂપ જ છે, તે પણ ભવિતવ્યતાની સાહજિક્તા છે. શ્રી માતીચંદભાઇ જેવા સિદ્ધ હસ્ત લેખકને હાથે મેાતીશાહ શેઠનું જીવનચરિત્ર લખાય એ પણ કુદરતી સકેત છે.
સ્વ॰ શ્રીયુત મેાતીચદભાઇએ પણ જૈન સાહિત્યનાં લેખનમાં વિશાળ ફાળા સમપેલ છે. અધ્યાત્મકલ્પદ્રુમ વિવેચન, ઉપમિતિભવપ્રપ ́ચા કથાના ત્રણ વિભાગા વિવેચન સહિત, શ્રી સિદ્ધૃષિ અને તેમના સમય, જૈન દૃષ્ટિએ યાગ, શ્રીયશેાધર ચરિત્ર, શ્રી આનદધન પદ્યરત્નાવલી ( ૫૦ પો ) વિવેચન સાથે, નવયુગના જૈન, યૂરોપની મુસાફરી, ડૉ. મુહર્ લિખિત શ્રી હેમચ`દ્રાચાય પુસ્તકના અનુવાદ, મહેાત ગઇ,અને ઘેાડી રહી પુસ્તકો બે વિભાગમાં, શાંત સુધારસ સર્વિવેચન. વિગેરે પ્રકાશિત થઈ ગયેલ છે. તેમની લેખસામગ્રી પુષ્કળ છે. જીવનપર્યંત સામાયિક કરતાં કરતાં લેખન પ્રણાલિકા ચાલુ રાખેલી હતી. અપ્રસિદ્ધ હસ્તલિખિત લેખન સામગ્રીમાં શ્રી આન'દઘનજીના બાકીના ૫૮ પદોનું વિવેચન, પ્રશમરતિ પ્રકરણ વિવેચન સાથે, શ્રી આનંદઘનજી ચાવીશીનું વિસ્તારપૂર્વક
Page #26
--------------------------------------------------------------------------
________________
૨૨
વિવેચન, કર્મ વિભાગએ,શ્રી મહાવીર સ્વામીના પૂર્વ જન્મના ૨૬ ભ અને ૨૭ મે ભવ અપૂર્ણ, વ્યવહાર, વ્યાપાર અને ધર્મકૌશલ્યના લેખે વિગેરે વિગેરે છે. એમના સાહિત્ય સર્જનની આ લેખસામગ્રી પ્રકાશિત કરવાના પ્રયાસ ચાલુ છે.
સપ્રસંગ કહેવાની નિતાંત આવશ્યક છે કે સ્વવ૦ શ્રી કુંવરજીભાઈ આણંદજી તથા સ્વ. શ્રીયુત મોતીચંદભાઈ ઉભયની વિશાળ લેખમય સાધન સામગ્રી કે જે શ્રી જૈન ધમ પ્રકાશ વિગેરે અનેક માસિકમાં અનેક વર્ષો પર્યત આવેલી છે તેને પુસ્તકરૂપે પ્રકાશિત કરવામાં આવે તે જૈન સમાજને માટે ઓછું ઉપકારક નથી. આ સંબંધી વિચારણું કરી વહેલી તકે અમલમાં મૂકવા માટે ભાવનગર શ્રીસંઘને તથા સમગ્ર જૈન સમાજને અમારું નમ્ર સૂચન છે.
એક ભારતીય વિદ્વાન કહે છે કે “દરેક મનુષ્ય પોતે એક એક ગ્રંથરૂપે છે; ગર્ભાવાસ તે પુસ્તકનું પ્રથમ પત્ર (ટાઈટલ પેજ) છે, પૂર્વજન્મનાં સંચિત કર્મ ગ્રંથના વિષય માટે વિશાળ ક્ષેત્ર છે, કેઈ પણ શુભ-પારમાર્થિક કાર્યમાં રત થવું તે તેનું સમર્પણ પત્ર છે, બાલ્યાવસ્થા તેમજ યુવાની વિગેરે ઉમ્મરના જે ભાગે છે, તે તે પુસ્તકના અધ્યા છે.
જીવનનાં ભલાં બૂરાં કર્મો તે તેની મતલબ-સાર છે; જે બહુ વર્ષ જિંદગી ભોગવી દુનિયામાં સારાં કૃત્ય કરે છે તે એક બહુ જ મોટા તેમજ ઉપગી, બેધકારક ગ્રંથરૂપ છે; પરંતુ જે બીજાઓને પોતાના જીવનનું સાર્થક કરવાનો ઉપદેશ કરે છે, પરંતુ પોતે કરતો નથી તે માત્ર વ્યાકરણરૂપ છે; માત્ર જે પરોપકારી, પરહિતસ્વી અને દયામય છે તે ધર્મશાસ્ત્રરૂપે
Page #27
--------------------------------------------------------------------------
________________
છે. આ પ્રમાણે દરેક મનુષ્ય એક ગ્રંથરૂપ છે; તમારા ગ્રંથના તમે પોતે અવેલેકનકર્તા થઈ શકે તે તમારા મૃત્યુ પછી તમારી ઉપગિતા ચાલુ રહે અને બીજાઓ તમારા જીવનચરિત્રનું અનુકરણ કરી શકે; માટે એવા જીવન-ગ્રથની રચના કરે કે જેથી વિશ્વ તેનું અનુકરણ કરે.”
શ્રીયુત મેતીચંદભાઈએ લગભગ પાંચ વર્ષ પહેલાં શ્રી મેતીશા શેઠનું જીવનચરિત્ર લખેલું, પરંતુ તેને ફેટાઓ વિગેરે માટે તથા અન્ય સંશોધન માટે બની શકતી સાધનસામગ્રીથી અલંકૃત કરવામાં છપાવવા માટે શ્રી ગોડીજી જ્ઞાનસમિતિને લંબાણ થયેલું છે; જેમ શ્રી મેતીશા શેઠ શ્રી સિદ્ધગિરિજી ઉપરની પિતાની ટુંકની અંજનશલાકા તથા પ્રતિષ્ઠા જેવા માટે આવ્યા નથી, કેમકે તે કાર્ય પાછળથી તેમના દઢ સંકલ્પાનુસાર તેમના સુપુત્ર શેઠશ્રી ખીમચંદભાઈએ સંઘ કાઢી પૂર્ણ કર્યું હતું તેમ શ્રી મોતીચંદભાઈ પ્રસ્તુત પ્રકાશન જેવા માટે જીવન્ત રહ્યા નથી; એ ભવિતવ્યતાની બલવત્તરતા છે. શ્રી ગેડીજી મંદિરના ટ્રસ્ટીવએ શ્રી મોતીચંદભાઈ કે જેઓ ઘણા વર્ષો પર્યત ટ્રસ્ટી તરીકે રહેલા હતા, તેમના પ્રતિની પોતાની પ્રશસ્ત ફરજ બજાવી પ્રસ્તુત જીવનરેખા પ્રકાશિત કરવા માટે સ્તુત્ય પ્રયાસ કર્યો છે, તે ઉચિત અને અભિનંદનીય છે.
મૂર્તિમાન્ ધર્મરૂપ સંઘપતિ સ્વ. મોતીશા શેઠ કે જેમની વિભૂતિમય જીવનજ્યતિ, પ્રસ્તુત પુસ્તકમાં તે સમયના દ્રવ્ય, ક્ષેત્ર-કાળ અને ભાવની સામગ્રી પૂર્વક સમન્વયરૂપે રજૂ થયેલી
Page #28
--------------------------------------------------------------------------
________________
છે તેમને તથા તે સંબંધી સાહિત્યના ભિન્ન ભિન્ન અંગોપૂર્વક જીવનવૃત્તાંત સાદી લેકભાષામાં રજૂ કરનાર અમારા અનેક વર્ષોના સ્નેહી નરરત્ન સ્વ. મોતીચંદભાઈને ભાવાંજલિ અર્પ પ્રસ્તુત લઘુ આમુખ પૂર્ણ કરીએ છીએ. - સ્વ. શેઠ શ્રી મોતીશાહે ગૃહસ્થ જીવનમાં જેનશાસનની પ્રભાવનાનાંતથા જીવદયા વિગેરેનાં અનેક સુંદર કાર્યો કરી, પિતાને મળેલા અમૂલ્ય માનવજીવનમાંધર્મ પુરુષાર્થપૂર્વક આત્માનું ઊર્ધ્વકરણ કર્યું અને જીવનની કૃતકૃત્યતા કરી તે માટે અલ્પ પ્રશસ્તિરૂપે કવિવર ભવભૂતિના કથનરૂપ રાતિ સેડધિવે નમન અર્થાત્ “તમારા જન્મથી જેન સુષ્ટિ જયવંત વતે છે”-નમ્ર સંબોધન કરી એમના જેવા ધર્મવીર પુરુષ માટે અવશ્ય દેવગતિ જ હોય તેમ આપણને અનુમાન કરવા એમની જીવનઘુતિના પ્રસંગે પ્રેરે છે, જેથી તે સંબંધમાં પ્રસંગોપાત ક૯પસત્રમાં નિવેદન કરેલો પ્રસ્તુત કલેક સાદર કરી વિરમીએ છીએ.
सद्धर्मः सुभगो नीरुक् सुस्वप्नः सुतपः कविः । सूचयत्यात्मनः श्रीमान् नरः स्वर्गगमागमौ ॥
ઉત્તમ ધર્મનું સેવન કરનાર, સુંદર ભાગ્યવાન, નીરોગી, શુભ સ્વપ્નવાળા, સુંદર તપશ્ચરણ કરનાર, અને કવિ-આવા મનુષ્યનું આગમન સ્વર્ગથી થયું છે અને તેઓ સ્વર્ગમાં જવાના છે, તેમ સૂચન થાય છે.”
મુંબઈ સં. ૨૦૦૯ આશ્વિન શુદિ ૧૦ વિજયાદશમી
ફતેહચંદ ઝવેરભાઈ તા. ૧૮-૧૦-૧૯૫૩ શનિવાર )
Page #29
--------------------------------------------------------------------------
________________
આ પુસ્તકના લેખક
સ્વ. મેાતીચંદ ગિરધરલાલ કાપડિયા
જન્મ તા. ૭-૧૨-૧૮૭૯
અવસાન તા. ૨૭–૩–૧૯૫૧
Page #30
--------------------------------------------------------------------------
Page #31
--------------------------------------------------------------------------
________________
સદ્ગત માતીચંદ ગિરધરલાલ કાપડિયાની જીવન ઝરમર
ભાવનગર જૈન સમાજમાં અગ્રગણ્ય સ્થાન ભાગવતા શેઠ આણંદજી પરશેાતમ નામના વિખ્યાત કુટુંબમાં સ્વ. મેાતીચંદભાઈના જન્મ તા. ૭-૧૨-૧૮૭૯માં ભાવનગરમાં થયેલેા.
તેમના પિતાશ્રીનું નામ ગિરધરલાલ અને માતુશ્રીનું નામ સમરથ હતું. તેઓને નેમચંદભાઈ, ઉત્તમચંદતથારતિલાલ એમ ત્રણ ભાઇઓ હતા. તથા એક મેઘીબેન કે જેઓ અત્યારે હયાત છે. તેમને મણીબેન તથા ચંદનબેન એમ એ ધર્મ પત્ની થયેલ. હિંમતભાઇ, વિનયભાઇ, રસિકભાઇ, પ્રસન્નભાઇ, રવીન્દ્રભાઇ એમ પાંચ પુત્રા પેાતે મૂકતા ગયા.
શેઠ આણંદજી પરશેાતમના કુટુંબમાં ધર્મના સંસ્કાર, વ્યવહારકુશળતા, દીર્ઘ દૃષ્ટાપણું અને સેવાભાવના જે હતી તે સ્વ. મેાતીચ'દભાઈમાં પૂરેપૂરી હતી.
તેઓના અભ્યાસકાળ ખી. એ. સુધીના ભાવનગરમાં પસાર કર્યા પછી મુંબઈ આવી ઇ. સ. ૧૯૧૦ માં એલ.એલ. મી. સેાલિસિટરની પરીક્ષા પસાર કરી અને તેમના મિત્ર સ્વ. દેવીદાસ જેકીશનદાસ સાથે મળી મેસસમાતીચંદ એન્ડ ધ્રુવીદાસ” નામની સેાલિસિટરની એફિસની-સ્થાપના કરી. જે
Page #32
--------------------------------------------------------------------------
________________
એફિસે સોલિસિટસ તરીકેના ક્ષેત્રમાં ઘણી વિદ્વત્તાભરી ઉન્નત કક્ષાની નામના મેળવી છે.
જૈન સમાજની જાણીતી વ્યક્તિ અને તેમના કાકા સ્વ. કુંવરજીભાઈ આણંદજીના ખેાળામાં તેએ ઉછરેલા અને તેમના ધર્મના સ`સ્કાર, સાહિત્ય, ઊંડા અભ્યાસ અને વ્યવહાર કુશળતા વગેરે પ્રાપ્ત કરેલ.
ચાલીશ વરસ સુધી સેોલિસિટર તરીકેની ચશસ્વી કારકીર્તી ભાગવી તદ્દઉપરાંત જાહેર જીવનના અનેક ક્ષેત્રામાં કિંમતી સેવાઓ અર્પી છે. તેમાંય જૈન સમાજની એવી એકે પ્રવૃત્તિ નહિ હોય જેમાં સ્વ. માતીચંદ્રભાઈનું નામ અગ્ર-સ્થાને જોડાયેલ નહિ હાય.
તેઓ કેળવણીમાં ખૂબ માનતા. પેાતાના પુત્રોને વિલાયત માલી ઉચ્ચ શિક્ષણ અપાવેલ છે. તેઓ કહેતા કે-જે પિતા પેાતાની બધી શક્તિ પુત્ર, પુત્રીના શિક્ષણમાં ખર્ચ તે સાચા વારસા આપનાર ગણાય છે.
મુંબઈમાં ઉચ્ચ શિક્ષણ માટે જૈન વિદ્યાર્થીઓને અભ્યાસ કરવાની મુશ્કેલી હતી તે માટે પૂ. આચાર્ય શ્રી વિજયવલ્લભસૂરિજીની પ્રેરણાથી અને તે સમયના આગેવાન શેઠ મેાતીલાલ મૂળજી અને શેઠ દેવકરણ મૂળજીના સહકારથી ઈ. સ. ૧૯૧૬ માં શ્રી મહાવીર જૈન વિદ્યાલયની સ્થાપના કરી અને જીવનના અંત સુધી તેના પ્રાણ બની તેના ઉત્ક માં સેવા અર્પી. આજે તે સંસ્થા ઉચ્ચ શિક્ષણના ક્ષેત્રમાં જે ઉચ્ચ કક્ષાનું કાર્ય કરી રહી છે તે તેમની સેવા, શ્રમનું આદશ પરિણામ અને પ્રતીક છે,
Page #33
--------------------------------------------------------------------------
________________
શ્રી જૈન શ્વેતાંબર કેન્ફરન્સ ભાવનગરમાં ભરાણ તેની સફળતામાં તેઓએ કિંમતી સેવા આપેલ. ત્યારથી તે સંસ્થાના પ્રત્યેક કાર્યમાં તેઓ મુખ્ય હોય. તેઓ કહેતા કે જૈન સમાજને ટકવા અને અવાજ રજૂ કરવા માટે “કેન્ફરન્સ” સિવાય ચાલે તેમ નથી. તેના ઉત્કર્ષ અને તે દ્વારા સમાજના વિધવિધ પ્રશ્નોમાં માર્ગદર્શન અને કિંમતી સેવા અર્પે છે, સાથે તે સંસ્થાને અનેક ઝંઝાવાતમાંથી પસાર થવું પડેલ છે તેમાંથી ટકાવી રાખવામાં તેઓને ફાળે અદ્દભુત હતું. કેન્ફરન્સના ઈતિહાસમાં તેઓની સેવા સદાય અમર રહેશે.
તેઓ માંગરોળ જેન સભા અને કન્યાશાળા, શ્રી ઘવારી વિસા શ્રીમાળી જેન દવાખાનું, તેમ જ કેળવણીની ઘણું સંસ્થાઓ સાથે અગ્રસ્થાને જોડાએલા હતા.
ઘર્મની કે સમાજની કેઈ પણ સંસ્થાને બંધારણની કે કાયદાની સલાહ મેતીચંદભાઈની જ હેય.
શેઠ દેવકરણ મૂળજીની ચૌદ લાખની બાદશાહી સખાવતનું ટ્રસ્ટ કરાવનાર અને તેના એક ટ્રસ્ટી તેઓ હતા. તે ટ્રસ્ટને મુશ્કેલ પરિસ્થિતિમાંથી સાંગોપાંગ પાર ઉતારી મહાવીર જેને વિદ્યાલયને જે ઉપગી ચેજનાપૂર્વકનું લાભકારક કાર્ય કરી આપ્યું તે એક ટ્રસ્ટી તરીકેની કાર્યકુશળતા અને સેવાભાવના બતાવે છે. શેઠ દેવકરણ મૂળજી જેન સસ્તા ભાડાની ચાલના પણ અન્તસુધી તેઓ ટ્રસ્ટી હતા.
આ પુસ્તક બહાર પાડનાર શ્રી ગોડીજી મહારાજ જેન દેરાસર અને ધર્માદા ખાતાના તેઓ ઘણા સમય સુધી ટ્રસ્ટી
Page #34
--------------------------------------------------------------------------
________________
તરીકે રહી સંસ્થાને વ્યવસ્થિત ચાલુ જમાનાને અનુરૂપ બંધારણીય બનાવવામાં અને તેના પ્રત્યેક કાર્યમાં ઘણે કિંમતી ફાળો આપ્યો છે અને તે સેવા તેમની ધર્મ તરફની શ્રદ્ધા અને ભાવના બતાવે છે. | તીર્થ અંગેના ઝઘડાનો કેસ ચાલ. જે કેસ લડવા છેવટે લંડનમાં પ્રિવી કાઉન્સિલમાં જવું પડયું તે તે કેસ માટે વિલાયત ગયા અને પોતાની કાયદાની કુશાગ્રતા બતાવી, તીર્થ પ્રત્યેની ભાવના અને ફરજ અદા કરી બતાવી અને કેસમાં સફળતા પ્રાપ્ત કરી આવ્યા.
તેઓ વિશાળ દષ્ટિવાળા, વિકાસશીલ માનસવાળા અને જાહેરની પ્રત્યેક પ્રવૃત્તિમાં રસ લેવો જોઈએ તેવો વિચાર ધરાવનાર હતા જેથી જેને સમાજ અને ધર્મના ક્ષેત્ર પૂરતી મર્યાદિત પિતાની સેવાને ન રાખતા સમસ્ત હિંદુસ્તાનની પહેલા નંબરની ગણાતી મુંબઈ મ્યુનિસિપલ કોરપોરેશનના એક અગ્રગણ્ય સભ્ય તરીકે ઈ. સ. ૧૯૨૮ માં પહેલી વખત ચુંટાઈ છૂટા છૂટા પંદર વર્ષ સેવા આપી.
બીજા વિશ્વયુદ્ધ દરમ્યાન રાષ્ટ્રસેવકે જેલયાત્રાએ ગયા ત્યારે મુંબઈ મ્યુનિસિપાલિટીમાં કોંગ્રેસ પક્ષના નેતા તરીકે ત્રણ વર્ષ સુધી તેમણે કાર્ય કરી એક નેતા તરીકેની કાર્ય. દક્ષતા બતાવી આપી.
પૂજ્ય મહાત્મા ગાંધીજીએ દેશની આઝાદીની લડતની હાકલ કરી એટલે સેવાનિઝ આત્મા કેમ રહી શકે? તેમનું ક્ષેત્ર સંકુચિત ન હતું. પિતાની દેશ તરફની ફરજનું ભાન હતું જેને
Page #35
--------------------------------------------------------------------------
________________
૨૯
પરિણાએ ઈ. સ. ૧૯૩૦ થી ૩૨ ની આઝાદીની લડત દરમ્યાન બે વર્ષ જેલવાસ આવ્યો જે તેમણે સહર્ષ ભગવ્યો, અને - રાજકીય ક્ષેત્રમાં દેશની સ્વતંત્રતા માટે તમન્ના કેવી છે તે બતાવી આપ્યું. મુંબઈ પ્રાંતિક કેસ કમિટિમાં પણ તેઓ અવારનવાર ચુંટાઈ સેવા કરતા.
તેમનું જીવન એકમાર્ગીય ન હતું, સર્વદેશીય હતું. જેવો તેમને ઉજજવળ કર્મચંગ હતું તેવો જ ઉજજવળ જ્ઞાન હતે.
તેઓનું વાંચન વિશાળ હતું. જેનસાહિત્યના ઊંડા અભ્યાસી અને તત્ત્વચિંતક હતા. સંસ્કૃત-પ્રાકૃત ભાષાને પણ અભ્યાસ કરેલો. તેમને નાનપણથી સાહિત્ય વાંચનનો, પત્રો વાંચવાને શેખ હતા.તેઓ વિદ્યાર્થી અવસ્થામાંથી લેખનપ્રવૃત્તિ તરફ વળેલા હતા. ભાવનગરમાં તેમના કાકા સ્વ. કુંવરજીભાઈ આણંદજી. એ શરૂ કરેલ જેન ધર્મ પ્રસારક સભા મારફત શ્રી જૈન ધર્મ પ્રકાશ માસિકમાં નિયમિત મૌક્તિક”ના ઉપનામથી વિદ્વત્તાભર્યા લેખ લખતા.
સાક્ષરોની સાહિત્ય પરિષદ સાથે જોડાયેલા હતા અને એક સાક્ષર તરીકે અભ્યાસપૂર્ણ વ્યાખ્યાનો અને ચર્ચાઓ કરતા.
તેઓનું લેખન સાહિત્ય બહેળું આપણી સમક્ષ પડયું છે કે જેના ઉપર વિદ્વાનેએ પ્રશંસાના પુપો વેર્યા છે.
મુખ્યત્વે તેઓએ જૈન પૂર્વાચાર્યોની વિશિષ્ટ કૃતિઓના સવિસ્તર વિવેચને કરેલા છે. સૌથી પ્રથમ ઈ. સ. ૧૯૦૯માં
Page #36
--------------------------------------------------------------------------
________________
૩૦
""
""
પૂજ્ય મુનિસુંદરસૂરિએ રચેલ અધ્યાત્મજ્ઞાનના દ્રવ્યાનુયાગ ઉપરના ગ્રંથ “ અધ્યાત્મકલ્પદ્રુમ ” ઉપર અભ્યાસપૂર્ણ વિવેચન કરી બહાર પાડ્યુ કે જેની ચાર આવૃત્તિએ બહાર પડી ચૂકેલ છે તે તેમની લેખનશૈલીની અને જ્ઞાનની લાકપ્રિયતા પૂરવાર કરે છે. ત્યારપછી શ્રી આન ધનજીના પચાસ પદ્મ ઉપર આયાત્મિક દૃષ્ટિએ વિવેચન કરી “ આન ઘન પદ્યરત્નાવલી ” નામના પહેલા ભાગ બહાર પાડયો, પૂ. સિદૃષિગણિએ રચેલ “ઉપમિતિભવપ્રપંચાકથા ” સંસ્કૃત ભાષા સાહિત્યના ભવ્ય ગ્રંથના અદ્યતન અનુવાદ ત્રણ ભાગમાં બહાર પાડચો કે જે પુસ્તકા ઉપર તેા અભ્યાસી પૂ. આચાર્યોએ પણ મુક્તક કે પ્રશ સા કરી છે, વૈરાગ્યરસપ્રધાન “ શાન્તસુધારસ ” મહાકાવ્ય ઉપર સુંદર વિવેચન પ્રકટ કર્યું", ડો. ખુલ્હરે લખેલ શ્રીમદ્ હેમચંદ્રાચાર્ય ના જીવનચરિત્રના અનુવાદ કર્યાં, ઉપરાંત જૈનષ્ટિએ ચાગ, નવયુગના જૈન, યશાધર ચરિત્ર, મહાત ગઈ થાડી રહી, ચૂરાપનાં સ’સ્મરણા, વ્યાપાર કૌશલ્ય, વ્યવહાર કૌશલ્ય, ધમ કૌશલ્ય એવા નાના મેાટા પુસ્તકા તથા લેખેા પ્રગટ થઇ ચૂકયા છે.
ઈ. સ. ૧૯૪૮ ના એગસ્ટ માસમાં માટી માંદગીમાંથી પસાર થયા કે જેનાથી પાતે અશક્ત બનતા ધંધાદારી તેમજ જાહેર પ્રવૃત્તિઓમાંથી નિવૃત્ત થવુ પડયુ પણ લેખન પ્રવૃત્તિ જીવનના અંત સુધી સામિયકમાં દરરોજ ચાલુ રાખી તે ઉપરાંત તેમણે “ પ્રશમરતિ ’ નામના ધર્મ ગ્રન્થ ઉપર ઘણી ઊંચી કક્ષાનુ. વિવેચન લખ્યું છે. આનદઘનજીના બાકીના અઠાવન પઢી અને ચાવીસી ઉપર વિવેચન કરેલ છે. તેમની ઇચ્છા પ્રભુ શ્રી મહાવીરસ્વામીના ચશ્ત્રિને સવિસ્તર,
Page #37
--------------------------------------------------------------------------
________________
- ૩૧
આદર્શ અને ઐતિહાસિક દૃષ્ટિએ, સંશોધનપૂર્ણ સમગ્ર સામગ્રી સાથે બહાર પાડવાની ભાવના હતી અને જે રૂપે પ્રભુ મહાવીરસ્વામીના પૂર્વભવને ભાગ અને ડે સત્તાવીશમે ભવ લખી રાખેલ છે. આ ઉપરાંત બે કર્મગ્રન્થ ઉપર તલસ્પર્શી વિવેચન લખેલ છે, તે સાથે આ “શેઠ મેતીશાહ શેઠનું જીવનચરિત્ર” બહાર પડે છે તે લખી રાખેલ. જેન સમાજના આવા ધર્મપ્રેમી, દાનવીર, કર્મવીર નરરત્નનું ચરિત્ર કેઈએ લખેલ નહિ તે તેમણે પરિશ્રમ લઈ જ્યાંથી જે માહિતીઓ મળી તે એકઠી કરી આદર્શ વ્યક્તિનું જીવનચરિત્ર લખ્યું. * તેમના અપ્રકટ પુસ્તક પ્રકાશન કરવાના પ્રયાસ થઈ રહ્યા છે, જેમાંથી શ્રી ગોડીજી મહારાજ જેન દેરાસર અને ધર્માદા ખાતાના ટ્રસ્ટીઓએ જ્ઞાનવિભાગ તરફથી શેઠ મેતીશા શેઠનું જીવનચરિત્ર અને આનંદઘનજીના બાકીના અઠ્ઠાવન પદેનું વિવેચન એ બે પુસ્તકે બહાર પાડવા નિર્ણય કરેલ છે. આશા છે કે–જૈન સમાજની જ્ઞાનની સંસ્થાઓ આવા જૈન સમાજના સાક્ષર અને સેવાભાવી વ્યક્તિનું અન્ય અપ્રકટ સાહિત્ય ત્વરિત બહાર પાડી જેન સાહિત્યની સેવા બજાવશે.
તેઓના જીવનમાં ઘણા ગુણો વણાઈ ગયેલા હતા. જ્યારે સર્વ નિરાશ થઈ બેઠા હોય ત્યારે તેઓ આશાવાદમાં જ હોય, અને કહે કે પ્રયત્ન કરે, ઉજજવળ કિરણ મળશે; અને બને પણ તેમજ તેઓ ઉદાર બુદ્ધિથી જુએ, આનંદ અને ઉલ્લાસમાં રહે, ઉમળકાથી બેલા, વ્યવહાર બુદ્ધિથી દલીલથી ચર્ચા કરે પણ આગ્રહ ન રાખે, આતિથ્ય કરવામાં કોઈ દિવસ
Page #38
--------------------------------------------------------------------------
________________
ચૂકે નહિ, અવિરત પરિશ્રમ લે, કામ, કામ અને કામ કરવામાં જ માને. આ સમજણ અવસ્થા શરુ કરી, વિદ્યાર્થી અવસ્થામાં, યુરોપ ગયા, જાહેર જીવનમાં રહ્યા, ધંધાદારી પ્રવૃત્તિમાં રહ્યા અને શરીર ચાલ્યું ત્યાં સુધી સામાયિક અને પ્રભુપૂજા ન ચૂક્યા તે તેમની કાર્યનિષ્ઠા અને શ્રદ્ધા બતાવે છે. તેમના સાહિત્યના ફાળામાં મુખ્યત્વે સામાયિકે જ ભાગ ભજવ્યો છે.
તેઓએ એશઆરામ શું તે જાણ્યું નથી. વિશ વરસ વિધુર જીવન ગાળ્યું, પણ એકલવાયાપણું લાગ્યું નથી કારણ કે તેઓ જનસેવા, ધર્મસેવા અને વૈરાગ્યમય ભાવનામાં જ પ્રવૃત્ત રહેતા. નમ્રતા ગુણ તેમને અજબ હતે.
આવી વ્યક્તિના જેટલા ગુણો ગાઈએ તેટલા થોડા છે, અને આજે આવી અણમેલ વ્યક્તિ આપણી વચ્ચે નથી તેનું દુખ થાય; પરંતુ જૈન ધર્મના કર્મના સિદ્ધાંતાનુસાર માનવીને જન્મ અને મરણના ભયે અવશ્ય નિર્માણ છે; છતાં તેમની સાહિત્યસેવા, ધર્મસેવા અને સમાજસેવા, સદાય સ્મરણ કરાવતી અમર છે એટલે દેહરૂપે જીવંત નહિ પણ ચેતનરૂપે મોતીચંદભાઈ સદાય જીવંત છે. અને તેમના જીવનના ગુણેને અનુસરી માનવજીવનને કૃતાર્થ કરતા રહીએ એ ભાવનાપૂર્વક ગત આત્માને અંજલિ અર્પતાં શાન્તિની પ્રાર્થના કરીએ છીએ.
સં. ૨૦૦૯ ) લી. નમ્ર સેવક, ભાદરવા વદ ૧૩ સોમવાર ઘાટકેપર-( મુબઈ) ) છોટાલાલ ગિયરલાલ શાહ
Page #39
--------------------------------------------------------------------------
________________
અનુક્રમણિકા
૧. વિક્રમની ઓગણીસમી શતાબ્દિ ૨. તત્સમયની જૈનોની પરિસ્થિતિ ૩. ખંભાતથી મુંબઈ ૪. શેઠ મોતીશાહને જન્મ અને બાલ્યકાળ ૫. મુંબઈ શહેર ૬ સંવત ૧૮૭૦નું મુંબઈ અને તેને વ્યાપાર
શેઠ મોતીશાહને વિકાસ-વહાણવટું ૮. મુંબઈ પાંજરાપોળ. ૯. ભાયખલા મંદિર સ્થાપના ૧૦. પાલીતાણામાં ધર્મ શાળા ૧૧. કારીગરેની સ્થિતિ અને સૂત્રધાર રામજી ૧૨. શેઠ મોતીશાહ (અંગત) ૧૩. શેઠન ગુમાસ્તાઓ, સ્નેહીઓ વિગેરે ૧૪. તે યુગના વ્યાપારીઓ
૧૦૦
૧૫ કુંતાસરનું તળાવ અને મોતીવસહિ
૧૨૯
Page #40
--------------------------------------------------------------------------
________________
૩૪
૧૪૭
૧૬૫
૨૫૦
૩૧ ૩
૩૨ ૫
૧૬. મોતીશાહની ટુંકની રચના ૧૭. ટુંકની અંદર દેરાસર અને દેરીઓની રચના ૧૮. આદર્યા અધવચ રહ્યાઃ વસીઅત પર મુકતેચીની ૧૮૯ ૧૯. અધૂરા પૂરાં કરવાના પ્રયાણઃ સંધયાત્રા ૨૦. પ્રતિષ્ઠાને ભવ્ય સમારંભ ૨૧. પ્રતિષ્ઠા પછીનું કાંઈક ૨૨. પરિશિષ્ટ ૧ :: શેઠ મોતીશાહની સખાવત ૨૩. પરિશિષ્ટ ૨ : : પાંજરાપોળની સ્થાપના
૩૨૭ ૨૪. પરિશિષ્ટ ૩ : : રામજી મિસ્ત્રીને પત્ર
૩૩૧ ૨૫. પરિશિષ્ટ ૪ઃ : “મુંબઈને બહાર ”માંથી ઉતારાઓ ૩૩૪ ૨૬. પરિશિષ્ટ ૫ : : મોતીશાહ શેઠનું વસીયતનામું (વીલ). ૩૫૧ ૨૭. પરિશિષ્ટ ૧ :: શેઠ મોતીશાહની ટૂંકમાં પ્રતિમાજીઓની
સંખ્યા. ૩૬૬ ૨૮. પરિશિષ્ટ ૭ : : શેઠ મોતીશાહની ટ્રકની પ્રતિમાજીની
પ્રતિષ્ઠા વિગેરે તથા નેધ ૩૬૮ ર૯. પરિશિષ્ટ ૮ : ઃ પં. શ્રી વીરવિજયજીકૃત ભાયખલાના
ઢાળિયાં. ૩૯૮
૩૦. પરિશિષ્ટ ૯ : ઃ પં. શ્રી વીરવિજયજીકૃત
કુંતાસરપ્રતિષ્ઠાના મોતીશાહનાં ઢાળિયાં ૪૦૭
Page #41
--------------------------------------------------------------------------
________________
॥ श्रीगोडीपार्श्वनाथाय नमः॥ મુંબઈના નામાંકિત નાગરિક
શેઠ મોતીશાહ
વિકમની ઓગણુસમી શતાબ્દિ જે સમયની આ પૃષ્ઠોમાં વાત કરવાની છે તે વિક્રમની ઓગણીસમી સદીને સમય છે. એટલે ઈ. સ૧૭૮૪ થી ૧૮૪૪ ના સમયની આમાં કેટલીક હકીકતે આવશે. પ્લાસીનું યુદ્ધ થઈ ગયું હતું. (ઈ. સ. ૧૭૫૬) કંપની સરકારે પિતાનાં મથકે વ્યાપારને નિમિત્તે ઠામ ઠામ જમાવી દીધાં હતાં. બંગાળ, બિહારની જમાબંધી મેળવવાના હક્કો મુગલ શહેનશાહ પાસેથી મેળવી ત્યાં છેવટે પિતાની આણ જમાવી દીધી હતી. દક્ષિણમાં મદ્રાસથી શરૂ કરી ધીમે ધીમે ફેન્ચ અને પોર્ટુગલ સરકારને હસ્તક નામનાં સ્થાને રહેવા દઈ જમાવટ કરી હતી અને સીંધીઆ, ભોંસલે, પેશ્વા, ગાયકવાડ વિગેરે પર ધીમે ધીમે પણ મક્કમ પ્રકારે સામ્રાજ્ય જમાવવાને આ સમય હતે. આપણી વાત એ મધ્યકાલીન સંધિકાળની છે.
Page #42
--------------------------------------------------------------------------
________________
નામાંકિત નાગરિક
હિન્દુસ્તાનની પ્રજા રાજ્યાના અંદરઅંદરના કુસ’પથી ત્રાસી ગયેલી હતી, જાનમાલની સલામતી બહુ ઓછી હતી. લોકેામાં શૂરાતન ઘણું હતું. પ્રાંતીય અથવા સ્થાનિક અસ્મિતા ઘણી હતી. સ્વદેશપ્રેમ એટલે સ્વરાજ્યના પ્રેમ સમજાતા હતા. રાજપૂત રાજપૂતો સાથે લડવામાં મગરૂબી લેતા હતા, મરાઠા મરાઠા સામે મારચા માંડવામાં ગૌરવ લેતા હતા અને મુગલ શહેનશાહને શિર ઝૂકાવવામાં રાજનીતિ સમજતા હતા. અમુક અપવાદ બાદ કરતાં તે સમયે દેશમાં જે અસ્મિતા હતી તે પ્રાંતીય હતી અને તેમાં પણ સ્વાર્થ ખાતર પરકામ કે પરદેશી સાથે સહકાર કરીને સ્વાર્થ સાધવામાં કોઈ જાતના વાંધા તે વખતની જનતાને લાગતા નહોતા. આ સવ માં અપવાદ જરૂર હતા, પણ તે આંગળીના ટેરવા પર ગણાય તેટલા હાઇ, ઓગણીશમી સદીની શરૂઆતમાં રાજકીય પરિસ્થિતિ સામાન્ય રીતે આવા પ્રકારની હતી એમ કહી શકાય.
હિંદ નાનાં નાનાં રાજ્યામાં વહેંચાઈ ગયેલું, હતુ. રાજ્યાને અંદરઅંદર પ્રેમ નહાતા. સ્પર્ધા અને હરીફાઈ અનેક વખત દ્વેષ અને ઇર્ષ્યાના આકાર લેતા હતા. એક બીજાને નરમ પાડવામાં શક્તિ અને સ્થિતિના ઉપયાગ થતા હતા અને એક બીજાને સામસામે મૂકી મદદ કરવાને નામે પરરાજ્યના પ્રવેશ દેશમાં થતા હતા તે વિચારવાની દ્વીધ ષ્ટિના બહુધા અભાવ હતો.
લડાયક કામે સિવાયની સામાન્ય જનતા રાજકારણમાં રસ લેતી ન હતી, પણ એને પોતાની સ્થિતિની નિરંતર ચિંતા રહેતી હતી. ધનવાના ધનને જમીનમાં દાટી રાખી
Page #43
--------------------------------------------------------------------------
________________
શેઠ મેતીશાહ
ગુપ્ત રાખતા હતા અને ગરીબ વર્ગ જેમ તેમ જીવન ગુજારતે હતે. દેશપરદેશના વ્યવહારનાં સાધને અતિ અલ્પ હાઈ અફવાઓ ખૂબ ચાલતી હતી અને અમુક પાડોશી કે દૂરના રાજાઓ ચડી આવશે એવી ગભરાટની વાતે ચાલ્યા જ કરતી હતી. રાજકથા અને દેશકથામાં લેકે સમય વિતાડતા હતા અને અવ્યવસ્થિત રીતે જીવનવ્યવહાર કરતા હોઈ આખો વખત ગભરાટમાં રહેતા હતા. એમને દરીએ જતાં ચાંચીઆને ભય હતો, હિંદમાં ફરતા લુંટારા પીંઢારા અને ફાંસી આને ભય હતું અને રાજાઓના રાજ્ય કરવાના દેવી હકકના સ્વીકારને પરિણામે એક વ્યક્તિના વિચાર કે દોરવણી પર કામ લેવાને ટેવાઈ જવું પડતું હતું. કેઈ વિશાળ વિચારને રાજા રાજ્ય કરે તે પ્રજાની સુખ–સગવડને તે વિચાર કરતે અને કઈ વાર અંધેર પણ ચાલતું.
સાંસારિક વ્યવહારમાં જ્ઞાતિઓ ઘણુ મજબૂત હતી. પિતાના જ્ઞાતિજનેને અંદરઅંદર ઝઘડા થાય તેનો નિકાલ પંચ મારફત થતે. જ્ઞાતિના અગ્રેસર અને શેઠે જ્ઞાતિજને માટે ચીવટ રાખતા હતા અને એકંદરે લોકે “નાતે તરવું અને નાતે મરવું એ વાતમાં ગૌરવ લેવાનું શીખી ગયા હતા. જ્ઞાતિના ઝઘડા રાજદરબારે કદી જતા નહિ અને સાંસારિકવ્યાવહારિક બાબતમાં જ્ઞાતિના કાર્યકરને એક પ્રકારનું સ્વરાજ હતું. એની વિગતેમાં ઉતરીએ તે એમાં ઘણા લાભે તે સમયની આજુબાજુની પરિસ્થિતિને લઈને હતા, પણ એમાં અનેક પ્રકારના કચવાટને પણ સ્થાન મળતું હતુ.
Page #44
--------------------------------------------------------------------------
________________
નામાંકિત નાગરિક
સામાન્ય જનતાને મુખ્ય ઉદ્યોગ ખેતીના હતા. વાણીઆ વર્ગ તા વ્યવસાય કે ધધામાં રક્ત હતા. સાહસિક વ્યાપારીએ ચીન, આફ્રિકા અને જાવા સુધી પણ જતા હતા. વહાણથી વ્યવસાય દૂર દેશ સાથે ચાલતા હતા. હુંડીપત્રીથી પણ દૂર દેશ સાથે લેવડદેવડ થતી હતી અને કેટલાક સાહસિકેા પરદેશમાં જઈને પેઢીઓ પણ જમાવતા હતા.
રીતિરવાજની નજરે જોઈએ તા મુસલમાન રાજ્ય થયા પછી માળલગ્નના રિવાજ વધી ગયા હતા અને તે વખતે તેનાં કારણા પણ હતાં. લાકા એ રિવાજને આધીન થઈ ગયા હતા. સ્ત્રીઓમાં કેળવણી લગભગ નહિવત્ હતી. એનું સ્થાન ઘરમાં જ હતુ. સ ́યુક્ત કુટુંબ–ભાવનાને પૂરેપૂરું સ્થાન હતું અને ભાઇઓથી જુદા થવાની વાત કરવી એ બાબતને પણ તત્સમયના વ્યવહારથી અતિરેક માનવામાં આવતા હતા. પ્રાયઃ પેાતાના બાપદાદાના ધંધામાં એની પ્રજા દાખલ થઈ જતી હતી એટલે લુહારના દીકરા લુહાર થાય અને સુતારના દીકરા સુતાર થાય એવી તે સમયની રીતિ હતી. પુત્ર પુત્રીના લગ્નના બેજો અને અધિકાર પિતા અથવા વડીલ વર્ગને માથે હતા. એમાં પુત્ર પુત્રીની ઈચ્છાને બિલકુલ સ્થાન ન હતું. ‘દીકરી ને ગાય, જ્યાં દોરે ત્યાં જાય' એવી તે સમયની માન્યતા હતી. ઘણે ભાગે બહુ નાની વયમાં અને ઘણીવાર તા ઘાડિયામાં બાળકો પોઢ્યાં હાય તે સમયે તેમના વેવિશાળ–સંબંધ તેમના બાપ કે વિડિલ કરી નાખતા હતા. લગ્ન સંબધી તકરાર કે વાંધાના નિકાલ કરવાના સવ અધિકાર જ્ઞાતિને એટલે જ્ઞાતિના આગેવાનાને કુલ સ્વાધીન હતા. જ્ઞાતિઓ પારાવાર હતી. બ્રાહ્મણની
Page #45
--------------------------------------------------------------------------
________________
શેઠ મોતીશાહ ચોરાશી નાતે કહેવાતી હતી. વાણીઆમાં તેથી પણ વધારે હતી. કન્યા લેવડદેવડનું ક્ષેત્ર પ્રાંતથી પણ મર્યાદિત હતું. તે વખતે દૂર દેશમાં કન્યા આપવામાં અવરજવરના સાધનોની અલ્પતાને કારણે અગવડ પણ હતી. અનેક કારણોને લઈને જ્ઞાતિ, પેટા જ્ઞાતિ, પેટાની પેટા જ્ઞાતિ અને પ્રાંતિક ભેદને રિવાજ તે સમયે ચાલતો હતો. કેળવણીની નજરે જોઈએ તે થોડા બ્રાહ્મણો ખૂબ અભ્યાસ કરતા હતા અને કેઈ સાહસિક કાશી સુધી અભ્યાસ કરવા જતા હતા. વાણું આ નામું, આંક અને હિસાબ ભણતા અને કેઈ પંચેપાખ્યાન ભણે તે બહુ કુશળ ગણાતો હતે. આ સદીમાં અંગ્રેજી ભાષાના અભ્યાસની શરૂઆત ઘણું નાના પાયા પર થઈ હતી. સ્ત્રીઓમાં લગભગ તદ્દન અજ્ઞાન હતું. તેઓ કથા, વાર્તા કે વ્યાખ્યાન સાંભળતી અને ઘરગથ્થુ કથાઓ છોકરાંઓને કહેતી હતી એમ જણાય છે.
આવા પ્રકારની હિંદની પરિસ્થિતિ વિકમની ઓગણીસમી સદીમાં હતી. સામાન્ય ખ્યાલ આપવા આટલી હકીક્ત રજૂ કરી છે, બાકી વિગતે માટે તે સમયનું સાહિત્ય એટલું તે ઉપલબ્ધ છે કે એના પર પુસ્તક ભરી શકાય. અત્ર તે અનાવશ્યક છે.
Page #46
--------------------------------------------------------------------------
________________
(૨)
તત્સમયની જૈનેની પરિસ્થિતિ. ઓગણીસમી સદીમાં જેની પરિસ્થિતિ કેવી હતી તે પણ સંક્ષેપમાં જાણું લેવું જરૂરી છે. જેનું મુખ્ય સ્થાન વેપારમાં હતું. જેન શબ્દ તે વખતે બહુ પ્રચલિત હોય એમ લાગતું નથી, પણ ગુજરાત કાઠીઆવાડમાં “શ્રાવક” શબ્દ વધારે ઘરગથ્થુ જણાય છે. જેને માટે ભાગ તે સમયે ગુજરાત, કાઠીયાવાડ, કચ્છ અને મારવાડમાં હતા. તેમાં મૂર્તિપૂજક અને સ્થાનકવાસી એવા બે વિભાગ હતા. સ્થાનકવાસી, સંબંધી કાંઈ વિશેષ ઉલેખ મળતા નથી એટલે એની સંખ્યા અને અગત્ય અલ્પ હશે એમ સહજ અનુમાન થાય છે. તે યુગમાં તેઓ ઢેઢક અથવા ઢુંઢિયાના નામથી પ્રસિદ્ધ હતા. મૂર્તિપૂજક શ્રાવકે વ્યાપારનાં ક્ષેત્રો સારી રીતે ખેડતા હતા. નાના ગામડામાં શેઠીઆઓનું સ્થાન મેટે ભાગે શ્રાવક વર્ગને હતું. મેટા ગામ કે શહેરમાં વ્યાપાર તેઓ ખેડતા હતા અને અન્ય કેમે સાથે હળીમળીને ચાલતા હતા. પૈસાની લેવડદેવડ, શરાફીને ધંધે તેમના હાથમાં મોટા પાયા પર હતે. મોટા વેપારીઓ સારી આંટ જમાવતા હતા. દેશપરદેશમાં તેમની હુંડીઓ ચાલતી હતી અને (કેડીટ) આબરુની બાબતમાં
Page #47
--------------------------------------------------------------------------
________________
શેઠ મોતીશાહ તેઓ “પાદશાહી ની સાથે પણ હરીફાઈ કરતા હતા. પાદશાહ તે શાહને ચેાથો ભાગ ગણાય એમ તેઓ બેલતા હતા (પાદ એટલે ચોથો ભાગ), અને પોતાની આબરુ જાળવવા ગમે તેટલે ભેગ આપતા હતા. બાપનું દેવું દીકરો આપે છે તે તદ્દન સ્વાભાવિક હતું. મુદતનો વાંધો કેઈલેતું નહિ અને વડીલોને દેવામાંથી મુક્ત કરવાની ભાવના રોમેર પ્રસરી રહેલી હતી.
કેટલાક જેનો વહાણવટાનો ધંધો કરતા હતા. ખાસ કરીને કંઠાળના પ્રદેશના જેને દૂર દેશને વેપાર કરતા હતા. પોતાનાં વહાણે રાખતા અને નૂર (ફેઈટ) ની આવક ઉપર પિતાને વ્યવહાર ચલાવતા તેમજ પરદેશ ચીજો મેલતા અને કેટલાક સાહસિકે દૂર દેશ જતા પણ ખરા. તેમની વ્યાપારકુશળતાની અનેક પ્રચલિત વાત પ્રસિદ્ધ છે. લંકા, ઝાંઝીબાર અને ચીનના તેમના વ્યવહારના અનેક દાખલાઓ છે અને સુમાત્રા, જાવા જવાની વાતો પણ સુપ્રસિદ્ધ છે. તે વખતે એવી પણ માન્યતા હતી કે “જે જાય જાવે, તે પાછો ન આવે; અને આવે તે પરિયાના પરિયા ખાય તેટલું ધન લાવે.” એનો આશય એમ સમજાય છે કે જાવા તે સમયે એટલું દૂર હતું અને સાધને એટલાં અક્કસ હતાં કે ઘણાખરા તે ત્યાં જાય તે પાછા આવે જ નહિ, પણ ત્યાંનો વેપાર એટલે સારે હતું કે જે ત્યાં જનાર સાહસિક પાછો આવે તે એની પ્રજાની પ્રજા એટલે સાત પેઢી સુધી ચાલે એટલું ધન કમાઈને લાવે. આ વહાણવટાની બાબત ખાસ પ્રસ્તુત હોઈ તે પર અત્રે ઉલ્લેખ કર્યો છે, તેની અગત્ય આગળ સમજાશે.
એ ઉપરાંત ડાક બુદ્ધિશાળી લોકે રાજદરબારમાં ભાગ
Page #48
--------------------------------------------------------------------------
________________
નામાંકિત નાગરિક લેતા. અનેક મેટાં રાજ્યના સચિવે, મંત્રીઓ, પ્રધાને અને દિવાને જેન હતા. વસુલાતી ખાતાના કામમાં વાણી-જેનેને ખાસ સ્થાન હતું. કાઠિયાવાડના લગભગ દરેક રાજ્યમાં સલાહકાર–મંત્રીપદ વાણી આને મળતું હતું અને એક કહેવત તે વખતે પડી ગઈ હતી કે “વાણી આ વગર રાજા રાવણનું રાજય ગયું.” વાણીઆની સલાહ મોટે ભાગે દુરદેશી–ભરેલી અને લાંબી નજરની હોવાને કારણે આવું વિચાર–વાતાવરણ સ્થાપવા તત્સમયના વાણું આ શક્તિમાન થયા હશે, એવું સહજ અનુમાન થાય છે.
શ્રાવકે આરંભ-સમારંભ જેમાં બહુ થાય એ ધંધ બહુધા કરતા હતા, પણ એવી રીતે આરંભ સમારંભથી તૈયાર થયેલી ચીજોને વ્યાપાર કરતા હતા. વ્યાપારમાં લાભ મેળવવાની તેઓની શક્તિ અને આવડતની ખાસ પ્રશંસા થતી હતી અને અન્ય કેમેની વ્યક્તિઓને માંહોમાંહે ઝગડે થાય તે તેમાં લવાદ કે પંચ તરીકે પણ વાણીઆઓને બહુધા કામ સોંપવામાં આવતું હતું. વાણુઆઓની તેડ કાઢવાની શક્તિ ખાસ પ્રશંસા પામી હતી, એમ તે સમયના સાહિત્ય અને લકથાઓથી જણાય છે.
સાંસારિક રીત-રિવાજે સર્વ પ્રકારે હિંદુ વર્ગને અનુરૂપ હતા. તેમની લગ્નકિયા બ્રાહ્મણે બ્રાહ્મવિધિ પ્રમાણે કરાવતા હતા. જેમાં વાણીઆ-વણિક વર્ગ મુખ્યત્વે કરીને હતું, પણ તે ઉપરાંત બ્રાહ્મણ, લુહાણા, પાટીદાર, પટવા વિગેરે અનેક કેમે જેનધર્મ પાળતી હતી. જ્ઞાતિના મેળાવડા કે સાજનાને
Page #49
--------------------------------------------------------------------------
________________
શેઠ મોતીશાહ
માયલ પ્રતિકાર રાતિલત હ
નાત મળી છે એમ કહેવામાં આવતું હતું અને ધાર્મિક મેળાવડાને “સંઘ” કહેવામાં આવતો હતો. જ્ઞાતિઓ કેટલીક એવી પણ હતી કે જેમાં જેન તથા જૈનેતર બને સાથે હોય. કન્યાની લેવડદેવડ જ્ઞાતિજનેમાં જ થતી હતી. પ્રાંતિક તફાવત પણ ઘણુ હતા. ઓશવાળ, શ્રીમાળ અને પોરવાડ એ વણિકે જેનેની મુખ્ય જ્ઞાતિઓ હતી. તે ઉપરાંત નાગર વાણુઆ, મેઢ, કપોળ પણ જેનધર્મ પાળનારા હતા. તેઓએ તે સદીમાં કરાવેલી પ્રતિષ્ઠાના અનેક લેખે મેજુદ છે. કન્યાની લેવડદેવડ અને લગ્નની બાબત પર જ્ઞાતિઓ ધ્યાન આપતી હતી. ધર્મ વિરુદ્ધ ગુન્હાઓની ખબર સંઘ લેતે હતા, એકની એક જ્ઞાતિની અંદર જોન હેય તે જૈનેતરની સાથે અરસ્પરસ કન્યાની લેવડદેવડ કરી શકતા હતા.
નાના ગામડાઓમાં જેન વણિકે શેઠનું સ્થાન મેળવતા હતા. તેઓ મુખ્યત્વે પૈસાની લેવડ–દેવડ કરતા હતા. ગરીબ હોય તે તેલપળીને વેપાર કરી ઉદરનિર્વાહ કરતા હતા. બનતા સુધી વેપાર તરફ તેઓનું ધ્યાન વધારે હતું. કાં તે વેપાર કરે અથવા વ્યાપારીની નોકરી કરવી એ એને જીવન ઉદ્દેશ રહેતું હતું. એના સંસ્કારે અહિંસાના હેઈ એ મહાઆરંભના કાર્યથી બને ત્યાં સુધી દૂર રહેતું હતું. પણ એ મહાપરિગ્રહથી દૂર રહેતો હોય એમ લાગતું નથી. સંરક્ષણ વૃત્તિ એનામાં જન્મથી જાગ્રત રહેતી હતી. કેઈ કેઈ જેન વણિકે લડાઈમાં પણ જતા હતા અને ભારે શૂરાતન દાખવતા હતા, પણ સંગ્રામ કાર્ય એને માટે આકસ્મિક અથવા અપવાદરૂપ જ હતું. પૈસા મેળવવાના એ અનેક માર્ગો શેાધી લેતા.
Page #50
--------------------------------------------------------------------------
________________
૧૦
નામાંકિત નાગરિક થોડાક જાતે ખેતી કરતા, પણ ઘણાખરા ખેડૂતને ધીરધાર કરતા. કેળવણીના ક્ષેત્રમાં જોઈએ તે, ઘણાખરા વણિકે લખી વાંચી જાણે તેટલું જ્ઞાન મેળવતા હોય એમ જણાય છે. નામું લખવામાં અને હિસાબ ગણવામાં વણિકોની કુશળતા તે સમયે પણ ખૂબ પ્રશંસા પામી હતી એમ જણાય છે. સ્ત્રી કેળવણી લગભગ નહોતી એમ કહીએ તો ચાલે, છતાં સાધ્વીઓ છેડે
ડે અભ્યાસ કરતી હતી. એકંદરે તે સમયની કેળવણીના ધરણ પ્રમાણે જેન વણિક ભણેલા, સલાહ લેવા લાયક અને નામાં કે ગણતરીના કામમાં કુશળ ગણાતા હતા.
નૈતિક વ્યવહાર જેનોને કેવા પ્રકારનો હતો તે માટે કાંઈ ખાસ નેંધવા લાયક હકીકત મળતી નથી. એકંદરે પિસા મેળવવાના અને સંગ્રહ કરવાના ધોરણ પર તેઓની જીવનરચના રચાયેલી હોવાથી તેઓને નૈતિક વ્યવહાર મધ્યમ પ્રકારને હશે એમ ધારી શકાય. તેઓ ક્રેડિટ–આંટની બાબતમાં બહુ ચુસ્ત અને મક્કમ હોય એમ અનેક દાખલાઓ પરથી જણાય છે. કાઠિયાવાડ કે ગુજરાતનાં બંદરેમાં રહી વેપાર કરનારની આંટ હેરીન અને સુમાત્રા સુધી ચાલતી હતી અને શાહદાગરોની આંટ ખાસ વિખ્યાતિ પામેલી હતી. કેઈ પણ રીતે બાપદાદાને કરજમાંથી છોડાવવાની વૃત્તિ એના સંસ્કારમાં એટલી જામેલી હતી કે દેવું દેવાય નહિ ત્યાં સુધી એને નિરાંત વળતી નહતી. આ દષ્ટિએ જોતાં અને મુદ્દત જવાની વાત તે તે વખતે પ્રચલિત ન હોવાને કારણે એકંદરે લોકેની નીતિ સારી હતી એવા અનુમાન પર આવીએ તો તેમાં ખોટું ન ગણાય.
* મેતીના વેપાર માટેનું અરબસ્તાનમાં જાણીતું બંદર.
Page #51
--------------------------------------------------------------------------
________________
૧૧
માં નાનું
રણ આ વિશની આંટ
શેઠ મોતીશાહ
વ્યાપારમાં જેનું સ્થાન કેવા પ્રકારનું હતું તે તે વખતની પેઢીઓનાં કેટલાંક સ્મરણે આ વિવેચનમાં આગળ જતાં આવશે તે પરથી જણાશે, પણ અત્ર તે તેઓની આંટ કેટલી મજબૂત હતી તેટલી જ વાત પ્રસ્તુત છે. આગલા પ્રકરણમાં “શાહ” ની આંટ પર જે વિવેચન કર્યું છે તે આબાદ જૈન વણિકને લાગુ પડે છે. “શાહ” શબ્દનો ઉપગ જેન વણિકને જ બહુધા નિદેશે છે એ વાત જગજાહેર છે.
તે યુગમાં જેને દ્રવ્યવ્યય મુખ્યત્વે દેરાસરે બંધાવવામાં થતું હતું એમ જૂદા જૂદા ઉલેથી જણાય છે. ઠામઠામ ધર્મશાળાઓ બાંધવી એ દ્રવ્યવ્યયને બીજો પ્રકાર હતો. કવચિત ધર્મક્રિયા કરવા માટે ઉપાશ્રયે બાંધવાના પણ ઉલ્લેખ છે. આગળ જતાં અનેક હકીક્ત આવશે તેમાં કેટલીક વિગતે દ્રવ્યવ્યયની આપી છે તે પરથી જણાય છે કે જેને સામાજિક કાર્યમાં પોતાનાં દ્રવ્યનો વ્યય ધર્મ કે જ્ઞાતિનો ભેદ રાખ્યા વગર કરતા હતા. જ્ઞાતિ કે સંઘજમણ એ પણ એક દ્રવ્યવ્યયનો પ્રકાર હતું અને કેટલાક કંજુસ માણસે પણ તે યુગમાં આવા પ્રકારના ધનવ્યયમાં ગૌરવ માનતા હતા અને તે ઉપરથી એક કહેવત પડી ગઈ હતી કે “પેટે પાટા બાંધતા, મખીચુસ કંજુસ, પણ વરઘેડે વાણીઆ, ખરચી થાયે ખુશ.” એકંદરે વણિક જેને ઉદાર હતા એમ જણાય છે.
જૈન સાધુ વર્ગની સ્થિતિ પર વિચાર કરતાં ઓગણીશમી સદી તદ્દન ઠંડી પડી ગયેલી હોય એમ લાગ્યા વગર રહે તેમ નથી. મુસ્લિમ યુગમાં જે સંરક્ષણવૃત્તિ જન્મ પામી હતી તે ચાલુ રહી તેથી જેનના અમુક સાહિત્યનું રક્ષણ થયું, પણ
Page #52
--------------------------------------------------------------------------
________________
૧૨
નામાંકિત નાગરિક એને ઉકેલીને વાંચનાર ઘણા ઓછા નીકળ્યા, તેને પરિણામે એને નાશ તે ન થયો પણ એનાં પાનાં સામસામા ચેટી ગયાં. સાધુઓમાં શિથિલાચાર વધતો ચાલ્યું. સાધુસંખ્યા ઘટતી ચાલી અને જ્ઞાન એટલું બધું કટાઈ જતું ચાલ્યું કે આખી સદીમાં એક પણ સંસ્કારી સંસ્કૃત લેખક થયે નહિ. પ્રાય બાળબેધ વાંચીને ચલાવ્યે રાખ્યું. જ્ઞાનમાં સમર્થ લેખક અને નૈયાયિક ઉપાધ્યાય શ્રી યશોવિજયજીની કક્ષામાં બેસે એ એક પણ વિદ્વાન્ આખી સદીમાં થયો નથી. ગુજરાતી રાસ સાહિત્ય વધ્યું. શ્રીપદ્રવિજયજી અને વીરવિજય જેવા સારા ગુજરાતી કવિઓ થયા. સાદેવીઓની સ્થિતિ વધારે ઘસાતી જ ચાલી. શ્રાવક વર્ગમાં એક પણ જાણીતા લેખક થયે હેય તેમ જણાતું નથી અને શ્રાવિકાઓનું સ્થાન તે છોકરાં ઉછેરવાનું અને ઘર સંભાળવાનું હોઈ તેમાં કાંઈ પ્રગતિ થઈનહિ. સાહિત્યની નજરે આ આખી સદી એકંદરે ઘણું નિર્બળ થઈ ગણાય.
આ યુગમાં પ્રતિષ્ઠા મહોત્સવ અને સંઘે સારી સંખ્યામાં નીકળ્યા હોય તેમ જણાય છે. સંવત ૧૮૯૩ માં શેઠ મોતીશાહના પુત્ર ખીમચંદભાઈએ પાલિતાણાનો સંઘ કાઢ્યો તેનું અદ્ભુત વર્ણન આગળ જેવાશે. એ સદીની આખરે શેઠ હઠીસંગ કેશરીસિંગ, શેઠ મગનભાઈ કરમચંદ અને શેઠ હરિભાઈ વખતચંદે અમદાવાદથી ઘણા માટે સંઘ કાઢ્યો પણ દશમે દિવસે મેટું વિઘ આવતાં સંઘ વીંખાઈ ગયે એની વિગતે વાંચતાં એ સદીમાં સંઘ કાઢવામાં મેટું પુણ્ય બંધાય છે એવાતને ખૂબ પ્રાધાન્ય મળતું હશે એમ જણાય છે. લેકેની ધર્મભાવના ભેળાભાવની, સરળ અને સાદી હોય એમ સહજ અનુમાન થાય છે.
Page #53
--------------------------------------------------------------------------
________________
શેઠ મોતીશાહ
૧૩ રિવાજેમાં તે અત્યારે વીસમી સદીમાં જે ચાલે છે તે ઓગણીસમી સદીનો વારસે છે. ફેર માત્ર બાળલગ્નમાં પડી ગયે છે. તે યુગમાં બાળલગ્ન ખૂબ થતાં હતાં. નાનપણના વેવિશાળ એ એક જ તેનું કારણ હતું. સુખાકારી સારી રહેતી હોય એમ લાગે છે. દેશમાંથી ધન ઓછું થવા માંડયું હતું, પણ આ આખી સદીમાં દેશના ધને પરદેશ પગ કરવા માંડ્યા છે તે જણાયું નહોતું. લોકોને શાંતિ અને સ્થિરતા જોઈતી હતી, તે નજરે દેખાતાં અંદરથી શું નુકશાન થાય છે અને પરતંત્રતાને પરિણામે વીસમી સદી કેવી કડી સ્થિતિમાં મૂકાશે તેને ખ્યાલ કરવાની દીર્ઘ દૃષ્ટિ તે વખતે વિશિષ્ટ વિચારકેના વિચારપથમાં આવી હોય તેમ લાગતું નથી.
હિંદનાં નાનાં મોટાં રાજ્યો વચ્ચે બ્રિટિશ સરકાર સાર્વભૌમત્વ પ્રાપ્ત કર્યો જતી હતી અને અંદરઅંદરના કુસંપનો લાભ લઈ પિતાની સત્તાનું ક્ષેત્ર આગળ ધપાવ્યે જતી હતી. આવા યુગની આ વાત છે.
Page #54
--------------------------------------------------------------------------
________________
(૩)
ખંભાતથી મુંબઈ. અરબી સમુદ્રની એક અણી ગુજરાત અને કાઠિયાવાડને જુદા પાડે છે, તેને ખંભાતને અખાત કહેવામાં આવે છે, એ અખાતની શરૂઆત દીવથી થાય છે. એના પૂર્વ—ઉત્તર ભાગે ખંભાત શહેર આવેલું છે. એ શહેરનું સ્થાન એવું
અભિનવ છે કે એણે આખા અખાતને પિતાનું નામ અપાવરાવ્યું છે. મહાન હિંદી સમુદ્રની છેળો એને કિનારે ઊડતી હતી. પ્રાચીન ઇતિહાસમાં પ્રસિદ્ધ થયેલ એ સ્તંભતીર્થે અનેક ચડતી પડતી જોઈ હતી. પ્રાચીન કાળમાં એ નગરી ગુજરાતમાં એક ખાસ મહત્ત્વનું અને તીર્થનું સ્થાન ગણાતી હતી. જ્યાં સુધી દરિયે પૂરાઈ ગયે નહેાતે ત્યાં સુધી ત્યાં મોટા વહાણે પણ આવતા હતા. વ્યાપારમાં ખંભાત નગરીએ બહું મોટું નામ કાઢયું હોય તેવું તે લાગતું નથી, પણ સામાન્ય રીતે એનું સ્થાન ઠીક હતું. એની ઓળખ રાશી બંદરના વાવટારૂપે યાને અગ્રિમ બંદરરૂપે થતી.
દરિયાકિનારે વસનારા શહેર કે ગામના લોકોની નજર બહુ દૂર સુધી પહોંચી છે. એની ભાષામાં દરિયાઈ શબ્દો અને વાક્યોની વિપુળતા હોય છે. અને એના દિલમાં વિશાળતા
Page #55
--------------------------------------------------------------------------
________________
શેઠ મોતીશાહ
૧૫
વધારે હોય છે, એ કાઠિયાવાડ કે ગુજરાતના કેઈ પણ બંદરના ગામમાં વસનારા લોકેની ખાસીઅત પરથી જણાઈ આવે તેવું છે. ખંભાતમાં એ પરિસ્થિતિ દેખાય છે. એના લોકે સાહસ ડિવા દૂર દેશ જતા હતા. ઓગણીશમી સદીમાં રેલ્વેનું સાધન નહોતું. ખંભાતથી વહાણમાં બેસી લોકે અન્ય બંદરેએ નસીબને અજમાવવા, વ્યાપાર કરવા કે ગુજરાન મેળવવા સારુ અવારનવાર જતા હતા.
જે ખંભાતમાં સ્થંભણ પાર્શ્વનાથની જાહેરજલાલી એક વખતે વિશ્વવિખ્યાત હતી, જ્યાં ઉદયન મંત્રીએ રાજ્ય કર્યું હતું,
જ્યાં કુમારપાળને નાસભાગ કરતી વખતે શ્રી હેમચંદ્રાચાર્યદ્વારા આશ્રય મળે હતું, જ્યાં અસાધારણ પ્રતિભાસંપન્ન શ્રી હેમચંદ્રાચાર્યે દીર્ઘકાળ સુધી રહી, પોતાની વૈયાકરણ, નૈયાયિક, કવિ અને સાહિત્યકાર તરીકેની કીર્તિ પ્રસરાવી હતી એ ખંભાત નગરીમાં ઓગણીશમી સદીની શરૂઆતમાં એક અમીચંદ સાકરચંદ નામના વેપારી વસતા હતા. તેઓ વિશા ઓશવાળ જ્ઞાતિના હતા. તેઓને ખંભાતમાં વ્યવસાય શું હતું તેની માહિતી કાંઈ પણ મળતી નથી. તેમના પત્નીનું નામ રૂપાબાઈ હતું. સંવત ૧૮૧૪ માં શેઠ અમીચંદ સાકરચંદ ખંભાતથી વહાણમાં બેસી મુંબઈ આવ્યા. એમ કહેવાય છે કેઆ શેઠ અમીચંદ સાકરચંદના વડિલે અસલ પાલી શહેર(મારવાડ) માં વસતા હતા અને ધંધા માટે ખંભાતમાં તેમને વસવાટ થયું હતું. તેઓ ખંભાતમાં રહેતા હતા તે પહેલાં તેમને વસવાટ ગુજરાતમાં આવેલા જિત્રા ગામમાં થયે હતે.
Page #56
--------------------------------------------------------------------------
________________
જે વિશે
અને એના
અતિ એતો દર
૧૬
નામાંક્તિ નાગરિક ત્યાં મોતીશા શેઠે એક દેરાસર પણ બંધાવ્યું કહેવાય છે અને તેમના કુટુંબની કુળદેવીનું મંદિર હાલ પણ ત્યાં મોજુદ છે. ખૂદ ખંભાતમાં કડાકેટડીમાં પણ મોતીશાહ શેઠે એક મંદિર બંધાવ્યું છે જે વિષે વિશેષ માહિતી મળવા સંભવ છે.
મુંબઈ શહેર તે વખતે એના શરૂઆતના વિકાસની સ્થિતિમાં હતું. એની ખેતીવાડીમાં તે વખતે ખેતરો હતા, એમાં ખાતરને સેડે નાખવામાં આવતું હતું. એનાં વાલકેશ્વર પર જંગલ હતું અને અવારનવાર ત્યાંથી વાઘ કે દીપડા વસતીમાં આવીને રંજાડ કરતા હતા. એની પાયધુણી સુધી દરિયાના પાણીની છોળે આવતી હતી. એના મઝગામ વિભાગમાં હજુ ખેતરે હતા. સાત બેટને એ ટાપુ હતું એમ તે વખતે ગણી શકાય તેવું હતું. કેટના વિભાગમાં મુખ્યત્વે કરીને યુરોપિયને વસતા હતા. કેટ એટલે ખરેખર કિલ્લો જ હતે. કેટ બહાર નીકળવા માટે દરવાજા હતા. જાંબુલવાડીમાં જાંબુનાં ઝાડે હતા. ભાટ એટલે અમુક વર્ગને જ હોઇ, કેલભાટ અને મુગભાટમાં અમુક જાતના કેળીઓની વસતીને સમૂહ વસતે હતા તે પરથી તે લતાનાં નામ પડ્યાં હતાં. માહિમ વિગેરે વિભાગોમાં વાડીઓ હતી. દાદર અને માટુંગામાં માત્ર ખેતરે જ હતાં. મુંબઈને વિકાસ તે વખતે થતું જતું હતું. ઘણું બાકી હતું, પણ પ્રગતિ થતી જતી હતી. મ્યુનિસિપાલિટી તે વખતે નહતી. સદીની શરૂઆતમાં હોસ્પિટલ પણ નહોતી.
પણ ત્યાં વ્યાપાર કરવાની શક્યતા હતી. દેશમાં મુંબઈનું નામ ગણાતું હતું. જેમને દેશમાં વેપાર-ધંધા કે નેકરીનું સાધન ન હોય તે સાહસ કરવા કે પોતાના નસીબને કિસ્સે
Page #57
--------------------------------------------------------------------------
________________
શેઠ મેાતીશાહ
અજમાવવા મુંબઈ આવતા હતા, મુંબઇમાં આવીને ધધે-ધાપે લાગી જતા હતા અને પોતાના પ્રારબ્ધ અનુસાર ધનસંચય કરતા હતા. મુંબઈમાં તે વખતે પાણીના નળ નહાતા. કેટલાક કૂવાઓ હતા.
૧૭
• સારું સારું રે સુરત શહેર, મુંબઈ અલખેલી. ' એ મુંબઈ ‘અલબેલી' થઈ એ ઓગણીસમી સદીની આખરે, પણ શરૂઆતમાં નીચેની વાત તેા સાચી જ હતી. મુંબઈ ની રાણી સઉ પટલાણી, એટલે ન લાવે પાણી રે; કાવડીઆ પાણી ભરી લાવે. પીએ શેઠ શેઠાણી. મુંબઈ અલબેલી.
આવી જાતની સુખઈ નગરી તે સમયમાં હતી. તે વખતે ટ્રામવે નહાતી કે બસ નહાતી, મેાટર નહાતી કે બાઇસિકલ પણ નહોતી; સામાન્ય લેાકેાને ફરવા માટે રેકડા, ભાર વહન કરવા માટે ખટારા કે ગાડા અને મેાટા માણસાને માટે ઘેાડાગાડી, જેને તે વખતે ઘેાડવેલ' કહેતા હતા, તે સિવાય હરવાફરવાનાં ખીજા સાધન નહાતાં. વાંદરેથી મુંબઇ આવતા સાધારણ રીતે સવારની સાંજ પડતી હતી. એટલા આંતરી છ કલાકથી આછે વખતે પહેાંચી શકાય એવુ· તા એક પણ સાધન નહાતું. રસ્તા નાના, ધૂળવાળા અને ભાંગેલા-તૂટેલા હતા. અત્યારના રસ્તા સાથે સરખાવી શકાય તેવા એક પણ રસ્તા નહાતા. વ્યવસ્થા-ધેારણ વગર શહેર બંધાતું જતું હતું. ગવર્નરને રહેવાનું મુખ્ય મથક સુરત હતું, પણ હિંદના
ર
Page #58
--------------------------------------------------------------------------
________________
૧૮
નામાંકિત નાગરિક દરવાજાનું સ્થાન “મુંબઈ” ને મળવાની તૈયારીઓ થતી જતી હતી. સુરતને “માને દરવાજો” કહેવામાં આવતું હતું. તે દરવાજે સુરતથી ખસીને ધીમે પગલે મુંબઈ આવતું હતું.
પોર્ટુગલ રાજાએ બીજા ચાર્લ્સને લગ્ન વખતે આપેલ આ નાના ગામની જાહોજલાલી વધતી જતી હતી અને તેમાં અનેક સાહસિકે આવી પિતાને વસવાટ કરતા હતા.
આવા મુંબઈ ગામમાં સંવત ૧૮૧૪ ની સાલમાં શ્રીયુત અમીચંદ સાકરચંદ ખંભાતથી આવ્યા. તે વખતે એમની ઉમર ૧૩ વર્ષની હતી. એમને શેઠના ઉપનામથી તે વખતે સંબોધી શકાય નહિ, પણ ભવિષ્યમાં તેમણે જે શક્તિવિકાસ કર્યો તેને અંગે તેમને એ નામ એગ્ય રીતે આપી શકાય તેમ છે.
તેઓ ઓસવાળ જ્ઞાતિના હતા. અસલ ક્ષત્રિય જાતિમાંથી વણિક થયેલ એ જ્ઞાતિમાં ક્ષાત્રતેજ સદા જવલંત રહ્યું છે. વણિક જેમાં અન્ય અન્ય જાતિઓ અનેક હતી અને છે, પણ એસવાળ, શ્રીમાળ અને પોરવાડ એ ત્રણ મુખ્ય સ્થાન ભેગવે છે. ઓસવાળમાં સામાન્ય પ્રકારે જુસ્સો વધારે હોય છે. જ્યારે શ્રીમાળી ગણતરીબાજ વધારે ગણાય છે. એસવાળમાં ક્ષાત્રતેજ સાથે વ્યાપારીકળી આવી છતાં તેમની સાહસવૃત્તિ ચાલું રહી હતી અને એ સદી સુધી બરાબર જળવાઈ રહી હતી. શ્રીમાળામાં વ્યાપારની કુનેહ અને ગણતરી વધારે ખરાં, પણ એ જોખમ ખેડવામાં ઓસવાળથી જરા ઓછા ઉતરે અને કદી ભરાઈ ન પડે એવા ગણતરીબાજ ગણાતા હતા. પિરવાડો એ બનેની વચ્ચેનું સ્થાન ભોગવતા હતા.
Page #59
--------------------------------------------------------------------------
________________
શેઠ મોતીશાહ
૧૯ તેર વર્ષની નાની ઉંમરમાં–વહાણની સફરના યુગમાં–મુંબઈ આવવાનું ખમીર બતાવનાર શેઠ અમીચંદ મુંબઈ આવ્યા પછી તેમણે ઝવેરાતને બંધ કરવા માંડ્યો. એ ધંધામાં એમણે કેટલી નામના મેળવી તેની પૂર્ણ વિગતે મળી શકતી નથી, પણ ધીમા પ્રયાસને પરિણામે તેમણે જૈન સમાજમાં સારી નામના મેળવી હતી એમ તેમના સંબંધમાં થયેલી છે પરથી જણાય છે. તેમનું લગ્ન “રૂપાબાઈ” નામની પત્ની સાથે થયું. લગ્ન થયા પછી અમીચંદ શેઠને વ્યાપારી વર્ગમાં વગ વધી પડ્યો અને તેઓ પોતાની લાગવગ, આવડત અને બાહશીથી વ્યાપારના ક્ષેત્રમાં આગળ વધ્યા.
રૂપબાઈ અથવા રૂપાબાઈ ખાસ ભણેલા હોય તેમ લાગતું નથી, પણ તેમણે પોતાના પતિની હયાતીમાં અને ત્યારબાદ એટલી વ્યવહારકુશળતા બતાવી કે તેનું નામ એક સુંદર ઘરરખુ પત્ની તરીકે પંકાઈ ગયું. જૂના કાળમાં અત્યારે જેને ભણેલી સ્ત્રીઓ કહેવામાં આવે છે તે વર્ગની સ્ત્રી ન હોય તે પણ એવી અનેક કુશળ સ્ત્રીઓની હકીકત જાણવામાં આવે છે જે ખૂબ લાંબી નજર પહોંચાડનાર અને પતિને સલાહ આપનાર હોય અને નાત-જાતના વહેવારમાં કુશલ હાઈ પૂછવાને ઠેકાણે હોય. જેમને પ્રાચીન યુગને પરિચય હશે તે આવા પ્રકારની અનેક સ્ત્રીઓના સંબંધમાં આવ્યા હશે, તેમને પિતાના ઘરનું અને જ્ઞાતિનું ખૂબ અભિમાન હોય, એ પિતાના હાથ નીચેના માણસ તરફ પૂબ વાત્સલ્ય રાખનાર હોય, એ તે વખતના પ્રચલિત રીત-રસમેથી સારી રીતે વાકેફગાર હોય અને અવસર વખતે સામ્રાજ્ઞીનું પદ પ્રાપ્ત કરીને સેંકડે
Page #60
--------------------------------------------------------------------------
________________
નામાંકિત નાગરિક માણસને હુકમ કરી શકે તેવી સ્થિતિમાં હોય. એમનામાં અંદરના વાત્સલ્ય અને ઉમળકાના ઝરા એવા અખ્ખલિત વહેતા હોય કે એના સંબંધમાં આવનારને એમની શિખામણમાં મીઠાશ લાગે, એમના હુકમમાં કૃપા લાગે, એમની દોરવણીમાં મહત્તા લાગે અને એમના હેતના વાતાવરણમાં સુખ લાગે. આવી કુશળ સ્ત્રીઓ પૂછવાને ઠેકાણે હતી, સુઅવસરે તેમની સલાહ પ્રમાણે કામ લેવામાં આવતું અને તે આગળ પાછળની હકીકતથી એટલી વાકેફગાર રહેતી કે એની સલાહમાં સર્વદા એજનું રહેતું અને કાર્યપ્રદેશમાં સરળતા રહેતી. એવી સ્ત્રીઓ વકીલ અથવા જમાદારનું પદ પામતી અને દરેક જ્ઞાતિમાં એમનું પદ અવિચળ રહેતું. આવા પ્રકારની કુશળ સુઘડ પત્ની શેઠ અમીચંદને મળી હતી. એના આગમન પછી શેઠ અમીચંદના ધંધામાં વધારો થયો અને તેથી રૂપબાઈ સારા પગલાના કહેવાણા. તેમના લગ્ન કઈ સાલમાં થયા તેની વિગત મળતી નથી. મુંબઈ ગામમાં કેટમાં તેઓ બન્ને પતિ પત્ની રહેતા હતા અને પોતપોતાને ગ્ય કાર્ય કરતા હતા
શેઠ અમીચંદે સંવત ૧૮૨૧ માં મુંબઈમાં પોતાની પેઢી નાખી અને પોતાને સ્વતંત્ર ધંધે શરૂ કર્યો.
Page #61
--------------------------------------------------------------------------
________________
(૪) શેઠ મેાતીશાનેા જન્મ અને બાલ્યકાળ
શેઠ અમીચંદ સાકરચંદ અને રૂપાબાઇ મુંબઇમાં રહેતાં હતાં અને પેાતાના વ્યવસાય ચલાવતાં હતાં, દરમ્યાન તેમને પાંચ ફરજદ થયાં; તેમાં ત્રણ દીકરા અને બે દીકરીએ હતાં.
ત્રણ દીકરાએ પૈકી મેાટા પુત્ર શેડ નેમચંદના જન્મ સંવત ૧૮૩૪માં થયેા, વચલા મેાતીચ'દ અથવા મેાતીશાના જન્મ સ ́વત ૧૮૩૮ માં અને સવથી નાના દેવચદના જન્મ સંવત ૧૮૪૦ માં થયે.
આ રીતે આપણી કથાના મુખ્ય નાયકના જન્મ સવત ૧૮૩૮ માં થયા હોય તેમ માલૂમ પડે છે. એની તારિખ કે વારના પત્તો લાગતા નથી, અને દીકરીઓનાં નામ પણ મળતા નથી. આપણામાં ઇતિહાસની ખાખતા એટલી બધી અંધકારમાં પડેલી છે કે આવા વિખ્યાત પુરુષના જન્મની તારિખ પણ મળે નહિ એ એછું બેકારક નથી, પણ તત્સમયના લોકોને આવી ખાખતા જાળવી રાખવાની આવશ્યકતા નહિ લાગી હોય કે કાઇનું · નામ દુનિયામાં રહેનાર નથી ” એવી નિવેદવૃત્તિ જામી ગઈ હાય કે ખીજું ગમે તે કારણ હાય પણ ઇતિહાસ માટેનાં સાધના આવા નજીકની મહાવિભૂતિઓના સબંધમાં
Page #62
--------------------------------------------------------------------------
________________
વિવેચન, કર્મ વિભાગ બે શ્રી મહાવીર સ્વામીના પૂર્વ જન્મના ૨૬ ભ અને ૨૭ મે ભવ અપૂર્ણ, વ્યવહાર, વ્યાપાર અને ધર્મકૌશલ્યના લેખે વિગેરે વિગેરે છે. એમના સાહિત્ય સર્જનની આ લેખસામગ્રી પ્રકાશિત કરવાના પ્રયાસ ચાલુ છે.
સપ્રસંગ કહેવાની નિતાંત આવશ્યક છે કે સ્વ. વ. શ્રી કુંવરજીભાઈ આણંદજી તથા સ્વ. શ્રીયુત મોતીચંદભાઈ ઉભયની વિશાળ લેખમય સાધન સામગ્રી કે જે શ્રી જૈન ધમ પ્રકાશ વિગેરે અનેક માસિકમાં અનેક વર્ષે પર્યત આવેલી છે તેને પુસ્તકરૂપે પ્રકાશિત કરવામાં આવે તે જેને સમાજને માટે ઓછું ઉપકારક નથી. આ સંબંધી વિચારણા કરી વહેલી તકે અમલમાં મૂકવા માટે ભાવનગર શ્રીસંઘને તથા સમગ્ર જૈન સમાજને અમારું નમ્ર સૂચન છે.
એક ભારતીય વિદ્વાન કહે છે કે “દરેક મનુષ્ય પોતે એક એક ગ્રંથરૂપે છે; ગર્ભાવાસ તે પુસ્તકનું પ્રથમ પત્ર (ટાઈટલ પેજ) છે, પૂર્વ જન્મનાં સંચિત કર્મ ગ્રંથના વિષય માટે વિશાળ ક્ષેત્ર છે, કેઈ પણ શુભ-પારમાર્થિક કાર્યમાં રત થવું તે તેનું સમર્પણ પત્ર છે, બાલ્યાવસ્થા તેમજ યુવાની વિગેરે ઉમ્મરના જે ભાગો છે, તે તે પુસ્તકના અધ્યાયે છે.
જીવનનાં ભલાં બૂરાં કર્મો તે તેની મતલબ-સાર છે; જે બહુ વર્ષ જિંદગી ભેગવી દુનિયામાં સારાં કૃત્ય કરે છે તે એક બહુ જ મેટા તેમજ ઉપયોગી, બેધકારક ગ્રંથરૂપ છે; પરંતુ જે બીજાઓને પોતાના જીવનનું સાર્થક કરવાને ઉપદેશ કરે છે, પરંતુ પોતે કરતો નથી તે માત્ર વ્યાકરણરૂપ છે; માત્ર જે પરોપકારી, પરહિતસ્વી અને દયામય છે તે ધર્મશાસ્ત્રરૂપે
Page #63
--------------------------------------------------------------------------
________________
શેઠ મોતીશાનાં માતુશ્રી રૂપાબાઈની મૂર્તી.
Page #64
--------------------------------------------------------------------------
Page #65
--------------------------------------------------------------------------
________________
શેઠ મોતીશાહ
શીરસટ્ટે હતી. આ યુગની દેવા-લેણ સંબંધીની ભાવના એટલી જુદા પ્રકારની હતી કે જ્યાં સુધી એને બરાબર વિચાર ન થાય ત્યાં સુધી એને સ્પષ્ટ ખ્યાલ થવો પણ અત્યારે મુશ્કેલ લાગે છે. જે યુગમાં લખાણ બહુ ઓછું થતું હોય
જ્યાં બારીકીના સવાલો કરતાં ફરજને ખ્યાલ મુખ્ય ભાગ ભજવતો હોય, જ્યાં કુટુંબપ્રેમ લાક્ષણિક કક્ષા પર હોય,
જ્યાં દેવાને અંગે ભાંગ્યું વચન બોલવું એ નૈતિક ગુન્હો ગણાતું હોય ત્યાં “ઈજજત”ને ખ્યાલ કેવા પ્રકારને હશે તે કલ્પી શકાય તેવું છે.
અમીચંદ શેઠના મોટા દીકરા નેમચંદ શેઠ પર આખા કુટુંબને જો આ નાની વયમાં પડ્યો. એ કુમળી વયના યુવાન પર મહેમ પિતાનું દેવું દેવાની વાત તે ઊભી જ હતી પણ સાથે દેવાને લઈને વેપાર અટકી જતાં ભરણપોષણની પણ અગવડ ઊભી થઈ હતી. છતાં નેમચંદ શેઠે ગમે તેવી મુશ્કેલીની દરકાર ન કરતાં બધી જવાબદારી ઉપાડી લીધી અને તેના એ કાર્યમાં માતા રૂપાબાઈએ સલાહ અને વાત્સલ્યનાં અમી ભર્યા.
તે વખતે શેઠ હોરમસજી બમનજી વાડીઆનું પારસી કુટુંબ બહુ જાણીતું હતું. નેમચંદ શેઠે વાડીઆઇની દલાલીનું કામ હાથમાં લીધું અને જાતમહેનત અને સત્યનિષ્ઠાથી ધીમે ધીમે રસ્તે ચઢી ગયા. માણસને પ્રમાણિકપણે કામ કરવાની ઈચ્છા હોય અને તે જાતે ઉદ્યોગી હોય તો એ ધન એ છે કે વધતું તે નસીબ પ્રમાણે મેળવે, પણ એને ભરણપષણને તે વાંધો આવતો નથી. ખેટા વ્યસને ન ચઢી જાય
Page #66
--------------------------------------------------------------------------
________________
૨૪
નામાંક્તિ નાગરિક
અને પ્રમાણિક મહેનત કરી પરસેવાના પૈસા એકઠા કરવાની વૃત્તિ રાખે તેા થાડા વખતમાં માણસ પેાતાનું ગાડું તે ખરાખર ગબડાવી શકે છે. · વાડ વગર વેલા ચઢતા નથી’ એ સાચી વાત છે. નેમચંદ શેઠને વાડીઆ કુટુંબને ટેકો મળ્યા. એને માતાની નેક સલાહ હતી, પેાતાની વૃત્તિ પિતાને ઋણમુક્ત કરવાની હતી અને એ પેાતાની જાતના વિચાર ન કરતાં કે પોતાના સુખ-સગવડના ખ્યાલ ન કરતાં રાતદિવસ મહેનત કરવાના નિ ય પર આવી ગયેલા હતા, જેને પરિણામે તેઓએ થાડા પૈસા પણ એકઠા કર્યા અને નાતજાતમાં શેઠ તરીકે તેમની ગણના થવા લાગી.
સાર્દું જીવન, પ્રમાણિક વ્યવસાય અને નેક દાનતને પરિણામે શેઠ નેમચંદભાઇએ આ રીતે કામ આગળ ચલાવ્યું અને પોતાના પિતાનું ઋણ પણ થાડુ' ઘણુ' દેવા ઉપરાંત પોતે આબરૂથી રહેવા લાગ્યા. દરમ્યાન એમને બે દિકરા થયાઃ માટાનુ નામ ગુલાબચંદ, નાના પુત્રના નામના પત્તો લાગતા નથી.
આવા શેઠે નેમચંદ કુટુંખનું પાલન માતા રૂપામાઈના આશીર્વાદથી ચલાવતા હતા, તેવામાં સંવત ૧૮૬૯માં એકત્રીશ વની ભરજુવાન વયે તેમનુ અવસાન થયું'. મહામુસીખતે ઠેકાણે આવતી માજી પાછી ચુથાઈ ગઇ અને કુટુ અને ઊંચે આવવાના રસ્તા તૈયાર થતા દેખાતા હતા તેમાં એકાએક ધડાકા થયા.
જીવનમાં જ્યારે આપત્તિ આવે છે ત્યારે એકલી-અટુલી નથી આવતી, ઘા ઉપર ઘા પડે છે અને માણસનું હૃદય ભાંગી જાય એવા એક પછી એક બનાવા ઉત્તરાત્તર બને છે. જાણે દૈવના કાપ ઉતરી આવ્યા હોય તેમ આખું કુટુંબ ખળભળી
Page #67
--------------------------------------------------------------------------
________________
શેઠ મોતીશા અને તેમના પત્ની દિવાળીબાઈની સૂતી એ.
Page #68
--------------------------------------------------------------------------
Page #69
--------------------------------------------------------------------------
________________
શેઠ મોતીશાહ
૨૫
ઊઠે છે અને વિનાશને આરે આવીને સર્વ અસ્ત થતાં જાય છે. શેઠ નેમચંદના અકાળ મરણ પછી છત્રદેવી રૂપાબાઈ સુરતમાં જ ગુજરી ગયા. જે દેવીની સાદી અને વ્યવહારુ સલાહથી નાની વયમાં નેમચંદ શેઠે ઘરની અને આબરૂની ફરીવાર જમાવટ કરી હતી તે ચાલી ગઈ. તેના પછી તરતજ નેમચંદ શેઠનો મટે છોકરે ગુલાબચંદ પણ ગયો અને ત્યારપછી થોડા જ માસમાં મોતીશા શેઠને ના ભાઈ દેવચંદ પણ ઝડપાઈ ગયા.
આ રીતે સંવત ૧૮૭૦ ની એક સવારે વસ્તારી કુટુંબમાં જન્મેલા અને ઉછરેલા શેઠ મોતીચંદ તદ્દન એકલા થઈ ગયા. નેમચંદ શેઠે કુટુંબની માવજત કરી હતી તે પણ ગઈ અને દેવી રૂપાબાઈનું વાત્સલ્ય પણે ચાલ્યું ગયું. ઘરમાં કઈ પૂછવા ઠેકાણું ન રહ્યું, સલાહ લેવા લાયક સ્થાન ન રહ્યું, આંસુ સારે તેવી માતાજી ન રહ્યા અને ભાઈઓ તથા તેના દીકરા સર્વ ચાલ્યા ગયા. સંવત ૧૮૭૦માં શેઠ મેતીશા–મેતીચંદ અમીચંદ તદ્દન એકલા થઈ ગયા.
આ રીતે સંવત ૧૮૩૮માં જન્મેલા શેઠ મોતીચંદ જ્યારે ૩ર વર્ષની વયના થયા ત્યારે ભાઈઓ ભાઈઓની સંતતિ અને માતાપિતા વગરના થઈ ગયા. તેઓના લગ્ન આ દરમ્યાન શેઠાણું દીવાળીબાઈની સાથે થયા હતા. તેથી તેમને સંવત ૧૮૬૦માં એક પુત્ર થયું હતું. તેનું નામ ખીમચંદભાઈ. એમની હકીકત કેટલીક આગળ ઉપર આવવાની છે એટલે સંવત ૧૮૭૦માં શેઠ મોતીશાની નજર આગળ માત્ર તેમના ધર્મપત્ની અને બાળક ખીમચંદભાઈ રહ્યા. અઢાર માસની ટૂંક મુદતમાં
Page #70
--------------------------------------------------------------------------
________________
૨૬
નામાંક્તિ નાગરિક
બાકીનું આખું કુટુંબ ખલાસ થઈ ગયું. આ વર્ષા દરમ્યાન શેઠ મેાતીચંદે વેપાર-ધધામાં શું કર્યું ? નેમચંદભાઈને ધધામાં કેટલી મદદ કરી ? વિગેરે વિગતા મળતી નથી, પણ તેઓએ ધધાના ખારીક અભ્યાસ કરી લીધેા હશે એમ તેમના પાછલા જીવનવૃત્તથી અનુમાન કરવાનું આપણને કારણ રહે છે.
મનુષ્યજીવનમાં કેટલાક એવા બનાવા બને છે કે તે અને ત્યારે તા આકાશ ફાટી જતુ હેાય અને આખી કુદરત કાપ કરી બેઠી હેાય તેવું લાગે પણ તેવી ભયંકર આફતમાં પણ એકાદ આશાના રૂપેરી રેખાવલય દેખાય છે અને એ આશા પર જ જીવન ટકે છે. મનુષ્યસ્વભાવમાં કુદરતને આધીન થવાની આ શક્તિ ન હાય તા જીવન અશકય અથવા અસહ્ય થાય છે. આ આશાતંતુની રૂપેરી રેખાને શેઠ મેાતીચક્ર અમીચઢે કેવી વિસ્તારી તે હવે આપણે જોઇએ. અત્યાર સુધીમાં શેઠ મેાતીશા સંબંધી જે બહુ સ્વલ્પ હકીકત મળી છે તેના પ્રમાણુમાં હવે પછીના છેવટના નાના ગાળામાં વધારે વિગતા પ્રાપ્ત થાય છે તે આનંદની વાત છે. અહીં સુધી આપણે સંવત ૧૮૭૦ની આખર સુધી આવ્યા અને અત્યારે શેઠ મેાતીશાની વય ૩૨ વર્ષની છે એટલું ધ્યાનમાં રાખી આપણે આગળ વધીએ.
શેઠ મેાતીશાના અભ્યાસની, વ્યાપારની, લગ્નની તારીખની કે એવી કાઈ પણ વિગતા આ પ્રથમના ખત્રીશ વર્ષોંને અંગે મળતી ન હેાવાથી આપણે જે મળ્યું છે તેટલામાં જ સંતાષ પામીએ.
Page #71
--------------------------------------------------------------------------
________________
મુંબઈ શહેર સંવત ૧૮૭૦ને સમય શેઠ મોતીચંદના જીવનમાં માટે ફેરફાર કરે છે. એ સમય પહેલાં મુંબઈની સામાન્ય સ્થિતિ કેવા પ્રકારની હતી તે જરા તપાસી જઈએ અને સંવત ૧૮૭૦ માં કેવી હતી તે પણ જરા જોઈ જઈએ એટલે આપણને મોતીશા શેઠના જીવનને પ્રવાહ કેવી પરિસ્થિતિમાં પાંગરતે હશે તેને ખ્યાલ આવે.
માછીમાર અને ભંડારીઓને રહેવાનું એક નાનકડું ગામડું મુંબઈ હતું. એનું નામ મુંબઈ કેવી રીતે પડ્યું તે સંબંધી ઘણે મતભેદ છે. કેટલાક કહે છે કે મામાદેવીનું મંદિર ઘણું પુરાતન કાળથી ત્યાં હતું. તેનું આખું નામ “મામ અંબા” – માતા અંબા હેઈ તેના પરથી મુંબાઈ નામ પડ્યું. કહેવાય છે કે એ મંદિર ઈ. સ. ૧૩૭૨ માં બંધાયું હતું. બીજે અભિપ્રાય એ છે કે–પોર્ટુગીઝ લેકે પિતાના વહાણે લઈને પહેલવહેલાં ત્યાં આવ્યા ત્યારે તેમને એ મુંબઈનું બારું ઘણું સલામતીભરેલું લાગ્યું તેના ઉપરથી તેમણે તેનું નામ “બેબે” પાડ્યું. બાં એટલે સરસ-સુંદર અને બે એટલે બંદર. એના ઉપરથી બેબે નામ પાડયું. આ સિવાય બીજી ઘણું હકીક્ત
ઉપર
છે એટલે તેના ઉપરથી તેમણે મુંબઈનું બાર
Page #72
--------------------------------------------------------------------------
________________
નામાંક્તિ નાગરિક
મુંબઇના નામ માટે છે, પણ તે શાખાળના વિષય હાઈ આપણે તે જતી કરીએ.
૨૮
કોઈ સરદારના હાથમાં એ ટાપુ હતા, તેની પાસેથી ઈ. સ. ૧૫૩૦ માં પોર્ટુ`ગીઝ લોકો પ્રથમ હિંદુસ્તાનમાં આવ્યા ત્યારે તેમણે એ ટાપુ વસવા માટે માગી લીધા. પોર્ટુગીઝા આવ્યા ત્યારે તેમાં ૫૦૦ લગભગ નાનાં નાનાં ઝુંપડાં હતાં અને બાકીના ભાગમાં મીઠાનાં અગરે અને ખેતરા હતાં, જેની કુલ આવક વરસ દિવસે રૂપીઆ ૭૦૦ ) ( સાતસા ) લગભગની હતી. પાટુગીઝાના વસવાટ પછી થોડા ગાવાના પાર્ટુગીઝ લેાકેા અને કેટલાક શેવી લાકે અહીં વસવા આવ્યા. ત્યાર પછી થાડા મુસલમાના આવ્યા અને એકાદ પારસી કુટુંબ પણ રહેવા આવ્યું. તે વખતે મજગાંવ, શીવરી, વરલી અને માહીમમાં નાના નાના કિલ્લા હતા. પાટુ ગીઝોએ સલામતી માટે કીલ્લા બાંધવા માંડ્યો અને ફીરગી લેાકેાએ નાનાં નાનાં ઘરો બાંધવા માંડ્યા. એ રીતે પાલવાથી મસ્જીદ બંદર સુધી થોડી ઘેાડી વસતી થઇ, પણ ઘણાખરા ભાગ ઉજજડ હતા. પોર્ટુગલ રાજાની ધજા આ ટાપુ પર ૧૩૨ વર્ષ સુધી ફરકી.
અંગ્રેજ સરકારની કોઠી તે વખતે સૂરતમાં હતી, પણ અંગ્રેજ કંપનીના વડા આડતીઆ એલીવર ક્રેમવેલની નજર મુંબઈ ઉપર હતી અને એ માટે તેણે ઇ. સ. ૧૬૫૪ માં ઇંગ્લાંડ લખાણ પણ કર્યું " હતું. ત્યાર પછી સાત વર્ષે એક તક મળી અને મુંબઈ તા. ૨૩-૬-૧૬૬૧ ને રાજ અંગ્રેજોના હાથમાં આવ્યું, હકીકત એમ બની કે–ઈંગ્લાંડના રાજા બીજા ચાર્લ્સના
Page #73
--------------------------------------------------------------------------
________________
શેઠ મેતીશાહ
૨૯
લગ્ન પોર્ટુગલના રાજાની બહેન ઇન્ફન્ટા કેથેરાઇન સાથે થયા, તેના પહ્વા ( ડાઉરી )માં મુંબઈના ટાપુ પહેરામણી તરીકે અ'ગ્રેજ સરકારને આપવામાં આવ્યા અને ત્યાર પછી દસ્તાવેજો વિગેરે તૈયાર થયા એટલે ઈ. સ. ૧૬૬૫ માં મુંબઈ પર યુનિયન જેઅંગ્રેજ સરકાર )ના વાવટા ફરકાવવામાં આવ્યું.
આ સમયમાં નેાંધવા લાયક હકીકત એ છે કે મુંબઇમાં વહાણા બાંધવાની ગાદીની શરૂઆત પોર્ટુગીઝ રાજ્યઅમલ દરમ્યાન થઈ હતી. અંગ્રેજોના હાથમાં હકુમત આવતા વહાણુ બાંધવાની ગાદીના કામની ચેાજનાને આગળ ધપાવવામાં આવી તુરતમાં જ • એએ કેસલ ’કિલ્લા ખાંધવા પાછળ લગભગ ત્રીશ લાખના ખરચ કરવામાં આવ્યા અને માહીમ, વરલી, મઝગામના કિલ્લાઓને મજબૂત કરવાનું કામ હાથ ધરવામાં આવ્યું. દરિયા તરફ ૧૫૦૦ કુટ લંબાઇની માટી દિવાલ માંધવામાં આવી અને ત્યાર પછી થાડા વખતમાં દરિયાઇ ખાતા ( મરીન ડિપાર્ટમેન્ટ)ની સ્થાપના ઈ. સ. ૧૬૬૮ માં કરવામાં આવી. ઇંગ્લાંડના રાજાએ ઇસ્ટઇંડીયા કંપનીને દર વર્ષે ૧૦ (દશ) પાઉંડ (તે વખતના હિસાબે ૧૦૦ રૂપીયા )વડે એ ટાપુ ઇજારે આપ્યા. તેમાં લશ્કર રાખવાની અને અંગ્રેજી વસાહત તરીકે તેને ગણવાની શરત કરવામાં આવી અને એ ટાપુ કંપની કોઈને વેચી શકે નહિ એવી શરત પણું તેમાં કરવામાં આવી. તે વખતની મુંબઈની આવક વાર્ષિક રૂા. ૨૮૦૦૦ ની લગભગ ગણાતી હતી. વેપાર વધારવા માટે ત્યાર બાદ કંપનીએ કેટલીક છૂટાટા અને ગાઠવણા કરી.
Page #74
--------------------------------------------------------------------------
________________
૩૦
નામાંક્તિ નાગરિક
તુરત જ કાટના વિભાગામાં અંગ્રેજો અને શહેરીઓને વસવા માટે શહેર માંધવાની ચેાજના હાથ ધરવામાં આવી અને નામની મહેસુલ લઈ લેાકેાને વસાવવા માટે લલચાવવામાં આવ્યા. સવ ધર્મ તરફ સમભાવ બતાવવાના આગ્રહ કરવામાં આવ્યા અને ત્યાં આવી વસનારાઓને ચરખા પણ સરકાર તરફથી પૂરા પાડવાની શરત કંપની સાથે કરવામાં આવી. આવી રીતે એક નાના ટાપુને મુંખઈ શહેરમાં ફેરવવાના કાર્યની શરૂઆત થઇ, અને તુરતમાં વરલી, સીવરી અને માહીમના જૂના કિલ્લાને મજબૂત કરવામાં આવ્યા. સારા ખરચ કરીને મુંબઈના કિલ્લા પણ બાંધવામાં આવ્યા અને તેને એપેાલા તથા ચર્ચાગેટ તરફ દરવાજા પણ કરવામાં આવ્યા. ઈસ્ટ ઈન્ડિયા કંપનીના સ્વાધીનમાં ટાપુની હકુમત ઈ. સ. ૧૬૬૮ માં આવી.
કંપનીએ વિલાયતની સરકાર પાસે પટ્ટો કરાવ્યા કે પાટુ - ગલ પાસેથી જે હાલતમાં એ ટાપુ મળ્યા હતા તે હાલતમાં કંપનીએ તે ટાપુ લેવા અને પટ્ટાની મુદત દરમિયાન દર વર્ષે ૧૦ પાઉન્ડ (તે વખત સા રૂપિયા) રાજાના ખજાનામાં કંપની ભરે. તે વખતની વસ્તીમાં ભડારી લેાકેા અને થાડા ક્રિશ્ચિયને ટાપુમાં રહેતા હતા.
ભંડારી લેાકાનું કામ ભુંગળ વગાડવાનું હતું અને તેઓને સિપાઇગીરીનું કામ પણ સોંપવામાં આવતું હતું. અત્યારે મુંબઇની હાઈકોર્ટમાં સેશન્સ બેસે ત્યારે ભુંગળ-રણશીંગડુ વગાડવાનુ કાર્ય એ અસલના ભડારીઓના વશો જ કરે છે. ધીમે ધીમે મુંબઇના કાટ પર તાપા ગોઠવવામાં આવી અને
Page #75
--------------------------------------------------------------------------
________________
શેઠ મેતીશાહ
૩૧
વસ્તીમાં વધારો થતો ચાલે. ઈ. સ. ૧૬૯૮ લગભગ ત્યાં ફિરંગી લોકે, થોડા અંગ્રેજો અને વિશેષતઃ માછીમારોની વસ્તી હતી. તે વખતનું આખું મુંબઈ શહેર એક માઈલની લંબાઈનું હતું. તેમાં બાંધેલાં ઘરે ઘણું નીચાં હતાં અને છાપરાંઓ ઉપર નળીઆને સ્થાને મેટે ભાગે જાવલી હતી. માંડવી ઉપર એક સારું ઘર હતું, બાકી સર્વ નાનાં ઝુપડાં હતાં. શહેરની પાસે એક નાનું બજાર હતું અને તેની પડેશમાં ખેતરે લાગેલાં હતાં. મઝગાંવ ઘણું દૂર હોય તેમ એ વખતે લાગતું હતું. પરેલ જુદું ગામ હતું. પરેલ, મહીમ, શીવ અને મુંબઈની વચ્ચે એક મેટી ખાડી હતી અને એની જમીન વગર ખેડાચેલી સ્થિતિમાં હજારે એકર નકામી પડેલી હતી. ઈ. સ. ૧૬૯૮ માં એક મુસાફરે વર્ણન કર્યું છે તે પરથી જણાય છે કે–તે વખતે મુંબઈની વસ્તી ૬૦,૦૦૦ની હતી. તે વખતના ગવર્નરે પણ બળદની એક્ઝા ગાડીમાં ફરતા હતા. લોકે દૂરથી આવે ત્યારે પગ કાદવથી ખરડાઈ જતા હતા અને પાયધુની આગળ તેમને પગ ધોવા પડતા હતા. આ વખતે નાનાં હેડકાઓ, અત્યારે જ્યાં જે. જે. હેપ્પીટલ છે ત્યાં સુધી, વગર અડચણે ચાલ્યાં આવી શકતાં હતાં. વરલી ઉપર એક બાગ બાંધવામાં આવ્યો (ઈ. સ. ૧૬૮૪) ત્યાર પછી દરિયાના પાણીની આવક ઓછી થઈ ગઈ પણ પાયધૂની પર પગ દેવાની જરૂરીયાત તો ચાલુ જ રહી. બરાબર નોંધાયેલી હકીકત છે કે–વાલકેશ્વર પર તથા ખંભાતા હીલ પર તે વખતે સારી ઝાડી હતી, તેમાં વાઘેનો વસવાટ હતો અને ફાડી ખાનાર જનાવરોને ત્યાં ત્રાસ
Page #76
--------------------------------------------------------------------------
________________
કર
નામાંતિ નાગરિક હતે. નાયગામ અને માટુંગામાં તે વખતે લૂંટારા વસતા હતા.
લૂંટફાટનો ભય તે વખતે એટલો મોટો હતે કે-લોકે રાતને વખતે બહાર નીકળી શક્તા નહતા આજુબાજુના મુસલમાને અને મરાઠાઓ બેધડક લૂંટફાટ કરી લોકોને રંજાડતા હતા. લોકોની સલામતી માટે રાત્રે એક તપ ફેડવામાં આવતી અને બીજી સવારે એક તપ છોડવામાં આવતી. આ વચ્ચેના વખતમાં ફરવાનું કામ ધાસ્તીભરેલું ગણાતું હતું.
આ અરસામાં બે વખત સીંધીઓ મુંબઈ પર ચઢી આવ્યા. એક વખત તે અંગ્રેજોએ તેમની સાથે ઘણે નાલેસીભરેલી શરતેને સ્વીકાર કર્યો. ઈ. સ. ૧૭૦૦ (સંવત ૧૭૫૬) લગભગ મુંબઈની આ પરિસ્થિતિ હતી. એને શહેર કહી શકાય તેવી કઈ બાબત ત્યાં નહોતી અને વસ્તીમાં પણ તદ્દન સામાન્ય માણસે જ હતા. મુંબઈના ગવર્નરોની ટીપ ઈ. સ. ૧૬૬૨ થી મળી આવે છે. કેઈ ગવર્નરે ભલા પણ આવ્યા છે અને કઈ માથાભારે પણ નીકળ્યા છે. ઈસ્વીસનની સત્તરમી સદીની આખરે મુંબઈની આ સ્થિતિ હતી. એની ઉપજમાંથી એના ગવર્નરને પગાર પણ પૂરે નીકળતો નહતો. એવી તે સમયના મુંબઈની સ્થિતિ હતી.
ખેતીવાડીમાં માછલાને કૂટે ખેતરમાં નાખવામાં આવતે હતો અને તેની ગંધથી ગામની હવા બગડતી હતી અને વારંવાર મરકીને ઉપદ્રવ થઈ આવતો હતે. ઈ. સ. ૧૭૨૦માં તેની સામે સરકારે સખ્ત મનાઈ કરી, તેની સામે નારાજ થઈને ખેડૂત લકેએ લંડનમાં કેટ ઑફ ડાયરેકટર્સને અરજી
Page #77
--------------------------------------------------------------------------
________________
શેઠ મોતીશાહ
૩૩
કરી. તેઓએ માગણી કરી કે–જે મનાઈ રદ કરવામાં આવે તે તેઓ દર વર્ષે દશ હજાર રૂપિયાની રકમ સરકારને આપે. તેઓની આ માગણ લંડનની કોર્ટે કબૂલ રાખી નહિ. ઈ. સ. ૧૭૨૦માં ખેતીવાડીની જગાઓ કેવા પ્રકારની હશે તેને આ ઉપરથી સહજ ખ્યાલ આવશે. ત્યાં માત્ર ખેતરે જ હતા અને તેને ફળદ્રુપ કરવા તથા ખાતર વેચવા માછલાંનો કૂટે ત્યાં સંગ્રહવામાં આવતું હતું.
મુંબઈ ખાતે પોર્ટુગલ લોકેાના અમલ દરમ્યાન વહાણ બાંધવાની કામચલાઉ ગોદી હતી, પણ એ સારી હાલતમાં જણાતી નહોતી. ઈ. સ. ૧૭૩૫માં મરીન ખાતાના વડાની ભલામણ મુજબ મનવારો અને વેપારીઓના સફરી વહાણ બાંધવા સારુ એક મજબૂત ગેદી બંધાવવામાં આવી. ત્યાર પછી વહાણ બાંધવાનું કામ મુંબઈના ટાપુમાં મોટા પાયા પર શરૂ થયું. આ કામમાં વાડીઆ કુટુંબનો પાયો નાખનાર લવજી શેઠે ધીમે ધીમે કામ વધારી મૂકયું. વહાણ બાંધવાના કામમાં આ વાડીઆ કુટુંબે લગભગ દોઢસો વરસ સુધી આગેવાની ભરેલ ભાગ લીધે. આ હકીકતને ચરિત્રનાયક શેઠ મોતીશાહ સાથે ખાસ સંબંધ છે તેથી તે વાત પર ખાસ ધ્યાન ખેંચવાની જરૂર લાગી છે–આગળ ઉપર સદર શેઠ અને વાડીઆકુટુંબના સમકાલીને સાથેના તેમના સંબંધ પરથી સ્પષ્ટ થઈ જશે.
મરાઠાઓના ભયને લીધે દેશી વેપારી તથા શાહુકારોએ મળીને અંદર અંદરથી રૂા. ૩૬૦૦૦) ઉઘરાવી સરકારને
ક
.
Page #78
--------------------------------------------------------------------------
________________
૩૪
નામાંકિત નાગરિક ઈ. સ. ૧૭૩૯ માં આપ્યા અને ગામની સંભાળ માટે કેટની બહાર ખાઈ બનાવરાવી. એ ખાઈ ૧૨૩ વર્ષ ટકી. પછી જ્યારે કેટ તોડી નાખ્યો ત્યારે ખાઈ પૂરી નાખવામાં આવી. આપણું ચરિત્રનાયકના સમયમાં તે કેટ પણ હતો અને ખાઈ પણ હતી.
વાલકેશ્વર અને કેલાબાની કુલ જમીનની મહેસુલ સરકારને દર વર્ષે રૂા. ૧૩૦ ) મળતી હતી અને તે પ્રમાણેની સ્થિતિ ઈ. સ. ૧૭૨૮ સુધી ચાલતી હતી. એ જ જગ્યામાંથી આજે સરકારને લાખ રૂપીઆ મળે છે અને કરોડોની મિલ્કત તે પર બંધાઈ છે.
કેટની અંદર આવેલા દેવળ અને પાલવાના દરવાજા વચ્ચે દારૂ બનાવવાનું કારખાનું હતું. વસ્તી વધારો થતાં ઈ. સ. ૧૭૭૨ (સંવત ૧૮૨૮)માં એ કારખાનું મઝગામ લઈ જવામાં આવ્યું. ત્યાં એ કારખાનું ૮૨ વર્ષ રહ્યું અને ઈ. સ. ૧૮૬૪ માં એને ખડકી લઈ જવામાં આવ્યું. તે વખતે મઝગામની જમીન જાહેર લીલામથી વેચાણી તેને શેઠ પ્રેમચંદ રાયચંદે ૪૦ લાખ રૂપિએ ખરીદી અને એક કરોડ રૂપિયે વેચી. આ વાત આપણ પ્રસંગમાં આવતી નથી, પણ મુંબઈની એ યુગમાં કેવી સ્થિતિ હશે તેને છેડે ખ્યાલ કરાવે છે. આ મઝગામના ખાડાને ઈતિહાસ પણ જાણવા જેવો છે, જે કેઈ અન્ય પ્રસંગે વિચારાશે.
બહારગામથી જળમાર્ગે મુંબઈ આવનારને ઉતરવા માટે માત્ર એક જ ગેડી કેટની ગોદી પાસે આગલા વખતમાં હતી.
Page #79
--------------------------------------------------------------------------
________________
શેઠ મોતીશાહ
૩૫
ભરતી વખતે બેકના પાણી પૂર્વના જળ સાથે એકમેક થઈ જતા અને કલાબા અલગ પડી જતું હતું. વચ્ચેની ખાડી મારફત ભરતી વખતે કેટની ગાદીમાં આવી શકાતું હતું. ભરતી વખતે મુંબઈ અને કેલાબા વચ્ચેના ખડકે જળમાં ડૂબી જતા હતા. ઈ. સ. ૧૮૩૭ (સંવત ૧૮૯૩) સુધી કેલાબા અને કેટ વચ્ચે ખાડી હતી અને કેલા મછવામાં જવાને વહેવાર હતો. એપલને ધક્કો બંધાયા પછી ખાડીના પાણી ઓછા થવા લાગ્યા, છતાં પણ સને ૧૮૩૭માં સદર પૂલ બંધાય નહિ ત્યાં સુધી તે કેલાબા સાથે વ્યવહાર મછવાથી જ ચાલુ હતે. વિક્રમની ઓગણીસમી સદીમાં મુંબઈને દેખાવ કે હશે તેને આથી સહજ ખ્યાલ આવે છે. પૂલ બાંધવા પહેલાં ઘણી પૂરણી કરવામાં આવી હતી, એ વાત પણ નાંધવાલાયક છે.
દેવળ મહોલ્લા (ચર્ચગેટ સ્કૂટ)ના દરવાજાની બહાર એક આટે દળવાની પવનચક્કી હતી. એ ચકકી ઈ. સ. ૧૭૨૫ માં ગોઠવાયેલી હતી અને તે પરથી તે ભાગના મેદાનનું નામ પવનચકકીનું મેદાન પડેલું હતું. અત્યારે જેને ઓવલનું મેદાન કહે છે તે અને તે ઉપરાંત બીજે વધારે ભાગ આ હશે એમ અનુમાન થાય છે. એ પવનચકકીની ચારે બાજુ વડનાં ઝાડે કપરખાનાથી માંડીને હતાં. રસ્તે કરવા માટે એ ઝાડે ધીમેધીમે કપાઈ ગયાં.
અત્યારે જ્યાં ફાર્બસ કંપની ઐફિસ છે. ત્યાંથી એફીસ્ટન સર્કલ સુધી ભીંડીનાં ઝાડ હતાં અને ચેડાંક બીજા પણ
Page #80
--------------------------------------------------------------------------
________________
૩૬
નામાંક્તિ નાગરિક ઝાડ હતાં. આ આખી સદી દરમ્યાન મુંબઈના ગવર્નર કેટમાં જ રહેતા અને પરેલને સરકારી મહેલ તે રાજ્યારોહણને પ્રસંગે બોલ માટે વાપરવામાં આવતો હતો.
કેટના દરવાજાથી તે ટકશાળની આગળના ભાગ સુધી બેઠી બાંધણીની બરાકે અને લશ્કરી અમલદારને રહેવાનાં મકાને હતાં. સં. ૧૮૫૯ માં મેટી આગ થતાં એ સર્વ મકાન બળી ગયાં. ત્યાર પછી ત્યાં મેટું ગાન બનાવ્યું. એને દેખાવ ત્યાર પછી રળિયામણે થતો ગયો.
ફાર્બસ સ્ટ્રીટમાં-મેડે સ્ટ્રીટ અને એપલે સ્ટ્રીટ-એ ત્રણે લતાને રોકીને એક તળાવ હતું. તેની પાસેની હરિયાળી જમીન પર સાદડી નાખીને કે શેતરંજી પાથરીને શહેરના શેઠીઆઓ સાંજે બેસતા હતા. એ તળાવ પૂરાઈ ગયું અને ત્યાર પછી ત્યાં દાદીશેઠની મોટી હવેલી બંધાઈ.
મુંબઈની પ્રગતિ આ રીતે ઓગણીસમી સદીમાં થતી હતી.
Page #81
--------------------------------------------------------------------------
________________
(૬)
સ*વત ૧૮૭૦ નુ` મુ`અઇ અને તેને
વ્યાપાર
સંવત ૧૮૭૦ નું મુંબઈ અને સંવત ૨૦૦૮ નું (હાલનું) મુ`બઈએ એમાં ઘણા તવત છે. ૧૮૭૦ માં મુંબઈમાં પાણીના નળ નહાતા, કાવડીઆ પાણી ભરી લાવતા હતા અને ઠામ ઠામ માટા કૂવાએ હતા. અનેક સખી ગૃહસ્થાએ હજારા રિપઆ ખરચીને કૂવા ખંધાવ્યા હતા. અત્યારે તે એ કૂવાને સીલબંધ કરીને એના માઢાં બંધ કરવામાં આવ્યા છે, પણ જેમણે એ કૂવાના વિસ્તાર ર્જાયા હશે તે કહી શકે કે-એ મેાટા હતા અને ઘણા ખર્ચ કરીને બાંધવામાં આવ્યા હતા. એ જાહેર કૂવાઓ ઉપરાંત માળે માળે કૂવાઓ હતા.
તે વખતે જાજરુએ ભેાંયતળીએ અને બાસ્કેટ સીસ્ટમના હતા. એ યુગમાં ગટરો પણ બંધાણી નહાતી. મુખઈમાં પચાસ ઉપર નાનાં-માટાં તળાવા હતાં, અત્યારે તેને ચાદ આવે તેવું માત્ર મમાદેવીનું તળાવ છે, પણ ગાવાળીઆ તળાવ, ભૂલેશ્વર તળાવ, ધેાખી તળાવ, ઝેવીઅર કૉલેજનું તળાવ, ગીલ્ડર તળાવ વગેરે તે અત્યારના યુગના માણસાના જોયેલા છે.
રસ્તાએ તે વખતે આડાઅવળા અને માટી પથ્થરના હતા; અત્યારના જેવા એસ્ફાલ્ટ કે ટારના અથવા સીમેન્ટ કોન્ક્રીટના
Page #82
--------------------------------------------------------------------------
________________
૩૮
નામાંકિત નાગરિક રસ્તાનું નામ નહોતું. વિક્રમની ઓગણીસમી સદીમાં ટ્રામવે નહેતી, રેલવે નહતી અને આકાશનૌકાનાં તે સ્વપ્નમાં પણ નહતાં. સામાન્ય વ્યવહાર ખટારાથી ચાલતે અને બહુ ધનવાન લોકે એક ઘેડાની બગી–ગાડી રાખતા. બે ઘડાની ગાડી તે કવચિત જ રહેતી. શીઘ્રયાન-સીગરામને ઉપગ ધનવાનખાનદાન મેટા કુટુંબમાં થતું હતું, તેને બે બળદ જોડવામાં આવતા હતા.
વસ્તુ લાવવા લઈ જવા માટે ગાડા-ખટારાને ઉપયોગ થતું. રાત્રે સાધારણ દીવા થતા. વીજળી કે ગૅસની કલ્પના નહતી. રાત્રે મસાલ કે દીવીથી બહાર જવાતું હતું. લોકે રાત્રે બહાર બહુ અવરજવર કરતા જ નહોતા. માહીમના વિભાગમાં માત્ર વાડીઓ જ હતી. દાદર માટુંગામાં માત્ર ખેતરે જ હતા. બહાર કેટમાં ભૂલેશ્વર, ગીરગામ વસતા જતા હતા. છૂટીછવાઈ વસતી મઝગાંવ તથા પરેલમાં પણ હતી.
કેટ વિભાગમાં યુરેપી અને અને સારી સ્થિતિને હિંદુઓ રહેતા હતા. કેટ વિભાગમાં સં. ૧૮૫૯ માં મેટી આગ લાગી ત્યારે કેટને પિણે ભાગ બળી ગયે. તે વખતે યુરેપીઅનેએ સરકાર પર દબાણ ચલાવી દેશી લેકે કેટ બહાર રહે તેવો હુકમ કરાવ્યું હતું, પણ પારસ અને જેના આગેવાન વેપારીએ લડત ચલાવી, લાગવગ વાપરી તે હુકમનો અમલ થવા દીધો નહોતે.
આવા યુગમાં શેઠ મેતીશાહ સંવત ૧૮૭૦ ની એક સવારે તદ્દન એકલા થઈ ગયા અને ઘરમાં માત્ર પત્ની ઢીવાળીબાઈ
Page #83
--------------------------------------------------------------------------
________________
શેઠ મોતીશાહ
(ગુલાબબાઈ) અને પુત્ર ખીમચંદ રહ્યા. મુંબઈને ગવર્નર તે વખતે સર ઇવેન નેપીઅર હતે (ઈ. સ. ૧૮૧૨-૧૯). વડે સરસૂબો (ગવર્નર-જનરલ) માઠિવસ ઑફ હેસ્ટીંગ્સ(૧૮૧૩-૨૩ ઈ. સ.) હતે. અંગ્રેજ સરકારનું રાજ્ય હજુ થતું આવતું હતું. એની જડ ઊંડી પેસતી જતી હતી, પણ હજુ એણે હિંદમાં સાર્વભૌમત્વ પ્રાપ્ત કર્યું નહતું. પ્રબળ મરાઠા રાજ સીંધીઆ, ભેંસલે, હોલ્કર, ગાયકવાડ, પેશ્વા વિગેરે હજુ સ્વતંત્ર હતા અને શીખ, ગુરખા કે પઠાણ પર સરકારની આણ વર્તતી નહોતી.
એ વખતે મુંબઈને વેપાર જામતો જાતે હતે. વ્યાપારીઓ અનેક જાતના વેપાર કરવા દેશમાંથી મુંબઈ આવતા હતા. મુંબઈ આવનાર તે સમયે ખરા સાહસિક ગણુતા હતા. તેઓ દેશમાંથી મુંબઈ વિદાય થાય ત્યારે તેમને વળાવવા સેંકડો માણસ જતા હતા. મુંબઈ ઘણુંખરા દરિયા રસ્તે આવતા હતા. એ જમાનામાં રેલવે નહોતી. મુંબઈ આવી પોતાના નસીબ પ્રમાણે ધન કમાતા હતા. ધન કમાઈને પાછા દેશમાં જવાની ઘણુંખરાની ઈચ્છા રહેતી હતી એટલે મુંબઈને પોતાનું વતન માનનાર બહુ ઓછા હતા. હિંદુ વ્યાપારીઓનું મુંબઈમાં વસવાનું તો સંવત્ ૧૭૦૦ થી શરૂ થયું જણાય છે; પણ આપણે જે સમયની વાત કરીએ છીએ તે અરસામાં નીચે જણાવેલા વ્યાપારીઓએ મુંબઈમાં વ્યાપાર શરૂ કરી વસવાટ આદર્યો હોય એમ નોંધાયેલું છે. સંવત ૧૭૪૮ માં શારૂપજી ધનજી. શેઠ મંગળદાસ નથુભાઈના
વડવા, દીવથી.
Page #84
--------------------------------------------------------------------------
________________
૪૦
નામાંકિત નાગરિક સંવત ૧૭૭૧ માં દાદાજી ધાકજી (પરભુ)ના વડવા ધાકજી,
થાણેથી. ક ૧૮૦૦ ઝવેરચંદ આતમારામ, સુરતથી, શરાફી. ,, ૧૮૧૪ શેઠ અમીચંદ સાકરચંદ, ખંભાતથી.
૧૮૧૪ શા મેઘજી અભેચંદની પેઢી, રાધનપુરથી. ૧૮૪૧ ઠા. જીવરાજ બાબુ, રામજી ચતુર, ધારશી મોરાર.
(કચ્છથી) , ૧૮૪૫ શા. નાનજી જેકરણ, માંગરોળથી. ૧૮૬૫ મારવાડી અમરચંદ બીરદીચંદ, જયપુરથી. ૧૮૭૩ શેઠ વેલજી માલુ, કચ્છથી. ૧૮૭૫ શેઠ વખતચંદ ખુશાલચંદ શરાફી, અમદાવાદથી. ૧૮૭૬ શેઠ કરમચંદ પ્રેમચંદ. શરાફી, અમદાવાદથી. ૧૮૮૦ શેઠ હઠીસીંગ કેશરીસીંગ. શરાફી, અમદાવાદથી.
૧૮૮૧ શેઠ સુરજમલ વખતચંદ. શરાફી, અમદાવાદથી. , ૧૮૫ શેઠ નરશી કેશવજી, કચ્છથી.
આવી રીતે જુદા જુદા સમયમાં નવા નવા વેપારીઓ મુંબઈ આવતા ગયા અને મુંબઈના વેપારને જુદી જુદી દિશામાં જમાવતા રહ્યા. આ મુંબઈના વિકાસમાં ગુજરાતી તથા કચ્છી જેને ઘણે માટે ફાળો હતે એમ તે વખતનો ઈતિહાસ વિચારતાં બરાબર માલૂમ પડી આવે છે.
ઉપર જે પેઢીઓના નામે આપ્યા છે તે હિંદુની પેઢીઓ છે. તે ઉપરાંત પારસી વેપારીઓ પણ તે વખતે કેટલાક હતા. પારસી એને વ્યાપાર કોન્ટ્રાકટ લેવાને, મુકામે બાંધવાને, દારૂને,
Page #85
--------------------------------------------------------------------------
________________
શેઠ મોતીશાહ
૪૧.
વહાણવટાને વિગેરે હતા, જેની કેટલીક વિગતે તે સમયના વેપારીઓના વર્ણનમાં આગળ ઉપર આવશે. એમ જણાય છે કે-૩, કાપડ અને શરાફીને આ વેપાર લગભગ હિંદુઓનાં હાથમાં હતું. ઝવેરાતના વેપારમાં માત્ર હિંદુઓ જ હતા અને હિંદુઓ અને જેનો જરા પણ જુદા નહતા. જેનેને રીતરિવાજ અને સગપણ સંબંધ હિંદુઓ સાથે એવા ઓતપ્રેત થઈ ગયા હતા કે જેને જુદા હોય એવો ખ્યાલ પણ આવતે નહોતે. માત્ર મંદિર અને તહેવારે જુદા પડતાં, પણ એ સંબંધમાં લોકમાં વિચારભિન્નતા નહોતી. અરસપરસ સહચાર એટલે બધો હતો કે–એ બને જૂદા હેઈ શકે એ ભાસ પણ થતું નહતો. જેને હિંદુઓનાં પર્વમાં ભાગ લેતા અને જેનેના મોટા વરાડા, મેળાવડા હોય તેની ઉજવણીમાં હિંદુઓ હોંશથી ભાગ લેતા હતા.
Page #86
--------------------------------------------------------------------------
________________
(૭) શેઠ મેતીશાહનો વિકાસ–વહાણવટું સંવત ૧૮૭૦ માં શેઠ મોતીચંદ અમીચંદ સારા ભર્યાભાદર્યા કુટુંબમાં તદ્દન એકલા થઈ ગયા અને ભરયુવાન વયમાં આખા કુટુંબને ભાર તેમના માથા પર આવી પડ્યો. તેમના પિતાના નામ પર હજુ દેવું પણ હતું અને જે કે તે વખતના કાયદા પ્રમાણે તે દેવું પિતાની જાતકમાણમાંથી આપવા તે બંધાયેલા નહોતા, છતાં એમને પિતૃઋણ ચૂકવવાને દઢ નિશ્ચય હતો એટલે એમણે અમીચંદ સાકરચંદના નામને વહીવટ ચાલુ રાખ્યો અને વ્યાપારના નવાનવા રસ્તા શોધવા માંડ્યા.
તે વખતના ધંધાઓમાં વહાણવટીને ધંધો ધીકતો ચાલવા લાગ્યું હતું. પિતાનાં ઘરનાં વહાણ બાંધીને નૂર (freight) રળવા માટે દરિયામાં મોકલવાને એક પ્રકાર હતું અને બીજું પિતાનાં વહાણેમાં જુદાં જુદાં કરિયાણાં ભરી તેને દૂર દેશ મેક્લવાને વેપાર પણ સારો ચાલતું હતું. તે વખતે બગદાદ, માડાગાસ્કર, મઝાંબિક સાથે પણ વેપાર ચાલતો, પણ સર્વથી મોટા વેપાર ચીન સાથે ચાલતો હતો. ચીનમાં હિંદથી અનેક ચીજ મોકલવામાં આવતી હતી અને બદલામાં ત્યાંથી સોનું કે ડું પાછું લાવવામાં આવતું હતું. ખાસ કરીને અફીણની
Page #87
--------------------------------------------------------------------------
________________
શેઠ મોતીશાનાં વહાણો.
Page #88
--------------------------------------------------------------------------
Page #89
--------------------------------------------------------------------------
________________
શેઠ મોતીશાહ
૪૩ માટી નિકાસ હિંદથી ત્યાં થતી હતી અને હિંદમાં માળવા, ઈદેર અને પંચમહાલન વિભાગ અફીણની ઉત્પત્તિ માટે પ્રસિદ્ધ થયેલ હતું. મુંબઈમાં અસલથી વહાણ બાંધવાને ધંધો તે હતો જ અને કંપની સરકારનું રાજ્ય થયા પછી તેને સવિશેષ પ્રેરણા પ્રાપ્ત થઈ હતી. વહાણના અનેક પ્રકાર હતા. મોટાં જીંગ વહાણે બે પાંચ સઢ ચઢાવતા હતા અને તેના માલમ, કપ્તાન વિગેરે મેટી સફર કરવા માટે દરિયાનું વિગતવાર જ્ઞાન ધરાવતા હતા. કેટલાક મેટાં સફરી વહાણે તે જાવા અને સુમાત્રા પણ જતા હતા અને લોકોમાં તે વખતે એક કહેવત પણ પડી ગઈ હતી કે–
“જે જાય જાવે તે પાછા ન આવે, અને પાછા આવે તે, પરિયાના પરિયાચાવે તેટલું ધન લાવે.”
મતલબ એ જણાય છે કે–આખી જિંદગીમાં જે એક વખત જાવાની સફર ફતેહમદીથી કરવામાં આવે તે સાત પેઢી સુધી ચાલે તેટલી કમાણ થાય. એટલી કમાણીની લાલચની સામે પાછા ન આવી શકવાનું જોખમ પણ લાગેલું જ હતું એટલે ખાસ સાહસિક માણસે જ એ સફરે જતા હતા. વહાણવટાનું ચાલુ કામ તે ઘણું કરતા. કેકણુકાંઠે, કાલિકટ, કે ચીન અને લંકાને મેટે વેપાર ચાલ. ગઘા, પીરમ, દીવ નજીકના વેપાર માટે ઉઘાડા હતા. સુરત, ભરુચ, નાલા સેપારા, ખંભાત જાણીતા બંદર હતા અને વહાણેની આવજાવ અને વેપારધંધે ચાલ્યા કરતું હતું. જાવા જનાર શેઠા હતા, લગભગ નહિવત હતા, પણ ચીન તે ઘણુ લોકો જતા હતા એમ તે
Page #90
--------------------------------------------------------------------------
________________
૪૪
નામાંકિત નાગરિક વખતના અનેક ચરિત્રો પરથી જણાય છે. વહાણોમાં દિવસે સુધી–મહિનાઓ સુધી ચાલે તેટલો રાક ભરી લેવામાં આવતું હતા અને મીઠા પાણીની પણ પૂરતી સગવડ વહાણમાં જ રાખવામાં આવતી હતી. રસ્તે મુસાફરીમાં જ્યાં કંઠાળને પ્રદેશ આવે ત્યાં નદીના મુખ પાસે જઈ મીઠું પાણી વહાણમાં ભરી લેવામાં આવતું હતું. ખારવાઓ અને માલમે રાત્રીના ગ્રહચારથી અને તારાઓની ગણતરીથી પોતાને રસ્તો મુકરર કરતા હતા અને કેટલાક કપ્તાને તે અનેક વાર મેટી સફરે જઈ આવી સંપત્તિમાન થતા હતા. બનતાં સુધી ચોમાસા પહેલાં દેશમાં પાછા આવી જતા અને આઠ માસમાં કરેલી કમાણી પર બાકીના ચાર માસ પિતાને નિર્વાહ ચલાવતા.
સાહસિક શેઠીઆઓ અને શેઠના પુત્રો વહાણની સફર કરતા. અને જ્યારે સફર કરીને પાછા આવે ત્યારે તેમને મેટું માન તેમના નગરમાં મળતું હતું. તેઓ વિદાય થાય ત્યારે સગાસ્નેહી, સંબંધીઓ તેમને વળાવવા બંદર પર જતા હતા. ખાસ કરીને દરિયાકાંઠે રહેનાર લોકે આવા સાહસમાં અનેક વાર જોડાતા અને તેમની નજર દૂર પડતી હોવાને કારણે તેઓની દષ્ટિમર્યાદામાં વિશાળતા પણ પ્રમાણમાં વધારે રહેતી હતી. કંઠાળના પ્રદેશની આ ખાસીઅત અત્યારે પણ સુપ્રસિદ્ધ છે.
વહાણે નાનાં પણ બનતાં હતાં. દેશની અંદરનો વહીવટ નાનાં વહાણેથી ચાલતો હતો. મોટાં વહાણે ૧૨૦૦-૧૫૦૦ ટન માલ લઈ શક્તા હતા અને નાના મછવા-બલામડી વિગેરે કાંઠા પરનું કામ કરતા હતા. કચ્છ કાઠિયાવાડમાં જંગબાર, કોંકણ
Page #91
--------------------------------------------------------------------------
________________
I
n tઈ [D.
શેઠ મોતીશાનાં વહાણે.
Page #92
--------------------------------------------------------------------------
Page #93
--------------------------------------------------------------------------
________________
શેઠ મોતીશાહ
અને કાચીન તથા કાનામાંગલેારના વેપાર તે વખતે ચાલતા હતા અને સિંહલદ્વીપ–લકા સાથે કાઠિયાવાડને સારા વેપાર હતા એમ તે વખતની હકીક્તા પરથી જણાય છે. ખાસ નોંધવા લાયક બાબત એ છે કે વહાણેા હિંદુસ્તાનમાં જ ખનતાં અને દુનિયાના કોઈ પણ ભાગમાં સફર કરી શકે તેટલી મજબૂતાઈવાળાં તે થતાં હતાં.
૪૫
આ વહાણવટીના ધંધામાં શેઠ મેાતીશાહે ઝુકાવ્યું. તેઓ પેાતે તા ચીન ગયા હાય એમ જણાતું નથી, પણ પિનાંગ અને ચીન સાથે તેમના માટા વેપાર હતા એમ જણાય છે. તેઓની માલેકીમાં નીચે પ્રમાણેનાં વહાણેા હતાં એમ નાંધાયેલું છે.
કાન્ટે ડી રીએ પારડી, ' મોટું ડૉલી વહાણુ. દમણુ ખાતે અધાવેલું. ટન ૪૩૦.
“ કાન વાલિસ” માટું ડાલી વહાણુ. સુરતમાં બંધાવેલું. શાહ ચલેલીવાળાનું ખરીદી લીધેલું. ટન ૬૬૭.
46
હારમસજી બમનજી, ' મેાટું વહાણુ. ખરીદેલું. “ એડમેાનીસ્ટન, '' મારું વહાણુ. ખરીદેલુ. “સયદખાન, ” સ્પૂનર.
99
??
“ લેડીગ્રાંટ. ” સ્પૂનર. મુંબઈની ગાદીમાં, બેબે, 1 જૂનર. પ૦ ટનની. ચીનના કાસ્ટા ઉપર ફેરવવા માટે ખરીદી લીધેલ.
66
માતીચ'દ અમીચ‘દ. । બ્રીગ.
આ ઉપરાંત અનેક ગામઠી ખતેલાંએ તથા તેમારીઓની માલીકી શેઠ મેાતીચ'દની થઈ હતી. આ ધધા ઉપર તેમને
Page #94
--------------------------------------------------------------------------
________________
નામાંકિત નાગરિક હાથ સારી રીતે બેસી ગયું હતું અને તેમાંથી કમાણ પણ તેમણે એટલી સારી કરી હતી કે–પાંચ વર્ષનાં અરસામાં તે તેઓ મુંબઈને એક આગેવાન શાહ સોદાગર થઈ ગયા, નાતજાતમાં તેમનું અગ્રસ્થાન થઈ પડયું અને મુંબઈના આગેવાન વેપારીઓની હરોળમાં તે બિરાજવા લાગ્યા.
એમના જીવનને પરિચય ધરાવનાર શેઠ મોતીશાહની વ્યાપારની કુનેહ માટે ખૂબ તારીફ કરે છે. માત્ર વીશ વર્ષના અરસામાં તેમણે જે ધનપ્રાપ્તિ કરી, અઢળક ખર્ચ કર્યો અને મેટી સંસ્થાઓ શરૂ કરી તે સર્વ વિચારતાં તેઓમાં મોટા વ્યાપારીને છાજે તેવા ગુણે જરૂર હશે તે સમજી શકાય છે. દીર્ધદષ્ટિ, ગણતરી, સદ્વર્તન અને સાહસ એ ફતેહમંદ વ્યાપારી માટે અનિવાર્ય છે. તે સર્વ શેઠ મોતીશાહમાં હતા તે તેમના અનેકવિધ જીવનમાં વણાયેલા માલૂમ પડે છે.
એમ જણાય છે કે વ્યાપારની સાહસિકતા સાથે શેઠ મતીશાહની ધમશ્રદ્ધા અચળ હતી, તેમનામાં ધર્મપ્રેમ નૈસર્ગિક હતા અને તેમનું ઔદાર્ય અપરિમેય હતું. એમ કહેવાય છે કે–તેઓએ એક વખતની સ્ટીમરની સફરને અંગે સરકાર સાથે કાંઈ ખટપટ થતાં તે સફરની કુલ આવક સિદ્ધાચળ ઉપર ખર્ચવા સંકલ્પ કર્યો હતો અને તે એક જ સફરમાં ૧૩ લાખ રૂપીઆની રકમની તેમને પ્રાપ્તિ થઈ. એ વાતની સત્યતા પર છેવટને મત આપી શકાય તેમ નથી, પણ તે ગમે તેમ છે, પરંતુ એ વાત પરથી શેઠ મોતીશાહનો ધર્મપ્રેમ તે ખૂબ દઢ જણાય છે. તેના બીજા દાખલા આપણે આગળ જે ઈશું.
Page #95
--------------------------------------------------------------------------
________________
શેઠ મેતીશાહ વહાણવટીના ધંધાના એક પ્રસંગને પરિણામે સિદ્ધગિરિ પર ભવ્ય ટૂંકનાં મંડાણ મંડાયા હોય તે તે વાત કલ્પનાને ખાસ ઉત્તેજે છે અને વ્યાપારી સાહસિકની ઉદારતાની શાહદત પૂરી પાડે છે. શેઠ મોતીશાહની અવિચળ શ્રદ્ધાના બીજા અનેક પ્રસંગો નેંધાયેલા છે તે આગળ ઉપર જોવામાં આવશે. | વહાણવટીને ધંધે તે વખતે અગત્યને ગણતે હતે. હિંદ સાથે અને હિંદને પરદેશ સાથે વ્યવહાર જળમાર્ગે વહાણ દ્વારા ચાલતા હતા. એ બંધ હિંદીઓના હાથમાં જ હતે એમ તે વખતના આગેવાન વેપારી–વહાણવટીઓની નામાવલી પરથી જણાય છે. વહાણવટીના ધંધામાં નોંધાચેલાં નામોમાં ભીમજી રામ શેઠ, પાંડુ શેઠ શિવાજી, આશારામ વૈનક, મોતીચંદ રૂગનાથદાસ, પ્રેમચંદ કરમચંદ, નરશીદાસ પરશેતમદાસ, વીજલાલ હોરમસજીની કું, શા. ઝવેરચંદ ખુશાલ, શા. કરસનદાસ માણેકચંદ, શા. અમરચંદ ખીમચંદ દમણ આદિનાં નામે નેંધાયેલાં છે તે જોતાં જેને એ ધંધામાં સારે ફાળે હશે એમ જરૂર લાગે છે. પારસીઓ પૈકી વાડીઆ અને પીટીટ કુટુંબની આગળ જતાં હકીકત આવશે. તેમણે પણ એ ધંધાને સારો ખીલવ્યું હોય એમ જણાય છે.
આશ્ચર્યની વાત એ છે કે–કુલ વહાણવટું આંગણું સમી સદીમાં હિંદીઓના હાથમાં હતું તે વીસમી સદીમાં ધીમે ધીમે ઓસરતું ગયું અને અંતે એવી સ્થિતિ આવી કે અત્યારે કેઈને એમ કહીએ કે વહાણવટું અમારું જ હતું તે તે માનવા પણ સાફ ના પાડે. ખૂબીની વાત એ છે કે
Page #96
--------------------------------------------------------------------------
________________
નામાંકિત નાગરિક 'એ સર્વ વહાણોમે ભાગે મુંબઈમાં જ અથવા તેની આસપાસ માં જ બનતાં અને ડાં હિંદમાં તૈયાર થતાં હતાં. આ વહાણ બાંધવાને અને ચલાવવાને ઉદ્યોગ દેશી ભાઈઓના હાથમાંથી સરી ગયે અને સ્ટીમરો થતાં પરદેશીઓના હાથમાં ચાલ્યા ગયે. અત્યારે નાનાં વહાણે હજુ ચાલે છે, પણ ધંધા તરીકે તે આપણે માટે મોટે ભાગે ખલાસ થઈ ગયે એમ કહીએ તો તેમાં જરા પણ અતિશક્તિ લાગશે નહિ.
મુસાફરીને અંગે એમ લાગે છે કે-શેઠ મોતીશાહના સમય સુધીમાં બહુ જ જુજ હિંદુઓ વિલાયત ગયા હતા. મળેલી નોંધ પ્રમાણે સં. ૧૮૮૬ માં માત્ર રાજા રામમોહનરાય વિલાચત ગયા હતા. અને ત્રણ વર્ષ બાદ તે વિલાયતમાં જ મરણ પામ્યા. આ ઉપરાંત અન્ય કઈ જાણતે હિંદુ વિલાયત ગયેલ નહે. શ્રી મહીપતરામ રૂપરામ અને કરસનદાસ મૂળજીને યુગ હજુ થોડા વર્ષ પછી આવવાનું હતું, પણ ત્યાં તે સદી બદલાઈ જાય છે.
Page #97
--------------------------------------------------------------------------
________________
મુંબઈ પાંજરાપોળ શેઠ મોતીશાહના બે અમર કાર્યોમાંનું એક કાર્ય શ્રી મુંબઈની પાંજરાપોળનું છે. જેના હૃદયમાં અહિંસાની ભાવના ગળથૂથીથી પોષાયેલી હોય છે અને તેમાં પણ એ ભાવનાને વિશિષ્ટ રીતે અમલ કરનાર ખરેખર અમર થવાને ચગ્ય છે એમ લાગ્યા વગર રહે તેમ નથી. મુંબઈની એ અતિ વિશાળ અને મોભાદાર સંસ્થાને ઈતિહાસ અત્ર રજૂ કરો પ્રસ્તુત છે. એ પાંજરાપોળના સ્થાપક શેઠ મેતીશાહ હાઈ, એના ઈતિહાસ સાથે શેઠશ્રીનો ઈતિહાસ સ્વાભાવિક રીતે જ વ્યક્ત થઈ જશે. અત્ર તેને મુખતેસર ઈતિહાસ જોઈ જઈએ. એને લગતા કઈ અગત્યના કાગળ કે દસ્તાવેજો મળી આવશે તે તેને પરિશિષ્ટમાં સ્થાન આપવામાં આવશે.
હકીકત એમ બની જણાય છે કે સને ૧૮૩૨ (સંવત ૧૮૮૮) ની શરૂઆતમાં મુંબઈ શહેરમાં કૂતરાંને ખૂબ ત્રાસ હતો. એમાં કોઈ કૂતરાંઓ હડકાયાં પણ છે અને તેને ચેપ માણસને લાગે છે એવી માન્યતાને પરિણામે સરકારે કૂતરાંને મારી નાખવાનો હુકમ કર્યો. એ હુકમને પરિણામે દરરોજ
Page #98
--------------------------------------------------------------------------
________________
૫૦
નામાંક્તિ નાગરિક સેંકડો કૂતરાંને મારી નાખવામાં આવતાં હતાં, અને તેની સંખ્યા એટલી મોટી થતી ચાલી કે પછી તે કૂતરાનાં શબેના ઢગલા થવા લાગ્યા. હિંદુઓની લાગણ એવા કૃત્યથી દુઃખાય તે તે સ્વાભાવિક છે, પણ ઘણું દયાળુ પારસીઓની લાગણી પણ આ બનાવથી ખૂબ ઉશ્કેરાણી, છતાં કૂતરાંઓને મારી નાખવાનું કામ ચાલુ રહ્યું.
અંતે દયાળુ માણસેની લાગણી મર્યાદામાં રહી ન શકી. દિલને આઘાત વ્યક્તિ સ્વરૂપે બહાર પડ્યો અને તેને પરિણામે તા. ૭મી જુન ૧૮૩૨ (વૈશાખ-જેઠ સંવત ૧૮૮૮)ના રોજ મુંબઈ શહેરમાં મેટું હુલ્લડ થયું. સરકારે લશ્કરને બોલાવી એ હુલ્લડને દબાવી દીધું, અને ત્યાર પછી મોટા પાયા પર હુલ્લડ કરનારાઓની પકડાપકડી ચાલી. તેમાં અનેક હિંદુઓ તથા પારસીઓ પકડાઈ ગયા. પકડાયેલા લોકોમાંથી કેટલાક જામીન પર છૂટ્યા, પણ ઘણાખરાને તે કેર્ટની તપાસ પહેલાં ચાર માસ સુધી કાચી જેલમાં રહેવું પડયું. સરકારની સુપ્રિમોર્ટમાં
ન. જસ્ટીસ હર્બર્ટ કેપ્ટન પાસે તેવા ગુન્હા કરનારાઓની તપાસ ચાલી. તેને પરિણામે દશ આસામી તકસીરવાર ઠર્યા અને તેમને એકથી અઢાર માસની આસન કેદની સજા થઈ તેઓ પૈકી બેને રૂ. ૨૨૦૦) દંડ થયે અને આઠ તકસીરવાર પાસેથી રૂા. ૪૦૦થી એક હજાર સુધીના સુલેહ રાખવાના જામીન લેવાયા. ધરપકડ તે ઘણાની થઈ હતી, પણ બાકીનાઓ સામે પૂરત પુરાવો ન પડવાથી, તેઓને ચેતવણી આપી છોડી મૂકવામાં આવ્યા.
Page #99
--------------------------------------------------------------------------
________________
શેઠ મોતીશાહ
૫૧ આ ચાર મહિના સુધી માં બહુ ઉશ્કેરણી રહી. તેમને અરસપરસ સંપ અને સહકાર કરવાની ભાવના જાગી અને દયાળુ દિલમાં પાંજરાપોળ' સ્થાપવાની ભાવના જાગૃત થઈ. આ કાર્યમાં હિંદુભાઈઓ સાથે પારસીભાઈઓએ પણ સારો સાથ આપ્યો અને પરિણામે મુંબઈના મહાજન તરફથી પાંજરાપોળની સ્થાપના શહેર મુંબઈમાં સંવત ૧૮૮૮ માં થઈ. એ કાર્યમાં બીજાઓની સાથે શેઠ મેતીશાહે ખૂબ અગ્રગણ્ય ભાગ ભજવ્યો અને તેથી શેઠ મેતીચંદનું નામ મુંબઈની પાંજરાપોળ સાથે સદાને માટે જોડાયેલું રહ્યું છે.
પાંજરાપોળની વ્યવસ્થિત જન તો તેની સ્થાપના થયા બાદ થોડા વર્ષ પછી થઈ, પણ તેને માટે શરૂઆતમાં તેત્રીશ શ્રાવકે (જેનો) એ મળી રૂા. ૧,૪૧,૭૫૦ને ફાળે ભર્યો. એ કાર્યમાં મુખ્ય ભાગ શેઠ મેતીશાહનો હતો. તેમણે પ્રેરણાથી અને પાદરના દાનથી પાંજરાપોળને નવાજવામાં બાકી રાખી નહિ. તેમણે પિતાની હયાતીમાં નીચે પ્રમાણે દાન પાંજરાપોળને કર્યું હતું એમ પાંજરાપોળની આધારભૂત ને ધમાં નોંધાયેલું છેતેમણે રૂા. ૧૮૧૨૫) પાંજરામેળના ઉઘરાણામાં પોતાના પિતાશ્રી અમીચંદ સાકરચંદ નામથી રેકડા આપ્યા.
રૂા. ૩૯૨૨૫ની કીંમતની જગ્યા શેઠ મોતીશાહે કાવસજી પટેલની પાસેથી સી. પી. ટેક રેડ પર લીધી હતી તેમાંથી ઉપસી કીંમતની જગ્યા પાંજરાપોળને અર્પણ કરી.
આ ઉપરાંત પાંજરાપોળનાં મકાનો બાંધવાને અંગે મેટી રકમને ખરચ થયો તે પૈકી રૂા. ૩૬૧૦ શેઠ મોતીચંદના
Page #100
--------------------------------------------------------------------------
________________
પર
નામાંકિત નાગરિક પુત્ર શેઠ ખીમચંદે માંડી વાળ્યા અને તે ઉપરાંત પિતાને ત્યાંના વેપારના લાગા તરીકે દર વર્ષે હજારોની રકમો આપી. બહાર પડેલા હિસાબ પરથી સં. ૧૮૯૧ થી ૧૮૫ સુધીમાં તેમની પેઢીએ આપેલા આ લાગાની રકમ રૂા. ૯૩૬૦ થવા જાય છે.
વ્યાપારી મહાજનને બેલાવી મુંબઈના વ્યાપાર પર પાંજરાપળને લાગે નકકી કર્યો. તે વખતે નીચે પ્રમાણે નખાયેલા લાગા નોંધાયેલા મળી આવે છે – રૂઉ ઉપર દર સુરતી ખાંડીએ
૦–૮–૦ અફીણની દરેક પેટી પર
૧-૦-૦ ખાંડ-દેશાવરથી આવતા દરેક ખાંડના દાગીના પર ૦૧–૦ ખાંડ-મરસ દેશાવરથી આવતા દરેક દાગીના પર ૦-૦-૬ હુંડી–મુંબઈથી લખાતી અથવા મુંબઈમાં સીકરાતી
હુંડી પર દર સેંકડે ૦–૦-૩ મોતીની ખરીદી પર દર સેંકડે
૦-૪-૦ આ પ્રમાણેના મહાજનના ઠરાવમાં મુસલમાન અને યુરેપિયન વેપારીઓનો સમાવેશ કરવામાં આવ્યું નહતું, છતાં તેમની પાસેથી માલ ખરીદનાર હિંદુ તથા પારસીઓ માલ ખરીદે તે ઠરાવ પ્રમાણે લાગ આપે, એવી શરત સ્વીકારવામાં આવી હતી. આ લાગે સં. ૧૮૯૧ ના કાર્તિક સુદ ૨ (સેમ) થી લેવાનું નકકી કરવામાં આવ્યું હતું. પાંજરાપોળને વહીવટ કરવા માટે અને ખાસ કરીને લાગા ઉઘરાવવા માટે નીચેના ચાર વ્યાપારીની નીમણુંક કરવામાં આવી હતી.
૧. શેઠ મોતીચંદ અમીચ, ૨. શેઠ જમશેદજી
Page #101
--------------------------------------------------------------------------
________________
૫૩
શેઠ મેાતીશાહ
જીજીભાઇ, ૩. શેઠ વખતચંદ ખુશાલચંદ અને ૪. શેઠ બમનજી હારમસજી વાડીઆ.
ઉપરના ચાર ગૃહસ્થા પાંજરાપેાળના મુખ્ય વહીવટ કરનાર હતા અને તેને મદદ કરવા અને જનાવરા પર દેખરેખ રાખવા માટે નીચેના છ વ્યાપારીની નીમણુંક પણુ મહાજનના સર ઠરાવમાં કરવામાં આવી હતી. મુખ્ય વહીવટદારાના હાથ નીચે રહી મદદ કરનાર છ ગૃહસ્થાનાં નામઃ—
૧. શા. કલાણુજી કાનજી,ર. ફુલચંદ કપુરચંદ, ૩. શા. ગેાપાળજી ખીમજી દલાલ,૪. શા, ખીમચંદ્ પ્રેમચંદ, પ. શા. સામજી તારાચંદ અને ૬. શા. રામચંદ ગાીંદજી.
મહાજનના આ અસલ ઠરાવ પર ૪૪૯ વ્યાપારીઓએ સહી કરી હતી. એ અસલ લખાણ હાલ પણ પાંજરાપેાળમાં મેાજીદ છે. તેમાં ૪૦૧ હિંદુ હતા, ૪૭ પારસીએ હતા અને ૧ વારા ગૃહસ્થ હતા.
ઉપરના મુખ્ય નામા ઉપરથી નાના એ પાંજરાપેાળની સ્થાપનામાં મુખ્ય ભાગ હતા એમ જણાય છે અને તેમ થવું તે જૈનાને ઉપદેશાતી યાધમની મુખ્યતાને અંગે તદ્ન સ્વાભાવિક છે. આપણા ચરિત્રનાયક શેઠ મેાતીશાહે આ કાય તન, મન અને ધનથી ઉપાડી લઈ એક ખાસ અગત્યની જરૂરીઆત પૂરી પાડી અને પેાતાની ફરજ બજાવી નામને અવિચળ રાખ્યું.
મુંબઈની પાંજરાપોળની આ રીતે શરૂઆત થઈ અને
Page #102
--------------------------------------------------------------------------
________________
૫૪
નામાંકિત નાગરિક તે વખતે એની વ્યવસ્થા પરત્વેની યોજના એવી થતી ચાલી કે એ સંસ્થા ઉત્તરોત્તર બળવાન થતી ગઈ. સં. ૧૮૯૨ ની શરૂઆતથી એ સંસ્થાને વહીવટ મેસર્સ જમશેદજી જીજીભાઈ એન્ડ સન્સને ત્યાં રહ્યો અને તેના ઉપર દેખરેખ ઉપર જણાવેલી કમિટીની રહી.
પાંજરાપોળની શરૂઆત તે કુતરાપ્રકરણને અંગે થઈ, પણ ત્યાર પછી તેને વિસ્તાર ગાય, બળદ, બકરા, ભેંસ, પાડા, ઘોડા વિગેરે સર્વ જનાવરને અંગે કરવામાં આવ્યું. ન ધણઆતાં જનાવર, રેગી, વૃદ્ધ થઈ ગયેલાં ખેડા ઢોર, અપંગ જનાવરો વિગેરે સર્વનું આશ્રયસ્થાન પાંજરાપોળ થઈ પડયું.
કાવસજી પટેલ પાસેથી રૂ. ૬૧૦૦૦ માં હજારો વાર જગ્યા લીધી હતી તે પૈકી મેટે ભાગ પાંજરાપોળ માટે રાખવામાં આવ્યું. તેનું બક્ષીસપત્ર અથવા ટ્રસ્ટડીડને મળતું લખાણ શેઠ મોતીચંદે પોતે કરી આપ્યું એમ શેઠશ્રીના પિતાના વીલ ઉપરથી જણાય છે. શેઠશ્રીની હયાતી બાદ પાંજરાપોળની મિત્તે માટેનું એક રીતસરનું ટ્રસ્ટડીડ રૂ. ૧,૪૧,૭૫૦ નું કરી તેના ટ્રસ્ટી તરીકે શેઠ ખીમચંદભાઈને ઠરાવવામાં આવ્યા હતા.
આ પાંજરાપોળનું કામ કેવું સુંદર ચાલ્યું હશે તેને ખ્યાલ કરવા ગ્ય છે. સં. ૧૮૧ થી તેને સોળ વર્ષને હિસાબ પ્રકટ કરવામાં આવ્યા ત્યારે તેની જમે બાજુ રૂ. ૮,૮૫,૨૫ થયેલા અને ખર્ચ તે અરસામાં રૂ ૪,૭૦,૧૮૦ નું થયું જણાય છે. આ પ્રમાણે પાંજરાપોળની વાર્ષિક આવક શરૂઆતથી જ રૂ. ૫૫,૩૭૦ ૪–૦ થઈ.
Page #103
--------------------------------------------------------------------------
________________
૫૫
શેઠ મોતીશાહ
ખર્ચ બહુ રીતસરનું ચાલતું હતું. જામીનગીરીઓ એકાઉન્ટ ન્ટન્ટ જનરલને ત્યાં રાખવાનું ઠરાવવામાં આવ્યું હતું. અને સને ૧૮૫૦ (સં. ૧૯૦૬) માં નીચે જણાવેલા ૧૧ ગૃહસ્થને તેના ટ્રસ્ટી ઠરાવવામાં આવ્યાં.
૧ સર જમશેદજી જીજીભાઈ નાઈટ (પ્રમુખ), ૨ શેઠ બમનજી હારમસજી વાડિયા, ૩ સર ખરશેદજી જમશેદજી જીજીભાઈ બેરોનેટ, ૪ શેઠ રૂસ્તમજી જમશેદજી જીજીભાઈ, ૫ શેઠ ખરશેદજી ફરદુનજી પારેખ, ૬ શા. હીંમતરામ ત્રીસ્નાઘર, ૭ શા. ગંગાદાસ ત્રીજભૂખણદાસ, ૮ શા. ઉમેદચંદ જાદવજી ૯ શા. સુંદરજી નાનજી, ૧૦ ઠા. કહાનજી ચતુર ૧૧ મારવાડી રૂગનાથદાસ બક્ષીરામ.
આ ટ્રસ્ટડીડ રીતસર થયું તે વખતે સં. ૧૯૦૫ માં પાંજરાપોળનાં સરવૈયામાં રૂ. ૩,૩૧,૦૦૦ ની મૂડી હતી. તેમાં સ્થાવર મિલક્તને સમાવેશ થતો નથી. સદરહુ સ્થાવર મિક્તનું રૂ. ૧,૪૧,૭૫૦ નું ટ્રસ્ટડીડ ઉપર જણાવ્યું તે પ્રમાણે થયું તે જુદું સમજવું. એ રીતે ૧૫ વર્ષના અરસામાં પાંજરાપોળ જામી ગઈ અને સમૃદ્ધ સંસ્થા બની ગઈ.
કાવસજી પટેલવાળી જગ્યા પૂરતી ન થઈ ત્યારે શેઠ મેતીશાહે મુંબઈની નજીક ચીમડ (ચાંબુડ) ગામ ખરીદીને તે જગ્યા પણ મુંબઈ પાંજરાપોળને અર્પણ કરી. અત્યારે તે પાંજરાપોળની આવક લગભગ ત્રણ લાખ ઉપરની વાર્ષિક ગણાય છે. જગ્યાની કિંમત લાખની થાય છે. મુંબઈ ખાતે અને ચીમડમાં થઈને પાંચથી છ હજાર ઢોરોને રાહત આપવામાં
Page #104
--------------------------------------------------------------------------
________________
૫૬
નામાંકિત નાગરિક
આવે છે અને ગરીબ અનાથ ખાળકને દૂધ મત આપવામાં આવે છે. આ સની શરૂઆત શેઠ મેાતીશાહની પ્રેરણાથી થઈ એમાં શક નથી.
ટ્રસ્ટીઓનાં નામે જોતાં, પાંજરાપાળના કાર્યમાં સમસ્ત મહાજનના સહકાર જોતાં અને કામને પાર પાડવામાં વૈવિધ્ય સાથે રચનાત્મકતા વિચારતાં આ વિશાળ સ`સ્થા સ્થાપનાર પર મનનાં ઉમળકા આવે અને તેને માટે અત્યંત માન ઉત્પન્ન થાય તેવું છે.
એની સ્થાપનાને અંગે કર્ણાનુક સાંભળેલી હકીક્ત જે આગળ પરિશિષ્ટમાં આપી છે તે વિચારતાં અને તેની અનેકવિધ પ્રવૃત્તિ જોતાં આવું જીવદયાનું મહાન્ કાર્ય ઉપાડનારને માટે ખૂબ લાગણી થાય તેવું છે. અન્ય સ્થળે પાંજરાપોળના વહીવટ જેના પર ઘણે ભાગે હોય છે, ત્યારે મુંબઈમાં એ કા સમસ્ત મહાજને ઉપાડી લીધું છે, એમાં એના સ્થાપકની દીર્ઘ ષ્ટિ નજરે તરી આવે છે. પારસી ભાઇઓ આવા જીવદયાના કાર્ય માં સક્રિય ભાગ લે, હજારાની રકમના ફાળા આપે અને એ કાર્યને પુણ્યનું કામ માને એ વિશિષ્ટ ઘટના ગણી શકાય. આ સુંદર પરિસ્થિતિ નીપજાવનાર શેઠ મેાતીચંદ અમીચ'દ પાંજરાપાળના આદ્યપ્રેરક અને મુખ્યદાતા હાઇ આપણે તેમનુ નામ આજે પણ સખાવતી ધર્મી દયાવીર અને દાનવીર તરીકે યાદ કરીએ છીએ. મુંબઇની પાંજરાપાળમાં આ આખી નાંધ મુખ્તસર મેાજુદ છે. એમાંથી અગત્યની બાબતો સાંપડી છે તે સદર પરિશિષ્ટ પરથી જોઈ શકાશે અને ચાલી આવતી સ્થાપનાને લગતી દંતકથા તે શીષ ક
Page #105
--------------------------------------------------------------------------
________________
શેઠ મેાતીશાહ
નીચે પ્રથમ દરજ્જે રજૂ થયેલી આગળ ઉપર જોવાશે.
અંતરના પ્રેમથી, વિશ્વપ્રેમની ભાવનાથી આ જીવદયા— પ્રાણીયાનું કામ ઉપાડી લેનાર અને તેને અંગે તન, મન અને ધનના મેાટા ભાગ અને ભાગ આપનાર અમર આત્મા શેઠ મેાતીશાહ આજે પણ જીવતા જ છે અને એ વિશાળ પાંજરા પાળના પ્રત્યેક પથ્થર અને તેની દરેક ઈંટ એના જીવતા પુરાવા છે.
[
૫૭
Page #106
--------------------------------------------------------------------------
________________
(૯)
ભાયખળે મંદિર સ્થાપના. જૈન ધર્મ પરની શેઠ મોતીશાહની શ્રદ્ધા અડગ જણાય છે અને તે ગુણ તેમનામાં વંશપરંપરાગત ઉતરી આવેલ હોય એમ તેમના જીવનના અનેક પ્રસંગે પરથી જણાય છે. તેમના મોટા ભાઈ શેઠ નેમચંદભાઈએ મુંબઈ–કેટમાં શ્રી શાંતિનાથજીનું દેરાસર બાંધવામાં તેમજ તેની પ્રતિષ્ઠા કરવામાં શેઠ પ્રેમચંદ રંગજી સાથે સારો ભાગ લીધે જણાય છે. એ દેરાસરની પ્રતિષ્ઠા સંવત ૧૮૬૫ માં થઈ
આ પ્રસંગે મુંબઈના મંદિરો સંબંધી કેટલીક હકીક્ત મળી આવી છે તે નેંધી લઈએ. એમાંની કેટલીક હકીક્ત અત્યારે અન્ય સાધનો દ્વારા સાંપડતી પણ નથી, તેથી તે એક સ્થાનકે એકઠી કરવાની જરૂર છે. વિશેષ હકીક્ત ઉપલબ્ધ થશે તે પરિશિષ્ટમાં રજૂ કરવામાં આવશે.
મુંબઈનાં પુરાણ મંદિરમાં હિંદુઓના મંદિરે પૈકી વાલકેશ્વરનું મંદિર સંવત ૧૭૫૯ માં થયું છે (બંધાવનાર રામાજી કામટ), પરભાદેવી સંવત ૧૭૭૧ માં, બાબુલનાથ સં. ૧૮૩૦ માં (પાંડુરંગ સોનારે) અને મહાલક્ષમીનું મંદિર સં. ૧૮૩૩ માં (રામાજી શિવાજી) અને ગોવાળીઆ તળાવ પરનું ભવાનીશંકરનું
Page #107
--------------------------------------------------------------------------
________________
શ્રી ભાયખલા દહેરાસર.
Page #108
--------------------------------------------------------------------------
Page #109
--------------------------------------------------------------------------
________________
શેઠ મેતીશાહ
૫૯
મંદિર સં. ૧૮૬૨ (શંકરશેઠ બાબુલશેઠ). આ રીતે જોતાં ઘણાંખરાં હિંદુ મંદિરો દક્ષિણ-મરાઠા ભાઈઓએ બંધાવ્યાં હોય એમ જણાય છે. - જૈન મંદિરમાં પ્રથમ મંદિર કયું થયું તેની સ્પષ્ટતા થતી નથી, પણ નીચે પ્રમાણે હકીકત સાંપડી છે.
સંવત ૧૮૬૫ માં કેટમાં શ્રી શાંતિનાથનું મંદિર પારસી બજારમાં ઉપર જણાવ્યું તેમ શેઠ નેમચંદ અમીચંદ અને શેઠ પ્રેમચંદ રંગજીએ બંધાવ્યું.
સંવત ૧૮૬૮ ના બીજા વૈશાખ સુદ ૮ શુક્રવારે ભુલેશ્વર અને કુંભારટુકડા વચ્ચે ચિંતામણિજીના મંદિરની સ્થાપના થઈ. તેના સ્થાપનાર પણ શેઠ નેમચંદ અમીચંદ હતા.
સંવત ૧૮૭૬ ના મહા સુદ ૧૩ ને રેજ ભીંડી બજારને નાકે પટેલ રેડ(ઈબ્રાહીમ રહીમતુલા રોડ) પર શ્રી શાંતિનાથજીના મંદિરની પ્રતિષ્ઠા થઈ
આ મંદિરની પ્રતિષ્ઠા શેઠ મોતીચંદ અમીચંદે કરી.
સંવત ૧૮૭૮માં ગલાલવાડી (કકા સ્ટ્રીટ-જગજીવન કીકા (સ્ટ્રીટ)ને નાકે શ્રી ચિંતામણિજીના મંદિરની પ્રતિષ્ઠા મારવાડી અમરચંદ બીરદીચંદે કરી.
આ પ્રમાણે ઉલ્લેખ મળે છે. આ રીતે જોતાં કુંભાર ટુન્ડાના ડાબા ભાગ પર ચિંતામણીનું મંદિર એક હોય અને બીજું ગલાલવાડીમાં સદર મારવાડી ભાઈએ દશ વર્ષે બાંધ્યું હોય એમ થાય. અત્યારે તે ગલાલવાડીમાં એક જ મંદિર છે.
Page #110
--------------------------------------------------------------------------
________________
નામાંકિત નાગરિક આ કોયડો ઉકેલવે જરા વિષમ છે અને તે માટે તાત્કાલિક વધારે સાધનોની તપાસ માગે છે.
સંવત ૧૮૮૦માં શેઠ મોતીશાહના પિતરાઈ ભાઈદાસે પાયધુની ઉપર શ્રીગેડીજી મહારાજનું મંદિર બંધાવ્યું એટલે ઉલ્લેખ મળે છે. પ્રવેશ મહોત્સવની તારીખ મળતી નથી, પણ મોતીશાહ શેઠની શ્રીગોડીજી મહારાજ પર એટલી બધી આસ્થા હતી કે પોતાના વિલની શરૂઆતમાં પણ એને યાદ કરીને લખે છે–તે સર્વ તાં તથા તે દેરાસર અને પછવાડેના ઉપાશ્રયના દસ્તાવેજો તપાસતાં એ દેરાસર બંધાવવામાં અને એની પ્રતિષ્ઠા કરાવવામાં શેઠ મેતીશાહને મોટો હાથ હાય-મુખ્ય હાથ હેય એમ સહજ અનુમાન થાય છે. આ દેરાસરના દસ્તાવેજ વિગેરે ઉપગી હકીક્ત પરિશિષ્ટમાં આપવામાં આવી છે તે જોતાં એ દેરાસરના વૈભવને અને એના પ્રભાવક મૂળનાયકના ચમકારને સહજ ખ્યાલ જનતાને થશે. - ત્યાર પછી સીધી તવારીખ જેમાં સં. ૧૮૮૫ માં શ્રી ભાયખળાના દેરાસરને ઉલેખ પ્રાપ્ત થાય છે. માગશર શુદ ૬ ને શુક્રવારે એની પ્રતિષ્ઠા થઈ. એ સંબંધી હકીકત આગળ આપી છે.
સંવત ૧૮૮માં શ્રાવણ સુદ ૮ના રોજ ચીંચબંદર ઉપર શેઠ નરશી નાથાએ અનંતનાથજીનું મંદિર બંધાવી તેમાં બિબની સ્થાપના કરી.
મુંબઈને મોટા મંદિરો પૈકી પાયધુની પરનું શ્રી આદી
Page #111
--------------------------------------------------------------------------
________________
શેઠ મેતીશાહ
૬૧
શ્વરનું મંદિર સંવત ૧૯૧૬માં ગેલવાડના મારવાડીઓએ બંધાવ્યું એટલે ઉલ્લેખ મળે છે.
આટલી હકીક્ત મળી આવી છે, બીજા મંદિરની કાંઈ હકીકત મળી શકી નથી.
એટલા ઉપરથી સંવત ૧૮૬૦ અને ૧૯૦૦ વચ્ચે મુંબઈના મુખ્ય જૈન દેરાસરની સ્થાપના થઈ હોય એમ જણાય છે અને ચીંચબંદર (માંડવી) પરના દેરાસર સિવાય લગભગ દરેક મંદિરના કાર્યમાં શેઠ મોતીશાહ અને તેના ભાઈનેમચંદ ભાઈને મુખ્ય હાથ હતું એમ જણાઈ આવે છે.
વેપારધંધામાં શેઠ મોતીશાહને કાબૂ વધતે ગયે અને કમાણ વધવા માંડી તેમ તેમની ભાવના ધર્મ તરફ વધારે ઢળતી ગઈ હોય એમ જણાય છે. ધંધામાં દશ વર્ષ સુધી વધારે સ્થિર થયા એટલે એમને ભાયખળા–લવલેન પર એક મોટું દેરાસર કરાવવાની ઈચ્છા થઈ, એમની ઈચ્છા સિદ્ધાચલ પરની ટુંકનો નમૂને થાય તેવું ભવ્ય દેરાસર ભાયખળ કરવાની હતી. પિતે તે વખતે કોટમાં–પારસી ગલીમાં રહેતા હતા. તે વખતે ભાયખલા બહુ દૂર ગણાતું હતું. લોકોની વસતી તે વખતે મોટે ભાગે કેટમાં હતી અને બહાર કેટમાં પાયધુણી સુધીનો ભાગ વસેલો હતો. ભાયખળ દેરાસર બાંધવાની તેમની ઈચ્છા ઘણી તીવ્ર હતી એમ તેમણે તે વખતે કરેલા પ્રયાસ પરથી જણાય છે. આ સંબંધમાં તેમના તે વખતના સલાટે મુંબઈથી પાલીતાણે લખેલા કાગળે ખાસ વાંચવા ગ્ય છે. એ અસલ કાગળો સદર સલાટના કુટુંબીઓએ હજુ સુધી
Page #112
--------------------------------------------------------------------------
________________
નામાંકિત નાગરિક જાળવી રાખ્યા છે, મેં એ અસલ કાગળો જોયા છે. તે વખતે કાગળની ચબરખીઓ લાંબી લાંબી કરી એક સાથે બીજી ચબરખી ચોંટાડી કાગળની બન્ને બાજુ પર લખવાનો રિવાજ હતે. એ કાગળના કેઈક નમૂના અસલ ભાષામાં નમૂના તરીકે પરિશિષ્ટમાં રજૂ કર્યા છે તે ઉપરથી શેઠ મોતીશાહની કામ લેવાની કેટલી તીવ્રતા હતી, તેમને સ્વભાવ કે હતે, તેઓ પ્રત્યેક કામ પર જાતિદેખરેખ કેટલી રાખતા હતા, તેમને ખરચીને કાંઈ હિસાબ નહેાતે પણ કામ જલદી પૂરું કરવાની ખૂબ તમન્ના હતી એ વિગેરે ઘણી હકીક્ત જણાઈ આવે છે.
ભાયખળાનું દેરાસર બાંધવાનું કામ સંવત ૧૮૮૪માં શરૂ કરવામાં આવ્યું. એમાં ભવ્ય દેરાસર કરવા સાથે સામે પુંડરીક ગણધરની સ્થાપના, પછવાડે રાયણ પગલા અને તેની પાછળ સુરજકુંડ કરો અને દેરાસરની સામે વિશાળ ચોક રાખી તેમાં કાર્તકી ચૈત્રીને દિને શ્રી સિદ્ધગિરિને ૫ટ્ટ ખુલ્લે મૂકવાની જગા એમના ધર્મભાવનામય મગજમાં આવી. એક કાગળ ઉપરથી જણાય છે કે સંવત ૧૮૮૪ના ભાદરવા માસમાં ભાયખળા દેરાસરનું બાંધકામ તડામાર ચાલતું હતું. તેને માટે સેમપુરા કારીગર પાંચ, કુંભારીઆ કડિયા કારીગર ૪૦ અને મરાઠા ઠુંઠફડા જણ દશ કામે લાગેલા હતા. એ કામ ઉપર દેખરેખ રાખનારા ત્રણ મહેતા હતા. તેની ઉપર સૂત્રધાર રામજી તથા સૂત્રછોડા તરીકે રણછોડ હતા. કાગળ જણાવે છે કે “આ કામ ચાલતું ત્યારે નિયમિત શેઠજી દિન છ ઘડી ચડતાં ઘડવેલ મધ્યે બેસીને આંટે આવતા અને પડકારો દઈ જાતા, કામ ધમધોકાર ચાલતું.”
Page #113
--------------------------------------------------------------------------
________________
શેઠ મેતીશાહ
પ્રતિમાજી ૧૪-સર્વ એક ગજ ઊંચા સફેદ પાષાણુનાઅમદાવાદથી લાવવામાં આવ્યા. વાડીમાં સદર પ્રતિમાજીને પ્રવેશ સં. ૧૮૮૪ના શ્રાવણ સુદ ૨ ને રેજ કરાવવામાં આવ્યા અને તે દિવસે સમસ્ત સંઘને તથા કારીગરોને જમણ આપવામાં આવ્યું એવી હકીક્ત પણ સદર કાગળમાંથી મળી આવે છે. - અમદાવાદના નગરશેઠ હેમાભાઈને ભાયખળાની પ્રતિષ્ઠામાં ભાગ લેવા ખાસ ઈચ્છા હતી તેથી પ્રતિષ્ઠાનું બિંબપ્રવેશ મહોત્સવનું મુહૂર્ત ચોમાસામાં ન રાખતાં સં. ૧૮૮૫ ના માગશર સુદ ૬નું રાખવામાં આવ્યું. આ બિંબપ્રવેશ મહેત્સવને જેમાં પ્રતિષ્ઠાના નામથી ઓળખવામાં આવે છે. વાસ્તવિક પ્રતિષ્ઠા શબ્દને અર્થ આગળ જતાં અંજનશલાકાના પ્રસંગે સમજાશે. પ્રતિષ્ઠા કરાવવા માટે વડનગરના રહેવાસી સાધર્મ ગલાશાને બોલાવ્યા હતા. ઉક્ત તારીખે શુક્રવારે સંઘ સમક્ષ ખૂબ આડંબરથી બિંબપ્રવેશ કરાવીને મૂળનાયક શ્રી આદિનાથની સ્થાપના ભાયખળાના ભવ્ય દેરાસરમાં કરવામાં આવી. એ પ્રસંગના ઢાળિયાં કવિવર્ય વીરવિજયજીએ બનાવ્યા છે તેને પરિશિષ્ટમાં છાપી પ્રસિદ્ધ કરવામાં આવ્યા છે.
આ રીતે ભાયખળાના જૈન દેરાસરની સ્થાપના કરવામાં આવી. શેઠ મોતીશાહને એને માટે ઘણે ઉમંગ હતા. એ મંદિરની પવિત્રતા જળવાય તેટલા માટે મંદિરની પાછળ લગભગ ૨૨૦૦૦ વાર જગ્યા ખેતર તરીકે રાખી. તેને ઉદેશ એમ જણાય છે કે-નજીકમાં કઈ મકાન બંધાય તે તેને ગટરે થાય અને પરિણામે બરાબર પવિત્રતા ન રહે. એ
Page #114
--------------------------------------------------------------------------
________________
૬૪
નામાંકિત નાગરિક
ખેતરાઉ જગ્યાની જે આવક થાય તેના ત્રણ ભાગ પાડયા અને એક ભાગ શ્રી ગોડીજી મહારાજના પાયનીના મંદિરને આપવાના, ખીજો ભાગ શ્રી શત્રુ...જય પરની મેાતીશાહની ટુકને આપવાના અને ત્રીજો ભાગ શ્રી ભાયખળાના મદિરના ખર્ચને અંગે રાખવાના ઠરાવ જુદા લખાણથી શેઠ મેાતીશાહે કરી આપ્યા એમ શેઠ ખીમચંદભાઇના વસીઅતનામાથી માલૂમ પડે છે અને તે પ્રમાણે તેના ઉપયાગ ત્યાર પછી થયા જણાય છે.
શ્રી ભાયખળાના મંદિર બંધાવવામાં તથા સુરજકુંડની સ્થાપના કરવામાં કેટલેા ખર્ચ થયા હશે તેની વિગત મળતી નથી, પણ મંદિરની વિશાળતા, એક સામુ` દેરાસર, ચારે તરફના ગઢા અને રાયણ પગલાની વ્યવસ્થા જોતાં લગભગ ત્રણ લાખ ઉપરના ખચ થયા હશે એમ સહજ અનુમાન થાય છે. તેમના કારીગરોના સ તાષ જોતાં તેમને સ ને ઉદારતાથી નવાજવામાં આવ્યા હશે એમ પણ જણાય છે. એટલે પ્રતિષ્ઠામાં પણ સારા ખર્ચ થયા હશે એમ સહજ ધારી શકાય છે.
તે યુગમાં મુંબઇમાં ધર્મસ્થાનાની ખાસ જરૂરીઆત હતી. ધર્મસ્થાના આત્માન્નતિના પ્રબળ સાધન છે. એમાં મદિર અને જ્ઞાનશાળા પુષ્ટ આલંબનરૂપ હાઈ ધર્મભાવના ઢાયમ કરી મમ બનાવે છે. એવા આલ’બન પૂરા પાડનાર મહાપુણ્ય ઉપાર્જન કરે છે. એ કાળમાં...એ યુગમાં જે વસ્તુની આવશ્યકતા ખસુસ કરીને હતી તે પૂરી પાડીને શેઠ મેાતીશાહે ખરી ઉપકાર કર્યાં છે. અત્યારે પણ બગીચા સાથેનું એ ભવ્ય મદિર શાંતિનું સ્થાન છે અને ભક્તિનું નિવાસસ્થાન છે. એની પુણ્ય શ્રેણીની પર પરા ચાલુ જ છે અને હજી ઘણા કાળ સુધી ચાલુ રહેશે.
Page #115
--------------------------------------------------------------------------
________________
શ્રી ભાયખલા દહેરાસર.
Page #116
--------------------------------------------------------------------------
Page #117
--------------------------------------------------------------------------
________________
શેઠ મેાંતીશાહ
પ્
એ શેઠ મેાતીશાહનું મુંબઈમાં ચિરસ્મરણીય સ્મારક છે અને જૈન ભક્તિનું કેન્દ્ર છે.
એ ભાયખળાની પ્રતિષ્ઠા પરત્વે પડિત શ્રી વીરવિજયનાં ઢાળિયાં પરથી નીચેની હકીકત સાંપડે છે.
ઋષભદેવ ભગવાન રાજનગર ( અમદાવાદ )માં વસતા હતા. તેઓની ઈચ્છા વનમાં વસવાની થઈ, એમના (અધિષ્ઠાયક ) દેવાએ એ માટે મુંમુઇ (મું ખાઈ)નુ' સ્થાન પસંદ કર્યુ” અને એમણે શેઠ મેાતીચ અમીચંદના દિલમાં ગામથી એ કાશ દૂર પ્રભુજીને માટે મંદિર ઊભુ` કરવાની ભાવના ઉત્પન્ન કરી અને તે પ્રમાણે કરવા તેમને સ્વપ્નામાં સદેશેા આપ્યા. શેઠે તે વખતે ભુ ઈણિ ( ભાઈખળા )માં જમીનના માટા ટુકડા ખરીદ્યો હતા. એ જમીન પર વાડીએ હતી, અનેક જાતનાં આડા તે પર હતાં અને વિશાળતાની ખાખતમાં એ જમીન શહેરથી ખૂબ દૂર હાઈ બધી રીતે સુંદર માઁદિરને યાગ્ય હતી. ભાયખળાના દેરાસરમાં ભવ્ય રંગમ ડપ કરાવ્યા, એને સત્તર શિખર બનાવ્યા, શિખરમાં પણ પ્રભુજી પધરાવ્યા અને ઘુમટ અતિ આકર્ષક બનાવ્યા. દેરાસરની બાજુમાં બે દેરીઓ તૈયાર કરાવી: એક ચક્રેશ્વરી દેવી માટે અને એક ગામુખ યક્ષ માટે. અત્યારે એ દેરીઆ દેરાસરની બહારની બેઠકમાં અનુક્રમે પ્રભુની જમણી અને ડાબી બાજુએ દેખાય છે.
દેરાસરની બાજુમાં આગળના ભાગમાં ધર્મશાળા ખાંધવામાં આવી. એ ધર્મશાળાની સામે ફુવારા કરવામાં આવ્યા
५
Page #118
--------------------------------------------------------------------------
________________
નામાંક્તિ નાગરિક અને તેને જ્યારે ખેલવામાં આવે ત્યારે તેમાંથી જળ ઉછળે એવી વ્યવસ્થા કરવામાં આવી. ( હાલમાં જ્યાં દાદામંદિર છે ત્યાં અસલ ફુવારે હશે એમ જણાય છે; ઉપાશ્રય કહેવામાં આવે છે તે અસલ ધર્મશાળા હશે એમ અનુમાન થાય છે. એ ધર્મશાળા સ્વામીવત્સલ કરવા માટે બંધાવવામાં આવી હતી એવો ઉલ્લેખ છે) એની આગળ શેઠને પોતાને રહેવા માટે બંગલે બાંધવામાં આવ્યું અને તેની સામે ફુવારો આવે એ તે બંધબેસતી હકીક્ત છે. એ ફુવારો ધર્મશાળાની સામે આવે અને બંગલાની પણ સામે આવે, એટલે તે વખતે દાદામંદિર નહિ બંધાવ્યું હોય. ત્યાર પછી તે તૈયાર થયું હશે એમ અનુમાન થાય છે. આ બંગલામાં બેઠા બેઠા મંદિરના શિખરના દર્શન થાય તેવું તે અત્યારે પણ જોઈ શકાય છે, પણ બાંધતી વખતે દેરાસર ફરતે કેટ ન ચણ્ય હોઈ ત્યારે બંગલામાં બેઠા બેઠા પણ પ્રભુના દર્શન થઈ શકે એવી ગઠવણ હશે. અત્યારે બંગલામાં બેઠા બેઠા તે પ્રભુના દર્શન થઈ શકે એવું નથી કારણ કે દેરા ફરતે ઊંચો કેટ આડે આવે છે. દેરાસરના શિખરના દર્શન તે અત્યારે પણ બંગલામાં બેઠા બેઠા થઈ શકે તેમ છે.
મંદિરની બહારના ભાગમાં એક લાકડાને માંડવો (મંડપ) બનાવવામાં આવ્યો હતો. એ મંડપમાં પૂજા ભણાવવા તથા રાસડા લેવાની સગવડ હતી,આ મંડપમાં કાર્તિકી ચૈત્રી પૂર્ણિમાએ સિદ્ધાચલના પટ્ટદર્શન કરવાની સગવડ થતી. આ લાકડાને મંડપ અત્યાર સુધી તે હતું. હવે તેને સ્થાને પથ્થરને
Page #119
--------------------------------------------------------------------------
________________
43][9]
શ્રી ભાયખલા દહેરાસર.
Page #120
--------------------------------------------------------------------------
Page #121
--------------------------------------------------------------------------
________________
શેઠ મોતીશાહ
મંડપ કરવામાં આવ્યું છે. મંડપની બહારના ભાગમાં હાલ
જ્યાં પાંજરું અને દાદા–પગલાં છે ત્યાં બગીચે અને ખુલ્લી જગ્યા હતી. આ રીતે દેરાસરની રચના કરી હતી.
દેરાસરની ચારે તરફ વાડી હતી. દેરાસરની પાછળ આંબલીનું ઝાડ હતું. એ હાલ નીકળી ગયું જણાય છે, એની બાજુમાં રાયણ પગલાં હતાં અને એની પાછળ સુરજકુંડ હતે. એ બન્ને અત્યારે પણ મેજુદ છે. સુરજકુંડના પાણીથી બગીચાને લીલાછમ રાખવામાં આવતું હતું અને બગીચામાં અનેક જાતનાં ફૂલના વેલા અને ઝાડની વાવણી કરવામાં આવી હતી. અંદર દાખલ થતાં વડનું ઝાડ હતું અને ત્યાં હનુમાનની મૂર્તિ રાખવામાં આવી હતી. આ ચકી કરનાર વીર હનુમાનની દહેરી જેનેની સર્વ ધર્મ તરફ સમાનતા સિદ્ધ કરી રહી હતી. આવી રીતે ગામથી દૂર બગીચાની મધ્યમાં ફૂલઝાડ અને આંબા આંબલીની વચ્ચે અનેક શ્રમિતને શાંતિ આપનાર અને અનેકને સાધ્ય પ્રતિ લઈ જનાર સુંદર મંદિરની રચના કરવામાં આવી.
સં. ૧૮૮૫ ના માગશર સુદ છઠ્ઠ શુક્રવારનું બિનપ્રવેશનું મુહૂર્ત નક્કી કરવામાં આવ્યું. આ પ્રતિષ્ઠા કરવા માટે મેતીચંદ શેઠના દિલમાં બહુ ઉત્સાહ હતો. પિતાની ધનપ્રાપ્તિનું અને મનુષ્ય જીવનનું એ કાર્ય દ્વારા સાફલ્ય સમજતા હતા અને તે પ્રસંગ માટે અનેક પ્રકારની તૈયારી તેમણે કરી હતી. ખાસ માણસને અમદાવાદ મોકલવામાં આવ્યા. ત્યાં તેમણે પાલખી તૈયાર કરાવી, શેઠની વતી મૂળનાયક આદિનાથ આદિ પ્રતિમાઓને પાલખીમાં
Page #122
--------------------------------------------------------------------------
________________
૬૮
નામાંકિત નાગરિક
પધરાવી અને કોઇ પણ પ્રકારની આશાતના ન થાય તે રીતેસવ વ્યવસ્થા કરીને જમીન માગે ૧૬ પ્રતિમાજીનેભરુચ લઇ આવ્યા. આખે રસ્તે ન્હાઈ ધાઇ, ખરાખર સ્વચ્છતા રાખી ભૂખ જયાપૂવ ક પ્રતિમાજી ભરુચ પહેાંચ્યા. પછી ત્યાં વહાણુ તૈયાર કરાવ્યું. એ વહાણમાં પણ પૂજા તથા ધૂપની ખરાખર વ્યવસ્થા કરવામાં આવી હતી. સૂરત એ વહાણ રોકાયું અને અનુકૂળ પવને મહુ થાડા વખતમાં મુંબઇ પહેાંચ્યું. મેાતીશાહ શેઠે અતિ ભાવપૂર્ણાંક પ્રભુનું સામૈયું કર્યું. તેમના પુત્ર ખીમચ દભાઇ ઘેાડે બેઠા અને શેઠ પાતે સાજનમાજનમાં પગપાળા ચાલ્યા. સામૈયામાં હાથી, ઘેાડા, પાલખી, રથ અને સાંબેલાંના પાર ન હેાતા, અને સાજનમાજનમાં જૈન અને જૈનેતરોએ બહુ આનંદથી ભાગ લીધા હતા. એમ કહેવાય છે કે—આ સામૈયુ' એવુ` જખરજસ્ત બન્યું હતું કે એને જોતાં શ્રી મહાવીર પરમાત્માનુ` કાણિકે સામૈયુ કર્યું હતું તેનું વર્ણન લેાકેાને યાદ આવતું હતું. સામૈયાના ઠાઠ લોકો ઘણાં વર્ષો સુધી યાદ કરે એવા બન્યા હતા. આવી રીતે અત્યંત ઠાઠમાઠથી ભાયખળાના મંદિરની બાજુમાં પેાતાને માટે રહેવા સારુ તૈયાર કરાવેલા ઘરમાં પ્રભુને પધરાવવામાં આવ્યાં. સંઘની આજ્ઞારૂપ તિલક તે વખતે શેઠ મેાતીશાહને કરવામાં આવ્યું અને તે તિલક શેઠે વધાવી લીધું. આવા સંઘભક્તિ અને પ્રભુભક્તિના કાર્યમાં સમસ્ત શ્રી સંઘની પરવાનગી અને તેમના સહકારની જરૂર હતી અને તે માટે આજ્ઞાતિલક કરાવવાની પ્રથા જાણીતી છે. આ મંદિર સાર્વજનિક હાઈ સČના સહકારની તે માટે જરૂર હતી અને તેની શરૂઆત સામૈયા અને તિલકવિધિથી કરવામાં આવી હતી.
Page #123
--------------------------------------------------------------------------
________________
૬૯
શેઠ મોતીશાહ
જળયાત્રાને માટે વરઘોડો ચઢાવવામાં આવ્યું. એમાં સુહાગણ સ્ત્રીઓને માથે કળકળશ મૂકવામાં આવ્યા, શેઠાણી દિવાળીબાઈએ રામણદીવડો લીધો અને વરઘેડામાં અષ્ટમંગળ, ચામર, ધૂપ અને સુગંધીની ઘટા કરવામાં આવી. વરડામાં હાથી, ઘોડા, રથ વિગેરે ઉપરાંત ઘડવેલ (ઘોડાગાડી)નો પાર નહોતા. એને મેખરે ઇંદ્રવજ હતું અને લોકસંખ્યાને પાર નહોતે. એ વરઘોડાના વર્ણનમાં પ્રભુને ચામર ઢાળનાર પૈકી બાલાભાઈ તથા ત્રીકમનું નામ આવે છે. બાલાભાઈએ કલ્યાણજી કહાનજીના પુત્ર દીપચંદભાઈ હેવા સંભવે છે. એમનાં બે નામ હતાં. તે ઘારી હતા અને તેઓ શત્રુંજય ઉપર ટુંક બંધાવી અમર થઈ ગયા છે. એમની હકીકત અન્યત્ર વિગતવાર આવશે. ત્રીકમ” કેણ હતા તેને પરિચય પ્રાપ્ત થઈ શક નથી. વરઘોડે ભાયખળાની વાડીએ ઉતર્યો. ત્યાં દેવને નેતર્યા. પાણીના કુંભ ભરી, તેના ઉપર શ્રીફળ પધરાવી, તેને સહાગણ સ્ત્રીઓને માથે મૂકી વડે પાછે શેઠને ઘેર ઉતર્યો. તે વખતે પ્રભાવના કરવામાં આવી અને રાત્રે રાત્રિજાગરણ અને પ્રભાવના કરવામાં આવ્યાં.
ત્યારપછી પ્રતિષ્ઠા (બિંબપ્રવેશ) મહોત્સવ કરવામાં આવ્યું. કુંભસ્થાપના, નવગ્રહ દશદિક્પાલપૂજન, દેવતાને નેતરવા, પખણ કરવા વિગેરે વિધિ ખૂબ ઠાઠમાઠપૂર્વક અને શાસ્ત્રોક્ત રીતે કરવામાં આવી. આ વિધિનું વર્ણન આગળ મોતીશાહની ટુંકમાં કરેલી પ્રતિષ્ઠાને અંગે વિસ્તારથી આવવાનું હેઈ અત્ર કરવામાં આવતું નથી. (સં. ૧૮૮૫) માગશર સુદ ૬ શુક્રવારના રોજ મૂળનાયક શ્રી આદિનાથ ભગવાન, પ્રભુની જમણું બાજુના ગભારામાં શ્રી સીમંધરસ્વામી અને ડાબા ગભારામાં
Page #124
--------------------------------------------------------------------------
________________
શેઠ મોતીશાહ શ્રી સંભવનાથની સ્થાપના કરવામાં આવી. તે ઉપરાંત બીજા ચાર બિબેને એ મંદિરમાં સ્થાપવામાં આવ્યા, એટલે મુખ્ય દેરાસરમાં કુલ સાત પ્રતિમાજીની સ્થાપના કરી. ગભારાની જમણી બાજુએ દેરીમાં ગોમુખ યક્ષ પધરાવ્યા અને ડાબી બાજુ ચકેશ્વરી દેવીને પધરાવ્યા. ઉપરના શિખરની અંદરના મંદિરમાં ધર્મનાથની સ્થાપના કરવામાં આવી. આ ઉપરાંત કેટલાંક ધાતુનાં બિંબને પણ પધરાવવામાં આવ્યા.
આવી રીતે મહત્સવપૂર્વક ઋષભદેવ ભગવાનની સ્થાપના કરી નાની સરખી ટુંક મુંબઈ શહેરમાં બનાવી. મંદિરની પવિત્રતા જળવાય તે માટે એગ્ય પ્રબંધ કર્યો. ખાસ કરીને હજાર વાર જગ્યા તે માટે ફાજલ રાખી. ત્યાં બગીચો બનાવ્યું અને દેરાસરની શોભા કરવા માટે અનેક પ્રકારની રચના કરી મહત્સવ પૂરો થયા પછી અષ્ટોત્તરી સ્નાત્ર ભર્ણવવામાં આવ્યું અને શાંતિક પૌષ્ટિક કાર્ય કરી દ્રવ્યને સારી રીતે વ્યય કરવામાં આવ્યું.
આ ભાયખળા પ્રતિષ્ઠાનાં ઢાળિયાં ત્યાર પછી સં. ૧૮૮૮ના અષાડ સુદ ૧૫ ને રોજ પંડિત શ્રી વીરવિજયે બનાવ્યા છે, એટલે બનાવ બન્યા પછી ત્રણ વર્ષમાં રચના કરવામાં આવી છે. એટલે એમાં હકીક્ત રજૂ થઈ છે તેની સત્યતાના સંબંધમાં શંકા જેવું રહેતું નથી. એમનું કવિત્વ મધ્યમ કક્ષાનું છતાં આકર્ષક છે અને એની ઐતિહાસિક કિંમત ઘણી હોવાથી એને પરિશિષ્ટમાં સ્થાન આપ્યું છે અને બને ત્યાં સુધી રચનારની અસલ ભાષા જાળવી રાખવાનો આગ્રહ રાખવામાં આવ્યું છે. આ રીતે ભાયખળા મંદિરની સ્થાપના અને પ્રતિષ્ઠા થઈ
Page #125
--------------------------------------------------------------------------
________________
(૧૦) પાલીતાણામાં ધર્મશાળા પાલીતાણા શહેરમાં મોતીશાહશેઠે પોતાના પિતાશ્રી અમીચંદ સાકરચંદની યાદગીરીમાં ધર્મશાળા બાંધવાનો નિર્ણય ર્યો. આ ધર્મશાળાનું કામ સંવત્ ૧૮૮૪માં ચાલતું હતું. એ ધર્મશાળા કઈ સાલમાં યાત્રાળુઓ માટે ખુલ્લી મૂકવામાં આવી તે સંબંધી બે મત છે. શેઠશ્રીના જીવનચરિત્ર પ્રમાણે રૂ. ૮૬૦૦૦ને ખર્ચ કરીને તેમણે સંવત્ ૧૮૮૭માં પાલીતાણમાં ધર્મશાળા બંધાવી એ ઉલ્લેખ મળી આવે છે.
હાથના લખેલા જે કેટલાક કાગળો મળી આવ્યા છે તે પરથી માલૂમ પડે છે કે એ ધર્મશાળા સંવત ૧૮૮૫ના કાર્તિક માસની શરૂઆતમાં તૈયાર થઈ ગઈ હતી અને કાર્તિકી પુનમના મેળા પર સદર ધર્મશાળામાં યાત્રાળુઓ ઉતર્યા હતા અને તેમણે તેને પૂરતો લાભ લીધું હતું. આ સમય તે હતે જેની આગળ ભાયખળાના દેરાસરની પ્રતિષ્ઠાનું કાર્ય હાથ ધરવાના મુહૂર્ત લેવાઈ ગયાં હતાં અને પ્રતિષ્ઠા ત્યારપછી માગશર માસમાં કરવાની હતી. આ વચ્ચેના ગાળામાં પાલીતાણે ધર્મશાળા તૈયાર થઈ ગઈ હતી એ કાગળમાં ઉલ્લેખ છે. એ બને હકીક્ત વિચારતાં સંવત્ ૧૮૮૭ની શરૂઆતમાં ધર્મ
Page #126
--------------------------------------------------------------------------
________________
૭૨
નામાંકિત નાગરિક શાળા તૈયાર થઈ ગઈ હોય એ હકીકત વધારે સંભવિત લાગે છે. પંદર દિવસમાં ધર્મશાળા તૈયાર ન થઈ શકે અને તેને કાર્તિકી પુનમના લાભ યાત્રાળુને મળવો અસંભવિત ગણાય. ધર્મશાળા આટલા ટૂંકા ગાળામાં તૈયાર થઈ શકે તેવી નથી.
પાલીતાણા શહેરમાં તે વખતે કેઈ ધર્મશાળા વિશાળ પાયા પર ન હતી. આ ધર્મશાળા વિસ્તાર કેટલું છે તે નીચેના પાકા માપ ઉપરથી ખ્યાલમાં આવશે.
ધર્મશાળાના મકાનના ગજ ૪૬૬૮–૮–૦ પગથીઆ તથા ઓટલાના ગજ ૧૩૬–૧–૦
૪૮૦૪–૧-૦ આ ધર્મશાળાનાં ભોંયતળીએ અને પહેલે માળે મળીને ૫૦ ઓરડા છે. અને રસ્તા ઉપર ૧૭ દુકાને છે અને જુદા જુદા ૪ મકાને છે.
આ ધર્મશાળામાં કેઈ જાતને લેખ મળી આવતું નથી. માત્ર એમાં વાસ કરનાર સાધુ સાધ્વીને શય્યાતર કરવામાં સગવડ પડે તે માટે નામવાર લીસ્ટ ત્યારપછી કરેલ અને કેતરાવેલ એક સ્થાનકેથી મળી આવેલ છે, પણ તેને હેતુ તદ્દન જુદે જ છે. અમુક સ્થાનના માલિકનું ઘર “શય્યાતરી કરવાને જેન સાધુને આદેશ છે. એટલે જે દિવસે અમુક ઘર શય્યાતર કર્યું હોય તે દિવસે તેના ઘરના આહારપાણ ન લેવાય, પણ જરૂરી દવા લઈ શકાય. સંઘની માલિકીનું મકાન હોય તે એક આગેવાન શ્રાવકના ઘરનું શય્યાતર કરવાની શાસ્ત્રાણા
Page #127
--------------------------------------------------------------------------
________________
F
શેઠ માતીશાની ધર્મશાળા-પાલીતાણા. અંધાવી સંવત ૧૮૮૭ ખર્ચ રૂા. ૮૬૦
Page #128
--------------------------------------------------------------------------
Page #129
--------------------------------------------------------------------------
________________
શેઠ માતીશાહ
છે. એવા નામેાનુ લીસ્ટ હોય એમ જણાય છે. પરિશિષ્ટમાં સદર ઉલ્લેખ છાપવામાં આવ્યા છે.
૭૩
આ ધર્મશાળાની વિશિષ્ટતાએ છે કે પાલીતાણા રાજ્યે ત્યારપછી થયેલ અનેક ધમ શાળાઓમાં રાય-હક્કો રાખ્યા છે, કાઇમાં ઉતારાના હક્ક છે અને કાઈમાં બીજા પ્રકારના હક્ક છે, જ્યારે આ ધર્મશાળાના અઘાટ દસ્તાવેજ છે અને તેમાં રાજ્યની કાઈ પણ પ્રકારની દખલગીરી કે દરમ્યાનગીરીનેા હક્ક ન રાખતાં અઘાટ વેચાણુના પાકા દસ્તાવેજો તેને કરી આપવામાં આવ્યા છે અને તેમાં કોઇ પ્રકારની શરતા દાખલ કરવામાં આવી નથી.
પાલીતાણા શહેર ફરતા ગઢ હતા. ભરવનાથ પાસે એક દરવાજો હતા. શેઠના વંડા પાસે બીજો દરવાજો હતા અને ત્રીજો દરવાજો ગાડીજીના મંદિરથી આગળ જતા હતા. ગામના આટલા નાના વિસ્તારના પ્રમાણમાં આ ધર્મશાળાની જગ્યા ઘણા વિસ્તારવાળી ગણાય.
હાલમાં તા શહેર બહારના ભાગમાં માટી અને નવીન પદ્ધતિની અનેક ધમ શાળાઓ થઈ છે, પણ એગણીસમી સદીમાં આ મેાતીશાહ શેઠની ધમ શાળાની સાથે સરખાવી શકાય એવી એક પણ ધ શાળા પાલીતાણા ગામમાં નહાતી. અત્યારે પણ શહેરની મધ્યમાં તેનું સ્થાન ભવ્ય છે અને સેંકડો યાત્રાળુઓને એ આશ્રય આપે છે.
અત્યારે પણ કાઈ પણ ગામના સંધ આવે તે તેના સંઘવીનું સામૈયું થાય ત્યારે પ્રથમ ચાંદલા' શે મેાતીશાહની
Page #130
--------------------------------------------------------------------------
________________
નામાંકિત નાગરિક ધર્મશાળાને મુનિમ કરે તેવો રિવાજ છે. સદર પેઢીનું સ્થાન કેટલું ઊંચું હશે તેને આ પરથી ખ્યાલ આવે છે. શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીની મુખ્ય તિજોરીની એક ચાવી શેઠ મોતીશાહના કારખાનાના મુનિમ પાસે રહે છે એ પણ આ વહીવટની વિશિછતા સૂચવે છે. લગભગ ૫૦ વર્ષ સુધી આ ધર્મશાળા મુખ્ય ધર્મશાળા તરીકે પાલીતાણા શહેરમાં ગણાતી હતી. ત્યાં સાધુ સાધ્વીઓને માટે પણ સારી સગવડ છે, રડું ચાલું રહેતું અને અત્યારે પણ ચાલુ જ છે. તેમાં વિશાળ વ્યાખ્યાનગૃહ છે અને ચાતુર્માસમાં તેને પૂરતે લાભ લેવાય છે.
એ ધર્મશાળા એવી પાકી રીતે મજબૂત બાંધવામાં આવી છે કે અત્યારે એને સો વર્ષ થયા છતાં એની એક કાંકરી ખસતી નથી. કેટલી મજબૂતી લક્ષ્યમાં રાખીને કામ કરવામાં આવ્યું હશે તે જરૂર ધ્યાન ખેંચે તેવું છે.
ધર્મને માટે પૈસા મેળવવાની ઈચ્છા કરવી તેના કરતાં તેની ઈચ્છા ન જ કરવી એ વધારે સારું છે. પગે કચરો લાગ્યા પછી તેને ધોઈને સાફ કરવા કરતાં દૂરથી કાદવને સ્પર્શ ન જ કર એ વધારે સારું છે.
કેટલાક માણસો અન્યાય કે અપ્રમાણિકતાથી દ્રવ્ય મેળવતાં વિચાર કરે છે કે પૈસા મેળવીને ધર્મમાગે તેનો
વ્યય કરશું. આ વિચાર તદ્દન ખોટો છે. શાસ્ત્રકાર એવા નિમિત્ત માટે ધન મેળવવાની ચેખી ના પાડે છે.
– અધ્યાત્મક૯૫દ્રમ
Page #131
--------------------------------------------------------------------------
________________
(૧૧) કારીગરાની સ્થિતિ અને સૂત્રધાર રામજી. તત્સમયના પત્રો ઉપરથી જણાય છે કે સૂ. રામજી સલાટને અને તેના દીકરાને મુંબઈમાં કારીગર તરીકે કામ કરવાનો માસિક પગાર અનુક્રમે રૂ. ૩૦ અને રૂ. ૨૦ હતો. આ પગાર તેઓની ખાસ શિલ્પી તરીકેની આવડતને લઈને કરી આપવામાં આવ્યા હતા. મુંબઈમાં સારામાં સારા કારીગરને પગાર માસિક રૂ. ૧૦ અને વધારેમાં વધારે રૂ. ૧૨ મળતું હતું એટલે સદર પગાર ઘણે સારે કહેવાય. આ ઉપરાંત પેટીયું” મળતું હતું. અહીં પ્રસંગે તે વખતની જનતા સંબંધી અને ખાસ કરીને મજૂર કારીગરની સ્થિતિ સંબંધી ઉપલબ્ધ હકીકતને વિચારી લઈએ. મોતીશાહ શેઠની ટૂંકના કારીગરોને માસિક પગાર રૂ. ા હતે. એ ઉપરાંત પ્રત્યેક કારીગરોને દરરોજ અનાજ શેર બે, ઘી શેર પા () અને ગોળ શેર અડધે () તેમજ કઠળ શેર અડધો વો આપવામાં આવતા. અને કારખાના પર ખાવા માટે તમાકુ આપવામાં આવતી હતી. આ ચીજો આપવાની ઉપર જણાવેલી બાબતને “પેટીયું” (ભરણપોષણ-ખાવાની વસ્તુ) કહેવામાં આવતું હતું. મજૂરીને દર દરરોજ દોઢ આને હતું, અને આ સર્વ પગાર મુંબઈગરાસરકારી સીક્કામાં હતું એ ઉલલેખ છે.
Page #132
--------------------------------------------------------------------------
________________
નામાંકિત નાગરિક
અત્યારની નજરેં કદાચ આ પગાર ઘણા ઓછા લાગે, પણ તે વખતે ખાધા-ખારાકીના દર-ભાવ ઘણા ઓછા હતા એટલે આ પગાર તે વખતની જરૂરીઆત પ્રમાણે વ્યાજખી હતા એમ જણાય છે તે વખતના દાણા, ઘી, ગાળના ભાવ સરખાવતા જણાય છે કે—એક સ્ત્રી પુરુષ અને બે છેકરા હાય તે પચીશ ત્રીશ રૂપિઆમાં વર્ષના ગુજારા આબસર કરી શકતા હતા. એ યુગની આવા પ્રકારની પરિસ્થિતિ હતી તે પાછળ પરિશિષ્ટમાં આપેલા કેટલાક કાગળા ઉપરથી વધારે સ્પષ્ટ થઈ જશે.
૭૬
તે વખતના જરૂરી ચીજોના ભાવ આપ્યા છે તે પરથી જણાશે કે અત્યારના ભાવ સાથે સરખાવતાં તે વખતે સાંઘારત ઘણી હતી. કાઠિયાવાડમાં તે વખતે કળશીનું માપ હતું. કળશી એકના માણા એકસા. ચાળીશ શેરના એક મણુ થતા અને શેરના રૂપીયાભાર ચાળીશ હતા. સંવત ૧૮૯૧ ના ભાવ નીચે પ્રમાણે હતા.
સંવત ૧૮૯૧ મગ માણા પાા રૂ. ૧-૦-૦, ચણા માણા ૬ા રૂ. ૧-૩-૦, અડદ માણા ૫ રૂ. ૧-૪-૦, ચાળા માણા ૫ રૂ. ૨-૬-૦, તેલ શેર ૧૦ રૂ. ૦-૧૨-૦, ગાંઠીઆ મણુ ૦ા રૂ. ૦-૧૦૦, લાડવા જલેબી મિઠાઈ મણુ ૧. રૂ. ૫-૧૨-૦.
આ ભાવ પરચુરણના છે અને જથ્થાબંધના ભાવા આથી ઘણા ઓછા હતા. ચાપડાના આંકડા પરથી આ ભાવ તારવેલા છે સરખામણી માટે સ ́વત ૧૮૮૮ માં દુકાળ હતા. દુકાળના
Page #133
--------------------------------------------------------------------------
________________
શેઠ મેાતીશાહ
७७
વર્ષોંના નાંધાયેલા આકરા ભાવા જોવાથી ખ્યાલ આવશે કે લેાકેાના દુઃખના વખતમાં ભાવા આવા હતા.
—સંવત ૧૮૮૮ ના દુકાળ વર્ષોંના ભાવ—
જીવાર કળશી ૧ રૂ. ૨૫-૦-૦, બાજરા કળશી ૧ રૂ. ૩૨-૦-૦, ગેાધમ (ઘઉં) કળશી ૧ રૂ. ૩૧-૦-૦, મગ કળશી ૧ રૂ. ૨૭-૦-૦, થી. મણુ ૧ રૂ. ૧૧-૦-૦, તલ કળશી ૧ રૂ. ૪૦-૦-૦, અડદ કળશી ૧ રૂ. ૨૫-૦-૦ તેલ મણુ ૧ રૂ. ૪-૦-૦ ખંડ-પુળા ૧૦૦૦ રૂ. ૧૪-૦-૦.
આ હકીકતના પૂરા ખ્યાલ લાવવા માટે ધ્યાનમાં રાખવું કે કળશીને મણમાં (ગુજરાતી ) ફેરવવી હાય તા સરેરાશ માણાના શેર ૮ અને એક કળશીના ૨૦ મણ ગણાય. આશરે મણના ભાવ ચાલતા હોઇ તે હિસાબ ઉપરથી તે સમયની સોંઘારતના ખ્યાલ કરી શકાશે.
વસ્તુઓના ભાવ પ્રચલિત સ્થિતિ સાથે સંબધ રાખે છે, તેથી આર્થિક પરિસ્થિતિના ખ્યાલ કરવા આ ભાવ આપ્યા છે. તે યુગમાં વર્ષના પગાર સા રૂપિયા મેળવનાર આખરૂદાર ગણાતે અને સમાજની મધ્યમ કક્ષામાં ઉચ્ચ સ્થાને આવતા. અત્યારે દર માસે રૂપિઆ સેા મેળવતારનું જે સ્થાન છે તે સ્થાન લગભગ તે વખતે વર્ષે સે રૂપિઆ મેળવનારનું હતું, એમ જણાય છે. મજૂરીના દરરાજના દોઢ આના હતા તે પરથી આ માખતની ગણતરી ખરાખર સમજવામાં આવી જશે.
શેઠ મેાતીશાહના અનેક કાર્ય માં સૂત્રધાર રામજી સલાટના
Page #134
--------------------------------------------------------------------------
________________
નામાંકિત નાગરિક
પ્રસંગો ઘણીવાર આવે છે તેથી તેના સંબંધી કેટલીક માહિતી મળે છે તે અહીં તપાસી લઈએ. એ સ્થપતિ-સલાટ પાલીતાણાના રહેવાસી હતા. આખુ` નામ રામજી લાધારામ. જીવનકાળ (સં ૧૮૩૪-૧૯૧૪). જ્ઞાતિએ સામપુરા. એ વગ ના જૈના સાથેના પરાપૂના સંબંધ છે. મદિર માટે નકશા ( પ્લાના ) તૈયાર કરવા, શિલ્પના નિયમા પ્રમાણે મંદિર તૈયાર કરવું, પથ્થર ઘડવા ઘડાવવા, દેખરેખ રાખવી અને શાસ્રના નિયમને જરા પણ વેધ ન આવે તે રીતે મંદિશ તૈયાર કરવા એ સલાટનું ખાસ કામ છે. કાઇ કાઈ સલાટો અભ્યાસી હાય છે અને તેઓ જ્યારે ગરલ ગળે છે” કે પાટડા ગળે છે' એની ચર્ચા કરે, કે દિશાઓની કે લેવલની ચર્ચા કરે ત્યારે તેવી બાબતમાં રસ લેનારને મેાજ આવે છે. સામપુરાના વશપરંપરાગત ધંધા શિલ્પી-સલાટના છે. પથ્થરના ઘડતર અને મદિના ચણતર કામમાં તે ઘણા વિચક્ષણ હોય છે. તેઓ ‘સ્થપતિ’, ‘ સૂત્રધાર 6 અથવા સલાટ' ના નામથી ઓળખાય છે.
"
७८
આ સ્થપતિ રામજી સલાટે મહુવા ( કાઠિયાવાડ-ભાવનગર સ્ટેટ )નું સુપ્રસિદ્ધ મહાવીરસ્વામીનું મંદિર બાંધ્યું હતું. તેની આખી બાંધણી અને ખાસ કરીને શિખરની રચના ખૂબ પ્રશંસા પામી હતી. દેરાસર બંધાયું હતું. શેઠ મેાતીશાહ પાલીતાણે યાત્રા કરવા વહાણમાં મહુવે ઉતરી આવ્યા ત્યારે શ્રી મહાવીરસ્વામીના મ"દિરની રચના અનેકારીગિરી જોઇ તેના સૂત્રધાર રામજીને સુ`બઈ લઈ જવા ઈચ્છા બતાવી. શેઠ પદમા તારાએ
Page #135
--------------------------------------------------------------------------
________________
શેઠ મોતીશાહ
૭૯ રામજી સૂત્રધારને તે ઈચ્છા જણાવી, પણ તે વખતે મુંબઈ જવું એટલે તે કાળે પાણીએ જવા જેવું હતું. એવી લોકમાન્યતા હાઈ સૂત્રધાર રામજી સલાટે આનાકાની કરી. સંવત ૧૮૮૪ ની શરૂઆતમાં આ હકીકત બની. શેઠશ્રીના અતિઆગ્રહથી અને શેઠ પદમા તારાની પ્રેરણાથી આખરે રામજસલાટ મુંબઈ આવવા કબૂલથયા અને શેઠ મોતીશાહ પાલીતાણે યાત્રા કરી મહુવા પાછા ફર્યા તે વખતે તેમની સાથે વહાણ રસ્તે મુંબઈ આવ્યા. શેઠે તેને પહેલું કાર્ય ભાયખળાની વાડીમાં બંધાવવા ધારેલી દેરાસરનું સેપ્યું. આ કાર્ય પૂબ ઉત્સાહથી સલાટ રામજીએ ઉપાડી લીધું અને સં. ૧૮૮૫ ના માગશર સુદ ૬ રોજ
ભાયખળા મંદિરમાં બિંબપ્રવેશ મહોત્સવ (જનતાની ભાષામાં પ્રતિષ્ઠા) થયો ત્યાં સુધી મુંબઈ રહ્યા. તે વખત દરમ્યાન શ્રી ગેડીજી મહારાજના દેરાસરનું પણ કેટલુંક કાર્ય રામજી પાસે કરાવવામાં આવ્યાની બેંધ મળે છે. રામજી સલાટને ભાયખળે દેરાસરની નજીકની વાડીમાં રહેવાની સગવડ કરી આપી હતી. શેઠ મેતીશાહનો સૂ. રામજી ઉપર ઘણે સદભાવ હતે. એમ અનેક પત્રથી જણાય છે. એક પત્રમાં સૂત્રધાર રામજી પિતાને ઘેર જણાવે છે કે–શેઠની માન્યતા હતી કે “સૂત્રધાર રામજી આવ્યેથી ઘણું ઘણું સારું થયું છે. મૂળ તે શેઠશ્રી વ્યાપારમાં ખૂબ સાહસિક હતા અને ઉત્તરોત્તર વ્યાપારમાં ફાવતા ગયા અને ધર્મભાવના સંદવ જાગતી હોવાને કારણે જ્યારે જ્યારે અનુકૂળતા સવિશેષ પ્રાપ્ત થતી ત્યારે ધર્મદષ્ટિએ એ ધર્મને પ્રભાવ સમજતા અને વ્યવહાર દૃષ્ટિએ એ પોતાની માતા
Page #136
--------------------------------------------------------------------------
________________
નામાંકિત નાગરિક રૂપાબાઈનો આશીર્વાદ સમજતા. એની સાથે એ સૂત્રધાર રામજી સલાટને પણ સારાં પગલાંને ગણું એની પ્રશંસા કરતા.
આ રામજી સલાટ સંબંધી આટલા વિસ્તારથી ઉલ્લેખ કરવાનું કારણ એ છે કે આ ગ્રંથની સામગ્રીમાં તેણે પિતાને ઘેર પિતાના પુત્ર તથા સગાને લખેલા પત્ર મોજુદ છે, એ પત્રોને ઉપગ આ પુસ્તક–રચનામાં ઘણે અગત્યને ભાગ ભજવે છે. એ વખતના જનસમાજની રચના અને કારીગર તથા મજૂર વર્ગની સ્થિતિ પર ઘણે પ્રકાશ પાડે છે. શેઠશ્રીની ઉદારતા અને ધર્મભાવના સાદી ભાષામાં પ્રકટ કરે છે અને તત્કાલીન સાહિત્ય હેઈ અને શેઠની પ્રશંસા માટે લખાયેલ કાવ્ય ન હોઈ તથા સ્વાભાવિક ભાષામાં હાઈ કૃત્રિમતાના ઓળથી વિકૃત થયેલ ન હોઈ સાચું ચિત્રપટ રજૂ કરે છે. એ પત્રોની વિગત આ ચરિત્ર રચના માટે પ્રાપ્ત થયેલ હોઈ અને સૂત્રધાર રામજીના અનેક પ્રસંગે અવારનવાર આ પ્રસંગમાં આવેલા હાઈ અત્રે તેને ઉલ્લેખ કર્યો છે.
એકાદ પ્રસંગ અહીં ખાસ વર્ણવવા જેવું જણાય છે. સૂત્રધાર રામજીના ભાયખલા દેરાસરની રચનાના કાર્યથી સંતોષ પામીને પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે (સં. ૧૮૮૫-ભાગશર શુ. ૬) શેઠ મોતીશાહે સ્થપતિને પહેરામણ–શિરપાવમાં
સુંડલી ભરીને દાગીના દીધેલા હતાં. રામજી સલાટને શિહેરવાળા મેતા મેરાજ શામળાનું કરજ હતું એટલે એણે વિચાર કર્યો કે-જે દાગીના લઈ દેવું પતાવવા જઈશ તે મેઘમ વસ્તુ માની લેણદાર અરધી કિંમત પણ જમે નહિ આપે એટલે
Page #137
--------------------------------------------------------------------------
________________
શેઠ મેતીશાહ
શેઠના મુનીમ વીરચંદભાઈને સદર દાગીના વેચી આપી રોકડા કરવા રામજી સૂત્રધારે જણાવ્યું. શેઠ મોતીશાહને આ વાતની ખબર પડી ગઈ. એણે સૂત્રધારને બેલાવી ઠપકો આપ્યું. પિતાને સ્થપતિ ઈનામની વસ્તુ બજારમાં વેચે તેમાં પિતાની શેભા નહિ એટલે મેરાજ મેતાના ખાતામાં સ્થપતિ રામજીની જે રકમ દેવી નીકળતી હતી તે આખી ચૂકવી આપી. આમાં શેઠશ્રીની ઉદારતા, વ્યવહારદક્ષતા અને કારીગર વર્ગની ધન સંબંધી બેકાળજી વિગેરે અનેક બાબતો તરી આવે છે. સદર કાગળમાંથી આવી અનેક બાબતે મળી આવે છે. રામજી સલાટ પતે સં. ૧૯૧૪ સુધી હયાત હતા. અત્યારે તેના પ્રપૌત્રે હૈયાત છે, તેઓ ધંધે કરે છે. શેઠશ્રીએ આપેલ દાગીના તેમણે જાળવી રાખ્યા છે અને અતિ અભિમાન સાથે એ દાગીના પહેરી પોતાની જાતને ગૌરવાન્વિત માને છે. એ અસલ કાગળો ઐતિહાસિક નજરે ખૂબ ઉપયેગી જણાવાથી અત્ર સ્થપતિ રામજી સલાટ સંબંધી આટલે વિસ્તૃત ઉલ્લેખ કર્યો છે. આ રામજી સૂત્રધાર સંબંધી છૂટાછૂટા ઉલ્લેખ આ પુસ્તકમાં આગળપાછળ આવ્યા કરશે.
કારીગરોને સારી રીતે સંતેષવાની મેતીશાહ શેઠની પદ્ધતિને બીજો પણ દાખલો મળી આવે છે. ટૂંકમાં પ્લાસ્ટર વિગેરે સુંદર કામ કરવા માટે તથા ટાંકાં અને કુંડ કરવા માટે ખંભાતથી કારીગરોને બેલાવવામાં આવ્યા હતા. તેઓ ત્યાં નવ વર્ષ સુધી રહી સારી રીતે ધન રળ્યા હતા. આ ખંભાતના કારીગરો
Page #138
--------------------------------------------------------------------------
________________
નામાંક્તિ નાગરિક પૈકી મિસ્ત્રી અમથાલાલ કુબેરદાસનું નામ આવે છે. એ નવ વર્ષ સુધી પાલીતાણામાં રહ્યા હતા અને કામની હોશિયારી બદલ તેમને કશબી શાલ તથા કાંડાનાં સોનાનાં કડાં મોતીશાહ શેઠ તરફથી તેના સુપુત્ર ખીમચંદભાઈને હસ્તે ભેટ આપવામાં આવ્યાં હતાં. આ કારીગરના પાંચમી પેઢીના વંશજ પેન્ટર અંબાલાલ ચુનીલાલ હાલ પાલીતાણુમાં મોજુદ છે અને ઉપરની હકીક્ત ઘણા રસથી કહે છે અને કૌટુમ્બિક ચીજ તરીકે ઘણા મમત્વથી જાળવી રાખેલાં કડાં અત્યારે પણ અમૂલ્ય ગણે છે. - આ રામજી સલાટને મારા પ્રપિતા (દાદા) આણંદજી પુરુષેત્તમ જાતે મળેલા હતા, તે પણ તેની પ્રશંસા કરતા હતા.
સ મ ઝ તા. સમતા એટલે સર્વ જી તથા વસ્તુઓ તરફ રાગદ્વેષને અભાવ. જેઓ આત્મિક માર્ગમાં ઉતરવા ઈચ્છતા હોય તેઓને સમતાને વિષય પ્રથમ અગત્ય ધરાવનારો છે. સમતા વગરની દરેક ધાર્મિક ક્રિયા બહુ અલ્પ ફળ આપે છે અને તે એટલું બધું અલ્પ છે કે જે ફળ મેળવવાની ઈચ્છાથી ક્રિયા કરવામાં આવે છે તેની અપેક્ષાએ તો કાંઈ ફળ થતું નથી એમ કહીએ તે પણ ચાલે-આખો દિવસ ભાર વહન કરનારને એક પાઈ કરી મજુરીની મળે તેનાં જેવું છે.
-અધ્યાત્મકલ્પકુમ.
Page #139
--------------------------------------------------------------------------
________________
૧૨
શેઠ મેાતીશાહ ( અંગત )
શેઠ મોતીશાહની દિનચર્યા સંબંધમાં કેટલીક આધારભૂત હકીક્ત મળી આવે છે. તેઓ ફાટની અંદર આવેલા પેાતાના ઘરમાં રહેતા હતા. દરરાજ સવારે ઉઠી નિત્ય નિયમ કરતા; પૂજા—સેવા કરી બહાર નીકળતા. નીકળતી વખતે અનાજથી ભરેલા એક મેાટા પીત્તળના વાટકો અને તેમાં એક રૂપિયા રોકડા મૂકી જે કાઈ બ્રાહ્મણ અથવા કાઈ ભિક્ષુક પ્રથમ મળે તેને આટલા પરથી આપી દેતા અને ત્યારપછી કામ પર જતા હતા. તેમના સમયમાં ગાડીજી મહારાજનું દેરાસર બંધાયું, ભાયખળાનું મંદિર બંધાયું, આદીશ્વર મહારાજનું દેરાસર ખંધાયું અને ચિંતામણિ પાર્શ્વનાથનું ખંધાયું તે પૈકી ચાલતા કામ પર દેખરેખ રાખવા ગાડીમાં બેસી જતા અને પડકારા જબરા રાખતા હતા એમ સ્પષ્ટ ઉલ્લેખ મળે છે.
એમને ગાડીજી મહારાજ ઉપર ખૂબ આસ્થા હતી. એ પેાતાના ચાપડામાં દરરોજ ગાડીજી મહારાજનું નામ લખાવતા અને પોતે તેનું વારંવાર સ્મરણ કરતા હતા. ગોડીજી મહારાજના દન તેઓ દરરાજ કરતા હતા અને બાકી ચાલતા કામેા પર ઘેાડાગાડીમાં બેસી જઈ આવતા હતા. કાઈ યતિ
Page #140
--------------------------------------------------------------------------
________________
નામાંક્તિ નાગરિક
મુંબઈમાં હોય તે વ્યાખ્યાન-શ્રવણ કરતા અને ત્યારબાદ પેઢીએ આ મારી પોતાને મુકામે જઈ જમતા. જમણ કરી બપોરે બંદર પર અથવા જ્યાં કામ હોય ત્યાં જતા અને વ્યાપારી તથા મિત્રોને મળતા હતા. પોતે સ્થાપના કરેલી કે પિષેલી ધર્મસંસ્થાઓની વારંવાર મુલાકાત લેતા હતા.
તેઓની શરીરસંપત્તિ સારી હતી. શરીરનો વર્ણ ગૌર હ, હાથ ગોઠણ સુધી લંબાતા હતા–આજાનબાહુ હતા, તેઓને દેખાવ પ્રભાવશાળી હતે, સામા ઉપર વ્યક્તિત્વ પડે તેવો તેમનો દેખાવ હતું. તેઓ યશનામી હેઈ જે કાર્ય હાથમાં લેતા તેમાં કીર્તિને વધારે થતું હતું અને સંવત ૧૮૭૧ પછી તેમના વશમાં એકધારે ઉત્તરોત્તર વધારે જ થતે ચાલ્યો છે તે તેમની આવડત, ધીરજ, ચીવટ અને ઉદ્યોગનું પરિણામ હોઈ અનેક રીતે લક્ષ્યમાં રાખવા યોગ્ય છે.
શેઠ મોતીશાહમાં સખાવતને ગુણ અસાધારણ હતે. વિક્રમની ઓગણીસમી સદીના ઉત્તરાર્ધમાં મુંબઈની જેમ કોમની જે જાહેરજલાલી થઈ હતી તેના યશને મોટે ભાગ તેમને જાય છે. દેવાદાર તરીકે જીવનની શરૂઆત કરનાર અને સંવત ૧૮૭૧ માં આખા કુટુંબમાં માત્ર એકલા થઈ પડનાર એ સખાવતી હૃદયે જે અનેક શુભ કાર્યો કર્યા છે તેમાં તેમને નોંધાયેલો ધનવ્યય રૂપીઆ અઠ્ઠાવીશ લાખ ઉપર થવા જાય છે. તેમણે મટે ધનવ્યય પાલીતાણાના શત્રુંજય પર્વત પર મેતીવસહી ટુંકમાં કર્યો તેનું વર્ણન આગળ આવશે. કુંતા
Page #141
--------------------------------------------------------------------------
________________
૮૫
શેઠ મેાતીશાહ
સરના ખાડા પૂરવામાં, મંદિરા બાંધવામાં રૂપીઆ અગીઆર લાખ અને તેમની આજ્ઞા-ઈચ્છા અનુસાર પ્રતિષ્ઠા–બિંબપ્રવેશ મહાત્સવમાં રૂપીઆ સાત લાખ, સાત હજાર મળી કુલ વ્યય રૂપીઆ અઢાર લાખ, સાત હજારના થયેા. એ તેમની સર્વથી વધારે માટી સખાવત ગણાય. તેમણે બે લાખની રકમ મુંબઈ પાંજરાપેાળ માટે ખરચી. એ સિવાય નીચેની બાબત ખાસ ધ્યાન ખેંચે છે, જેના વિચાર કરતાં એમની ધર્મ ભાવના, અહિંસામાં પરોવાયેલું મન અને તે કાળની જનતાની જરૂરીઆત પરત્વે તેમની ચિંતા બતાવે છે.
ભૂલેશ્વર-કુંભાર ટુકડાના ચિંતામણિપા નાથનાદેરાસરની પ્રતિષ્ઠા સ. ૧૮૬૮ના બીજા વૈશાખ શુદ ૮ શુક્રને દિવસે શેડ નેમચંદભાઈએ કરી તે માટે રૂા. ૫૦,૦૦૦ આપ્યા.
મુંબઇ ભીંડી બજાર્ શાંતિનાથ મહારાજના દેરાસરની પ્રતિષ્ઠા સં. ૧૮૭૬ મહા શુદિ ૧૩ ને રાજ થઈ તેને અંગે તેમણે રૂા. ૪૦,૦૦] આપ્યા.
મુ`બઈ કાટ એરા બજારના શાંતિનાથ મહારાજના દેરાસરની પ્રતિષ્ઠા સ. ૧૮૬૫ મહા વદ ૫ ને રાજ થઈ તેની પ્રતિષ્ઠાને અંગે અને દેરાસર બંધાવવાને અંગે તેમના કુટુંબે રૂા. ૨,૦૦,૦૦૦ એ લાખ ખરચ્યા. શેઠ અમીચંદ જે સ્થાનમાં રહેતા હતા અને જેની બાજુમાં શાંતિનાથનું દેરાસર હાલ છે ત્યાં અસલ ઉપાશ્રય હતા તે માટા ભાઈ નેમચ ંદે ત્રીશ હજાર રૂપીઆ ખરચી બંધાવ્યા હતા. પછી વધારે જગ્યા લઈ ત્યાં નેમચંદભાઈ એ એક લાખ વધારે ખરચી મંદિર બધાવ્યું.
Page #142
--------------------------------------------------------------------------
________________
નામાંકિત નાગરિક પ્રતિષ્ઠા અને બંધામણને કુલ ખર્ચ બે લાખ થયે. આ દેરાસર બંધાતી વખતે અને ત્યાર પછી તેના પર દેખરેખ ત્રીકમજી કલ્યાણજી કહાનજી ઘારી (બાલાભાઈના મેટા ભાઈ) રાખતા હતા. આ દેરાસરની પ્રતિષ્ઠા વિગેરે કાર્યમાં મારવાડી શેઠ પ્રેમચંદ રંગજીએ પણ સારે ભાગ લીધો હતે એમ સેંધાયેલું છે. મદ્રાસ શહેરની દાદાવાડીની જમીન ખરીદવા માટે અને બાંધવાને અંગે રૂપીઆ ૫૦,૦૦૦ પચાસ હજારને વ્યય સં. ૧૮૮૪ લગભગ કર્યો. આગળ જણાવ્યું તે પ્રમાણે પાલીતાણું ગામમાં ધર્મશાળા બાંધવાને અંગે રૂા. ૮૬૦૦૦ને, મુંબઈ શહેરના ભાયખળા દેરાસરની જમીન બંધામણ અને પ્રતિષ્ઠાને અંગે (સં. ૧૮૮૫ માગશર સુદ ૬) રૂપીઆ બે લાખને વ્યય કર્યો. | મુંબઈગાડીજી મહારાજના દેરાસરની પ્રતિષ્ઠા સં. ૧૮૬૮ ના વૈશાખ સુદ ૧૦ ને રોજ કરવામાં આવી, તેમાં રૂપીઆ પચાસ હજાર તેમણે આપ્યા.
મુંબઈ પાયધુનીના ખૂણું ઉપર આદેસર ભગવાનના મંદિરમાં મૂળનાયકને પ્રવેશ સં. ૧૮૮૨ના જેઠ સુદ ૧૦ ના રોજ થયે તેની ઉછામણીમાં શેઠશ્રી રૂ. ૨૫૦૦૦ પચીશ હજાર બાલ્યા.
અંતસમયની નજીકના વખતમાં પોતાના અશક્ત દેણુદારોને મુક્ત કરવા માટે રૂપીઆ એક લાખ છોડી દીધા. આ સર્વ રકમને સરવાળે રૂપીઆ ૨૮,૦૮,૦૦૦ અઠ્ઠાવીસ લાખ આઠ હજાર થાય છે.
Page #143
--------------------------------------------------------------------------
________________
૮૭
શેઠ મોતીશાહ
આ તે ઘણું મોટી અને જાણીતી તથા નોંધાયેલી સખાવતે. છે, પણ તે ઉપરાંત તેઓ જાતે એટલા પરગજુ, ગરીબની અગવડ સમજનાર અને હૃદયથી દયાળુ હતા અને પારકાનાં દુઃખની એમના પર એટલી ઊંડી છાપ પડતી હતી કે તેમની ખાનગી અથવા ન નોંધાયેલી સખાવતને સરવાળે હજારેને નહિ, પણ લાખેને થાય છે. એમના પિતાનું દેવું દેવા કાયદેસર બંધાયેલા ન હોવા છતાં તેમણે પાઈએ પાઈ ચૂકવી આપ્યું –એ તેમનો પિતૃધર્મ, ફરજને ખ્યાલ અને ઊંડી વિચારભાવના દાખવે છે.
સંવત ૧૮૭૧ થી ૧૮૯૧ સુધીને મુંબઈ શહેરમાં એક પણ ખરડે-ટીપ નહિ હોય કે જેમાં શેઠ મેતીશાહનું નામ પિતાના પિતાના નામની એથે છુપાયેલું ન હોય. અહીં જણાવવું જરૂરી છે કે–તેઓ જે કાંઈ ખરડો લખતા કે ટીપ ભરાવતા તે સર્વમાં પિતાનું નામ જ આપતા હતા. તેમની સર્વ સખાવત શેઠ અમીચંદ સાકરચંદના નામે જ થતી હતી અને તેઓ એ પ્રમાણે કરવામાં ગૌરવ સમજતા હતા.
તે વખતે દાડીઓને દરરોજનો દોડીને ભાવ દોઢ આનછે દોઢિઆ હતે. દાણું–અનાજના ભાવ ઉપર જેઈ ગયા છીએ અને રૂપીઆની ખરીદશક્તિ ઘણું મેટી હતી. તે સર્વ વાતને વિચાર અને તેની વિગતે ગણતરી કરતાં શેઠશ્રીની સખાવતની કિંમત આજને હિસાબે બે કરોડને એંશી લાખ (૨, ૮૦, ૦૦, ૦૦૦.) ગણાય. . -
Page #144
--------------------------------------------------------------------------
________________
ચુંટ
નામાંકિત નાગરિક
શેઠશ્રીના પહેરવેશ તદ્દન સાદા હતા. શેઠ માથે સુરતી પાઘડી પહેરતા અને શરીર પર ખાલાબંધી કેડિયું લાંખી ડચલીવાળુ* પહેરતા હતા. તેમના પુત્ર શેઠ ખીમચંદભાઈ માથે પારસી ઘાટની પાઘડી પહેરતા તે તેમના ફાટા પરથી જોઈ શકાશે. શેઠ મૈાતીશાહ સુરતી પાઘડી પહેરતા હતા. શેઠ માતીશાહના કોઈ ફાટા, પેન્ટીંગ કે પ્રતિકૃતિ મને ઉપલબ્ધ ધઈ નથી. શેઠ ખીમચંદભાઇના ફોટા મળ્યો છે. તેએ ગૌરવણુ હતા. શેઠ મેાતીશાહ પાતે ઘઉં વર્ણ ધરાવતા હતા. તેમના ફ્રાટા પ્રાપ્ત થઈ શકયો હોત તા બહુ સારું થાત, પણ પુરાણી અનેક ખાખતા મળતી નથી, તેમ આ બાબતમાં પણ આપણે મનને મનાવી લેવાનુ છે.
સ. ૧૮૫૫ માં શેઠ મેાતીશાહના પિતાશ્રી ગુજરી ગયા ત્યાર પછી તેમની ઉત્તરોત્તર ચઢતી જ થતી ગઈ છે. તેમણે ત્યારબાદ આખા જીવનમાં ધન સંબંધી દુઃખ જોયું નથી, તેમના ગ્રહ। સ’. ૧૮૮૦ દરમ્યાન ખુલંદ થતા ગયા, કુ ંતાસરમાં પાયા નાખતી વખતે બળવાન બન્યા અને તેમના માનવ જીવનના છેલ્લા દિવસ સુધી દિવસાનુઢિવસ વધારે
તપતા ગયા.
શેઠ મેાતીશાહના પૂર્વજો ખભાતના રહેવાસી હતા અને તેઓ જાતે ઓશવાળ હતા. તેમના વ્યાપાર સુરતીઓ સાથે ઘણા હાઈ તેમના પહેરવેશ અને રહેણીકરણી ધીમે ધીમે સુરતી જેવી થઈ ગઈ તે એટલે સુધી કે ધીમે ધીમે તે
Page #145
--------------------------------------------------------------------------
________________
શેઠ મોતીશાહ
ખંભાતી મટી સુરતી થઈ ગયા અને તેમની ગણતરી આખરે સુરતીમાં થઈ ગઈ. તેમના મૂળ ચરિત્રની માહિતગારી ન હોય તે તેમને કઈ ખંભાતી ન જ ધારે, એટલું તેનું વર્ચસ્વ છેવટે સુરતી તરીકેનું થઈ ગયું. સુરતીઓ ઝવેરાતના ધંધામાં ઘણું પ્રવીણ હતા અને અમીચંદ શેઠે ઝવેરાતને ધંધો આદર્યા પછી તેમને સુરતી સાથે સંબંધ એટલો બધો વધી ગયે કે તેમના પુત્રના સગપણ સંબંધ સર્વ સુરતી સાથે થઈ ગયા અને શેઠ મોતીશાહના વખતમાં તે તેઓ અસલ ખંભાતી હતા એ વાત પણ લગભગ વીસરાઈ ગઈ.
શેઠ મોતીશાહના અંગત સંબંધીઓમાં તેમની માતા રૂપાબાઇને તે યુગમાં તેજપાળની પત્ની અનુપમા દેવીનું સ્થાન મળતું હતું. એ બાઈ ઘણું દીર્ઘ દશ અને કુટુંબવત્સલ ગણાતા હતા અને તેમણે શેઠ અમીચંદ સાકરચંદના ઘરમાં પગ મૂકે ત્યાર પછી તે કુટુંબની જાહોજલાલી થયેલ હોવાથી તેમને સારાં પગલાંની ગણવામાં આવતી હતી. રૂપાબાઈ અતિ ધર્મિષ્ઠ હતા, પાકી શ્રદ્ધાવાળા હતા અને તેમના સર્વ પુત્રો ઉપર તેમના ઉચ્ચ વર્ચસ્વની છાયા હતી એમ તેમના સમયમાં પણ જાહેર રીતે બોલવામાં આવતું હતું.
Page #146
--------------------------------------------------------------------------
________________
(૧૩) શેઠના ગુમાસ્તાઓ, સ્નેહી વગેરે મેતીશાહ શેઠને પિતાના ગુમાસ્તાઓ સાથે સંબંધ કુટુંબીજનના સંબંધ જેવો હતો. તેઓ પોતાના ગુમાસ્તાઓ પિતાના જેવા ધનપતિ થાય અને દુનિયામાં નામના કાઢ તેમાં ગૌરવ લેનારા હતા. ગુમાસ્તાઓના સારા નરસા અવસરે ખૂબ ઉદારતાથી તેને નવાજતા અને જ્યારે જ્યારે અવસર પ્રાપ્ત થાય ત્યારે તે કેમ વધારે રળે તે માટે ચીવટ રાખતા હતા.
શેઠ મોતીશાહના નેકરો લક્ષાધિપતિ થયા છે તેના દાખલાએ મેજુદ છે. તેમની ટુંકમાં દેરાસરે તેમના મુનીમાએ બંધાવ્યા છે તે પરથી તેઓ ગુમાસ્તા કે મુનીમને જિંદગીપર્યત સેવક જ રહે એમ ઈચ્છતા નહોતા તે તે ઉઘાડી રીતે જણાય છે. તેઓ ગુમાસ્તાઓની પસંદગીમાં નાતજાતને બહુ તફાવત રાખતા નહોતા, છતાં તેમના મોટા કાર્યવાહક ગુમાસ્તા કે મુનીમે જેન હતા અને એમ થવું તદ્દન સ્વાભાવિક છે. તેમની પેઢી પર હિંદુઓ તથા પારસીઓ ઘણ મેટી સંખ્યામાં કામ કરતા હતા એ વાત સારી રીતે સેંધાયેલી છે.
શેઠના દરેક કાર્યમાં સલાહકાર અને શેઠની દરેક જનાને
Page #147
--------------------------------------------------------------------------
________________
શેઠ માતીશાહ
૯૧
અમલ કરનાર અમરચંદ દમણી હતા. એ આગળ જતાં મોટા ધનપતિ પણ થયા હતા.
આ દમણના રહેવાશી શેઠ અમરચંદ પ્રેમચંદ ક્રમણી અસલ શેઠના મુનીમ હતા કે શરૂઆતથી જ શેઠ હતા તેની આધારભૂત હકીકત મળતી નથી, પણ તેએ શેઠ મેાતીશાહના મુખ્ય સલાહકાર હતા અને ખીમચંદ શેઠના તા જમણા હાથ હતા અને એમ કહેવાય છે કે–મેાતીશાહ શેઠની ટુંકની અંજનશલાકા અને પ્રતિષ્ઠા વખતના સર્વ કારભાર તેમના હાથમાં હતા અને તેમની સલાહ પ્રમાણે જ સર્વ કામ ચાલતું હતું. મેાતીશાહની ટુંકમાં મધ્ય દેરાસરની બાજુમાં દક્ષિણ તરફ શેઠ અમરચંદ પ્રેમચંદ દમણીનું દેરાસર છે. એને ત્રણ શિખર છે. પૂર્વાભિમુખ આ દેરાસરના વહિવટ અત્યારે પણ અમરચંદ દમણીની પેઢી જુદો કરે છે. એ પેઢીનું સ્થાન મેાતીશાહ શેઠની પાલીતાણામાં આવેલ ધર્મશાળામાં જ છે. આ મંદિરમાં રત્નના સાથિયા છે. આ દેરાસરની બાંધણી શેઠ હેમાભાઇના દેરાસરને મળતી છે. શેઠની ભાવના પેાતાના ગુમાસ્તાઓને લક્ષાધિપતિ જોવાની હતી એનું આ સારું દૃષ્ટાંત છે. આગળ ખિમપ્રતિષ્ઠા મહાત્સવનું વર્ણન આવશે ત્યારે જણાશે કે-૫ ચકલ્યાણકમહાત્સવમાં આ અમરચંદ દમણી અને શેઠના કુટુંબે વેવાઈના ભાગ ભજવ્યા હતા. એ વાત રાસડાઓમાં પણ જણાય છે.
શેઠ મેાતીશાહને પારસી કુટુંબ સાથે બહુ સારા સંબધ હતા. તેના બે દાખલા નાંધવા જેવા છે. એમ જણાય છે કેરોઠ હારમસજી બમનજી વાડીઆની સાથે મોતીશાહ શેઠને ઘણા
Page #148
--------------------------------------------------------------------------
________________
૯૨
નામાંકિત નાગરિક સારે સંબંધ હતું. તેઓ શરૂઆતમાં વાડિયા શેઠને ત્યાં દલાલીનું કામ પણ કરતા હતા. શેઠ હોરમસજી વાડિયા સને ૧૮૮૨ માં ગુજરી ગયા, ત્યાર પછી પણ શેઠ દરરોજ એક વખત તેમને ઘેર જઈ એમના કુટુંબીઓ તથા પુત્રોની સંભાળખબર લઈ આવતા હતા અને વાડિયા શેઠને પુત્ર સગીર હેવાથી તેના વહીવટ પર પણ શેઠ મોતીશાહ જાતે ધ્યાન આપતા હતા. વહીવટની દરેક વિગતેમાં નાના વાડિયાને માહિતગાર કર્યા પછી પણ પિતાના મરણ સુધી મોતીશાહ શેઠ દરરોજ એક આંટે વાડિયાને ઘેર તથા પેઢીએ ખાઈ આવતા હતા. વાડિયા શેઠના પુત્રોને વહીવટ મેં ત્યારપછી તેઓ પણ શેઠ મોતીશાહને પોતાના વડીલ તરીકે માનતા અને શેઠની સલાહ અનુસાર ધંધો કરતા હતા. શેઠ મેતીશાહ ગુજરી ગયા પછી વાડિયા કુટુંબને અને શેઠ મોતીશાહના કુટુંબને સંબંધ ચાલુ રહ્યો જણાય છે અને શેઠ મોતીશાહના પુત્ર ખીમચંદભાઈની મુસીબતે વખતે વાડિયાકુટુંબે દ્રવ્યની અને સલાહની સારી સહાય કરી હોય એમ પણ જણાય છે. વાડિયા શેઠની વ્યાપારની કુનેહ અને રીતભાત સંબંધી વિગત તદ્યુગીન શેઠ સોદાગરના પ્રકરણમાં જણાવી છે તે પણ ધ્યાન આપવા લાયક છે. શેઠ મોતીશાહે પિતાના સૌથી મોટા જહાજને “હોરમસજી બમનજી” નું નામ આપ્યું છે તે હકીકત બન્ને વચ્ચેને ગાઢ સંબંધ બતાવે છે. શેઠ મોતીશાહને સર જમશેદજી જીજીભાઈ પહેલા બેરેનેટ સાથે પણ ઘણે સારો સંબંધ હતા. લેકમાન્યતામાં સર જમશેદજી અસલ મેતીશાહ શેઠના ગાડીવાન (નેકર) હતા એવી વાત ચાલે છે, તેને કાંઈ પુરાવે
Page #149
--------------------------------------------------------------------------
________________
શેઠ મોતીશાહ મળતો નથી; પણ બને અનેક વખત ભાગમાં વેપાર કરતા હતા અને બંને વચ્ચે કુટુંબી જેવો સંબંધ હતે મુંબઈ શહેરમાં તે વખતે પારસીઓમાં સર જમશેદજી અને હિંદુઓમાં શેઠ મોતીશાહ ઘણું પ્રસિદ્ધ હતા એ વાત ઘણું જગ્યા પર નોંધાયેલી છે અને આપણે તે તે યુગના શેઠ સાદાગરના પ્રકરણમાં જઇશું. શેઠ મેતીશાહની વ્યાપાર પદ્ધતિ એટલી વિશિષ્ટ ગણાતી કે–મેટા યુરોપિયને તથા પારસીઓ તેમની સલાહ લેવા આવતા અને કેઈ જાતના ભેદ વગર શેઠ પોતાની નેક સલાહ સર્વને આપતા. મેતીશાહ શેઠે ઊભી કરેલ પાંજરાપોળના પહેલાં ચેરમેન સર જમશેદજી જીજીભાઈ બનેલ તે કેમકેમ વચ્ચેનો અંદરઅંદરને પ્રેમ બતાવે છે. શેઠ ખમચંદભાઈ પાલીતાણાનો સંઘ કાઢે અને સર જમશેદજી તેમને એક લાખ રૂપિયાને ચાંદલ કરે એ વાત ખૂબ નેધવા જેવી છે. અરસપરસને સહકાર અને સંબંધ કેવી હૃદય ભાવનાથી પિષવામાં આવતો હતે એનાં એ સાચાં દષ્ટાંતે છે. મોતી શાહ શેઠને શેઠ હઠીસંગ કેશરીસિંગ સાથે ઘણે સારો સંબંધ હતું. અમદાવાદના આ શેઠને વેપાર વધતે ગયે. તેમણે તેમજ અમદાવાદવાળા શેઠ હેમાભાઈ વખતચંદ (નગરશેઠ) અને કરમચંદ પ્રેમચંદ એ ત્રણેએ સં. ૧૮૭૫થી ૧૮૮૧ સુધીમાં પોતાની પેઢીઓ મુંબઈમાં સ્થાપન કરી. મોતીશાહ શેઠના દરેક કાર્યમાં આ ત્રણે અમદાવાદના શેઠીઆઓ મેટા ઉત્સાહથી ભાગ લેતા હતા અને ત્રણે લગભગ શેઠ મોતીશાહના સમવયસ્ક હેઈને સામાજિક અને સાંસારિક વ્યવહારમાં જવા
Page #150
--------------------------------------------------------------------------
________________
નામાંકિત નાગરિક
L
આવવાના સ'અ'ધ પણ તેમની વચ્ચે સારા હતા, એટલું જ નહિ પણ એક બીજાની સગવડ જાળવતા અને સલાહ કરીને કામ ઉપાડતા. માતીશાહ શેઠને ભાયખળાની પ્રતિષ્ઠા સ'. ૧૮૮૪ના શ્રાવણુમાં કરવાની મરજી હતી, પણ શેઠ હેમાભાઇએ ચામાસામાં અમદાવાદથી મુંબઈ આવવાની અગવડ અતાવતાં મુષ્કૃત સ. ૧૮૮૫નાં માગશર માસમાં લીધું, એ હકીકત ઉપર જણાવાઇ છે. એ હકીકત શેઠીઆએના અરસપરસ પ્રેમસ 'ધ કેવા હતા તે બતાવે છે. આટલા સારા સ`ખ ધ અમદાવાદવાળા શેઠ સુરજમલ વખતચંદ સાથે પણ ચાલુ રહ્યો હતા અને તેમણે પણ એ જ છ વર્ષના ગાળામાં ( સ’. ૧૮૭૫–૮૧ ) પેાતાની પેઢી મુંબઇમાં શરૂ કરી.
૯૪
શેઠ મેાતીશાહના નાકરામાં શેઠ ફૂલચંદ કપુરચંદ ગોઘારીનું નામ અનેક વાર આવે છે. આ મુનીમે શેઠને ઘણી સારી સલાહ આપી હાય એમ કહેવાય છે. એમણે શેઠ મેાતીશાહની ટુંકમાં શેઠના મુખ્ય દેરાસરની પાછળ દક્ષિણ દિશાએ મદિર બંધાવ્યું છે. એને ત્રણ શિખરા છે. એમ જણાય છે કે-શેઠ મેાતીશાહની હયાતીમાં મુંબઇના પાયધુની પરના ગોડીજી મહારાજના મદિરના વહીવટ શેઠ અમરચંદ દમણી કરતા હતા, પણ શેઠની હયાતી બાદ તુરતમાં જ સં. ૧૮૯૩ દરમ્યાન એ કુલ વહીવટ શેઠ ખીમચંદભાઇએ ગાધારી કુલચ’દભાઇને સાંપ્યા અને ત્યાર પછી ઉત્તરાત્તર તેમના પુત્ર શેઠ કીકાભાઇએ સદર વહીવટ કર્યો અને ઘણા વર્ષો સુધી શેઠ ઓધવજી કરમચંદ (ગાઘા), શેઠ થાભણ દામજી (સિહેાર)ના હાથમાં રહ્યો. શેઠ કીકાભાઈ
Page #151
--------------------------------------------------------------------------
________________
શેઠ મેતીશાહ
૯૫ ફૂલચંદે ગેડીજી મહારાજના દેરાસરને વહીવટ ઘણાં વર્ષો સુધી અખંડ કર્યો છે એ હકીકત તે અત્યારે પણ સંભળાય છે. પિતાના મુનીમે, ગુમાસ્તાઓ, નેકરે દેરાસર બંધાવવા જેવી સ્થિતિમાં આવે તે વાતને શેઠને આનંદ થાય એવા શેઠે તે યુગમાં તે હતા. એ હૃદયની વિશાળતાને ધન્ય છે !
શેઠ બાલાભાઈ ગોઘારી એ શેઠ મોતીશાહના સંબંધમાં આવેલ અનેરી વ્યક્તિ છે, એમનું બીજું નામ દીપચંદભાઈ હતું અને તે ઘારી કલ્યાણજી કાનજીના પુત્ર થાય. તે કઈ સ્થાને શેઠના મુનીમ હતા એમ પણ જણાવ્યું છે અને કઈ સ્થાને શેઠ મેતીશાહના આડતીઆ હતા એમ જણાવ્યું છે. તે વખતે ગેઘા (ભાવનગરની બાજુએ)માં મોટો વેપાર ચાલતો હતો. મુંબઈનાં વહાણે ગેઘે જતાં હતાં અને ત્યાં જેનેની વસતી પણ સારી અને સુખી હતી. બાલાભાઈને ત્રીકમજી નામના મોટા ભાઈ હતા, અને વહીવટ તે બન્નેના પિતા કલ્યાણજી કાનજીના નામને ચાલતો હતો. ગોઘેથી અથવા ગોઘા દ્વારા અનેક ચીજો અને વસ્તુઓ પાલીતાણે મેકલવાની હતી અને શેઠ પાલીતાણે જતા ત્યારે કેઈ વાર મહુવેથી વહાણમાં જતા આવતા અને કેટલીક વાર ગેઘા દ્વારા જવા આવવાનું થતું હતું. શેઠ મોતીશાહની ટુંકનું કામ ચાલુ થયા પછી પાંચ વરસે બાલાભાઈ શેઠે તેમની પાછળના ભાગમાં પાંચ હાટડીના નામથી ઓળખાતી જગ્યામાં ટુંકે બંધાવવાનું કાર્ય સં. ૧૮૯૧ ના વૈશાખ માસમાં શરૂ કર્યું. એ જગ્યા પર પથ્થર ઘણા આકરા અને મેટા હતા તેથી તળ તૈયાર કરાવવામાં
Page #152
--------------------------------------------------------------------------
________________
૯૬
નામાંકિત નાગરિક
તેમને બહુ માટો ખર્ચ થયા હતા. શેઠ મેાતીશાહના અને ખીમચંદભાઈના ખાલાભાઈ સાથે સંબ"ધ બહુ સારા હતા, એમાં શેઠ મુનીમ જેવું લાગે તેવું કાંઈ હતું નહિ. શેઠ માતીશાહના તેઓ સલાહકારમાંના એક હતા અને શેઠની વિશાળતા પ્રમાણે પેાતાના આડતીઆ ખૂબ રળે અને મુનીમે લખપતિ થાય એમાં પાતે રાજી હાઈ બાલાભાઈની ઉન્નતિ અને વિકાસમાં શેઠના માટા ફાળેા હતા. મેાતીશાહ શેઠના સબધી મિત્ર માંગરાળવાળા શા. નાનજી જેરણ ચીનાઇનું નામ પણ આવે છે. આ નાનજી શેઠને ચીન સાથે મોટા વેપાર હતેા. તેઓના સબધમાં એક લાકકથા કહેવાય છે કે શેઠ માતીશાહના ચીન માથે માટા વેપાર હતા. મુંબઈથી ચીન અફીણમેાકલતા અને ચીનથી સાકર કે રેશમી કાપડ મુંબઈ મંગાવતા. આ સર્વ વેપાર વહાણુદ્વારા થતા અને વહાણના આધાર પવન ઉપર હાવાથી વહાણુ મેાડાં વહેલાં આવે અને કાઈ કોઈ વાર તા છ બાર મહિના પણ થઇ જાય. શેઠે પોતાના જરૂરી કામે નાનજી ચીનાઇને ચીન મેાકલ્યા. ગયાને વરસ બે વરસ થયા, પણ તેના કાંઈ સમાચાર આવ્યા નહિ એટલે શેઠને તથા નાનજી ચીનાઈના બૈરાં-છેાકરાંને ઉચાટ થવા માંડ્યો. શેઠે તપાસ કરાવી પણ નાનજી ચીનાઇના કાંઈ સમાચાર મળ્યા નહિ. શેઠ નાનજી ચીનાઇની વહુ માટે એક મેટુ મકાન ખરીદી તેના ભાડામાંથી તેના નિભાવ થાય તે માટે ખાઇને આપ્યું. બાર વરસે એક દિવસે તાપાના ધડાકા સાથે નાનજી ચીનાઈવાળુ' શેઠનું વહાણ મુંબઇના ખારામાં
Page #153
--------------------------------------------------------------------------
________________
શેઠ મેાતીશાહ
૯૭
6
આવ્યું. સરકારે દુશ્મનના ધડાકા હશે એમ ધારી લશ્કરી તૈયારી કરવા માંડી. શેઠ અને નાનજી ચીનાઈ મળ્યા. શેઠે એ વહાણુની પેદાશ નાનજી ચીનાઇને આપી દીધી. નાનજી ચીનાઇએ શેઠ તરફ ખૂબ સત્કાર બતાવ્યા અને શેઠ મેાતીશાહે એ સદર નાનજી ચીનાઈનું માન વધાર્યું. આ વહાણની જે આવક શેઠે તેમને ( નાનજી ચીનાઇને ) સત્કારપૂર્વક આપી તેમાંથી નાનજી ચીનાઈ એ ગાઘારી કીકાભાઈના દેરાસરની સામે કીકાભાઈ શેઠના દેરાસરને મળતું અને તેને જવાબરૂપ નહેરુ બંધાવ્યું. એ દેરાસર અત્યારે પણ નાનજી ચીનાઈના ચામુખજીના નામથી પ્રસિદ્ધ છે. શેઠ મેાતીશાહની વિશાળતા ઠામહામ જોવામાં આવે છે. પેાતાના સંબંધમાં આવનાર શેઠ” થઈ જાય એવી ઉન્નત ભાવના બહુ જુજ માણસામાં હાય છે. ઘણાખરા શેઠીયાએ નાકરને હમેશાં નાકર જોવા ઈચ્છે છે. એ પેાતાની સાથે બેસે તેવા મેટો થાય અથવા તેને શેઠનું ઉપનામ મળે એવું દેખવા ઈચ્છનારા અથવા દેખીને રાજી થનારા બહુ ઓછા શેઠે જોવામાં આવે છે. કદાચ મુખેથી એમ ન કહે, પણ અંદરખાનેથી ગણતરી અને ઇચ્છા નાકરનીચા સ્થાન પર રહે તેવુ' જોવાનું હેાય એવુ' માટે ભાગે ઘણે સ્થળે જોવામાં આવે છે. નાનજી શેઠ મુનીમ હતા કે આડતીયા હતા, શેઠના ભાગમાં વેપાર કરતા હતા કે પેાતાના સ્વતંત્ર વેપાર કરતા હતા તેની કાંઈ વિગતા મળતી નથી, પણ શેઠ મેાતીશાહ, બે વર્ષ પછી ચીનાઈની પાછા ફરવાની આશા મૂકાઇ જાય ત્યાર
G
Page #154
--------------------------------------------------------------------------
________________
૯૮
નામાંકિત નાગરિક
બાદ એમના બૈરી–ાકરાંની સ`ભાળ ચીવટથી સન્માનપૂર્વક રાખે એ શેઠ મેાતીશાહની વ્યવહારદક્ષતા, હૃદયની વિશાળતા અને સહૃદય ઉદારતા બતાવે છે, અને નાનજી ચીનાઇએ પણ મેાતીશાહ શેઠની ટુંકમાં ભવ્ય દેરાસર બંધાવીને તથા શેઠની સાથે અને તેમની પછી ખીમચંદભાઈની પડખે ઊભા રહીને આશીંગણુપણું બતાવી આપ્યુ છે.
શેઠ મેાતીશાહની સ''ધ રાખવાની રીત કેવી હતી તેના કેટલાક દાખલાઓ નોંધાયેલા છે. એક દાખલા ઘણા હૃદયંગમ લાગે છે. શેઠ હઠીસંગ કેસરીસ`ગના અને મેાતીશાહ શેઠના સબંધ અંગત હતા અને ધર્મ ભાવના પર રચાયેલા હતા. શેઠ મેાતીશાહના આડતીઆ તરીકે તેઓ કામ કરતા હતા અને સં. ૧૮૮૦ લગભગ પેાતાની પેઢી તેમણે મુંબઇમાં નાખી હતી. સ. ૧૮૭૮ માં ગુજરાતમાંથી એક સધ કાઠિયાવાડની યાત્રાએ નીકળ્યા હતા તેમાં શેઠ હઠીભાઈ અને માહાકમભાઈ ગયેલા હતા. ચારવાડ ( વેરાવળ અને માંગરાળ વચ્ચે) ગ:મે સંઘ આવ્યા તે વખતે ગિરનારની યાત્રા કરી સદર બન્ને શેઠે સંધની ભેગા થયા. ચારવાડ મુકામે હઠીસીંગભાઈ શેઠે માતીશાહ શેઠના નામનાં નેાતરાં ફેરવી ચારાશી કરી આખા સંઘને અને ચારવાડના વિકાને મેાટુ જમણુ આપ્યું અને તે ચેારાશીના જમણુ-ખર્ચીને અંગે રૂપીયા સાત હજાર ખર્યાં. આ હકીકતની શેઠ મેાતીશાહને ખબર પડી એટલે તે ઋણ ફેડવા માટે પાલી તથા રતલામથી અફીણ ખરીદી, હઠીભાઇ શેઠને નામે ચીન ચઢાવી દીધું. આ એક જ ફેરાના વેપારમાં
Page #155
--------------------------------------------------------------------------
________________
શેઠ મોતીશાહ
८८
નફે અને હકસાઈન રૂપીયા ત્રણ લાખ હઠીભાઈ શેઠને રળાવી આપ્યા હતા. આ પરસ્પર ધર્મસ્નેહ રાખનાર અને સાદીપણ ઉન્નત હરીફાઈ કરનાર એ શેઠીયાઓ ખૂબ વિશાળ દિલના હતા. અને એક બીજા ઉપર ઉપકાર કેમ કર? અને કરેલ ઉપકારનો બદલે કેવી રીતે વાળ તે જાણનાર કુશળ પુરુષ હતા. હઠીસંગ કેસરીસિંગ બહુ નાની વયના પણ વિશાળ મનના અને ભારે ભાગ્યવંત પુરુષ હતા. એને કરમે “કઢા” હતા એમ કહેવાય છે એટલે કે એ જે વેપાર કરે કે મકાન બંધાવે ત્યાં સેનું જ નીકળી આવતું. એમના સંબંધી કેટલીક વાત તે યુગના વ્યાપારીના વિભાગમાંથી સાંપડશે.
શેઠ મેતીશાહના સંબંધમાં પેલેરાવાળા વીરચંદભાઈનું નામ ઘણીવાર આવે છે. તે શેઠના મુનીમ અને ખાસ સલાહકાર હતા અને શેઠની હયાતી બાદ ખીમચંદભાઈની પડખે રહી બિંબપ્રતિષ્ઠા અને પ્રવેશ મહોત્સવમાં આગળ પડતે ભાગ લઈ તેમણે શેઠનું નામ દીપાવ્યું હતું.
Page #156
--------------------------------------------------------------------------
________________
(૧૪) તે યુગના વ્યાપારીઓ ભૂમિકા-શેઠ મોતીશાહના સમયની આસપાસ પારસી અને હિંદુ વ્યાપારીઓ કેવા હતા તેની હકીક્ત રજૂ કરવાથી મુંબઈને બનાવનાર અને વર્તમાન રિથતિએ લાવનાર કેવા સાહસિક અને શૂરવીર હતા અને વ્યાપાર ખેડવા સાથે કેવા દયાળુ, પોપકારી હદયના હતા તેને ખ્યાલ આવશે એવા અનેક મહાશયમાંથી કેટલાકને અતિ ટૂંક પરિચય આપવો અત્રે પ્રસ્તુત અને જરૂરી ગણવામાં આવ્યો છે. (૧) શેઠ હેમાભાઈ.
શાંતિદાસ શેઠના વંશજ, અમદાવાદના નગરશેઠ આ પ્રતાપી રાજરત્નને જન્મ અમદાવાદમાં સંવત ૧૮૪૦ માં થયેલ હતો. એમની સાહ્યબી રાજવંશીય હતી, ઘરે આરબોની બેરખ બેસતી હતી અને પોતે મેટા કુટુંબનું વડપણ જાળવવા ઉપરાંત સરકાર દરબારમાં મોટું સન્માન પામ્યા હતા. શાંતિદાસ નગરશેઠના પ્રપૌત્ર વખતશાના સાત પુત્રોમાં મોટા હતા અને પિતાની મોટાઈ કુટુંબ–વાત્સલ્ય, ધર્મપ્રેમ અને વ્યવહારકુશળતાથી દાખવી રહ્યા હતા. એમણે વડિલને ઝવેરાતનો ધંધે એ છે કરી શરાફી કામકાજ વધારી મૂક્યું હતું અને કાઠિયાવાડના
Page #157
--------------------------------------------------------------------------
________________
શેઠ મોતીશાહ
૧૦૧
રાજા અને ગરાસદારોને ગામે ઉપર વ્યાજે નાણા ધીરતા હતા અને લગભગ ત્રીશ જગ્યાએ શરાફીની પેઢી ચલાવતા હતા. આવા મેટા કુટુંબમાં સારો સંપ જાળવવા ભાગ્યશાળી નીવડ્યા હતા અને ધર્મશ્રદ્ધાની બાબતમાં દષ્ટાંત લેવા લાયક હતા. તેમણે લગભગ ત્રીશ વખત પાલીતાણાના સંઘ કાઢયા, અમદાવાદમાં પણ આકર્ષક જિનાલય બંધાવ્યા અને પાલીતાણે શ્રી શત્રુંજય પર “હેમાવસહી” નામની ટુંક બંધાવી. એમણે અનેક કજીઆએના નિકાલ પોતાની વહેવારુ બુદ્ધિથી કર્યા અને જનતાને ચાહ પણ સારી રીતે મેળવ્યો. મુંબઈની પાંજરાપોળ સ્થાપવાનું અને ચલાવવાનું માન શેઠ મોતીશાહે પ્રાપ્ત કર્યું તેમ અમદાવાદની પાંજરાપોળને તેઓ પ્રાણવંતી સંસ્થા બનાવી ગયા. તેમને પોતાને ગાયકવાડ તરફથી “રાચરડા ગામ બક્ષીસ મળ્યું હતું. ત્યાં તેમણે પાંજરાપોળને અનેક પ્રકારની સગવડ કરી આપી હતી અને અનેક વખતે કરેલી છૂટક મદદ ઉપરાંત તેના વહીવટ અને વ્યવસ્થાની જવાબદારી પિતાને માથે રાખતા હતા. આ પાંજરાપોળઆજે ઉત્તમ જીવદયાનું ઉપયોગી કાર્ય કરતી સંસ્થા તરીકે સેવા બજાવે છે તેની ચેજના અને રૂપરેખા આ મહાન શેઠને આભારી છે. એમની સખાવતને આંકડે દશ લાખ ઉપરને વિગતવાર “મુંબઈને બહાર” નામના પુસ્તકમાં આપે છે (પૃ. ૧૪૦–૧), પણ તે ઉપરાંત તેમણે સંઘભક્તિ અને ઠામઠામ ધર્મશાળાઓ કરાવીને અઢળક દ્રવ્ય ખરચ્યાની આધારભૂત વિગતે મળી આવે છે. એમને ઘેર રાજવીને વૈભવ હતો, એ જ્યારે દશેરાની સ્વારી અમદાવાદમાં કાઢતા ત્યારે તે જોવાને
Page #158
--------------------------------------------------------------------------
________________
૧૦૨
નામાંક્તિ નાગરિક
લોકમેદની ઉમટી પડતી હતી, એમને ત્યાં અનેક ગાડી, મ્યાના, પાલખી, ઘોડા અને સરંજામ રહેતા અને એમની દેહયષ્ટિ પણ રાજપુરુષને શોભે તેવી હતી. એમની રહેવાની હવેલી માણેક ચેકથી નાગોરી શાહ સુધી લાંબી અને રતનપોળથી પીરમદશાહના રોજા સુધી પહોળી હાઈ રાજમહેલની શોભા ધારણ કરતી હતી.
હેમાભાઈ શેઠે પિતે અનેક દાનપુણ્ય કરી જાહેજલાલીમાં વધારો કર્યો અને છતાં કુટુંબ તરફની ફરજ બરાબર અદાકરતા રહ્યા. વિશાળ કુટુંબ, સાતભાઈઓ અને વંશવારને તેમણે નવાનવા વહીવટમાં ગોઠવી દીધા અને ઘરમેળે વહેંચણી કરી આપી. કલેશનાં બીજ ઊગે એ પહેલાં નાશ કર્યો. શેઠ મેતીશાહ સાથે એમને ભાઈ જે સંબંધ હતે. શેઠને ધાર્મિક કાર્યમાં સલાહ, એની ધર્મભાવનાને પ્રેરણા અને પોષણ આપતા હતા. કુંતાસરની ગાળીના ખાત મુહૂર્ત વખતે પોતે હાજર હતા અને પ્રતિષ્ઠા વખતે પણ હાજર હતા. તેમનામાં પરોપકારીપણું અત્યંત વિશાળ હતું અને આખા જીવનમાં ઉત્તરોત્તર વિકાસ પામતા જ રહ્યા હતા અને કુટુંબની જંજાળ, કજીઆઓની પતાવટ, રાજ્ય સાથે ધીરધાર અને અનેકવિધ પ્રવૃત્તિમાં કદી કંટાળતા નહિ. તેમણે પિતાની આબરૂમાં ઘણું વધારે કર્યો, જેન ધર્મની જાહોજલાલી દીપાવી અને ધર્મ અને સંસાર, નિશ્ચય અને વ્યવહારને સુમેળ કરી બતાવ્યું. સંવત ૧૯૧૨ માં મુંબઈ પિતાની પેઢીએ આવ્યા. ત્યારે તેમને મુંબઈના વેપારીઓ તરફથી
Page #159
--------------------------------------------------------------------------
________________
શેઠ મોતીશાહ
૧૦૩
અસાધારણ સન્માન મળ્યું હતું. તેઓ સંવત ૧૯૧૩ના મહા સુદ ૧૧ ગુરુવારે સ્વર્ગવાસી થયા. વ્યાપાર અને ધર્મની નજરે આ એક અતિ સફળ જીવન ગણાય. (૨) શેઠ નાનજી જેકરણ ચીનાઈ.
એમને જન્મ સં. ૧૮૩૦માં થયેલ. માંગરોળના દશાશ્રીમાળી જેકરણ ખીમજીના એ પુત્ર થાય. ધમે જૈન જ્ઞાતિએ વાણીઆ, તદ્દન ગરીબુ સ્થિતિ હતી. નિશાળે માત્ર આંક શીખ્યા હતા. પિતાને નાનકડી દુકાન હતી, પણ મૂડીને અભાવે ઘરખર્ચ પણ પૂરે કરી શકતા નહિ. નાનજીને મુંબઈ જવાની તાલાવેલી લાગી. પિતાની ઈચ્છા નહોતી. તે વખતે મુંબઈ જવું એટલે કાળે પાણએ જવા જેવું હતું. અંતે તારાચંદ શેઠના “દરિયાત” વહાણમાં નાનજી ચીનાઈ મુંબઈ ગયા. વહાણુના માલમે એને મુંબઈ બંદર પર ઉતારી મૂક્યા. મુંબઈની વસ્તી ત્યારે એક લાખની હતી. નાનજીની વય તે વખતે તેર વર્ષની હતી. એ કેઈને ઓળખતા નહિ. એક સોરઠી દુકાનદારે એને આશ્રય આપે. ફેરી કરવા બે તાકા આપે, તેમાંથી બે આના પેદા કરે. હાથે રાંધી ખાતા હતા. છ માસે ચાર તાકા મળવા લાગ્યા. દુકાનદારને એના પ્રમાણિકપણાની ખાતરી થઈ. બાર મહિને ચાર આનાથી એક રૂપિયાની આવક દરરોજ થવા લાગી. એક ભંડારીના ઓટલા પર માલ રાખવાની રજા મળી. માબાપને તેડાવ્યા. એારડી માંડી. તે વખતે વણઝાર દ્વારા વેપાર ચાલતે. તેની પાસેથી એણે કાપડ, ઘી, ઘઉં ખરીદવા માંડયા. બસ ત્રણની મૂડી થઈ. એના લગ્ન તે વખતે થયા, પણ એનું ધ્યાન વેપારમાં જ
Page #160
--------------------------------------------------------------------------
________________
૧૦૪
નામાંકિત નાગરિક હતું. બાર વર્ષે એની પાસે પાંચ હજારની મૂડી થઈ. પછી એણે વ્યાજે નાણું લઈ ધીરધાર કરવા માંડી. ઘરની ગાડી પણ રાખી. વખારમાં માલ ભરવા માંડ્યો. | મુંબઈમાં એ હવે વ્યવસ્થિત ગોઠવાઈ ગયા. મુંબઈ આવ્યું તેમને પંદરમું વર્ષ ચાલતું હતું ત્યાં સં. ૧૮૫૮ માં ચીંચબંદર પર મેટી આગ લાગી. તે વખતે આગ ઓલવવાના સાઘને કાંઈ જ નહોતા. ટોપલા ભરીને ધૂળ અને પાણીના હાંડા સિવાય કાંઈ સાધન તે માટે નહતું. કુલ વખાર ખલાસ થઈ ગઈ. ત્રણ દિવસની આગમાં નાનજીભાઈની સર્વ કમાણી નાશ પામી અને પારકે પૈસે વેપાર ર્યો હતો એટલે મોટી રકમનું દેવું માથે ઊભું રહ્યું. તે વખતે પણ એની ધર્મશ્રદ્ધા કાયમ હતી. નેમચંદ અમીચંદ (મેતીશાહ શેઠના મોટાભાઈ) તેમને દેરે મળી ગયા. ખબર–અંતર પૂછતાં નાનજીની ગભરામણ તે સમજી ગયા. નાનજીને એમણે ખૂબ હિમ્મત આપી. પિતાને દાખલો આપે. ફીર લડેંગે' કહીને ધીરજ આપી. પોતાની માતા રૂપાબાઈ પાસે નાનજીને લઈ ગયા. રૂપાબાઈ અતિ પ્રખર વૃદ્ધા વહેવારુ બાઈ હતા. એમણે નાનજીને મરદ થવા કહ્યું. બધા લેણદારેને એકઠા કરી કાંધા કરવાથી કામ થાય અને આબરૂ રહે તેવી યુક્તિ બતાવી. નેમચંદ શેઠે સાથે રહી બધા લેણદારોને એકઠા ક્યું અને દેવાની રકમ મુકરર કરી નવાં ખાતાં પડાવી દીધાં. તે વખતે મોતીશાહ શેઠ કલકત્તથી અફીણ ખરીદી ચીન ચઢાવતા હતા, પણ ત્યાંના આડતી આ ઘણા ગોટાળા કરતા હતા. મોતીશાહે નાનજીભાઈને કલકત્તે જવા કહ્યું. મૂડીનું રોકાણ મેતીશાહ કરે અને નફામાં
Page #161
--------------------------------------------------------------------------
________________
શેઠ મેાતીશાહ
૧૦૫
અરધા અર્ધ ભાગ. કામમાં અફીણુ ખરીદી ચીન ચઢાવવાનું હતું. તે વખતે કોઈ ગુજરાતી કાઠિયાવાડી કલકત્ત ગયેલ નહાતા. રેલ્વે નહિ, ભાષાજ્ઞાન નહિ, છતાં નાનજીભાઈએ હામ ભીડી. માતીશાહ શેઠે કલકત્તે પાતાના આડતીઆ પુનમચંદ હકમીચંદ ઉપર પત્ર લખી આપ્યા. અનેક નદી-નાળાં ઓળંગતા. વણઝારાના સાથ લેતા અને ચાકીઆતાના આશ્રય લેતા ત્રણ માસે નાનજીભાઈ પગરસ્તે કલકત્તા પહેાંચ્યાં. આડતીઆને એ આડખીલીરૂપ લાગ્યા. ભાષા ( બંગાળી ) પેાતાને આવડે નહિ એટલે ગામમાં ફરીને કલકત્તાના અનુભવ કર્યાં, વ્યાપારી પદ્ધતિ જાણી લીધી, દલાલા સાથે ઓળખાણ કરી અને ચાર માસ પછી કલકત્તામાં પેઢી ખાલી. પ્રથમ અફીણની ૫૦ પેટીથી કામ શરૂ કર્યું. તે ચીન ચઢાવી. એમની ક્રેડિટ વધતી ચાલી. મેાતીશાહ શેઠે એને એક લાખની ક્રેડિટ આપી હતી તે વધારી એ લાખની કરી આપી. પહેલે વર્ષ જ નાનજીભાઈ અર્ધા લાખ પેાતાને ભાગે રળ્યા એટલે પ્રથમ તે એમણે મુંબઇના પેાતાના દેવાના કાંધા ભરી દીધા પાંચ વર્ષ ને છેડે કુલ દેવાનાં કાંધાં ભરી દીધાં અને એક લાખની મૂડી કરી. આવા સારા સમયમાં કે અગાઉના મંદા સંચાગામાં એની ધર્મશ્રદ્ધા અડગ હતી. એ દેવપૂજન કે નિત્યનિયમ ચૂકતા નહિ. કલકત્તાના પાંચ વર્ષોંના વસવાટ પછી એણે ગાડીઘેાડા રાખ્યા, એમની પુંજી લાખ ઉપરની ગણાવા લાગી અને
"
નાનજી ચીનાઈ” ના નામથી પ્રસિદ્ધિ પામ્યા.
‘મુંબઈના બાહર ' ની નોંધ પ્રમાણે દરિયારસ્તે મુંબઈથી કલકત્ત જનાર પ્રથમ ગુજરાતી હતા.
Page #162
--------------------------------------------------------------------------
________________
૧૦૬
નામાંકિત નાગરિક તેઓ નેમચંદશેઠને ભૂલ્યા નહિ. નેમચંદ શેઠ સં. ૧૮૭૨ માં ગુજરી જતાં એને ખરખરે નાનજી શેઠ મુંબઈ આવ્યા. આડતની દુકાનની શાખા મુંબઈમાં કરી. ચોખા તથાપુટ(શણ)ની આડત શરૂ કરી. પણ પ્રામાણિકપણે આડતને જ વેપાર કર્યો. ઘરનો વેપાર ન જ કર્યો. એથી એમની શાખ ઘણું વધી. સર જમશેદજી જીજીભાઈએ પિતાની કલકત્તાની કુલ આડત એમને આપી.
આ રીતે એ મોટા સેદાગર અને મોટા ખરીદીઆ થયા. એમણે સેંકડે માણસને ઉદ્યોગ અપાવ્યો અને સુખી કર્યા. આખું જીવન વ્યવસાયમાં ગાળવા સાથે ધર્મશ્રદ્ધા અને પ્રેમમાં એકરતા રહ્યા. એમના જીવનના નજીકના સંબંધીઓ જણાવે છે કે–એમણે આખી જિંદગીમાં સટ્ટો નથી કર્યો, એક પણ નાટક નથી જોયું અને સાદું પણ લક્ષ્યવેધી જીવન વહન કરી કલકત્તામાં ગુજરાતીની શેઠાઈ પ્રાપ્ત કરી.
છેલ્લાં થોડાં વર્ષ માંગળમાં ગાળ્યાં. ધર્મપરાયણ, આદર્શ વહેવારુ જીવન ગાળી ૭૪ વર્ષની વયે સં. ૧૯૦૪ના માગશર વદ ૪ માંગરોળમાં દેહ મૂળે. મોટું કુટુંબ, ધીકતો વેપાર અને વધતી આબરૂ સાથે તેઓ દુનિયામાંથી ગયા ત્યારે ગુજરાતીઓ માટે કલકત્તાનું નવીન ક્ષેત્ર ખેલતાં ગયા. તેમણે પોતાની હયાતી દરમ્યાન મોતીશાહ શેઠ સાથે સંબંધ બરાબર જાળવ્ય.
જ્યારે મેતીશાહ શેઠના અવસાન બાદ ખીમચંદભાઈ અફીણના સટ્ટે ચઢી ગયા ત્યારે તેને વારવાનો પ્રયત્ન કર્યો, ન ફાવ્યા એટલે પ્રેમપૂર્વક રાજીખુશીથી સં. ૧૮૯૭માં તેમની સાથેનું પંતીયાળું ખલાસ કર્યું, છતાં ખીમચંદભાઈ સાથે પોતાને સંબંધ આજી
Page #163
--------------------------------------------------------------------------
________________
શેઠ મોતીશાહ
૧૦૭ વન નીભાવ્યું. એમણે જિદગીના છેલ્લા સાત વર્ષ માંગરોળમાં ગુજાર્યા અને નિવૃત્તિને લાભ લીધે. તેમના ચાર પુત્રોએ કલકત્તા તથા મુંબઈમાં વહીવટ ચાલુ રાખ્યો. (૩) શેઠ નરશી નાથા.
શેઠ નરશી નાથા તદ્દન સામાન્ય વ્યક્તિ તરીકે સં. ૧૮૫૬ ના વર્ષમાં મુંબઈ આવ્યા. એમણે મુંબઈમાં આવીને આડતનું કામ શરૂ કર્યું અને પોતાના પ્રમાણિકપણાથી સારી નામના મેળવી. તેઓ કચ્છી દશા ઓશવાળ જેનેના આગેવાન થયા અને પોતાની જ્ઞાતિના માણસો ઉપર ઉપકાર કરવાની અને તેમને મુંબઈમાં આધાર આપી રસ્તે ચઢાવી દેવાની બહુ નામના મેળવી અને વ્યાપારમાં આટ પણ ઊંચા પ્રકારની જમાવી. તેમને પારસી વ્યાપારીઓ સાથે પણ સારો સંબંધ હતા અને ખાસ કરીને હોરમસજી એદલજી કામા અને તેના પુત્ર સાથે ઘર જેવો સંબંધ ચાલુ રહ્યો હતો, તેમણે વિશુદ્ધ વ્યવહાર, પ્રમાણિકપણું અને ધર્મસેવા માટે ખાસ નામના મેળવી હતી. તેમણે પાલીતાણામાં ધર્મશાળા અને ચમુખજીની ટુંકમાં ડુંગર પર એક દેરાસર બંધાવ્યું હતું અને ચીંચબંદર ઉપર આદીશ્વર ભગવાનનું મંદિર તેમણે બંધાવી આપ્યું. કચ્છીભાઈઓ આટલાં વર્ષને અંતરે પણ શેઠ નરશી નાથાને ખૂબ રસથી યાદ કરે છે. તેઓ મેતીશાહ શેઠના સમકાલીન હતા. એમના વિગતવાર ચરિત્રની અપેક્ષા રહે છે.
* સં. ૧૮૮૫ ચીંચબંદર અપાસરૂં એટલી નેધ છે. તપાસ કરવી.
Page #164
--------------------------------------------------------------------------
________________
૧૦૮
નામાંક્તિ નાગરિક (૪) શેઠ હઠીસંગ કેસરીસંગ.
ખુશાલચંદ નિહાલચંદના ભાગ્યવંત વંશજ કેશરીસિંગના સુપુત્ર, અમદાવાદના મહાન વ્યાપારી, સમર્થ દાનવીર અને ભારે નસીબવંત પ્રતાપી નબીરા હતા. તેમનો જન્મ શેઠાણી સુરજ બાની કૂખે સં. ૧૮૫રમાં થયું હતું. વ્યાપારીને જોઈએ તેટલી કેળવણી લીધી હતી, પણ માતાનું ધાર્મિક શિક્ષણ અને કાકાના પુત્ર મેકમભાઈ રાયચંદને મર્યાદાપૂર્વકનો અંકુશ હેઈ પરિણામે એ ઘણી નાની વયમાં કુશળ વ્યાપારી બની ગયા. વડીલને ધંધે રેશમ અને કીરમજનો હતો તેને ખીલવવા ઉપરાંત મુંબઈમાં એમણે પેઢી ઉઘાડી અને ધીક્ત વેપાર ચાલુ કર્યો. એમને શેઠ મોતીચંદ અમીચંદ સાથે ખૂબ સ્નેહ હતે. ૧૮૭૮ માં ચોરવાડ ગામે સંઘ ગયે ત્યારે હઠીભાઈ એ સાત હજારનો ખરચ કરી મેતીશાહ શેઠના નામના નોતરાં આપ્યા. મોતીશાહ શેઠે એમને પાલી તથા રતલામની અફીણની ખરીદીની આડત આપી અને તેમાં આડત હકસાઈમાં ધનના ઢગલા થવા માંડ્યા. બે એક વર્ષમાં તેમાં ચાર પાંચ લાખને ફાયદે થયે. તેટલામાં મેહકમભાઈ ગુજરી ગયા અને ભરયુવાન વયે પેઢીને કુલ ભાર હઠીભાઈ પર આવી પડ્યો.
હઠીભાઈ શેઠ હાકેમ દીલના હતા. એણે ખૂબ ઉત્સાહથી પેઢીને વહીવટ ઉપાડી લીધું અને પોતાને ઉદ્યોગ, બુદ્ધિ અને ઉદારતાથી કામ ઘણું વધારી મૂક્યું. એમને ચહેરો ઘઉં વર્ણને કદ છ ફીટ ઊંચું અને લાંબા મુખવાળા હાઈ પડછંદાકાર શરીર અને સત્તાવાહી અવાજથી એમને “હાથીઓ હાકેમનું ઉપનામ
Page #165
--------------------------------------------------------------------------
________________
શેઠે માતીશાહ
૧૦૯
મળ્યું હતું અને એમની ઉદારતાના અનેક દાખલા નોંધાયેલા છે, જે બતાવે છે કે–તેમનામાં અસલ ખાનદાનીનું ખમીર હતું અને ગરીબને સહાય કરવામાં અને સંબંધમાં આવનારને નવાજવામાં તેઓ એા હતા. સંપત્તિમાં ઉછરેલા અને લાડમાં માણેલા હાવા છતાં એમનામાં ધનનું અભિમાન નામ માત્ર પણ નહોતું અને છતાં તેની સાથે મમતા અને દીઘ વિશાળતા હોવાથી એમની ‘હાકેમતામાં આછકલાઈ જરા પણ જણાતી નહેાતી. હઠીભાઈ શેઠની ધ ભાવના સતત જાગૃત હતી. એમણે અત્યંત વ્યવસાય હાવા છતાં દેવદર્શન કી છેાડવા નહાતા. એમણે નાનકડુ' દેરાસર પેાતાની વાડીમાં જ રાખ્યું હતુ અને ત્યાં શત્રુજયની ટુંક જેવું ખાવન જિનાલયનું દેરાસર કરવાની તેમની ઈચ્છા થતાં તેને માટેના પાયેા સં. ૧૯૦૧ ના માહે માસમાં નાખ્યા અને તેના ઉપર સ્થાપત્યના નિયમ પ્રમાણે કારીગીરીવાળુ' ભવ્ય દેરાસર તૈયાર કરાવવાની સવ સામગ્રી ચેાજી. મેાતીશાહ શેઠની પેઠે એ દેરાસર તૈયાર થાય અને એની પ્રતિષ્ઠા થાય ત્યાં સુધી એ રહ્યા નહિ એ ભવિતવ્યતાની વાત છે, પણ એમણે ધર્મ પ્રેમ જખરા બતાવ્યા. સ’. ૧૮૯૯ માં શેઠ હેમાભાઈ વખતચંદ અને રાવબહાદુર શેઠ મગનભાઈ કરમચંદના ભાગમાં પંચતીર્થીના અસાધારણ મોટા સઘ કાઢ્યો અને કાલેરાના ઉપદ્રવને કારણે એનુ‘ આગળ પ્રયાણુ બંધ રહ્યું. બાકી એમાં લાખાની જનસખ્યા, હજારાની ગાડાંની સખ્યા અને અપરંપાર રાવટી, તંબૂઓ અને સાજસામગ્રીની ગોઠવણુ જોતાં આ કળિયુગમાં સથી મહાન્ એ સઘ થાત, એમ એનુ વર્ણન વાંચતા લાગ્યા વગર રહે તેમ નથી.
Page #166
--------------------------------------------------------------------------
________________
૧૧૦
નામાંક્તિ નાગરિક ખાવાપીવામાં આનંદી, ખવરાવવામાં ખૂબ પહોળા અને આપવામાં જરાપણ સંકેચ ન રાખનાર એ મહાન શેઠીઆનું લગ્ન નગરશેઠ હેમાભાઈની પુત્રી અને શેઠ પ્રેમાભાઈની બહેન રૂષિમણ શેઠાણું સાથે થયું હતું. એમના ઉપર ખરી છાયા એમની માતા સુરજ શેઠાણીએ પાડી હતી અને માતાને હુકમ અર્થે શુકને એ ઉપાડી લેતાં. રૂક્ષ્મિણ શેઠાણી આંખના વ્યાધિથી પીડાયા અને એમની આંખે જતાં માતા સુરજ શેઠાણીના આગ્રહથી હેમાભાઈ શેઠની બીજી પુત્રી પરસનબાઈ સાથે રૂકિમણબાઈની સંમતિથી લગ્ન કર્યું. થોડા જ અરસામાં આ પરસન શેઠાણું ગુજરી જતાં ગોઘા શહેરના હરકુંવર (હરકેર) બાઈ સાથે લગ્ન કર્યું. પણ આ ત્રણમાંની એકે પત્નીથી શેઠ હઠીભાઈને પુત્રપ્રાપ્તિ ન થઈ. વ્યાપારમાં દેલત તે વધતી જ ચાલી, પણ સંતતિ–સુખ ન જ પ્રાપ્ત થયું. પણ એ વાતની તેમને ગ્લાનિ નહોતી.
માતા સુરજબાઈની દીર્ઘ દૃષ્ટિથી પ્રમાણમાં નાની વય હવા છતાં પોતાના કાકાના પુત્ર મહેકમભાઈના નાનાભાઈ દલાભાઈના બે પુત્ર હતા તેમને એમણે દત્તક લીધા. એકને રૂકિમણી શેઠાણને બળે બેસાડ્યો અને બીજાને હરકુંવરબાઈએળેલીધે તેમનાં નામ અનુક્રમે જેશીંગભાઈ અને મગનભાઈ. આ રીતે ધન ઘરમાં જ રહ્યું અને મહેકમભાઈએ પેઢી ચલાવી આપવામાં કરેલી સેવાને બદલે ઘરમાં જ રહ્યો અને આપ્તજન સુખી થયા.
અમદાવાદમાં હોસ્પિટલ બાંધવામાં રૂ. પ૦૦૦ અને લેજ સ્થાપવામાં રૂ. ૧૦,૦૦૦ આપ્યા. નાની મોટી અનેક સખાવત કરી
Page #167
--------------------------------------------------------------------------
________________
શેઠ મોતીશાહ
૧૧૧
અને ભવ્ય દેરાસર વાડીએ બંધાવવાની યોજના ચાલતી હતી અને મોટા પાયા પર અંજનશલાકાની ભાવના ચાલતી હતી ત્યાં માતા સુરજ શેઠાણી માંદા પડી ગયા. સં. ૧૯૦૧ માં બહુ પ્રયને માતાજી સાજા થયા ત્યાં હઠીભાઈ શેઠને નાક પર નાની ફોલ્લી થઈ અને ચિકાશવાળે પદાર્થ અડતાં વકરી ગઈ. સં. ૧૯૦૧ ને શ્રાવણ સુદ ૫ ને રોજ માત્ર ૪૯ વર્ષની વયે શેઠ હઠીભાઈએ દેહ છોડ્યો. તેમના અવસાનથી આખા અમદાવાદમાં હાહાકાર થઈ ગયો. તેમની વિશાળ ઉદારતાનાં ગુણગાન થયાં અને તેમની અંત્યેષ્ઠી ક્રિયામાં અસાધારણ મેટી જનમેદનીએ ભાગ લીધે. તેઓ લગભગ એક કરોડ રૂપિયાની પુંજી મૂકી ગયા, આખા જીવનમાં સતત સુખને અનુભવ કરી ગયા અને વ્યાપાર–આબરુ અને ઉદારતામાં મેટી નામના મૂકી ગયા. એમને સ્વભાવ ઘણે સારો હતે, ઓછું બોલનારા હતા અને ખૂબ લોકપ્રિય હતા. એમણે શેઠ મોતીશાહ સાથેનો સંબંધ શેઠના મરણ સુધી ચાલુ રાખ્યું હતું. એમની ઉદારતા અને વિશાળતાના અનેક દાખલા નેંધાયેલા છે તે વિચારવા ગ્ય છે.
તાજા માંદગીમાંથી ઊઠેલા માતા સુરજ શેઠાણીને પુત્રનું મરણ પ્રાણઘાતક નીવડયું અને એક માસ પછી તે પણ પુત્રની પાછળ ચાલી નીકળ્યા. (૫) હરકાર શેઠાણ.
શેઠ મોતીશાહના સમયમાં એક અતિ કુશળ, ધર્મભાવનામય અને સચ્ચારિત્રશાળી બાઈને પ્રસંગ અસાધારણ લાગે, છતાં ખાસ નોંધવા છે અને જે યુગમાં એ જીવ્યા
Page #168
--------------------------------------------------------------------------
________________
૧૧૨
નામાંકિત નાગરિક એને માટે તે લગભગ અકથ્ય છે. અમદાવાદના શેઠ હઠીસંગ કેશરીસિંગની એ ત્રીજી પત્ની થાય. એને જન્મ ગોઘા શહેરના એક સામાન્ય સ્થિતિના ઓશવાળને ઘેર થયેલ હતું. એ યુગમાં કન્યા કેળવણી જેવું કાંઈ નહોતું. કન્યા ભણે તે રાંડે અને એટલા માટે એના પતિના હિતની નજરે સ્ત્રીએ ભણવું એ વાત અનુચિત ગણાતી હતી, પણ હરકેર બાઈએ પંચપ્રતિકમણ, જીવવિચાર, નવતત્ત્વને સારો અભ્યાસ કર્યો હતે. એનામાં પવિનીનાં સર્વ સુચિહ્નો હતાં. ગોઘામાં એ છાણું થાપતી હતી ત્યાં નવખંડા પાર્શ્વનાથની યાત્રાએ પધારેલ હઠીભાઈ શેઠે એને જોઈ એના દેખાવથી પિતે પ્રસન્ન થયા. શેઠના પત્ની નગરશેઠની દીકરી રૂકમણી શેઠાણું તે અંધ હતા અને પરસનબાઈ છ માસ પહેલાં ગુજરી ગયા હતા, એટલે માતા સુરજબાઈના આગ્રહથી હરકેરબાઈ સાથે હઠીભાઈ શેઠનું લગ્ન થયું.
હર કેરબાઈ બહુ કુશળ નીવડી. એના આવ્યા પછી હઠીભાઈની લક્ષ્મીમાં ઘણું વધારે થયે. એ હઠીભાઈ શેઠને માલ ક્યારે ખરીદ? ક્યારે વેચ? એ બાબતની સલાહ આપવા લાગી અને ઘણીખરી સલાહ સાચી પડવા લાગી એટલે એનું સન્માન વધતું ચાલ્યું. રૂણિમણે શેઠાણી અને હરકેર શેઠાણી બહેનની જેમ વર્તતા હતા. બન્નેને જુદા જુદા પુત્ર દત્તક કરી આપ્યા હતા. અને વાડીના દેરાસરને પાયે નાખી તુરતમાં હઠીભાઈ શેઠ તે ૪૯ વર્ષની વયે સં. ૧૯૦૧ માં સ્વર્ગવાસી થઈ ગયા. એમના મરણ પછી આ વહીવટ હરકુંવર શેઠાણીના હાથમાં આવ્યા. એમણે એ ભારે કુશળતાથી ચલાવ્યું. કરેના વહીવટમાં એણે ભારે
Page #169
--------------------------------------------------------------------------
________________
શેઠ મોતીશાહ
૧૧૩
ચાલાકી બતાવી અને નાનામાં નાની બાબત પણ એની નજર બહાર ન હોય એ રીતે એમણે વહીવટ ચલાવ્યું.
પ્રથમ તે એણે દીલ્લી દરવાજા બહાર વાડીનું દેરાસર પૂરું કરવાનું કામ ઘણું જેસથી આગળ ધપાવ્યું. તે માટે દેશદેશાવરથી કારીગરે બોલાવ્યા અને આઠ લાખ રૂપિયાને ખર્ચ કરી શત્રુંજયની ટુંકને મળતું બાવન જિનાલયનું દેરાસર દીલ્લી દરવાજા બહાર અમદાવાદ શહેરમાં બંધાવ્યું. એની પ્રત્યેક ઝીણવટ પર જાતે દેખરેખ રાખી, પોતાને સ્થાપત્ય અને શિલ્પનું ઊંડું જ્ઞાન હોય એમ દાખવ્યું અને એક નમૂનેદાર ભવ્ય દેરાસર ખડું કર્યું. એની પ્રતિષ્ઠા સં. ૧૯૦૩ મહા શુદ ૫ ના રોજ કરી. તે વખતે લગભગ એક લાખ માણસ પરદેશથી આવ્યું. તેની સર્વ સગવડ હરકેર શેઠાણની જાતિ–દેખરેખ નીચે કરવામાં આવી. પોતે ઉતારાની, ખાવાની અને પૂજનક્રિયાની સર્વ વાત પર ખાસ ધ્યાન આપતાં હતાં. અને એમની વ્યવસ્થાશક્તિથી જનતા આશ્ચર્યમુગ્ધ થતી હતી. આ પ્રતિષ્ઠા મહાત્સવમાં રૂપીઆ પાંચ લાખનો ખર્ચ કર્યો. હરકેરબાઈને અને રુકિમણીબાઈને કેટલાક વર્ષ સુધી ઠીક બનાવ રહ્યો, પણ કેઈ હિતેચ્છÀષીએ રૂક્મિણ શેઠાણીના કાન ભંભેરવા માંડ્યા. વહીવટ અને સત્તા હરકેર શેઠાણીના હતા, અને તે માટી બહેનને પૂછ્યા વગર કાંઈ કરતી નહિ. એકાદ વખત કેઈ ટીપમાં રકમ હરકેર શેઠાણીએ ભરી આપી, તે વખતે રૂશિમણ શેઠાણીએ પૂછવું રહી ગયું હશે. તેનું મેણું તેણે માર્યું. હર
Page #170
--------------------------------------------------------------------------
________________
૧૧૪
નામાંક્તિ નાગરિક કેરબાઈ ખૂબ સત્તાવાહિની અને તેજી સ્વભાવના હતા, ગમ ખાઈ ગયા અને પિતાને પિયર ગોથે ચાલ્યાં ગયાં. ઉપરથી સંબંધ ચાલુ રહ્યો, પણ મનમાં ખટાશ પડી ગઈ અને અંતર પડયું. કુશળ હરકેરબાઈ એક સાંજે પ્રેમાભાઈ શેઠને ત્યાં ગયા. ત્યાં રૂકિમણીબાઈ હતા. પોતે કરેને વહીવટ અને પુંજીની વિગત લઈ આવ્યાં હતાં. રૂક્મિણી શેઠાણીના સગાભાઈ પ્રેમાભાઈ શેઠને વચ્ચે નાખી એક રાતમાં આ વહીવટ, મિક્ત, ઉઘરાણું અને અક્યામત સર્વની વહેંચણી કરી નાખી. હરકેરબાઈની કુશળતા અને આખા વહીવટને હાથગણતરીએ રાખવાની કળાથી શેઠ પ્રેમાભાઈને પણ નવાઈ લાગી. વકીલની નોટીસ કે મદદ વગર આ માટે વહીવટ એ સ્ત્રીઓ વચ્ચે એક રાતમાં વહેંચાઈ જાય એ વાત ઘણી મેટી કહેવાય, અને તેની પાછળ હરકેરબાઈની કુશળ કાર્યદક્ષતા સ્પષ્ટ જણાતી હતી. આ હકીક્ત સં. ૧૦૮ માં બની. | હરકેર શેઠાણીએ વહીવટ પોતાના હાથમાં લીધે. દત્તક લીધેલા શેઠના ભત્રીજા મગનભાઈ સાથે ન બનવાથી શેઠની બહેનના પુત્ર ઉમાભાઈને ખેાળે લીધા. હરકેરબાઈએ અનેક સંઘો કાઢ્યા, સમેતશિખરને સંઘ પણ કાઢ્યો, અનેક મંદિરોના જીર્ણોદ્ધાર કરાવ્યા. સરકારે એમને અનેક નામદાર સખાવતે બહાદુરને ઈલ્કાબ આપે. એ યુગમાં બીલકુલ કેળવણી વગર આ માટે વહીવટ ઉપાડનાર અને દીર્ધદષ્ટિથી મેટે વેપાર ખેડનાર અને અનેક શાખા પ્રશાખા પર વિગતથી દયાન આપનાર આવી સ્ત્રી જોવા-જાણવામાં આવી નથી. એણે સ્ત્રીવર્ગનું સ્થાન દીપાવ્યું,
Page #171
--------------------------------------------------------------------------
________________
શેઠ મોતીશાહ
૧૧૫ ગુજરાતણની આબરૂ વધારી અને સ્ત્રીશક્તિ ખીલે તે કેટલી હદ સુધી પહોંચી શકે તેમ છે તેને ખ્યાલ કરાવ્યો. શેઠ મેતીશાહની સાથે એમને સંબંધ ઘણો સારો રહ્યો અને શેઠના અવસાન બાદ ખીમચંદભાઈને પણ અપનાવ્યા હતા. આ ધર્મભાવનામય સચ્ચારિત્રશાલી વ્યવહારકુશળ વનિતા“હરકેસરકાર” ના નામથી પ્રસિદ્ધ થયાં હતાં અને તેને રૂઆબ અને કાર્ય શક્તિ તાં એ નામાભિધાનને એ તદ્દન યોગ્ય નીવડ્યાં હતાં.
હરકેર શેઠાણીએ સં. ૧૯૨૦ સુધી વહીવટ ચાલુ રાખ્યો. શા કારણે બંધ કર્યો તેની વિગત મળતી નથી. એમણે સંઘયાત્રા ખૂબ કરી, ભારે નામના મેળવી, જૈન કુળને દીપાવ્યું, ગુજરાતણને અપનાવી અને કાઠિયાવાડનું નામ દીપાવ્યું. (૬) ખુશાલ નિહાલને વંશવેલો
કેશરીસિંગ અને મકમભાઈ
અમદાવાદ શહેરમાં તે વખતે શાંતિદાસ શેઠનું–નગરશેઠનું કુટુંબ–ઓશવાળ જેમાં મુખ્ય સ્થાન ભોગવતું હતું તે પ્રમાણે ખુશાલ નિહાલ (ખુશાલચંદ નિહાલચંદ)નું કુટુંબ પણ અગ્રગણ્ય સ્થાન ભેગવતું હતું. શેઠ ખુશાલ નિહાલના પાંચ પુત્રો હતા, તે પૈકી વચલા પુત્ર કેશરીસિંગ ખૂબ ખ્યાતિ પામ્યા હતા અને પોતાને રેશમ અને કરમજનો મોટો વેપાર અમદાવાદમાં કરતા હતા. આ કેશરીસિંગ શેઠના જીવનપ્રસંગોની. વિશેષ માહિતી ઉપલબ્ધ થતી નથી, પણ તેઓ અતિ ધર્મિષ્ઠ અને મેટા લખપતિ ગણાતા હતા. સં. ૧૮૬૦ માં તેમને મંદવાડ વધી પડે ત્યારે તેમના પુત્ર હઠીસિંગની વય માત્ર
Page #172
--------------------------------------------------------------------------
________________
૧૧૬
નામાંક્તિ નાગરિક
આઠ વર્ષની હતી. પેાતાના નાના ભાઈ રાયચંદના પુત્ર મેાટકમ ભાઈને કેશરીસિંગ શેઠે પેાતાની પાસે એલાવ્યા. અને ભલામણુ કરી કે-તેણે પુત્રનુ” પાલન કરવું, તેને શિક્ષણ આપવું અને પેાતાના વ્યાપારમાં જોડી દેવા અને તેની તથા આખા વહીવટની સભાળ અને દેખરેખ રાખવી. મેાકમભાઇએ હા પાડી. મરણશય્યા પર સૂતેલા કેશરીસિંગને શાંતિ થઈ અને પ્રભુનામેાચ્ચારણ અને નવકારનુ સ્મરણ કરતાં તેઓએ દેહ છેડ્યો.
કેશરીસિંગના પત્ની સુરજબા પણ ખૂબ અનુભવી, શાંત અને વ્યવહારકુશળ ખાઈ હતી. હઠીસિંગની સઘળી સંભાળ આ વાત્સલ્ય—ભરપૂર માતા સુરજબા અને કાકાના પુત્ર મા’કમભાઇએ કરી. મા’કમભાઇએ તેા ધાર્યા કરતાં પણ વધારે કરી અને પોતાના વેપાર-ધંધા ખાજુએ રાખી કેશરીસિંગના ધંધા પર અને હઠીસિંહ (તથા નાનાભાઈ ઉમેદ)ના ઉછેર ઉપર ધ્યાન વધારે આપ્યું. કેશરીસિંગ કાકા બહાળેા વેપાર મૂકી ગયા હતા; ઘેર ગાડી, ઘેાડા, નાકરચાકર અને સ્થાવર મિલ્કત માટી હતી અને વીશ લાખ ઉપરના આસામી ગણાતા હતા. આ સર્વ વહીવટ અને વેપારની વ્યવસ્થાના ભાર મા’કમભાઇએ ઉપાડી લીધા અને શેઠાણી સુરજબાએ તેમના કામમાં પૂરતી મદદ કરી અને આ રીતે કામ આગળ વધ્યું.
મેા’કમભાઇએ વ્યાપારી ચેાગ્ય નામા-હિસાબનું જ્ઞાન હઠીસિંગને સારી રીતે આપ્યુ. અને સ', ૧૮૬૮ માં હઠીસિંગના લગ્ન અમદાવાદના નગરશેઠ હેમાભાઈની પુત્રી રૂકિમણીબાઈ સાથે કર્યાં, તે વખતે હઠીભાઈની વય ૧૬ વર્ષની હતી. આથી અમ
Page #173
--------------------------------------------------------------------------
________________
શેઠે માતીશાહ
૧૧૭
દાવાદના બે આગેવાન જૈન એશવાળ કુટુંબે એક બીજાની સાથે ગાઢ સંબંધમાં આવ્યા અને મેા’કમભાઈની કુશળતા અને માતા સુરજબાની દક્ષતાની પ્રશંસા થઈ. લગ્નમાં બન્ને ખાનદાન કુટુંબને યાગ્ય ધામધુમ પણ સારી થઈ.
મેાક્રમભાઈની નજર ઘણી લાંબી હતી. એમણે નજર માંડીને જોઇ લીધું હતું કે તે વખતે મુંબઈ શહેરમાં શેઠ મેાતીચંદ અમીચંદનું પુણ્ય અને પૂર જામતું જતુ હતુ. મુંબઇમાં રેશમ અને કીરમજ વેચવાની આડતનું કામ માતીશાહ શેઠને સાંપવામાં આવ્યું હતું. વ્યાપાર સંબંધે મા’કમભાઈ જોઈ શક્યા હતા કે શેઠ મેાતીચંદ સાકરચઢના સૂર્ય તપતા જતા હતા એટલે એમની સાથે એણે સંબધ વધારવા માંડ્યો અને મુંબઈ આવે ત્યારે અરસપરસ મળવા વિગેરે દ્વારા મહેમાનગીરી વધતી ચાલી. દરમ્યાન એમાં ઉગ્ર પ્રારબ્ધ, સાહસિકતા અને પુણ્ય-પ્રચુરતાને માક્રમભાઈ જોઇ શકયા. એમણે એક અજબ પ્રસંગના ઉપયાગ મેાતીશાહ શેઠ સાથે સંબંધ વધારવામાં કર્યાં. એ કિસ્સા ખાસ જાણવા જેવા છે. હકીકત એમ અની કે—સ`વત ૧૮૭૮ (બીજી નેાંધ પ્રમાણે સં. ૧૮૭૩) માં શેઠ હેમાભાઇએ અમદાવાદથી પાલીતાણાના સંઘ કાઢ્યો હતા તેમાં વાલી શેઠ મેાકમભાઈ અને તાજા વહીવટ કરનાર નાના શેઠ હઠીભાઈ સાથે હતા. તેમણે કાઠિયાવાડામાં ચારવાડ (માંગરાળ નજીક) મુકામે સĆઘ આવી પહાંચતા ત્યાં સંઘજમણુ શેઠ મેાતીશાહને નામે આપ્યું અને તે માટે પેાતાના પદરથી રૂપીઆ સાતેક હજારના ખર્ચ કર્યાં અને તે વાતની મેાતીશાહુ
Page #174
--------------------------------------------------------------------------
________________
૧૧૮
નામાંકિત નાગરિક
શેઠને જાણ પણ ન કરી. આ વાત જાહેર થતાં મેતીશાહ શેઠના મન પર તેની ઘણી સારી અસર થઈ અને બન્ને વચ્ચે સ્નેહસંબંધમાં ખૂબ વધારે થયે. મોતીશાહ શેઠે રતલામ અને પાલીની અફીણની ખરીદીની આડત હઠીભાઈ શેઠને આપી. મે'કમભાઈએ મોતીશાહ શેઠને જાણ કરી પોતાની ખરીદી પણ ચાલુ રાખી અને તે માલ પણ મે'કમભાઈ મોતીશાહને ત્યાં આડતમાં વેચવા માટે મુંબઈ મેલવા લાગ્યા. આમાં બન્ને શેઠીઆઓને ખૂબ આવક થઈ અને મોકમભાઈની હયાતીમાં જ તે રકમ ત્રણથી ચાર લાખની થવા લાગી. આ વખતે ચીનમાં હિંદુસ્તાનથી વશ કરોડ રૂપિયાનું અફીણ દરવર્ષે ચઢતું હતું અને આખરે બન્નેના ભાગમાં અફીણ ચીન મેકલવા માંડયું, તેમાં અઢળક નફે થવા માંડ્યો. આટલા વખતમાં હઠીસિંગભાઈ ધંધામાં બરાબર દાખલ થઈ ગયા હતા. મો’કમભાઈ હવે આધેડ ઉંમરે પહોંચ્યા હતા. હઠીભાઈમાં અનેક ગુણો એની દેખરેખ નીચે જામતા રહ્યા હતા. એનામાં ઉદારતા, નીતિ અને પરોપકાર ખાસ વધતા જતા હતા અને ધર્મશ્રદ્ધા ખૂબ જામતી હતી. આવી પરિસ્થિતિમાં પોતાની ફરજ બજાવી સં. ૧૮૮૦ લગભગમાં મે'કમભાઈ ચાલતા થયા, પણ વાલી કેવા હોય અને તેણે વહીવટ કે ચલાવવો જોઈએ અને રક્ષકે સગીરને કે તૈયાર કરવા જોઈએ તેને દાખલો મૂકતા ગયા. એમણે હઠીસિંગ કેશરીસિંગની પેઢીને ખૂબ બહલાવી, એ ભારે ફોલીક્લી અને નાની વયમાં હઠીભાઈએ નામના મેળવી. (૭) વેલા માલુ
કચ્છના માંડવી શહેરમાં ગુલાબશાહ શેઠને ત્યાં માલુશા
Page #175
--------------------------------------------------------------------------
________________
શેઠ મોતીશાહ
૧૧૯
નોકરીમાં વર્ષની ૫૦૦ કેરી મેળવતા હતા–લગભગ સવા રૂપિયા થાય. તે વખતમાં તે આવક મધ્યમસરની ઠીક ગણાય. તેને સં. ૧૮૬૫ માં વેલજી નામના પુત્રને જન્મ થયો. એ વેલે નાનપણથી ઘણો તફાની, મહેતાજીની પણ પત ન કરે. અંતે બાર વર્ષને થતાં એને એના મામા શામજી સારંગને ત્યાં મુંબઈ મોકલ્યો. મામાને ત્યાં એકાદ વર્ષ એ નામું હિસાબ શીખ્યો અને ભણવામાં ઠેઠ હતું તે દુકાનકામમાં કુશળ થતું દેખાય. મામાની ભલામણથી એના બાપે ૫૦૦૦ કેરી (રૂા. ૧૩૦૦) કલ્યા, તેમાંથી કાળાબજાર (માંડવી બંદર) માં એણે કાથાની દુકાન માંડી. આ વખતે એની વય લગભગ ચૌદ વર્ષની હતી. દુકાનમાં પ્રથમ વર્ષમાં એણે રૂા. ૧૦૦ પેદા કર્યા. એને ખૂબ જોર આવ્યું. દુકાને એક માણસ રાખે. સવારથી રાતના દશ સુધી વ્યાપારમાં જ એનું ધ્યાન હતું. એને વેપાર કાથીનો હતે. હવે વહાણ માટે જાડા દેરડા રાખવા માંડ્યા. ધીમે ધીમે કામ વધતું ચાલ્યું. સં. ૧૮૮૧ માં તેના સેળ વર્ષની વયે લગ્ન થયા. લગ્ન કરીને પાછા વળતાં માબાપને એ મુંબઈ લઈ આવ્યા. એણે વેપાર ખૂબ વધાર્યો. દુકાન સારી ચાલવા લાગી. માબાપને એણે આબુ, પાલીતાણા, ગિરનારની યાત્રા કરાવી. વય ૨૫ વર્ષની થઈ ત્યારે એની પાસે પાંચ પૈસાને જીવ થયે છે એમ ઈ ધર્મધ્યાન કરતાં માતાપિતા ગુજરી ગયા. વેલજીભાઈએ હવે દુકાન મોટી કરી. મુંબઈથી કાથા–દોરડા ખરીદીને વેચવાને બદલે મલબારથી માલ મંગાવવા માંડે. વહાણ માટેના મેટા રસાને વેપાર ચાલુ
Page #176
--------------------------------------------------------------------------
Page #177
--------------------------------------------------------------------------
________________
શેઠ મોતીશાહ
કરતા થયા, ઘરના ગાડીઘેડા થયા. માળા બંધાવ્યા અને આ રીતે આબરુ-સંપત્તિ વધવા સાથે ૧૯૦૨ માં એને ત્યાં પુત્રજન્મ થયે. એનું નામ ત્રીકમજી પાડયું. રૂને વેપાર પણ વધાર્યો, એમના બીજા પુત્રનું નામ ઉમરશી અને પુત્રી પદ્માબાઈ. હવે એનું ધ્યાન ધર્મ તરફ વળ્યું.
એણે કચ્છ–ઠારામાં ૧૯૧૪ માં ભવ્ય દેરાસર બંધાવવાની શરૂઆત કરી. એને માટે હશિયાર કારીગરોને બેલાવ્યા. એને ખૂબ સુંદર ચણાવ્યું. ચાર વર્ષ સુધી એ કામ ચાહ્યું, એ દેરાસરનું કોતરકામ, ગર્ભદ્વાર ખાસ જોવા લાયક છે. સં. ૧૯૧૮ માં વેલજી શેઠે આ ભવ્ય દેરાસરનું બાંધકામ પૂરું કર્યું. ત્યારબાદ સ્નેહી સંબંધી સ્વધર્મી પર કંકેતરી મેકલી મેટ સંઘ કાઢ્યો. શત્રુંજય ગિરનારની હજારે લેકને યાત્રા કરાવી મોરબી માગે સંઘ કચ્છ લાવવામાં આવ્યો. અને ત્યાં કઠારામાં મેટી ધામધૂમથી પ્રતિષ્ઠા કરવામાં આવી. તે વખતે સાધુઓ પણ મેટી સંખ્યામાં આવ્યા હતા. દિવસ સુધી ગામનો ધૂમાડે બંધ કરાવ્યું. આખા કચ્છમાં આ દેરાસર પ્રસિદ્ધ છે અને કારીગીરીની નજરે ઉત્કૃષ્ટ ગણાય છે.
આ વખતે વેલજી શેઠની સંપત્તિ પચાસ લાખ ઉપરની ગણાતી હતી. વેલજી શાહના નામના બદલે તેઓ લોકક્તિમાં તે વેલા માલના નામથી જ ઓળખાતા હતા, પણ રૂબરૂમાં તેમને વેલજી શેઠને નામે સંબોધવામાં આવતા હતા. શેઠ નરશી નાથાનું કુટુંબ કછી દશા ઓશવાળમાં અગ્રગણ્ય હતું, તેમના દીકરા હરભમની પુત્રી સાથે વેલાશાના પુત્રનું લગ્ન
Page #178
--------------------------------------------------------------------------
________________
૧૨૨
શેઠ મોતીશાહ
સં. ૧૯૧૭ માં થયું. નરશી નાથાની દીકરી એક કચ્છમાંથી મુંબઈ ધકેલી દીધેલ રખડુના દીકરાને મળે એ અજબ પલટો ગણાય એવી તે કાળની પ્રચલિત માન્યતા હતી. વેલાશા વ્યવહાર અને ધર્મમાં સારું સ્થાન પ્રાપ્ત કરી નાતજાતમાં આગેવાન થયા હતા અને તદ્દન અભણ તે નહિ, પણ નામને અભ્યાસ કરેલ માણસ પોતાના પરાક્રમ અને ચીવટથી કેટલો આગળ વધી શકે છે તેનું દષ્ટાંત બતાવી રહ્યા હતા.
પ૬ વર્ષની વયે એમને સારણ ગાંઠનો વ્યાધિ ઉપડે. ઘણી મહેનત કરવામાં આવી. ગ્રાંટમેડિકલના સર્જન બાલીંગલે ડે. ભાઉ દાજ છે સાથે રાખી શસ્ત્રક્રિયા કરી, પણ ગાંઠ પાછી ચઢી નહિ. મેટી દોલત, આબરૂ અને ઘણું મટે વ્યાપાર મૂકી વેલજી શેઠ દેવગત થયા. તેમના પુત્ર ત્રીકમજીએ વહીવટ વધાર્યો, એમણે આર. કીંગ ગેલનની માટી પેઢી સાથે ભાગીદારી પણ કરી, પણ રૂના સટ્ટામાં ફસાઈ ગયા અને અંતે ઘન તથા આબરૂ ઈ બેઠા.
વેલજીભાઈ કચ્છીને ઇતિહાસ ઘણી રીતે વિચારવા લાયક છે. સાહસ અને ઉદ્યોગ શું કરી શકે છે એનું એ જીવતું દષ્ટાંત છે અને મોટી સફર કરનાર મહાનું વ્યાપારી ધર્મશ્રદ્ધાવાળા હોય ત્યારે તેને ઝોક અંતે કઈ દિશામાં રહે છે તેને એ દાખલો પૂરો પાડે છે. કરછી ભાઈઓ આજે પણ આ વેલા માલુને ખૂબ રસપૂર્વક યાદ કરે છે. (૮) રાવબહાદુર મગનભાઈ કરમચંદ.
અમદાવાદના દશાશ્રીમાલી જેન કરમચંદ પ્રેમચંદના પુત્ર
Page #179
--------------------------------------------------------------------------
________________
શેઠ મોતીશાહે
૧૨૩
અને પ્રેમચંદ દામોદરદાસના પૌત્ર શેઠ મગનભાઈનો જન્મ સં. ૧૮૭૯માં થયું હતું. એમના પિતા કરમચંદ “કમાશા'ના નામથી જાહેર થયેલા હતા. તેમનો વેપાર ઘણે બહાળો હિતે અને મુંબઈમાં તેમણે ત્યાર પછીના જ વર્ષ (સં. ૧૮૮૦) માં પોતાના નામથી વહીવટ કરી સારી નામના મેળવી હતી. તેમને પ્રથમ સર જમશેદજી જીજીભાઈ સાથે બહુ સારો સંબંધ હતો અને શેઠનું વેપાર સંબંધી દેશાવરનું કામકાજ આ કમાશાની પેઢીએ જ થતું હતું.
સં. ૧૮૯૦ શ્રાવણ સુદ ૪ (શનિ) ને રોજ કમાશા ગુજરી ગયા ત્યારે મગનભાઈનું વય માત્ર ૧૧ વર્ષનું હતું. વહીવટ તેમના મુનીમ રણછોડ પારેખ કરતા હતા. આગળ જતાં એ જ મુનીમે વહીવટમાં ગોટાળો કર્યો ત્યારે બેરોનેટ સર જમશેદજી સાથે વ્યાપાર–સંબંધ ઘટી ગયે છતાં મગનભાઈ સાથે એમણે મિત્રાચારીને સંબંધ તે ઠેઠ સુધી ચાલુ રાખે. કરમચંદ શા તે મુંબઈ આવ્યા હોય એમ લાગતું નથી, છતાં તેમનું જીવન પોપકારી હતું અને નીતિ માટે સર્વત્ર છાપ પાડી શક્યા હતા તેથી મુંબઈમાં પણ તેમના નામની પ્રસિદ્ધિ સારી થઈ હતી. | મગનભાઈ ખૂબ ચંચળ હતા. વ્યાપારને ઉપયોગી થાય તેટલી સર્વ તૈયારી તેમણે કરી હતી. કેળવણું વ્યાપાર ઉપયેગી જ લીધી હતી, પણ તેમણે પ્રથમથી અંગ્રેજીને પણ ઠીક અભ્યાસ કર્યો હતો અને તેમને વાંચનને શેખ ઘણે સારો હતે. વહીવટ પ્રથમ તે ગુમાસ્તાઓએ ચલાવ્યું, પણ
Page #180
--------------------------------------------------------------------------
________________
૧૨૪
નામાંતિ નાગરિક ધીમે ધીમે મગનભાઈ શેઠે આખે વહીવટ પોતાના હાથમાં કરી લીધું અને ત્યારબાદ ધંધામાં સારી ખીલવણી કરી. એમના નાના ભાઈ મોતીલાલ પણ ભારે હશિયાર હતા, પરંતુ તે સં. ૧૦૭ માં નાની વયમાં ગુજરી ગયા એટલે વહીવટની કુલ જવાબદારી મગનભાઈ શેઠને માથે આવી પડી.
શરૂઆતથી જ વેપાર-ધંધામાં ખૂબ વધારે મગનભાઈએ કર્યો. સં. ૧૮૯ માં હેમાભાઈ શેઠ અને હઠીભાઈ શેઠના ભાગમાં પંચતીર્થીની યાત્રાને એક લાખ માણસને મોટો સંઘ કાઢ્યો અને કેટલાક મુકામ ગયા પછી રોગના ઉપદ્રવથી સંઘ બંધ રાખવો પડે. પણ આવા જાહેરજલાલીવાળા સંઘને કાઢવાના વિચાર અને વ્યવસ્થા કરવાના સંકલ્પ અને નિર્ણય પણ ભારે માન પેદા કરે તેવા છે. શેઠ મગનભાઈ મુંબઈ આવ્યા, રહ્યા, સર જમશેદજી સાથેનો સંબંધ ખૂબ વધાર્યો. એમને જેમ દેલત એકઠી કરતાં આવડી તેમજ તેને ઉપગ કરવાનું પણ સાથે જ આવડયું.
એમને કન્યા શિક્ષણને ભારે શેખ હતે. એ યુગમાં કન્યાકેળવણી આપવી એ ભારે મુશ્કેલીની વાત હતી. મગનભાઈ શેઠે તે તે માટે રૂા. ૨૦૦૦૦ વીશ હજારની રકમ કાઢી અને સં. ૧૯૦૭ માં અમદાવાદમાં કન્યાઓ માટે એક પાઠશાળા સ્થાપી અને એના ટ્રસ્ટી તરીકે યુરોપિયનને પણ સાથે નીમ્યા અને રૂપીઆ ચૌદ હજારની સરકારી પાંચ ટકાની લોન તેમને હસ્તગત કરી. એમણે તે માટે રાયપુર ખાતે એક સારી ઈમારત બાંધી. જે યુગની આ વાત છે તે વખતને માટે આ અતિ મહત્તવનું
Page #181
--------------------------------------------------------------------------
________________
શેઠ મોતીશાહ
૧૨૫ પગલું ગણાય. “ભણનારી તે રાંડે–એ તે યુગમાં પ્રચલિત વિચાર હતા. તેમની આ સખાવતને અંગે સરકારે તેમને રાવબહાદુર' નો ઈલ્કાબ આપે. કેળવણીની આ જાહેર મોટી સખાવત તે યુગમાં પ્રથમ હતી એટલે આ બાબતને ખાસ મહત્ત્વ અપાયું અને આજે તે વાતને વિચારતાં તેમાં રહેલ તાત્પર્ય બરાબર બંધ બેસે છે એમ લાગ્યા વગર નહિ રહે.
પણ તેમનું આયુષ્ય લાંબું ટક્યું નહિ. સં. ૧૯૨૦ ના અસાડ શુદ ૯ને રોજ તેઓ દેવગત થયા. સંતતિ તેમને થઈ નહોતી, મરણ સમય પહેલાં તેમણે પોતાના ભાઈ મેતીલાલની દીકરીના દીકરા સારાભાઈને દત્તક લીધા અને તેમણે મગનભાઈ કરમચંદનું નામ ઘણું વર્ષ સુધી ચલાવ્યું અને તેની આબરૂમાં વધારો કર્યો.
નાની બાબતમાં અથવા નાના પાયા પર સુધારાના અગ્રગામી થવું એ માનસિક નિર્ણય અને હિંમત બતાવે છે. મગનભાઈ શેઠે તે યુગના પ્રમાણમાં સારી દીર્ધ દષ્ટિ વાપરી અને પિતે આગળ પડતી કેળવણી લીધી તેને લાભ જનતાને આપવા માટે ગ્ય પ્રયાસ કર્યો. તેમની ધર્મશ્રદ્ધા અને સન્મુખતા અનુપમ અને આદરણીય હોઈ તેઓ અમદાવાદની જનતામાં પોતાનું નામ અમર કરી ગયા છે. (૯) તારાચંદ મેતીચંદ ચીનાઈ.
તેઓ અતિ સાહસિક, અતિ ધર્મશ્રદ્ધાળુ અને અભ્યાસી જેન વ્યાપારી જેઓ ચીન જનાર પ્રથમ હિંદુ હતા. તેમના સંબંધમાં ઘણી ઓછી હકીકત સાંપડે છે, પણ જેટલી વાત
Page #182
--------------------------------------------------------------------------
________________
૧૨૬
નામાંકિત નાગરિક
મળી છે તેટલા ઉપરથી તેમનું નામ ચિરસ્મરણમાં રહી જાય તેવી વાત હાઈ સંક્ષેપથી તેમનું ઉપલબ્ધ ચરિત્ર વિચારી જઇએ.
તેઓ કાઠિયાવાડના જૈન ગૃહસ્થ હતા. એમનું સ્થાન ચાક્કસ જણાતું નથી, પણ પ્રાપ્ત થયેલી હકીકત પરથી એ માંગરોળ કે વેરાવળના અસલ રહેવાસી હાવા સભવે છે. એ વ્યાપારી હોવા છતાં એને અભ્યાસના ભારે શાખ હતા અને બહુશ્રુત હાઇ એને નવું જોવા-જાણવાની ખૂખ જિજ્ઞાસા હતી. એણે ચીનની વાતા ઘણી સાંભળી હતી, એની સંસ્કૃતિ ઘણી પ્રાચીન હતી એ એના જાણવામાં આવ્યું હતું અને જૈનધમ અને બૌદ્ધ ધર્મમાં ઘણુ' સામ્ય હતું એમ તેણે શ્રવણુ કર્યું. હતું. એટલે એ સના અભ્યાસ કરવા અને વ્યાપાર કરવા એણે ચીન જવા ઇચ્છા કરી. બે વર્ષની સમજાવટ પછી ઘણી મુસીખતે એણે ઘરના માણસાની રજા મેળવી. એ મુંબઇથી કલકત્તે જવા માટે તા. ૧૨ જુન ૧૮૧૦ (સ. ૧૮૬૬)ના રાજ નીકળ્યા. કલકત્તેથી અંગ્રેજી વહાણુ મળ્યું. સાથે એક તેમના જેવા સાહસિક ઘાટી નાકર હતા અને એક બીજી નેાંધ પ્રમાણે એમની સાથે રસાઇઆ અને ખીજમતદારો પણ હતા. ચીન ગયા ત્યારે એમને ચીની ભાષા બોલતાં કે લખતાં આવડતી નહાતી. રસ્તે દરિયાનું મોટું તોફાન પણ તેમને નડયું હતું. પદર દિવસે એ શાંગહાઈ પહોંચ્યા. શાંગહાઈમાં તે વખતે દશ લાખ માણુસની વસતી હતી અને ચીનના વિસ્તાર મ’ચુરીયા, મંગોલીઆ, કારીઆ,ટિબેટ, ઇંડાચાઈના અને ચીનાઈ તુર્કસ્તાત સુધી હતા અને વસતી ચાલીસથી પિસ્તાલીસ કરોડ
Page #183
--------------------------------------------------------------------------
________________
શેઠ મેાતીશાહ
૧૨૭
મનુષ્યની હતી. આવા માટા દેશમાં તારાચંદે ઝુકાવ્યુ, ભાષાના અભ્યાસ કર્યાં, નીતિપૂર્વક વેપાર કર્યાં અને બૌદ્ધ ધર્મનું રહસ્ય સમજવા માટે પેઢી શાંગહાઈમાં રાખી પોતે કુંતાન શહેરમાં રહ્યા અને ચીનના લેાકેામાં ભળવા માટે પેાતાના વેશ પણ પલટાવી નાખ્યા. એનું નીતિમય અભ્યાસી જીવન અને નિયમિત ટેવથી એ ચીનના ધર્મગુરુઓમાં પણ ખૂબ લોકપ્રિય થઈ ગયા. ચીનની ભાષા ખૂબ ખેડાયેલી છે, પણ એમાં પ્રત્યેક શબ્દ માટે નૂતન આકૃતિ હોઇ તેના પર પ્રભુત્વ મેળવવામાં ઘણી મહેનત પડે છે, પણ તારાચંદભાઇએ એને ખૂબ અભ્યાસ કર્યો; એમણે ચીનાઇ ધર્મગુરુએ સાથે રહી બૌદ્ધ ધર્મનું રહસ્ય જાણ્યું, પણ પેાતાની જૈન ધર્મોની શ્રદ્ધા કાયમ રાખી. મનના અને ઇંદ્રિયના સયમ અંગે બન્ને ધર્મોમાં ખૂબ આગ્રહ છે અને યજ્ઞહિંસા કે વિધિવાદના આગ્રહ નથી, વર્ણ ભેદ નથી—એ રહસ્ય એણે જાણ્યે' અને એમણે માટા બૌદ્ધ ધર્માચાર્યાં સાથે ધર્માંની ચર્ચાએ પણ ખૂબ કરી. એને આ કાર્ટીમાં ખૂબ મજા આવી. ત્રણેક વર્ષ પછી એને કુટુંબ કારણે મુંબઈ આવવુ" પડ્યું. ત્યાં એક વર્ષ રહ્યા. એની ધન-સ ંપત્તિ બહુ મેાટી નહેાતી, પણ સામાન્ય રીતે ઠીક ગણાય.
તા. ૧૭ જુલાઈ ૧૮૧૪ (સ'. ૧૮૭૦)માં તેઓ બીજી વાર ચીન ઉપડ્યા. અને ૨૧-૧૨-૧૮૨૨ સુધી લગભગ આઠ વ ચીન રહ્યા. એમણે મુખ્ય ધર્મ ગુરુની ભારે પ્રીતિ સંપાદન કરી, તેમની પાસે મહાવીરના તāાની વારવાર વાત કરી અને મહા
Page #184
--------------------------------------------------------------------------
________________
૧૨૮
નામાંકિત નાગરિક વીરને બુદ્ધ ભગવાનની સાથે મહાન વિભૂતિ તરીકે સ્વીકારાવ્યા. બૌદ્ધગુરુઓ અજાણ્યાને ધર્મ પુસ્તકો બતાવતા નથી તેમાં તારાચંદભાઈને અપવાદ હતે. એણે અનેક ગ્રંથે જેયા અને નવમી સદીમાં જૈન સાહિત્ય ચીન ગયું હતું તે પણ તપાસ્યું અને છેવટે મેટા મહંત પાસે માગણી કરી બૌદ્ધ સંઘ પાસે મહાવીરની ધાતુની પ્રતિમા હેનાનના મોટા મંદિરમાં કાર્તિકી પૂર્ણિમાને દિવસે ભારે ખર્ચ સાથે ઠાઠમાઠથી પધરાવી અને અત્યારે પણ એ પ્રતિમા ત્યાં વિદ્યમાન છે એમ સાંભળ્યું છે.
સને ૧૮૨૨ (સં. ૧૮૭૮) માં તે હિંદ પાછા ફર્યા, બાકીને સમય હિંદમાં ધર્મક્રિયામાં આનંદથી ગાળે અને દેશમાં રહી વાનપ્રસ્થ જીવન ગુજાર્યું. સં. ૧૮૮૭ માં ૭૪ વર્ષની વયે અવસાન પામ્યા. અતિ સાહસિક, ભારે ધર્મપ્રેમી અને ચીનની પ્રથમ મુસાફરી કરનાર અને ત્યાં બીજી વખત પણ જઈ આવનાર આ ગૃહસ્થ “ચીનાઈ ની શાખથી ઓળખાયા. તેમના કે તેમના પરિવાર સંબંધી આટલી જ હકીકત પ્રાપ્ત થઈ શકે છે, પણ જેટલું વૃત્તાંત મળ્યું તેટલું તેમના સાહસ અને ધર્મ પ્રેમને અંગે ભારે માન ઉત્પન્ન કરે છે.
Page #185
--------------------------------------------------------------------------
________________
(૧૫)
કુંતાસરનું તળાવ અને મેતીવસહિ. મોતીશાહ શેઠનું સર્વથી યાદગાર કામ તેમની જિંદગીના છેડાના ભાગમાં કરેલ મોતીશાહની ટંકનું છે. શત્રુંજય પર એ ટુંક સર્વથી જુદી ભાત પાડે તેવી સ્થાપત્ય અને શિલ્પને નમૂને છે અને એનો ઇતિહાસ જાણવા જેવો છે. શત્રુંજય પર તે વખતે ચાર ટુંક હતી એમ જણાય છે. આદીશ્વર ભગવાનની મેટી ટુંક એક શિખર પર અને બીજા શિખર પર ચામુખજીવાળી ટુંક, છીપાવસહિ અને ખરતરવસહિ. ખરી રીતે તે મેટી ટુંકે બે જ ગણાય, કારણ કે પ્રમાણમાં છીપાવસહિ તે ખરતરવસહિના પેટાના નાના દેરાસર જેવી છે.
પાલીતાણે ધર્મશાળા કર્યા પછી ભાયખલાના દેરાસરની પ્રતિષ્ઠા કરી એ હકીકત આપણે ઉપર જોઈ ગયા. ધર્મશાળા સં. ૧૮૮૫ માં ખુલ્લી મૂકવામાં આવી અને ભાયખલે પ્રતિષ્ઠા સં. ૧૮૮૫ ના માગશર સુદ ૬ ને રોજ થઈ તે અરસામાં સૂત્રધાર રામજીએ પિતાના પુત્ર નેમજી ઉપર મુંબઈથી મહવે સં. ૧૮૮૫ ના કાર્તિક વદ ૬ ને રોજ પત્ર લખ્યો છે તે પરથી જણાય છે કે શેઠને વિચાર-માગશર સુદ ૬
Page #186
--------------------------------------------------------------------------
________________
૧૩૦
નામાંકિત નાગરિક (સં. ૧૮૮૫) ને રેજ સિદ્ધાચલ પર દેરાસર બાંધવાનું ખાતમુહૂર્ત કરવાનું હતું. એ પત્ર પ્રમાણે મોતીશાહ શેઠને વિચાર છીપાવસહિ અને અદ્દભુતજીની વચ્ચેની જગ્યા જ્યાં હાલ નંદીશ્વરદ્વીપની ટુંક છે ત્યાં દેરાસર કરવાનું હતું. એ પત્રના લખાણ પ્રમાણે શેઠશ્રીને પાંચ દેરાસર એક સાથે કરવાના હતા, તેમાં એક તેઓનું પિતાનું અને ચાર દેરાસર ચાર ચોવટીઆનાં એમ તે પત્રમાં જણાવે છે. ચોવટીઆ એટલે વ્યવહારકુશળ આગેવાન પુરુષે એવો અર્થ લાગે છે. ચોવટીઆને અર્થ પંચાતીઆ કે દેઢડાહ્યા એવું લાગતું નથી. એ ચારે પુરુષોનાં નામ સદર પત્રમાં આપ્યા નથી, પણ તેઓ શેઠની ટુંકમાં દેરા બંધાવનારમાંનાં ચાર હશે એમ અનુમાન થાય છે. ગમે તે કારણે આ વિચાર બંધ રહ્યો જણાય છે.
ટુક બાંધવાનો નિર્ણય–ગમે તે રીતે શેઠે સંકલ્પ તે વાતને બાજુ પર રાખીએ, પણ એક વાત ચોક્કસ જણાય છે કેભાયખલાના મંદિરની પ્રતિષ્ઠા દરમ્યાન શેઠ મોતીશાહે સિદ્ધગિરિ પર પાંચ મંદિર અને ભમતીવાળું ચૈત્ય કરાવવાનો નિશ્ચય કર્યો અને તે જ વર્ષની આખરે જ્યારે વહાણે ચાલતા થયા કે તુરત જ સૂત્રધાર રામજીને મુંબઈ તેડાવ્યા. તે સં. ૧૮૮૫ના આસો વદ ૯ બુધવારે મુંબઈ આવ્યા. શેઠે બુધવારની તે જ રાત્રે રામજી સલાટ પાસે પોતાને નિર્ણય વ્યક્ત કર્યો. પાંચમંદિરવાળું સુંદર દેરાસર ભમતી સાથે બાંધવાની વાત કરી અને તે માટે જગ્યાની તપાસ કરવા તેને હુકમ કર્યો. શેઠને મંદિર બંધાવવાની તમને એટલી બધી લાગી હતી કે બીજે જ દિવસે આસો વદ
Page #187
--------------------------------------------------------------------------
________________
શેઠ મોતીશાહ
૧૩૧
૧૦ના રોજ રામજી સૂત્રધારને વહાણમાં ભાવનગર મોકલ્યા. તેની સાથે વાલા પારેખ, શેઠ વધુશા, શેઠ શીખવદાસ અને મેદીને મેકલ્યા અને ધોલેરેથી મુનીમ વીરચંદને પણ પાલીતાણે જવા લખી દીધું. શેઠને હુકમ ભવ્ય દેરાસર કરવાનું હતું અને તે માટે જગ્યા નકકી કરી, તેના નકશા(પ્લાન) કરી કાર્તિક વદમાં મુંબઈ જવાને શેઠને હુકમ હતે. શેઠ પોતે માગશર સુદમાં પાલીતાણે આવી ખાતમુહૂર્ત કરવાના વિચારમાં હતા. મતલબ આ સર્વ જલ્દી આટોપવાનો–શરૂ કરી દેવાને શેઠને વિચાર હતો. સૂત્રધાર રામજી ઉપરોક્ત ચાર ગૃહસ્થ સાથે સં. ૧૮૮૫ના આસો વદ ૧૦મે મુંબઈથી પાછા વહાણે ચઢયા. દિવાળી દરિયામાં થઈ. નવમે દિવસે ભાવનગર પહોંચ્યા. આ રીતે સંકલ્પબળનો અમલ કરવાની શરૂઆત થઈ. એ આખી વાત સૂત્રધાર રામજીના પાલીતાણેથી તેના પુત્ર નેમજી પર મહુવે લખેલા પત્ર (સં. ૧૮૮૬ ના કાર્તિક વદ ૭ મંગળની તિથિના)થી જણાય છે. સદર પત્ર પરથી આ વાતની શેઠને ઘણી તાકીદ હતી એમ પણ જણાય છે. એ ઉપગી પત્રને જરૂરી ભાગ પરિશિષ્ટમાં આપ્યો છે.
સ્થાનવિચારણું–નિર્ણય–પાલીતાણા-સિદ્ધાચલ પરમહુવાન મહાવીર સ્વામીના દેરાસરના નમૂના પ્રમાણે ભવ્ય ટુંક બંધાવી, પાંચ દેરાસર કરવા અને ચારે બાજુ ભમતી કરવી એટલે નિરધાર થયે, પણ કઈ જગ્યાએ ટુંક બાંધવી એનો નિર્ણય થયે નહિ. તે વખતની શત્રુંજયની બને ટેકરીની સ્થિતિને ખ્યાલ કરવા જેવું છે. મુખજીની ટુંકની એક
Page #188
--------------------------------------------------------------------------
________________
૧૩૨
નામાંક્તિ નાગરિક
ટેકરી હતી, તેના પર સવા સમજીની મોટી ટુંક હતી. ભવ્ય દેરાસર, રાયણપગલાં અને ભમતી હતા અને બાજુમાં છીપાવસતિ હતી. અહીં એ ટેકરી પૂરી થતી હતી. તે વખતે પ્રેમચંદ મેદીની, હેમાભાઈની, સાકરચંદશેઠની, નંદીશ્વરદ્વીપની કે બાલાભાઈની ટુંકે નહોતી એ વાત ધ્યાનમાં રહે. આ ટેકરી પર ત્રણ ટુંક હતી એમ જણાય છે. મુખજી, છીપાવસહિ અને ખરતરવસહી.
એ ટેકરી પશ્ચિમ બાજુ છે, એની સામે બીજી ઊંચી ટેકરી હતી જેના ઉપર આદીશ્વર ભગવાનની મેટી ટુંક હતી. એમાં મુખ્ય ભવ્ય દેરાસર અને ભમતી વિગેરે હતા. બહારના ભાગમાં કુમારપાળનું દેરાસર, ચોરીનું દેરાસર, ગોમુખ યક્ષ, ચહેશ્વરી દેવી વિગેરે સર્વ હતું. પ્રવેશ કરતાં પ્રથમ આવે છે તે શાંતિનાથનું દેરાસર ત્યારપછી બંધાયું હોય એમ જણાય છે. કેશવજી નાયકની ટુંક તે વખતે નહતી એ તે સ્પષ્ટ વાત છે. આ બન્ને ટેકરી વચ્ચે મટી ગાળી હતી અને ગાળીને તળીએ મોટું તળાવ હતું. રામપળથી દાખલ થવાના રસ્તાથી શરૂ કરી બને બાજુના ધાબા અને આખી મોતીશા શેઠની ટુંકની જગ્યામાં ઠેઠ સગાળપોળ સુધી અને આ બાજુ ઘેટીની માગને રસ્ત અને ભીમના પગથી આ સુધી તે વખતે ઊંડી ખીણ હતી અને તેની નીચે તળાવ હતું. દરેક સ્થાન પર બે ડુંગરે વચ્ચે ખીણ હોય છે તે ધ્યાન રાખીને જેવાથી જણાય છે. આ ખીણને કંતાસરને ખાડે અથવા તળાવનું નામ આપવામાં આવ્યું હતું. તે એટલે ઊંડે હતું કે ચાલતા રસ્તા પરથી જે
Page #189
--------------------------------------------------------------------------
________________
શેઠ મોતીશાહ
૧૩૩
ખાડાની અંદરના માણસને જોવામાં આવે તે ઉઘાડી આંખે તે એક વેંતના દેખાય. આ પ્રમાણે નોંધાયેલી હકીકત છે તેથી અનુમાન થાય છે કે–એ ખાડે લગભગ ૨૦૦ ફીટ ઊંડે હશે. આ અનુમાન ઉપજાવી કાઢેલું છે, પણ ખાડે ઘણે ઊંડે હતે એ વાત તે ચોક્કસ જણાય છે. આદીશ્વર ભગવાનના મંદિરવાળી ટેકરી પર સીધા આવવું હોય તો માત્ર નાનો કેડીને રસ્તે હવે અને ત્યાંથી આવવાની એ કેડી એટલી નાની હતી કે તેના પર માત્ર બે માણસ સાથે અથવા સામસામે પસાર થઈ જાય. તેની બાજુમાં કુંતાસરની ગાળી હતી અને તે ઘણું ઊંડી હોઈને ચાલનારને સંભાળીને ચાલવું પડતું હતું. અત્યારે મુખ્ય રામપળ દ્વારે પ્રવેશ કર્યા પછી જ્યાં ઉતારા છે ત્યાં છેડા પરથી એ કેડી પસાર થતી હતી. બાકી ઘણાખરા યાત્રાળુઓ હનુમાન ધારથી ચેમુખજી થઈ, અત્યારે જ્યાં બાલાભાઈ શેઠની ટુંક છે અને જે જગ્યાને તે વખતે પાંચ હાટડીના નામથી ઓળખવામાં આવતી હતી ત્યાં અદ્દભુતજીના રસ્તા મારફત આવી સીધા હાથીપળે જતા હતા. હનુમાનધાર પછીને આ આખે માર્ગ બન્ને રસ્તે ઘણે વિકટ હતા.
આ પ્રમાણે સ્થાનની પરિસ્થિતિ હતી. સં. ૧૮૮૬ ના કાર્તિક સુદ ૫ ને રોજ સૂત્રધાર રામજી મુંબઈથી ભાવનગર પહોંચ્યા. તેની સાથે ઉપર જણાવેલા ચાર ગૃહસ્થ (વાલા પારેખ વગેરે) હતા. તેઓને શેઠે કેટલાં મંદિર બાંધવાં, કેવાં બાંધવાં વગેરે વાત ઈચ્છારૂપે જણાવી હતી, પણ સ્થાનને નિર્ણય અને નકશા 'કર્યા નહતા અને નિર્ણય તાકીદે કર
Page #190
--------------------------------------------------------------------------
________________
૧૩૪
નામાંકિત નાગરિક વાને વિચાર જણાવ્યું હતું. પાલીતાણે પહોંચ્યા પછી સૂત્રધાર રામજીને મત તે કુંતાસરનો ગાળો પુરાવવાને કાયમ છે. જ્યારે વાલા પારેખને મત નંદીશ્વર દ્વીપની ટુંક હાલ છે તે સ્થાન પર મંદિરે બાંધવાને થયે. સૂ. રામજીના મતે નંદીશ્વર દ્વીપની ટુકવાળી જગ્યાનું ક્ષેત્રફળ ઘણું ઓછું હતું અને મોતીશાહ શેઠની વિશાળ ભાવનાને પૂરું પડે તેવું નહોતું. સૂત્રધાર રામજી મુંબઈમાં શેઠની સાથે ભાયખલાના દેરાસરને અંગે કામ કરતાં જ્યારે જ્યારે શેઠશ્રી સાથે પાલીતાણાની ટુંક સંબંધી ઇસારે કરતા ત્યારે કુંતાસરના ગાળાની વાત જ કરતા. પાલીતાણામાં મતફેર થયે એટલે મોતીશાહ શેઠના મુનીમને વીરચંદભાઈને ધોલેરાથી પાલીતાણું તેડાવ્યા. વીરચંદભાઈ મુનીમને કુંતાસરને ગાળે પૂરવાની વાત વધારે પસંદ આવી. સૂ. રામજીએ કાચા નકશા તૈયાર કર્યા. આ રીતે વિચારભેદ હોવા છતાં સર્વ પાછા મુંબઈ ગયા અને શેઠ પાસે પોતપોતાની જનાઓ રજૂ કરી. સૂ. રામજી પાસે કાચા નકશા તૈયાર હતા. તેણે શેઠના વિશાળ વિચારે જાણ્યા હતા. શેઠ કળાના રસીઆ હતા ભવ્યતામાં માનનાર હતા, સાહસિક વેપારી હોઈ ખરચથી નીડર હતા. બધી હકીક્ત શેઠ પાસે સર્વ કામ કરનારાઓએ અને સૂત્રધાર સલાટે રજૂ કરી. ચર્ચા ઘણી થઈ, પણ છેવટને નિર્ણય ન થશે. શેઠને મનમાં એવું પણ હતું કે-કુંતાસરને ખાડે પૂરાઈ જાય તે જાત્રાળુને ચઢ-ઉતર કરવાનું મટી જાય અને સગવડ વધે. વળી એમને તે મિત્રો, મુનીમે અને સંબંધીના દેરાસરે સાથે બંધાવવા હતાં, એ કાંઈ નંદીશ્વર દ્વીપની જગ્યામાં થાય નહિ અને સેવેલાં સ્વપ્નાઓ.
Page #191
--------------------------------------------------------------------------
________________
શેઠ મોતીશાહ
૧૩૫ અને કરેલી ભવ્ય કલ્પનાને સ્થાન મળે નહિ એટલે સં. ૧૮૮૬ ના કાર્તિક વદમાં ઘણી ચર્ચા પછી સર્વેએ પાલીતાણે જવું અને સ્થાન પર ચોક્કસ દષ્ટિબિન્દુથી જગ્યા જોઈ ત્યાં જ નિર્ણય કરવે એમ ઠરાવવામાં આવ્યું; આ સર્વ વાત મુંબઈમાં થઈ.
મેતીશાહ શેઠને પાલીતાણ પર ટુંક બંધાવવાની તાલાવેલી લાગી હતી. એમને ઢીલ કરવી નહોતી એટલે એ આખી મંડળી-શેઠ પોતે, મુનીમ વીરચંદભાઈ ધોલેરાવાળા અને બીજા પ્રધાન સલાહકાર સર્વ વહાણ રસ્તે સં. ૧૮૮૬ના કાર્તિક વદ માં મુંબઈથી રવાને થઈ મહુવેથી પાલીતાણા આવ્યા. તે વખતે શેઠ હેમાભાઈ પણ યાત્રા કરવા પાલીતાણે આવેલા હતા. શેઠ, તેમના પ્રધાન સલાહકાર, સૂત્રધારે અને હેમાભાઈ શેઠ વિગેરે ટુંક બાંધવા માટે જગ્યાની તપાસ અને ચર્ચા કરી, ડુંગર પર ચારે પાસ ફરી વળ્યા. અદ્દભુતજીની જગ્યાએથી પગથીઆ પરથી મોટી ગાળી ઉતરવાની અને પાછી મેટી ટુંકમાં જવા માટે ચઢવાની યાત્રાળુઓને મેટી અગવડ હતી એ વાત શેઠની નજરમાં ઘણી મહત્વની લાગી. એમને એકાદ દેરાસર બંધાવી ટુંક કરવી નહોતી, પણ વિશાળ જગ્યા કરી ત્યાં પોતાનાં પ્રધાને સલાહકારે અને સંબંધીઓનાં મંદિર બંધાવવાં હતાં અને શિલપસ્થાપત્યના નમૂના ખડા કરવા હતા. તળાવ અથવા ગાળી ઘણી ઊંડી હતી અને બીજે ક્યાંય મેટી વિશાળ જગ્યા મળે તેમ નહતું. સૂત્રધાર રામજીની સલાહ તે કુંતાસરનું તળાવ પૂરવાની જ હતી, એમાં યાત્રાળુઓની સગવડ અને જગ્યાની વિશાળતાને ખ્યાલ તેના ધ્યાનમાં હતે. નબળા પોચા અને
Page #192
--------------------------------------------------------------------------
________________
૧૩૬
નામાંકિત નાગરિક
પહેલેથી અગવડની ખાલી વાત કરનારાઓને આટલો મેટા ખાડા પૂરવામાં હિસાબ વગરના ખચ થઈ જશે એવા ભય લાગતા હતા, પણ શેઠ પાસે પેાતાના આવેા અભિપ્રાય ઉચ્ચારી શકતા નહાતા. શેઠ મેાતીશાહે તા સ્થાન પર ઊભા રહી નિય કરી આપ્યા કે–કુંતાસરના ગાળા જ પૂરી તે પર ટુંક બાંધવી.
ખાતમુહૂ—શેઠ આણુંદજી કલ્યાણજીની પેઢી પર તે જ રાત્રે સ મંડળ એકઠું થયું. અમદાવાદના નગરશેઠ હેમાભાઇ પણ ત્યાં હાજર હતા. શેઠ માતીશાહ તા તે દિવસે ડુંગર ઉપર જગ્યા જોતાં જ સ્થાન અંગે નિણુય કરી ચૂકયા હતા કે– કુંતાસરના ખાડા–તળાવ પુરાવી તે પર ટુંક બાંધવી. એ મક્કમ વિચારના માણસ હતા અને કરેલા નિર્ણયને ચીવટથી વળગી રહે તેવા ચાસ નિણ ય કરનાર હતા એટલે જ્યારે એમણે આખા મંડળમાં પોતાના વિચાર તારાર પૂરવાના જાહેર કર્યો ત્યારે કાઈ તેમની વિરુદ્ધ ખેલી શકયું નહિ.
શેઠ મેાતીશાહને કામ જેમ બને તેમ જલદી આટાપવાની
ટેવ હતી. તેઓ માનતા હતા કે ‘કર્યું... તે કામ અને વિંધાણુ તે માતી.’ વળી મુંબઈ જઈ ખાતમુહૂત કરવા ફરી વાર પાલીતાણે આવવાનું તેમને પાલવે તેમ નહાતું. સાહસિક અને મમ વિચારના શેઠશ્રીએ મ`ડળીમાં બીજી ત્રીજી વાત ન કરતાં એકદમ રામજી સૂત્રધારને કહ્યું કે તેણે ખાતનું મુહૂત શેાધી કાઢવું. સૂત્રધાર રામજી પાતાની શિલ્પવિદ્યા ઉપરાંત જયાતિષશાસ્ત્ર પણ ઠીક જાણુતા હતા. સામાન્ય ખાખતા તેા જાણવી જ
Page #193
--------------------------------------------------------------------------
________________
શેઠ મોતીશાહ
૧૩૭
પડે, કારણ કે જ્યોતિષશાસ્ત્ર અને શિલ્પને અરસપરસ કેટલેક સંબંધ રહે છે.
આ વખતે સં. ૧૮૮૬ ના માગશર માસની શરૂઆત ચાલતી હતી. માગશર માસમાં મીનાક હોય છે. સંક્રાંત પહેલાના એક મહિનામાં સૂર્ય મીન રાશિને થાય છે. તેથી તે વખત દરમ્યાન કેઈ શુભ કાર્ય કરવામાં આવતા નથી. ખાસ કરીને લગ્ન કે ખાનની ક્રિયા એ અરસામાં થતી નથી. એ સમયને ચાલુ ભાષામાં “મહિનારખ” કહેવામાં આવે છે. એ મીનાક શબ્દનો અપભ્રંશ છે.
શેઠ મોતીશાહે મંડળી વચ્ચે સૂ. રામજીને પૂછ્યું કે ખાતનું મુહૂર્ત ક્યારે આવે છે? કામ જલદી પતા. આપણે કાલ થાય તે પરમ દિવસ કર નથી.”
સૂ. રામજી “સાહેબ, જ્યારે ગુરુ કે શુકનો અસ્ત હોય અથવા સૂર્ય મીન રાશિને થયા હોય ત્યારે આવા મેટાં કામનું મુહૂર્ત ન થાય, મુહૂર્ત પોષ વદમાં આવે છે.”
મેતીશાહ શેઠને આ વાત પસંદ પડી નહિ. વેપારરસીઆ એ જીવને આદરેલ કામ આટેપવાની તીવ્ર ઈચ્છા હતી અને મુંબઈ ગયા પછી કેાઈ મેટા કામમાં પડી જાય તે વળી કામ લંબાઈ જાય, એટલે એમણે તે ચર્ચા ચાલુ રાખી અને હાથ ધરેલું કામ આદરી દેવાની ઉતાવળ બતાવી તે વખતે નીચે જણાવેલ સ્વરૂપની ચર્ચા થઈ.
મોતીશાહ-“ધર્મકાર્યમાં તે જેમ જલદી કરીએ તેમ સારું. એમાં મનની ભાવના એ મુહૂરત. --
Page #194
--------------------------------------------------------------------------
________________
૧૩૮
નામાંક્તિ નાગરિક સૂ. રામજી-પણ શેઠ! વહેવાર તે સર્વ જાળવવા પડે જ ને. આપણને મહિના પંદર દિવસમાં શું ખાટુંમેલું થઈ જાય છે?”
મેતીશાહ-તે રામજી સલાટ ! હું તમને પૂછું કે આ જ્યોતિષશાસ્ત્ર કોણે બનાવ્યું?”
સૂ. રામજી-ખગોળશાસને આધારે મહાપુરુષોએ પિતાની બુદ્ધિથી એ શાસ્ત્ર રચ્યું.”
મોતીશાહ–“ ત્યારે મેટાઓએ કર્યું હોય તે બાબતમાં મેટા કહે તેમ કરવું તે તે સાચી વાત ને?
સૂ. રામજી- એ તે બરાબર છે.” મોતીશાહ– તે પછી આપણામાં મોટું કેણ?
આ સવાલ ગૂંચવણઓ હતું. એ સવાલને જવાબ તે એક જ આવે-“આપ-પતે.” બીજા સર્વ મન થઈ ગયા, પણ શેઠ હેમાભાઈ તે વખતે બેલી ઊડ્યા કે “આપ–મેટા.” આ રીતે શેઠ હેમાભાઈએ સર્વનું મન લી નાખ્યું.
મોતીશાહ શેઠના મનમાં મેટાઈ નહોતી. એને મોટાં કહેવરાવવાની ઈચ્છા પણ નહતી, પણ એને કામ આદરી દેવાની ખૂબ તમન્ના હતી. એટલે એમણે એ જવાબને લાભ લીધે. પોતે બોલી ઊઠ્યા “જે તમને હું મેટે લાગતું હોઉં તે હું કહું છું કે મુહૂર્ત કાલે જ કરે. હું મારા નિશ્ચયબળથી કહું છું કે મનની દૃઢતાથી શંકા વગર કોઈપણ કામ કરવામાં આવે અને તે કામ કરતા હદયને આનંદ થાય તે પરમાત્મા ધારેલું કામ પાર પાડે છે.”
Page #195
--------------------------------------------------------------------------
________________
શેઠ મોતીશાહ
૧૩૯ જયોતિષમાં બરાબર માનનારા રામજી સૂત્રધારને આ વાત પસંદ પડી નહિ. શેઠના નિશ્ચય સામે એનામાં બોલવાની હિંમત નહોતી. એણે ધોલેરાવાળા વજનદાર મુનીમને બાજુએ લઈ જઈને કહ્યું કે “આ ઠીક થતું નથી. શેઠ મમત કરીને મુહૂર્ત કરશે તે એનું પરિણામ સારું નહિ આવે. શેઠ સાહેબ મુહૂર્ત તે કરી નાખશે, પણ પિતે પ્રતિષ્ઠા કરશે કે નહિ એ વાતની શંકા છે.”
વીરચંદભાઈ ભારે વ્યવહારુ હતા. એણે રામજી સૂત્રધારને જવાબ આપ્યો-“તમે હજી શેઠને બરાબર ઓળખ્યા નથી. એમણે જે કામ કરવા ધાર્યું હોય તે જરૂર કરશે. તમે હવે શુકનમાં વિશ્ન ન નાંખે. ખાસ આગ્રહ હોય તે એક બે દિવસમાં સારે દિવસ શેધી આપે. વધારે ઢીલ શેઠને પાલવે તેમ નથી. શેઠને આવતી કાલે જ મુહૂત કરવાનો આગ્રહ બે એક દિવસ માટે હું ફેરવાવી શકીશ, બાકી વાત પોષ વદમાં જાય અને શેઠ મુંબઈ જઈને પાછા આવે અને તેટલે વખત વાત મુલતવી રહે એ વાત અશક્ય જણાય છે. પરમાત્મા સર્વ સારું કરશે. આમાં ક્યાં દીકરા દીકરી પરણાવવા છે, ધરમના કામમાં ઢીલ ન કરવી.”
કચવાતે મને રામજી સૂત્રધારે મુહૂર્ત જોઈ આપ્યું. તે દિવસ માટે બધી તૈયારીઓ વિગતવાર કરવામાં આવી. કુંતાસરના તળાવમાં ઊતરવા માટે નિસરણી સાથે નિસરણીઓ બાંધવામાં આવી. પૂજાપાનો સામાન મોકલવામાં આવ્યું. મુહૂર્તને દિવસે બડી ધામધૂમપૂર્વક શેઠ મેતીશાહ, શેઠ હેમા
Page #196
--------------------------------------------------------------------------
________________
૧૪૦
નામાંકિત નાગરિક ભાઈ વગેરે ડુંગર ઉપર ગયા. કુંતાસરની ગાળી આદીશ્વરની મેટી ટુંક પાસે ઘણી ઊંડી હતી, હાલ જ્યાં મોતીશાહ શેઠને કુંડ છે ત્યાં ઘણા ઊંડાણમાં તળાવ હતું. બાજુમાં કુંતા માતાની દેરી હતી. ઊતરવાની નિસરણીઓ તળાવની બાજુ પર બાંધવામાં આવી હતી. નીચે રહેલા માણસેને બે ટુંક ટેકરા કે દાદાની દુકનાં રસ્તા ઉપરથી જોતાં તે હાથવેંત જેટલા નાના દેખાતા હતા. ગાળો સાંકડો હતો પણ ખૂબ ઊંડે હતે. પૂર્વે રામપળની બારી અને પશ્ચિમે ઘેટી પાગને રસ્તે બને ઘણું ઊંચા હતા, ગાળે ઘણીખરી જગ્યાએ તળાવ સરખો હતો. શેઠ હેમાભાઈ ખાડાની ધાર ઉપર ઊભા ઊભા શેઠ મોતીશાહને કહે છે કે-“શેઠ! આ વેંતર્વોતના માણસે દેખાય છે, અને આવડી મેટી ખાડ પૂરી ઉપર લઈ આવવી, મજબૂત બનાવવી, તેમાં ટાંકા તથા પાણીના રસ્તા કરવા અને તે પર દેરાસરે બાંધવા! શેઠ કામ કરું તે ખરું ! તમે ભારે પડતું કામ ઉપાડ્યું છે” મેતશાહશેઠે જવાબ આપે. “શેઠ ! એમાં મૂંઝવણ જેવું શું છે? આ તે મુંબઈ દૂર પડી, નહિ તે મારી એક વખાર ઉઘાડું, તે ચીનાઈ સાકરથી આ ખાડે પૂરી દઉં. ચાલે, ઉત્સાહ રાખે અને પરમાત્માનું નામ લો. સારા કામમાં શંકા રાખવી નહિ.'
શેઠ હેમાભાઈ મેતીશાહ શેઠના નિશ્ચયબળથી આશ્ચર્ય પામ્યા. એમની આંખમાં હર્ષનાં આંસુ આવી ગયા. અત્યંત ઉત્સાહથી સં. ૧૮૮૬ ના માગશર વદમાં ખાતમુહૂર્ત કરવામાં આવ્યું.
Page #197
--------------------------------------------------------------------------
________________
શેઠ મેતીશાહ
૧૪૧ આ અસાધારણ સાહસ હતું. તે વખતે કુંતાસરનો ગાળો જેનાર એમ કહેતા હતા કે આવા બે ડુંગરના ગાળાને બાંધ એ કામ સાધારણ કલ્પનાની બહારનું જ હતું. પંડિત વીરવિજ્ય ગાઈ ગયા છે કે-ચોથા આરામાં અનેક ધનવાન અને પ્રતાપી પુરુષો થઈ ગયા, તેનાથી આ ખાડે પૂરાણે નહિ, તે આ કાળે મોતીશાહ શેઠે રૂપાના રૂપિચે ભરાવ્યું. (જુઓ પરિશિષ્ટ). આવી કલ્પના કરવી તે પણ ભારે નિશ્ચયબળ અને સાહસ બતાવે છે. એમાં પંડિત વીરવિજયજી કહે છે તેમ ખરચના હિસાબ જ નહોતું. એને રૂપીઆથી ભરાત્રે એમ વર્ણવવું તેનો અર્થ એ છે કે એમાં એટલો ખરચ કરવામાં આવ્યું કે એમાં પથ્થરને બદલે રૂપિયા ભર્યા હતા તે તેટલી જ રકમ લાગત. આ વાત શેઠની ધર્મભાવના, ધગશ અને નિશ્ચયબળને મહિમા બતાવે છે.
જેમણે આ ખાડે જે હતું તેવા વૃદ્ધ પુરુ પાસેથી આ લેખકે સાંભળેલી વાત છે. તેઓ જે રીતે યાત્રા કરવા જનારની મુશ્કેલીનું વર્ણન કરતા હતા અને શેઠને નજરે જોયા હતા તે વખતની તેમની ઉર્મિઓ નિહાળીને પ્રસન્ન થયા હતા એ વાતનું વર્ણન કરવા બેસું તે પૃષ્ઠો ભરાય તેમ છે. વાત એક જ છે કે–એ શેઠ રળી જાણતા હતા, તેમ ખરચી પણ જાણતા હતા અને એમને કામ ગમે તેમ આપી પતાવવું નહોતું, પણ શિલ્પકળા અને સ્થાપત્યના નમૂના ખડા કરવા માટે વિશાળ જગ્યા તેમને જોઈતી હતી અને તે માટે ગમે તેમ ચલાવી લેવું નહોતું.
Page #198
--------------------------------------------------------------------------
________________
૧૪૨
નામાંકિત નાગરિક ખાતમુહૂર્ત કરીને ગામમાં આવ્યા પછી આદિપુરના કેળીએાએ ચોરી કરવા સારુ ખાત ઉખેડી નાખ્યું અને અંદર નાખેલા રૂપાનાણુને ઉઠાવી ગયા. મુનીમ વીરચંદભાઈની કુશળતાથી આ વાત બહુ ચેલાણી નહિ. જોતિષ અથવા ભવિષ્યમાં માનનારની નજરે ખાત વીંખાય એ અશુભ ચિહ્ન ગણાય છે.
ખાતમુહૂર્તની તારીખના સંબંધમાં કેટલોક મતફેર છે. મને જે કાગળે મળ્યા છે તે પ્રમાણે ખાતમુહૂર્ત સં. ૧૮૮૬ ના માગશર માસમાં આવે છે. મને જે થોડી છૂટીછવાઈ નોંધ મોતીશાહ શેઠના ચરિત્ર સંબંધી મળી છે તેમાં તે તારીખ સં. ૧૮૮૭ના શિયાળામાં લખે છે અને પંડિત વીરવિજયજી પિતાનાં ઢાળિયામાં બીજી ઢાળની શરૂઆતમાં જણાવે છે કે
સંવત અઢારસે અઠારી માહે, સિદ્ધગિરિ શિખર વિચાલે છે; કુંતાસરનો ખાડે માટે, શેઠજી નયણે નિહાળે, મનને મોજે છે.” (જુઓ પરિશિષ્ટ) એ પ્રમાણે એ મુહૂર્તનું વર્ષ સં. ૧૮૮૮ થાય છે. માગશર માસમાં અને વદ પક્ષમાં એ મુહૂર્ત થયું એમાં શક નથી, પણ એની સાલ સંબંધી મતભેદ દેખાય છે. એ સંબંધી કેટલીક વધારે ચોકકસ હકીકત મળવા સંભવ છે તે કુટનોટમાં અથવા પુસ્તકના પરિશિષ્ટમાં પ્રકટ કરવામાં આવશે. મારી પાસે જે પત્રો પ્રાપ્ત થયેલા પડેલા છે તે સર્વમાં પ્રતિષ્ઠા પહેલાં સાત વર્ષ ધમધોકાર કામ ટુંક બાંધવા માટે ચાલ્યું એની વિગતે છે અને શેઠ મોતીશાહને કામની ઘણી ઉતાવળ હતી અને તેઓ સં. ૧૮૮૬ ના કાર્તિક વદમાં પાલીતાણ આવવા વહાણમાગે મુંબઈથી નીકળ્યા હતા.
Page #199
--------------------------------------------------------------------------
________________
શેઠ મેાતીશાહ
૧૪૩
એની તારીખેામેળવતાં અત્યાર સુધીનાં પ્રાપ્ત સાધનાને અંગે એના સ’વત હું ૧૮૮૬ મૂકું છું. વધારે હકીકત મેળવવાના પ્રયાસ ચાલુ છે. પંડિત વીરવિજયજી સ. ૧૮૮૮ ની સાલ કહે છે અને તે સમકાલીન હતા એટલે એ પુરાવાને એકદમ દૂર કરી શકાય તેમ ન હેાઈને આ વસવસેા ઉત્પન્ન થયા છે. વધારે વિગત સાંપડશે તા તે હવે પછી ઉમેરવામાં આવશે.
ખાતમુહૂત અને જ્યાતિષને અગે જરા નુક્તેચીની કરવાની રહે છે. મીનામાં શુભ કાર્ય લગ્નાદિ કરવાં એ વાત કાઠિયાવાડમાં જ સવિશેષપણે પ્રચલિત છે. દરિયાપારના દેશેામાં એ વાત લાગતી નથી, એવી અત્યારે પણ માન્યતા છે. એ માન્યતાના ગુણદોષમાં ઊતરવાનું અત્ર અસ્થાને છે, પણ રામજી સૂત્રધારને જે વાત ઘણી મહત્ત્વની લાગી હોય તે મુંબઈવાસીઓને અગત્યની ન જાઇ હોય એ મનવાદ્વેગ છે. મુહૂતની બાબતમાં ઘણી વાર એમ થાય છે. એ વિષયના ગુણદોષમાં ઉતરવાનું અપ્રસ્તુત છે, પણ ઘણીવાર કાકતાલીય ન્યાયે કાંઇ અણધાર્યું બની આવે છે ત્યારે માણસ ‘મુહૂત ખરાખર નહોતું લેવાયું’ એમ માનવા લાગી જાય છે. આ સંબધમાં એકમત થવા તે અશકય છે. બાકી નાખેલ ખાતને આદિપુરના કાળીએએ વીંખી નાખ્યું હોય, તેા તે યુગની માન્યતા પ્રમાણે તે ઉપાધિ કરનાર ગણાય ખરું. અત્યારે પણ એવા પ્રસંગે એવું બની આવે તે લેાકેા એવી જ શ્રેણીના વિચાર કરે. આ વાત અહીં જ પતાવી દઇએ. મુદ્દાની વાત એ છે કે–માતીશાહ શેઠે અંતરના ઉમળકાથી ખૂબ ભપકા સાથે
Page #200
--------------------------------------------------------------------------
________________
૧૪૪
નામાંતિ નાગરિક માગશર વદમાં કુંતાસરના ગાળામાં ઊતરી સંઘની હાજરીમાં ટુંક બનાવવા–બંધાવવા માટે ખાતમુહૂર્ત કર્યું અને તે પ્રસંગે અનેક સંભાવિત અને ખાસ કરીને શેઠ હેમાભાઈ (અમદાવાદના નગરશેઠ) હાજર હતા.
શેઠ હેમાભાઈના સંબંધમાં ઉપર જે વાત જણાવી તે પ્રચલિત હકીક્ત એક જરા પાઠાફેરરૂપે મારી પાસે નોટરૂપે લખાઈને આવી છે. તે નોટ પ્રમાણે કાર્તિક વદમાં કે માગશર શુદમાં મોતીશાહ શેઠ ટુંકની જગ્યાને નિર્ણય કરવા મહુવા માગે મુંબઈથી પાલીતાણે આવ્યા ત્યારે નીચે પ્રમાણે એક રમૂજી પ્રસંગ બન્યું –
જ્યારે શેઠ મોતીશાહ જગ્યાને નિર્ણય કરવા પાલીતાણે આવ્યા ત્યારે અમદાવાદના શેઠ હેમાભાઈ પણ પાલીતાણે હતા. આખા પહાડ પર ફરી, દર્શન કરી, જગ્યા જોતાં જોતાં અદભુતજીના પગથિયા આગળ આવ્યા. આખી મંડળી તે વખતે જગ્યા માટે વિચાર કરતી હતી. સૂત્રધાર રામજીનો વિચાર કુંતાસરને ગાળો પૂરી તે પર ટુંક બાંધવાનું હતું. તેનાં તેની નજરમાં બે કારણો હતા. (૧) વિશાળ જગ્યાનો લાભ મળે અને (૨) બે ટેકરીઓ પર જવા આવવાની યાત્રીઓની અગવડ દૂર થઈ જાય. મેતીશાહ શેઠને આ વાત પસંદ પડી હતી અને તે પોતાની સંમતિ બતાવતા હતા તે વખતે મજાકમાં હેમાભાઈ શેઠ બેલ્યા,–“શેઠ! આપ આ ભગીરથ કામ માટે આપની વખારનો માલ લાવી ખડકે તે ભલે. આટલા મેટા ગાળા વચ્ચેનું તળાવ પૂરી ઉપર લઈ આવવું એ કાંઈ
Page #201
--------------------------------------------------------------------------
________________
શેઠ મોતીશાહ
૧૪૫ ઓછી મુશકેલ વાત નથી. પછી તો આ૫ મુંબઈના નગરશેઠ છો!” આ વચનને અર્થ મેતીશાહ શેઠે ટેણારૂપ માનીને સૂત્રધાર રામજીને તે જ જગ્યા પર ટુંક બાંધવાનો નિર્ણય કરી તે અનુસાર હુકમ કર્યો અને સર્વે નીચે ઉતર્યા.
હકીકત આ પ્રમાણે હોય કે ખાતમુહૂર્ત કરવા પ્રસંગે અગાઉ જણાવ્યું તે આકારમાં એ હકીકત બની હોય, પણ એ સર્વમાંથી મોતીશાહ શેઠને આત્મવિશ્વાસ અને શીઘ્ર નિર્ણય કરવાની શક્તિ એ પ્રસંગ જરૂર બતાવે છે. જે મોટા સાહસ કરી વેપાર ખેડી શકે છે, જે મુંબઈમાં દરિયે પૂરવાના મનર ખેડી શકે છે, તે માનસ કુંતાસરના ગાળાને વિસ્તાર પૂરવાનો નિર્ણય સહજ ભાવે કરે છે તેમાં નવાઈ જેવું લાગતું નથી. શેઠ મોતીશાહ દરિયાપારના વેપારી હતા, દરિયે ખેડવામાં માનવા વાળા હતા, અસાધારણ આત્મવિશ્વાસવાળા હતા અને આપબળે આગળ વધેલા હતા, એટલે એ ઘણું હિસાબ ગણવા બેટી થાય એ એના સ્વભાવમાં જ નહોતું. એને કામ શરૂ કરી દેવું હતું અને પાર પાડવું હતું, એટલે એની સામાન્ય વ્યાપારી કુનેહ અને ખેડવાની રીત એમની બાજૂએ હતી. અમદાવાદના હેમાભાઈ શેઠ પણ વ્યાપારના ખેડનારા હતા, પણ એની દષ્ટિમર્યાદા એક બાજુ રતલામ–ઉજજૈન સુધી અને બીજી બાજુ મુંબઈ સુધી પહોંચતી, જ્યારે મોતીશાહ શેઠ એ સર્વ વિભાગ ઉપરાંત ચીનને વેપાર ખેડનારા હતા. આ રીતે સલાહ, પ્રેમ, સૌહાર્દ અને સહકારથી કામ શરૂ કરવામાં આવ્યું અને કુંતા
Page #202
--------------------------------------------------------------------------
________________
૧૪૬
નામાંકિત નાગરિક સરના તળાવની બાજુએ કઠણ ભૂમિમાં પૂરતા આનંદથી ખાતમુહૂર્ત થયું.
મોતીશાહ શેઠના આનંદને પાર નહેાતે એમને જીવંત સ્વપ્ન સિદ્ધ કરવાના ઉમળકા હતા, એમને સ્વર્ગ સાથે વાત કરે એવી રમ્ય શિલ્પરચના કરવી હતી, એમને સ્થાપત્યના નમૂના તૈયાર કરવા હતા. એમને મન ખરચીને હિસાબ નહોતે, એમને કામ જલદી આપવું હતું અને સાથે કામ મજબૂત પણ કરવું હતું. એની શરૂઆત કરી, જરૂરી સૂચનાઓ આપી માગશર માસમાં શેઠ તે મુંબઈ સીધાવી ગયા, કામની પ્રગતિ કેવી થાય છે તેના સમાચાર મોકલવાની ભલામણ કરતા ગયા અને જનતાને આશ્ચર્યમાં નાખતા ગયા. કુંતાસરની વસમીવાટે જનાર આવનાર પ્રાકૃત જનને એમાં સાહસ લાગ્યું, જેનેતરને એમાં કમાણીનાં સાધન દેખાયાં અને જનતાને એમાં કુતૂહલ જણાયું.
સ...મ...તા. સમતા એટલે “સ્થિરતા” આપણા પ્રાકૃત માણસનાં મન કેટલાં બધાં અસ્થિર-ચંચળ હોય છે તેને ખ્યાલ તરત આપી શકાય તેમ છે. નવકારવાળી ગણવાને આરંભ કરતાં એકાદ નવકાર ધ્યાન રાખીને ચિતવાય છે; પછી મનના બે ભાગ પડી જાય છે. મનની વિચિત્રગતિ શરૂ થાય છે. હાથ પોતાનું કામ કરે છે એટલે મણકા એક પછી એક પડવા જારી રહે છે અને તે જ વખતે મન દુનિયાના કંઈક વિભાગમાં ફરવા નીકળી પડે છે.
– અધ્યાત્મકલ્પમ
Page #203
--------------------------------------------------------------------------
________________
(૧૬) મેતીશાહની ટૂંકની રચના ખાતમુહૂર્ત કર્યા પછી કામ તડામાર શરૂ કરવાનું હતું. એક તે ડુંગર ઉપરનું કામ, લેવલ વગરની આડીઅવળી જગ્યા અને કામને પાયામાંથી ઉપર લઈ આવવું એમાં ઘણી મુશકેલી હતી. આ બાબતમાં છૂટાછવાયા કાગળ પરથી જે હકીક્ત મળેલી છે અને કર્ણનુકણું ચાલી આવતી પ્રાપ્ત થઈ છે તે અહીં સંક્ષિપ્તમાં ઉતારી છે.
દેરાસરનાં બાંધકામમાં અને ગૃહના મકાનનાં બાંધકામમાં ઘણે ફેર છે. દેરાસરનું કામ ઓછામાં ઓછું હજાર વર્ષ ચાલે તેવું મજબૂત થવું જોઈએ. ચાલુ મકાન માટી–ગારાનાં ૫૦ વર્ષ ચાલે, ઇંટ ચૂનાનાં ૮૦ વર્ષ ચાલે અને પથ્થરનાં હોય તે ૧૨૫–૧૫૦ વર્ષ ચાલે, ત્યારે મંદિરની બાંધણી આઠસેથી હજાર વર્ષને હિસાબે ચલાવવાની હેઈ કામ રાશિબંધ કરવાનું હોય છે. ઉપરાંત દેરાસરને પાયો બહુ ઊંડે લેવો પડે છે. એના પાયામાં અને ખાસ કરીને બ્રારંધ્રમાં પાતાળમાં પણ એક બાલ કે હાડકું ન રહેવું જોઈએ તેની ચીવટ રાખવી પડે છે. દેરાસરમાં તેની નીચેની બધી જમીન
Page #204
--------------------------------------------------------------------------
________________
૧૪૮
નામાંકિત નાગરિક શુદ્ધ કરવી પડે છે. માત્ર પાયા પૂરતી નહીં. મૂળનાયકના સ્થાનમાં નીચેથી છેદી પાયાની શુદ્ધિ કરવી પડે છે અને તે માટે ઘણી વાર બહુ ઊંડાણમાં જવું પડે છે એ બ્રહ્મરંધ્ર જમીનમાંથી નીકળી મૂળ પ્રતિમાની નીચે થઈ માથાના મધ્ય વિભાગમાં જાય છે.
આ સિવાય એનાં ગર્ભદ્વાર, રંગમંડપ, ચોકીઓ વિગેરે માપસર કરવાના હોય છે. એમાં એક આંગળને કે આગળના પચીશમાભાગને પણ તફાવત ચાલતું નથી. પથ્થર ઘડતાં પહેબાઈમાં કે ઊંચાઈમાં દેરા જેટલે ફેરફાર થઈ જાય તે આઘાટપથ્થર રદ કરવો પડે છે. શિલ્પશાસ્ત્રની ગણતરીમાં જરાપણ ફેરફાર ચાલી શક્તા નથી અને એના અભ્યાસી આવીને કેઈ જાતને “ધ” કાઢે તે ઘડનાર કારીગર કે મિસ્ત્રીને નીચું જોવું પડે છે તેમજ કરેલ કામ ઉખેડી નાખવું પડે છે. અહીં વેધ એટલે શાસ્ત્રીય દેષ સમજવો. એ શિલ્પ સાહિત્યને પારિભાષિક શબ્દ છે. જેણે કે ઈદેરાસરનાં ચાલતાં કામે જોયાં હોય અને તેને લગતી શિલ્પચર્ચા સાંભળી હોય તે ઘણી વાર ભારે જમાવટ થતી જોવામાં આવે છે. એ વખતનું એ વિષયમાં રસ લેનારાએનું ગાંભીર્ય એટલું હોય છે કે જેનારને સાનંદાશ્ચર્ય થાય.
વળી એ પ્રત્યેક વેધ સાથે સાંસારિક સંપત્તિનો આધાર રહે છે. અમુક ભીંત ગળે કે દ્વારની સાખ ગળે તે નિર્વશ જાય, ધનહાનિ થાય, આબરુ જાય, સગાંસ્નેહી ગરીબ થઈ જાય અથવા રાજ્યમાન વધે, પુત્ર પુત્રીઓ થાય, ધન સંપત્તિ બેવડી કે દશગણું થઈ જાય વિગેરે વાતે જોડાયેલી હોય છે.
Page #205
--------------------------------------------------------------------------
________________
શેઠ મેાતીશાહ
૧૪૯
આ વાતના તથ્યાંશ આપણે જોવાના નથી અને એની ચર્ચા અત્ર અપ્રસ્તુત છે. અમુક દ્વારની સામે બરાબર દ્વાર આવવું જ જોઈએ, એની પાછળ કેટલીક વાર તંદુરસ્તીના ધારણા પણ હાય છે અને દરેક નિયમની પાછળ સજા ( sanetion ) હાય તા લેાકેા દૈવી બાબત માનીને ચાલે તે સીધા રહે છે. એ સવ ભારે આનંદ આપે તેવા વહેવારુ' અને શિક્ષણીય વિષય છે અને એની ચાલતી ચર્ચા વખતે થતી ગરમી જોઇ હાય તા ભારે નવાઈ પમાડે તેવી હેાય છે. પણ આપણા તે વિષય નથી. મે` આવી અનેક ચર્ચાઓ સાંભળી છે. અત્રે વાત એ છે કે—આવી રીતે હકીકત હોવાથી ચીવટપૂર્વક શાસ્રીય પદ્ધતિએ કામ લેવાનું હતું અને તે વાતમાં સર્વ કામ લેનારા, કરનારા અને કરાવનારા–માનનારા હતા.
જ્યારે દેરાસરનું કામ નીચેથી શિખરની બાંધણી સાથે લેવાનું હોય છે ત્યારે ગણતરી ખૂબ રાખવાની હોય છે કેટલાક મંદિરને શિખર ઉપરના ભાગથી લેવામાં આવે છે, જ્યારે કેટલાક નીચેથી જ શિખરબંધ હોય છે. એમાં પથ્થર પર આખા પથ્થર ગાઠવવાના નથી હાતા, પણ દરેક પથ્થર ઘડી, એના આકાર કરી, એને શાસ્ત્રીય પદ્ધતિ પ્રમાણે ગાઠવવાના હોય છે. એમાં ગણતરી કેટલી રાખવી પડે છે તે એવા દેરાસરનું કામ જોવાથી જ જણાય.
એ ઉપરાંત લેવલ જાળવવુ' પડે, દ્વાર સામે દ્વાર લાવવાં પડે, એમાં એક દારા જેટલા તફાવત ન થાય, મૂળનાયકની નાસિકા પ્રવેશદ્વારમાં અમુક સ્થળે લાવવા માટે ગણતરી રાખવી
Page #206
--------------------------------------------------------------------------
________________
૧૫૦
નામાંકિત નાગરિક
પડે. દ્વારના આઠ ભાગ કરી સાતમા ભાગના આઠે ભાગ કરી તેના સાતમે ભાગે ષ્ટિ રખાય. અને એ ઉપરાંત પ્રવેશ દ્વારની દિશા, મૂળનાયકની દૃષ્ટિ, સામસામે મદિર હાય તા બન્ને સ્થાનનાં મૂળનાયકાની ષ્ટિના મેળ, મૂળ ગભારા અને રંગમડપના માપ, દેરીઆની વ્યવસ્થા, ગુંબજ( ડામ )ની ગણતરી ત્રણ શિખર, પાંચ શિખરની વ્યવસ્થા વિગેરે અનેક બાબત જોવાની હોય છે અને એકાદ ભૂલ થાય તા ભારે વિમાસણ, મેાટી ચર્ચા અને પૈસાની બરબાદી થાય છે. આ સં હકીકતમાં પાકી શ્રદ્ધા ધરાવનારની સાથે જ્યારે કામ લેવાનું હાય છે ત્યારે ઘણી સંભાળ રાખવાની હાય છે અને કાઈ પણ બાબતમાં એક દોરાવા પણ ફેરફાર થયા નથી એ ચીવટપૂર્વક જોવાનુ હાય છે. એની સાથે ઘણી લૌકિક માન્યતાઓ પણ હોય છે. ગરભ ગળે એટલે સામસામા દ્વારમાં જરા પણ નાના મોટા કે દિશા-ખૂણા ફેર થાય કે મૂળનાયકની ગાદીનું સ્થાન પ્રવેશ દ્વાર સાથે સરખામણીમાં જરા ઊંચુ’-નીચુ· થઈ જાય તે તેમાં નાયકને બેસાડનારનું ખેદાનમેદાન થઇ જાય એવી એવી અનેક માન્યતાઓ છે. આ સવ ખાખતામાં મેાતીશાહ શેઠના કારીગરો નિષ્ણાત હતા. શેઠના હુકમ ખરાખર શાસ્ત્રીય પદ્ધતિએ જ કામ લેવાના હતા.
બાંધકામ.
પ્રથમ કાર્ય કુંતાસરના ગાળા-તળાવ પૂરવાનું હતું. તેની સાથે દેરાસરોના પાયા તળાવના તળીઆની નીચેથી લેવાતા હતા, એટલે એમાં જ ગણતરી પાકી લેવાની હતી. મૂળનાયકની
Page #207
--------------------------------------------------------------------------
________________
૧૫૧
શેઠ મોતીશાહ નીચેના ભાગમાં બ્રહ્મરંધ્રમાં કઈ જાતની અશુચિ કરે તે પદાર્થ ન આવવો જોઈએ. એક હાડકાનો ટુકડો કે બાલ પણ ન આવવો જોઈએ, એ પાયાને બને તેટલો નીચેથી લેવા જોઈએ અને એના પ્રત્યેક પથ્થરના માપ પ્રથમથી નક્કી કરી તે પ્રમાણે પ્રત્યેક પથ્થર ઊંચાઈ, પહોળાઈ કે આકારની બાબતમાં જરા પણ ફેરફારવાળો ન હોવો જોઈએ. એની સાથે દેરાસરમાં પાણીના સંગ્રહ માટે મેટાં ટાંકાં બાંધવાનાં હતાં, ચોમાસાનું નિર્મળ જળ સંગ્રહ કરી રાખી પ્રક્ષાલન માટે ભરી રાખવા માટે કૂવા જેવું સ્થાન કરવામાં આવે છે તેને “ ટાંક” કહે છે અને પ્રત્યેક મોટા દેરાસરમાં એવાં ટાંકાં એક કે વધારે હોય છે. મોતીશાહ શેઠની ટુંકનાં ટાંકાં કારીગીરી અને સ્થાપત્યના નમૂના છે. એ ઉપરાંત દેરાસરમાંથી પખાળનાં જળને અને ચોમાસામાં વરસાદનાં પાણીને બહાર કાઢવા માટે નીક કરવાની હોય છે. એની વ્યવસ્થા પણ આ ટુંકમાં બહુ મજાની કરવામાં આવી છે. મુસાફર-યાત્રાળુને પીવા તથા સ્નાન કરવા માટે કુંડ કરવાનો હોય છે. ટાંકાં તથા કુંડ બને તેટલા વિશાળ કરવાના હતા જેથી એકાદ વર્ષ ચોમાસું નિષ્ફળ જાય કે મેળું વર્ષ થાય તે પણ પાણીની અગવડ ન રહે. પાણીના સંગ્રહ અને નિકાસ માટે આવા પ્રકારની વ્યવસ્થા કરવાની હતી અને તેની
જના પ્રથમથી જ કરવાની હતી જેથી કામ થઈ ગયા પછી નકામી ભાંગતોડ ન થાય. યાત્રીઓને સ્નાન કરવાની પણ વ્યવસ્થા પ્રથમથી કરવાની હતી. યોજનાપૂર્વક કરેલા મતીશાહની ટુંકના બાંધકામમાં આ વ્યવસ્થા બહુ સુંદર અને શાસ્ત્રીય પદ્ધતિએ કરવામાં આવી છે. "
Page #208
--------------------------------------------------------------------------
________________
ઉપર
નામાંક્તિ નાગરિક
કામ કરનાર કારીગરોની બહુ મેટી સંખ્યાની જરૂર હતી. તળીઆ સુધી પાકા પાયા સાથે કામ લઈ આવવું અને પછી તેના પર અનેક દેરાસર, ભમતીની દેરીઓ, રાયણ પગલાં તૈયાર કરવા અને તે કામમાં જરા પણ શાસ્ત્ર, સંપ્રદાય, શિલ્પ કે સ્થાપત્યના નિયમને વાંધો ન આવે તે રીતે એ કામ લેવાનું હોઈ એને મુખ્ય ભાર સૂત્રધાર રામજીને માથે નાખવામાં આવ્યો હતો. આટલો મેટે ભાર વહન કરવાનું તેણે માથે લીધું. મેતીશાહ શેઠ તથા તેના સલાહકાર મંત્રી, મુનીમ અને પ્રધાનોને તેની આવડત, કુશળતા અને કાર્યશક્તિ પર પૂરતે વિશ્વાસ હતે.
આવું મહાભારત કામ ઉપાડવા અને પાર પાડવા માટે ધ્રાંગધ્રા, હળવદ અને વઢવાણથી સેમપુરા કારીગરો જે સલાટના નામથી ઓળખાય છે તેને મોટી સંખ્યામાં લાવવામાં આવ્યા હતા. તે સંખ્યા ઓછી પડતાં જામનગર, રાજકોટ, ગોંડલ, જુનાગઢ, ધોરાજી, અમરેલી વગેરેથી બીજી કેમના કારીગરોને બોલાવવામાં આવ્યા. એવા કડિયા કારીગરોની સંખ્યા પણ મેટી હતી. આ દેરાસરને પાયે ભરવામાં અને શાસ્ત્રીય પદ્ધતિએ ઘડતર અને બાંધકામ કરવામાં અગીયાર સે કારીગરો અને ત્રણ હજાર મજૂર રોક્યા હતા એ ઉલ્લેખ મળી આવે છે.
આ ટુંક બાંધવાના કામની શરૂઆત કરી ત્યારથી પ્રતિષ્ઠા સુધીમાં સાત વર્ષ કામ ચાલ્યું તે સમગ્ર સમયમાં હજારે કારીગરે અને મજૂરો રેજી મેળવતા હતા.
Page #209
--------------------------------------------------------------------------
________________
શેઠ મોતીશાહ
૧૫૩ અગાઉ વસ્તુઓ-જરૂરી ચીજના ભાવ અને કારીગર વર્ગની આવક ખર્ચ સંબંધી કેટલીક હકીક્ત જણાવી છે તે પરથી કારીગર વર્ગની સ્થિતિને છેડે ખ્યાલ આવ્યો હશે. શેઠ મોતીશાહ અને એમના પ્રધાન કાર્યકરોની ઈચ્છા કારીગરોને ખૂબ સંતુષ્ટ રાખવાની હતી અને પગાર એવો સારે આપવાની વૃત્તિ હતી કે એમાં વણિકબુદ્ધિને સ્થાન ન હતું. એના કારીગરો અને મજૂરો ઘણું સુખી અને ચીવટથી કામ કરનારા હતા અને દૂર દેશથી ખેંચાઈને કમાવા સારુ પાલીતાણે આવતા હતા. દરેક કારીગરને તથા મજૂરને દરરોજ સાંજે અનાજ શેર બે, ઘી શેર પા, ગોળ શેર અડધે અને કઠળ શેર પણે આપવામાં આવતું હતું અને પીવા માટે તમાકુ આપવામાં આવતી હતી તદુપરાંત રોકડ પગાર પણ મળતો હતો.
મજૂરી તથા કારીગરોના પગારના દર નોંધવા જેવા છે. મોટી વયના મજૂર (દાડીયા )ને દરરોજ દોઢ આને આપવામાં આવતો હતો અને તે ઉપરાંત ઉપર જણાવેલ “પેટિયું” (અનાજ, ઘી, ગોળ) આપવામાં આવતું હતું. તે વખતની જનતાની આર્થિક પરિસ્થિતિમાં આ પગાર ઘણે ઉદાર ગણાય તેવી જનતાની સ્થિતિ હતી. પગારની રકમમાં ખરીદશક્તિ કેટલી છે તે પર તેને આંક બંધાય છે. રૂપીઆ આના પાઈ તે વસ્તુ ખરીદી માટે વચ્ચે ઘરવાનું મધ્યસ્થ કેંદ્ર હોઈ તેની ખરીદીશક્તિ પર તેની ગણતરી કરવાની છે, એ તે અર્થશાસ્ત્રને જાતે સિદ્ધાંત છે. સં. ૧૮૮૮ ના દુકાળના વર્ષમાં ઘીને ભાવ મણના રુપિયા ૧૧) હતે. એવા ભાવની અત્યારે તે કલ્પના
Page #210
--------------------------------------------------------------------------
________________
૧૫૪
નામાંકિત નાગરિક
પણ ન આવે. એટલે કારીગરે તથા મજૂરોને ઉદારભાવે પગાર આપવામાં આવતું હતું એમ જણાય છે. એને ખરો ખ્યાલ કરવા માટે આપણે સૂત્રધાર રામજીને પગાર વિચારવા ગ્ય છે.
આ સૂત્રધાર રામજી જેણે કુંતાસરનું તળાવ કે ગાળી પૂરવાની યોજના તૈયાર કરી હતી તેને શેઠ મોતીશાહ સાથે પ્રથમ પરિચય સં. ૧૮૮૪ માં થ હતો અને શેઠ તેના શિલ્પજ્ઞાનથી રાજી થયા હતા. એની પાસે સં. ૧૮૮૪ ના ઉનાળામાં શ્રી પાયધુની ગોડીજી મહારાજના મંદિરનું કામ શેઠે કરાવ્યું હતું અને સં. ૧૮૮૫ ના માગશરમાં ભાયખલાના દેરાસરની પ્રતિષ્ઠા થઈ ત્યારે તેને મહાજનની હાજરીમાં મેટે શિરપાવ અને ઈનામ આપ્યા હતા. આ સૂત્રધાર રામજી પર આખી ચેજના તૈયાર કરવા અને તેને અમલમાં મૂકવાને ભાર હતું, છતાં તેને માસિક પગાર રૂપિયા પંદર હતું. જ્યારે સૂ. રામજી પિતાના છોકરા સાથે મુંબઇમાં કામ કરતું હતું ત્યારે બંનેને મળીને માસિક પગાર રૂ. ૫૦) પચાસ આપવામાં આવતું હતું એ એક પત્રમાં ઉલ્લેખ છે. એ પગાર તે ઘણેવધારે પડતે ઉદાર હતું એમ સાથે જ જણાવવામાં આવે છે. સૂત્રધાર રામજી કાર્યકુશળ હતા તે ઉપરાંત તેણે ભાયખલામાં ખાત મંડાવ્યા પછી શેઠને સંપત્તિની સારી વૃદ્ધિ થઈ હતી, એ માન્યતા પણ પગારની રકમમાં વધારે થવાના કારણભૂત હતી, એમ સાથે જ ઉલ્લેખ હતે. હોંશિયાર કારીગરને તે વખતે દરમાસે રૂપીયા સાડાસાત આપવામાં આવતા હતા. અને આગળ જણાવ્યું તેમ દાડીના દરરોજ છ પૈસા
Page #211
--------------------------------------------------------------------------
________________
શેઠ મોતીશાહ
૧૫૫ (દઢ આને) મોટા પુરુષ મજૂરને મળતા હતા. અર્થશાસ્ત્રમાં પગારની ગણતરી તેની ખરીદશક્તિ પર આધાર રાખે છે એટલે પગારની રકમ અત્યારની રકમ સાથે સરખાવવા ચગ્ય નથી.
પરંતુ શેઠ મોતીશાહમાં માણસને આકર્ષણ કરવાની અદભુત શક્તિ હતી. એને એક જ દાખલો આપવાથી આ વાતને બરાબર ખ્યાલ આવી જશે. ભાયખલાના દેરાસરની પ્રતિષ્ઠા વખતે (સં. ૧૮૮૫ માગ, શુદ ૬) રામજી સ્થપતિને ખૂબ ઈનામ આપ્યું તેનું વર્ણન કરતાં એ પોતે જણાવે છે કે એને “સુંડલી ભરીને ” ઘરેણું આપ્યાં. ઘણાખરા કારીગરે દેવાદાર હોય છે, તેમ એ રામજી સૂત્રધારને શિહેરવાળા મેતા મેરાજ શામળાનું દેવું હતું. કારીગરોની પેદાશ આમ તે સારી હતી, પણ એ બચત જાળવી ન રાખતા-ખરચ કરી નાખતા અથવા પિતાની કળા પર ભરોસે રાખી અગાઉથી દેવું કરી બેસતા. આટલું તફાવત ગણતરીબાજ વાણીયા અને કુશળ કારીગર વચ્ચે રહેતો અને બારીક અવલોકનથી જોવામાં આવશે તે આજે પણ ઘણીખરી તેવી જ સ્થિતિ જોવામાં આવશે. સૂત્રધાર રામજીને વિચાર થયે કે-જે એ દાગીના લેણદાર મેરાજ મેતાને દેવા પેટે આપવા જશે તે તેને મેઘમ (અનિશ્ચિત ) વસ્તુ માની એની ખરી કિંમતથી અરધી રકમ પણ જમા નહિ આપે. કારણ કે ધીરધારને ધંધો કરનાર (money-lender ) તે દરેક પ્રસંગે કસ કાઢવાની કળામાં કુશળ હોય છે. આ વાતને વિચાર કરી રામજી સૂત્રધારે એ દાગીના મુંબઈમાં જ વેચી આપવા માટે મુનીમ વીરચંદભાઈને
પાકનથી જે
રામકશખરી તે
Page #212
--------------------------------------------------------------------------
________________
૧૫૬
નામાંક્તિ નાગરિક વાત કરી. શેઠ મોતીશાહને કેઈ કારણે આ હકીકતની ખબર પડી ગઈ એટલે એમણે સલાટ રામજીને બોલાવીને ઠપકે આ. “મારે સ્થપતિ, મારા ઈનામમાં આપેલા દાગીના, મારા ગામમાં વેચે એમાં મારી આબરુ શી? એ ઈનામની રકમ તે અનામત જ રહે.” એમ જણાવી શેઠે મેરાજ મેતા પર આખી દેવાની રકમની ચીઠ્ઠી લખી આપી અને રામજી સૂત્રધારનું કુલ દેવું પોતે ચૂકવી આપ્યું.
તે વખતમાં નોકરની બાબતમાં જનતાનો આવો ખ્યાલ હતું, જે માણસને પોતાને માન્ય, તેના સર અવસર, અગવડ કે આપત્તિ વખતે શેઠીઆ જાતે ચીવટ રાખતા, નેકર, મુનીમ કે ગુમાસ્તાની આબરૂ જાય તે તેમાં પિતાની આબરૂ ઓછી થાય છે એવો શેઠ અને નોકરને પરસ્પર પ્રેમભાવ હતે. શેઠ નેકરને ત્યાં અવસર આવે તે તેને ખરચ કાઢી આપતા અને નેકર શેઠનું માથું દુખવા આવે તે ચાંપવા બેસી જતે. શેઠ અને નેર વચ્ચે એકતા હતી, કૌટુંબિક ભાવના હતી અને શેઠની નજરે નેકર સુખી થાય તેવી ઈચ્છા અને નેકરની નજરે શેઠની આબાદી વધતી જાય એવી ભાવના રહેતી હતી. કહે છે કે-શેઠ મોતીશાહે આપેલા તે વખતના દાગીના અત્યારે પણ રામજી શિલપકારના પ્રપૌત્રોએ જાળવી રાખ્યા છે અને એનાં વાઘરનાં કડાં અત્યારે પણ પરંપરાગત જાળવવાની ચીજોમાં આનંદથી સ્થાન લે છે અને એને પહેરવામાં કે અન્યને બતાવવામાં કુટુંબનું ગૌરવ માનવામાં આવે છે.
Page #213
--------------------------------------------------------------------------
________________
શેઠ, માતીશાહ
૧૫૭
હજારો કારીગરો અને મજૂરોથી પર્યંત હલમલી રહ્યો હતા. જે સ્થાન પર હાલ નરશી કેશવજીની ધર્મ શાળા છે ત્યાંથી માંડીને ગુજરાતી નિશાળ સુધીના ઉઘાડા ચાકમાં માંડવા નાખી ઘડતરનું કામ ત્યાં ચાલતું હતું. ત્યાં હજારો કારીગરો દરરોજ સવારથી સાંજ સુધી પથ્થર ઘડતા મજબૂત પથ્થર ધ્રાંગધ્રા અને રાજુલાથી મંગાવવામાં આવતા હતા. ઘડેલા પથ્થરો મજૂરના માથા પર ડુંગર પર ચઢાવવામાં આવતા હતા. મેટા આમલસારા તથા લાંબા પથ્થરને ઉપર ચઢાવવા માટે સાંગડા, ડાળીએ તથા મ`ચની ગોઠવણ કરવામાં આવી હતી. હાલ જ્યાં પુરખાઈની ધર્મશાળા છે ત્યાં લગભગ ચાવીશ ફીટ ઊંચા એક ધજાગરા તૈયાર કરવામાં આવ્યા હતા. એ ધજાગરા એ મેાતીશાહના કારખાનાના ધર્મધ્વજ હતા. એની આસપાસ એક નાનકડા ગામડા જેટલા કારીગરા અને મજૂરો વર્ષો સુધી કામ કરી રહ્યા હતા. એ સ્થાન પર તા સ. ૧૮૮૮ થી ૧૯૦૦ સુધી કામ ચાલ્યું, બાલાભાઈ તથા હેમાભાઈની ટુંકનું કામ પણ ત્યાં જ ચાલ્યું હતું તે વાતથી ચાક્ખું થાય છે,
*pp
ત્રણ હજાર મજૂરી ઉપર અને નીચે માલ લાવવા લઇ જવામાં રોકાયેલા હોઈ પાલીતાણા શહેર તેા પંદર વર્ષ સુધી મધપુડાની જેમ ગાજી રહ્યું હતું. દેશ પરદેશના મજૂ રા પણ ત્યાં કમાવા માટે માટી સંખ્યામાં ઊતરી પડ્યા હતા અને આખા દેશમાં મુંખઇવાળા મેાતીશાહ શેઠના નામના ડંકા વાગતા હતા.
તે વખતે તે મેાતીશાહના નામ પર અનેક રાસડા અને
Page #214
--------------------------------------------------------------------------
________________
૧૫૮
નામાંક્તિ નાગરિક ગીતે રચાયા હતા. એક ભરવાડનું ગીત હજુ પણ ગવાતું મને મળી આવ્યું છે, તે પરથી મેતીશાહ શેઠની ઉદારતાએ જનતાને કેટલી મુગ્ધ કરી દીધી હશે તેને સાદી ઘરગથ્થુ ભાષામાં ખ્યાલ આવે છે. એ રાસડા પરથી જણાય છે કે—કામ કરવા માટે સામે કાંઠેથી–મુંબઈ કંકણથી ઘાટી મજૂરોને પણ બેલાવ્યા હતા અને તળાજેથી મજૂરો પણ કમાવા આવ્યા હતા. એ રાસડામાં કાળી મજૂરની મહત્તા બતાવી છે તે તે મનુષ્ય સ્વભાવની મેટાઈ લેવાની રીત હશે, પણ એ પરથી જણાય છે કે મજૂરે સર્વ વર્ગના રાખવામાં આવ્યા હતા અને મજૂરે આનંદથી કામ કરતા હતા. આંબાની નીચે ઊંઘનાર મજૂરથી કામ ચાલે નહિ, એવી એમાં વાત કરી છે તેની સાથે “આંબાની ડાળે હીંચકા બાંધ્યા.” એ વાત વાંચતા શબ્દચિત્ર નજર સન્મુખ ખડું થઈ જાય છે અને મજૂર વર્ગ ખૂબ સંતુષ્ટ હશે અને શેઠ મેતીશાહની ઉદારતાના વખાણ હૃદયપૂર્વક કરતા હશે એમ જરૂર લાગ્યા વગર રહે તેમ નથી. એમાં કુંતાસરને પૂરવાના કામથી શરૂ કરીને પ્રતિષ્ઠા મહોત્સવ સુધીના કામની વાતને ઈશારો કર્યો છે તે પરથી જણાય છે કે એને બનાવનાર ભરવાડે બાંધકામના સાત વર્ષને અનુભવ સાદી ભાષામાં ચીતરી નાખે છે.
સં. ૧૮૮૮ ના ચોમાસામાં વરસાદ ઓછો પડ્યો એટલે પાણીની તાણ પડી ગઈ. તે વખતે બાંધકામ માટે શેત્રુજી નદીથી પાણી મગાવ્યું. તે વખતે એક હાંડા પાણીના ચાર આના મજૂરીના આપવામાં આવતા હતા એવો ઉલ્લેખ મળી આવે
Page #215
--------------------------------------------------------------------------
________________
શેઠ મોતીશાહ
૧પ૯
છે. શેત્રુજીને રસ્તેથી ઉપર આવવાની અલગ “પાગ” માર્ગ છે, જરા વિષમ છે, પણ એમાં વાત એ છે કે શેત્રુજીથી પાણીના હાંડા ચાર આના ખરચી પાણી મંગાવ્યું, પણ કામ અટકવા ન દીધું. એક હાંડામાં ચાર ગેલન પાણી સમાય, એટલે હજાર ગેલનના રૂા. ૬૨-૮-૦ થયા, એટલે શહેરના લોકે પણ પાણીના ભાવને ક્યાસ કરી શકશે. પેલા રાસડામાં પણ શેત્રુજીનાં પાણી મંગાવ્યા ” નો ઉલ્લેખ છે. આ હકીકત કામની ધગશ, ઉદારતા અને શીઘતા બતાવે છે.
આજુબાજુથી-આદિપુર, ઘેટીથી મજૂરોને લાવવામાં આવ્યા, ધ્રાંગધ્રા, પોરબંદરથી સલાટે તેડાવ્યા, સામે કાંઠેથી ઘાટીઓને બોલાવ્યા અને એ રીતે પાયાથી મંડાણ માંડીને ખૂબ ઉત્સાહથી બાંધકામ શરૂ કરાવ્યું. ખાતમુહૂર્તથી માંડીને અવારનવાર શેઠ કામ જેવા પાલીતાણે આવતા ગયા. આ કામમાં શેઠ મોતીશાહના મુખ્ય કાર્યવાહક અને પ્રધાન સલાહકાર શ્રીયુત અમરચંદ ખીમચંદ દમણી અને ધેરાવાળા મુનીમ વીરચંદભાઈ હતા. ઘારી કલ્યાણજી કહાનજીના પુત્ર દીપચંદભાઈ જે બાલાભાઈના નામથી પ્રસિદ્ધ છે એ પણ કામમાં ખૂબ સહાય અને સલાહ આપતા રહ્યા અને એ રીતે મંદિર બંધાવવાનું કામ શરૂ થયું. એક વાત ખાસ ધ્યાનમાં રાખવા જેવી છે કેતળાવ પૂરીને તે પર કામ લેવાનું નહતું, ભરણું ભરીને મુંબઈના પરાઓ કે મરીન ડ્રાઈવની પદ્ધતિએ કામ કરવાનું નહોતું, જમીનના ખાડા પાડી તે પર સીમેન્ટના પોલ નાખી તે પિોલ પર દેરાસર કરવાનું નહોતું. આ દેરાસરમાં તે
Page #216
--------------------------------------------------------------------------
________________
૧૬૦
નામાંક્તિ નાગરિક
.
સેંકડો વર્ષ ચાલે તેવા મજબૂત પથ્થરના પાયાથી કામ લેવાનું હતું તેથી પાયા કુંતાસરમાં નાખ્યા અને કામ એવું મજબૂત કર્યું છે કે થાડા વર્ષ પર એ ટુકના ચાકમાં આરસ ખાંધવા ઠર્યા ત્યારે ધાખાના તાડતા ટાંકણાં તૂટી જતા હતા, પણ ધાબાને તેાડવા મુશ્કેલ પડતા હતા. અત્યારે દેરાસર-ટુંક અંધાયાને સૌ વર્ષ થયા છે, પણ એક કાંકરી ખસી કે ઢીલી પડી હોય તેમ લાગતું નથી.
આવી રીતે ખૂબ ઉત્સાહથી પૈસાની ગણતરી રાખ્યા વગર કામ શરૂ કરાવવામાં આવ્યું. ઘણી ગણતરીથી, ખૂબ ચીવટથી અને પૈસાના ખરચના હિસાબ વગર આ રીતે ટુંક રચનાનુ કામ શરૂ કરવામાં આવ્યું અને એ કામ જેમ બને તેમ જલદી પણ ગેરવ્યાજખી ઉતાવળ કર્યા વગર આગળ ધપાવવાનું ફરમાવવામાં આવ્યું. જ્યાં પથ્થર રાજુલા, ધ્રાંગધ્રા તથા પારખ દરથી મંગાવવાના હાય, આરસ મારવાડ-મકરાણાથી મંગાવવાના હાય અને મજૂરા દેશ-દેશાવરથી તેડાવવાના હોય ત્યાં વખત તા જરૂર લાગે. તે વખતે ગાડાંની મારફત જ માલ લાવવાનાં સાધના હતા. નહાતી તે વખતે રેલ્વે ને વેગના કે મેાટરની લારીએ. આ રીતે પથ્થર, મજૂરી સર્વ દૂરથી મગાવી તે પર કામ કરી તે પથ્થરને પાલીતાણામાં ઘડવાના હતા અને ડુંગર પર ચઢાવવાના હતા. તે સાથે અત્યારે જે પ્રકારે વિગતવાર પ્લાના તૈયાર થાય છે તે પ્રકારની પદ્ધતિ નહોતી. પ્લાના કાચા તૈયાર થતા અને તેને ‘ નકશા ’ કહેવામાં આવતા, પણ એમાં સ્કેલ-માપ ખરાબર ન હાઇ, વાર્`વાર
Page #217
--------------------------------------------------------------------------
________________
શેઠ મોતીશાહ
૧૬૧ ગૂંચવણ થતી. અને મુદ્દાની વાત એ છે કે-શેઠને તથા સૂત્રધારને શિલ્પના નિયમ જાળવી કામ લેવાનું હતું. એના પ્રત્યેક પથ્થર, કુંભી, કળશ અને દોરે દેરાના વલાણ અને લઢણ શાસ્ત્ર સંપ્રદાય પ્રમાણે કરવાના હતા. સો વર્ષ પહેલાં પોતાની જાતને મૂકી કલ્પના કરીએ તે દૂર દેશના કાઠિયાવાડમાં, તેના નાના ગામ પાલીતાણામાં, તેમાં પણ ઊંચા ડુંગર પર તળાવ પૂરી તે પર દેરાસરોની હારમાળા બાંધવી અને તે કામ પારપાડવામાં ગમે તેટલી અગવડ પડે તેને ખ્યાલ ન કરતાં ચીવટથી કામ ધપાવ્યે રાખવું એ અતુલ્ય આત્મશ્રદ્ધા, ધર્મશ્રદ્ધા અને આંતરવર્ય બતાવે છે.
ડુંગરની અને વાતાવરણની પવિત્રતાને અંગે પણ ખૂબ ચીવટ રાખવામાં આવતી હતી. એ એક બહુ અસરકારક દાખલો મળી આવ્યું છે તે જાણવા જે હેઈ ખાસ નોંધી લીધે છે. મેતીશાહ શેઠે ભાયખલાના દેરાસરમાં સ્થાપન કરવા માટે એક ગજ ઊંચા ચૌદ પ્રતિમાજી અમદાવાદથી મુંબઈ મગાવ્યાની હકીક્ત આગળ આવી ગઈ છે પણ શેઠને પ્રતિમાજી ભરાવવાને વિચાર ન હતા. એમની ભાવના હજારે પ્રતિમાની પ્રતિષ્ઠા કરાવવાની હતી અને એમને પ્રતિમાજીના માપ અને આકાર માટે ખૂબ ચિંતા અને ચીવટ હતા. સમચતુરસ્ત્ર સંસ્થાનના માપ પ્રમાણે હજારે પ્રતિમાજી ઘડાવવા અને તેમની આકૃતિ “પ્રશમરસનિમગ્ન” લાગે, એના દર્શનથી શાંતિનું વાતાવરણ ચોતરફ ફેલાઈ જાય, એની સન્મુખ ઊભા રહેતા
Page #218
--------------------------------------------------------------------------
________________
૧૬૨
નામાંક્તિ નાગરિક
અહિંસા, સૌંયમ અને તપનાં તેજ ઝળવા કરે, એવા કળાના નમૂના તૈયાર કરવાની હતી. ઉપરાંત એમણે જે ધારણે દેરાસર બાંધવા માંડ્યા અને એમાં અનેક દેરાસરા બાંધી મેાટી ટુંક કરવાની ધારણા કરી તેમાં જોઇએ તેટલાં તૈયાર આલાદષ્ટ પ્રતિમાઓ મળી આવે તેમ પણ ન હોવાથી તેમને નવા પ્રતિમાજીએ મનાવવા સિવાય માગ પણ નહાતા.
આ હિસાબ અને ભાવના મનમાં રાખી તેમણે પ્રતિમાજી બનાવનાર ખાસ નિષ્ણાત કારીગરા મેલાવ્યા. જયપુર અને મારવાડ-મકરાણાના પ્રદેશથી તજ્જ્ઞાને માટા પગારે રોકી લીધા અને પ્રતિમાજી તૈયાર કરવા માટે મકરાણાથી માટા નાના આરસના પથ્થરો મગાવ્યા. શેઠ અને એમના કાય વાહકાએ પ્રતિમાએ શાસ્ર સ`પ્રદાય પ્રમાણે બનાવવાની ખાસ વરદી આપી, એનાં માપ નક્કી કર્યા, અને સાથે એની મુખાકૃતિ અતિ સુંદર કરવાના આગ્રહ દાખવ્યા. એમણે જે પ્રતિમાએ તૈયાર કરાવ્યા તે કળા, માપ અને સૌના નમૂના છે. એ ધારીને જોવાથી ખબર પડે તેમ છે. એમના પ્રત્યેક પ્રતિમાજીના નખ પણ બરાબર દેખાય છે. પ્રતિમાના એક નિષ્ણાત સાથે મારે એક વાર શત્રુ જય પર દરેક સ્થળે તેની સાથે ફરવાનું થયું હતું. તેણે કળા અને સ્થાપત્ય તથા શિલ્પની નજરે અનેક પ્રતિમાઓ-બિબે નીહાળ્યાં, એમાં એને માતીશાહ શેઠના મ`દિરના પ્રતિમાજી જોઈ ખૂબ આનંદ થયેા. મેાતીશાહ શેઠની પ્રતિમામાં ઊંચાઈ અને મુખાકૃતિની સરખાઈ એની નજરે ખૂબ જણાઈ આવી અને એ જૈનેતર હાવા છતાં ચૂ તે પ્રતિમાઓની એણે મુક્ત કે પ્રશંસા કરી.
Page #219
--------------------------------------------------------------------------
________________
શેઠ મોતીશાહ
૧૬૩ એણે સેંકડો પ્રતિમાઓ જોઈ મોતીશાહ શેઠની ટૂંકમાં ખૂબ ધ્યાન રાખીને પ્રતિમાજી જોઈ, એમાં એને મોતીશાહ શેઠની ટુંકના મુખ્ય મંદિરના મૂળનાયકજી ખૂબ માપસર અને આકર્ષક મુખાકૃતિવાળા લાગ્યા. એથી પણ વધારે સુંદર મેતીશાહ શેઠના મુખ્ય મંદિરની સામે પુંડરીકસ્વામીની પ્રતિમાજી એણે આખા શત્રુંજય પરની સર્વ પ્રતિમાઓમાં અગ્રસ્થાને મૂકી. એમાં નખની આકૃતિ, એનું માપ, એના નાક તથા ગાલ અને કાન, એની આંખેનો ઉઠાવ–વિગેરે એને ખૂબ સુંદર અને આકર્ષક લાગ્યા. કળાની નજરે, માપની નજરે અને આકૃતિની નજરે એ નિષ્ણાતે એ પ્રતિમા ઘડનારની ખૂબ પ્રશંસા કરી. ત્યાર પછી અનેક વખત એ પુંડરીકસ્વામીની પ્રતિમાજીના દર્શન કરતાં મને એ વાત યાદ આવી છે અને મનને આલાદ થયે છે. કળાની દૃષ્ટિએ અને કળાના પૂજારીને ભાવે એ પ્રતિમાજીને નખશિખ અભ્યાસ કરવા હું, વાચકમાંના જેમને ત્રાટક કરતાં આવડતું હોય તેને આ પ્રતિમાજી પર ધ્યાન સ્થિર કરવા સૂચના અને વિજ્ઞપ્તિ કરું છું. તેઓ સ્થળની શાંતિ, આકૃતિની મનહરતા અને વાતાવરણની ભવ્યતાથી અનેરો અનુભવ કરી શકશે અને એવી સરખાઈવાળી મૂર્તિને ધ્યાનસ્થ કરવાથી જયારે જ્યારે તેને યાદ કરશે ત્યારે ત્યારે શાંતિના સામ્રાજ્યને તાબે થઈ પ્રશમરસમાં નિમગ્ન થઈ શકશે.
આપણે મુદ્દો પ્રતિમાજીની કારીગીરીને નહોતે, પણ એને બનાવતી વખતે પવિત્રતા જાળવવાને દાખલ બતાવવાને હતે. તેને માટે હકીક્ત એમ છે કે-આ પ્રતિમાઓ બનાવતી વખતે
Page #220
--------------------------------------------------------------------------
________________
૧૬૪
નામાંકિત નાગરિક દરેક ઘડનાર કારીગરે સ્નાન કરી, ધોયેલાં સફેદ વસ્ત્રો પહેરી, મુખમાં સુગંધી મુખવાસ રાખી, મુખકેશ બાંધી પ્રતિમા ઘડવાને શેઠને હુકમ હતું. પ્રતિમામાં ઈશ્વરત્વ તે પ્રાણપ્રતિષ્ઠા થયા પછી આવે છે, એટલે પથ્થરને ટાંકતી કે-ઘડતી વખતે શાસ્ત્ર નિયમ પ્રમાણે પવિત્રતા જાળવવાની ખાસ જરૂર નહતી, પણ શેઠ મોતીશાહની માન્યતા એવી હતી કે જે પ્રતિમાને આખરે આપણે નમવું છે, જેની પૂજા કરવી છે તેના ઘડતરના કામથી તેની પવિત્રતા જળવાવી જોઈએ. એ રીતે સેંકડો કારીગરેએ ચીવટથી કાર્ય કરી, પવિત્રતા જાળવી શાંત વાતાવરણ માં, દેહની પવિત્રતાપૂર્વક પ્રતિમાઓનું ઘડતર કર્યું છે. શેઠને એટલે સુધી ચીવટ હતી કે-પ્રતિમા ઘડતી વખત ઘડનાર કારીગરને પવન પણ છૂટ ન જોઈએ, એમને ખાસ રસેડે જમાડવામાં આવતા હતા. એમના ખોરાકમાં વાયડા પદાર્થો બંધ કરવામાં આવ્યા હતા અને છતાં પવનછૂટ થાય તે ફરી વાર સ્નાન કરવાની આજ્ઞા હતી. આ રીતે સુંદર વાતાવરણની વચ્ચે ખાસ નિષ્ણાતેને હાથે માપ અને નિયમ પ્રમાણે વર્ષો સુધી કામ ચલાવી લગભગ પાંચ હજાર નાનાં મોટાં જિનબિંબ તૈયાર કરાવવામાં આવ્યાં, જે અત્યારે સંદર્યના નમૂના કળાના નમૂના અને કુશળ કારીગરોની બુદ્ધિના પ્રદર્શન પૂરાં પાડે છે.
Page #221
--------------------------------------------------------------------------
________________
પાલીતાણા શ્રી શત્રુંજયગિરિ ઉપર શેઠ મોતીશાની ટુંક.
સ', ૧૮૯૩
Page #222
--------------------------------------------------------------------------
Page #223
--------------------------------------------------------------------------
________________
(૧૭)
ટંકની અંદર દેરાસરે તથા દેરીઓની રચના.
શેઠ મોતીશાહ અમીચંદની ટુંકની રચના અજબ રીતે સુંદર બની છે. એનું ભવ્ય દશ્ય જોવાનું સ્થાન અદબદજીને મંડપ છે. ત્યાં ઊભા રહીને થોડો વખત નિરીક્ષણ કરવામાં આવે તે ખરેખર એક દેવવિમાનને વૈભવ નજર સન્મુખ ખડે થાય છે. બે ગળી વચ્ચે ઊંડી ખીણ હતી, તે ખીણને પૂરી તેના પર કળા અને કારીગરીના આકર્ષક નમૂના ખડા કરનારની કળાની ભાવના નજરને ખેંચ્યા વગર રહે તેમ નથી. એ દશ્યનું વર્ણન કરવું કલમથી શક્ય નથી, એ તે નજરને જ ખેલ છે અને જોયા વગર એને ખ્યાલ આવ મુકેલ છે. એ ટુંકમાં દેરાસરેની હાર છે, તેનું સ્થાપત્ય, તેની સરખાઈ અને તેના શિખરની વિવિધતામાં રહેલી એકતા જરૂર ધ્યાન ખેંચે તેવા છે અને દરેક દેરાસરની રચના વખતે એને સર્વસામાન્ય દેખાવ એની ભૂમિકા પરથી સરખે લાગે તે ઉપરાંત ઉપરથી પણ તાલબદ્ધ લાગે એવી ચેજના એમાંથી તરવરી આવે છે. જે વખતે એ દેરાસરનાં શિખર છોવરાવાઈને સફેદ થયેલાં હોય છે અથવા વર્તમાન યુગના સફેતા કે નવીન ચુના પ્લાસ્ટર લગાડેલ હોય છે ત્યારે એની ગગનચુંબિતા અને
Page #224
--------------------------------------------------------------------------
________________
૧૬૬
નામાંકિત નાગરિક
આકર્ષીક સફેતી ખરેખર એક ભવ્ય દૃશ્ય બને છે અને એના પર માત્ર કળાદષ્ટિએ નજર નાખવી એ એક જીવનના લ્હાવા અને છે અને તેની સાથે જયારે ધર્મભાવના હૃદયમાં જાગૃત થતી હાય તેને તા એક જાતની અદ્દભુત શાંતિ અને આશ્ચર્ય સાથે ઉદ્દગાર નીકળી ગયા વગર રહેતા નથી કે—આવી ભવ્ય કલ્પના સેવનાર અને અમલમાં મૂકનાર ખરેખર સાચુ' જીવન જીવી ગયા અને અમર નામના મૂકી ગયા !
શેઠ માતીશાહની ટુંકમાં દેરાસરો છે તેને લગતી ઉપલબ્ધ હકીકત અહીં દાખલ કરવામાં આવી છે. આ ઉપરાંત દેરાસર ફરતી ભમતીમાં ૧૮૭ દેરીઓ છે. એમાંની ઘણીખરી દેરીએ દેરાસર તૈયાર થયા પછી બનાવવામાં આવી છે. એ ભમતીમાં પ્રતિમાજી બેસાડનારનાં નામેા, પ્રતિમાજીની સંખ્યા અને ખિમપ્રવેશની તારિખની ઉપલબ્ધ હકીક્ત પરિશિષ્ટમાં મૂકવામાં આવી છે.
આ હકીક્ત ઇતિહાસરૂપે જાળવી રાખવાની ખાસ જરૂર હાઈ એને માટે નામાં કઢાવી, મહેનત લઇ લિસ્ટ તૈયાર કરી આપવા માટે શેઠ મોતીશાહ અમીચંદની ટુંકના કાર્ય વાહકોના આભાર માનતાં પ્રાપ્ત થયેલ હકીકતની વિગત માટે પરિશિષ્ટના હવાલે આપવામાં આવે છે.
ટુંકમાં દેરાસરાને લગતી હકીકત પ્રાપ્ત થઈ શકી છે તે અત્ર જુદા જુદા સાધના દ્વારા મેળવી છે, તેમાં પુરવણી થવાના સભવ છે.
(૧) મેાતીશાહ શેઠનું મધ્ય દેરાસર-મુખ્ય દેરાસર ત્રણ
Page #225
--------------------------------------------------------------------------
________________
પાલીતાણા શ્રી શત્રુંજયગિરિ ઉપર શેઠ મોતીશાની ટુંકનું
મુખ્ય દેરાસર.
Page #226
--------------------------------------------------------------------------
Page #227
--------------------------------------------------------------------------
________________
શેઠ મોતીશાહ
૧૬૭ ગભારાનું છે. એના શિખરમાં ત્રણ મજલા છે અને શિખર ત્રણ છે. આનો પરથાર ઘણે સુંદર, ઉભ| ભવ્ય અને બન્ને બાજુ ચેકીએ છે શિલ્પ-સ્થાપત્ય અને કળાની નજરે આ મુખ્ય દેરાસર નમૂનેદાર છે. એમાં મૂળનાયક શ્રી ઋષભદેવઆદિનાથ પ્રથમ તીર્થકર છે તથા રૂપા અને ધાતુના પ અને ૪ પ્રતિમાઓ છે. એમાં આરસના ૬પ પ્રતિમાજીઓ છે. બન્ને બાજુએ અનુક્રમે શાંતિનાથ અને સુપાર્શ્વનાથની પ્રતિમાજીએ છે. એ ઉપરાંત આ દેરાસરના રંગમંડપમાં છે. હીના આરસના ચાર ગેખલા છે. અને મૂળનાયકની સામે શેઠ-શેઠાણના ગોખલા છે.
ગ્માં અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને મુનિના પ્રથમ અક્ષરની સંધિ થાય છે અને તેમાં વીશ તીર્થકરના પ્રથમ અક્ષરની સંધિ થાય છે. અક્ષર વચ્ચે અનુક્રમે પાંચ અને ચોવીશ નાના પ્રતિમા સ્થાપેલા છે.
આ મુખ્ય દેરાસરના મૂળનાયકજીની ગાદી નીચે, નીચે પ્રમાણેને લેખ છે –
" श्रीसिद्धचक्राय नमः । संवत १८९३ प्रभिते वर्षे शाके १७५८ प्रवर्तमाने मासोत्तमाघमासे शुक्लपक्षे १० दशम्यां बुधवासरे श्रीपादलिप्तनगरे गोहिलवंशे श्रीप्रतापसिंधविजयि राज्ये श्रीमुंबइबिंदरवास्तव्य ओशवाळज्ञातीय वृद्धशाखायां नाहटागोत्रे शेठ अमीचंदजिद् भार्या रूपाबाई तत्पुत्र शेठ मोतीचंदजिद् भार्या दीवाळीबाइ तत्कुक्षीसमुद्भूति पुत्ररत्न श्रीशजयतीर्थयात्राविधानसंप्राप्तश्रीसंघपतितिलक नवीनजिनभवन. विंबप्रतिष्ठासाधर्मिकवात्सल्यादिस्ववित्तसफलीकृत सिंधनायक
Page #228
--------------------------------------------------------------------------
________________
૧૬૮
નામાંતિ નાગરિક
खेमचंदजी सपरिवारयुतेन श्रीसिद्धाचलोपरि श्री आदिनाथबिंब कारितं खरतरपीपलीआ गच्छेम श्रीजिनदेवसूरिपट्टे श्रीजिनचन्द्रसूरिविद्यमाने सपरिवारयुते प्रतिष्ठितम् च. श्रीबृहत्खरतर भट्टारकगच्छे जं । यु । भ । श्रीजिनहर्षसूरिपट्टप्रभा करंभ श्रीजिनमहेंद्रसूरिभिः
"
મૂળનાયકની જમણી બાજુએ શ્રી શાંતિનાથ મહારાજજમણા ગભારાના નાયક છે. તેની ગાદી નીચે, નીચે પ્રમાણે ઉલ્લેખ છે.
" सं १८९३ मिते शाके १७५८ प्रवर्तमाने माघशुक्लदशम्यां तिथौ बुधवासरे मुंबई बंदरवास्तव्य ओशवंशे नाहटागोत्रे शेठ साकरचंद तत्पुत्र संघनायक शेठ अमीचंदेन श्री शांतिनाथ बिंब कारितं खरतरपीपळीया गच्छे भ । जं । यु । श्री जिनदेवसूरि। । तत्पटेभ श्रीजिनचन्द्रसूरिविद्यमाने सपरिकरसंयुते जंगमयुगप्रधान - भट्टारक श्रीजिनमहेन्द्रसूरिभिः प्रतिष्ठितं च. प्रतिष्ठितं च. खरतरगच्छे • पालीताणा नगरे. "
જે પ્રમાણે લેખ વંચાયા તે પ્રમાણે સુધારા કર્યા વગર છાપ્યા છે. એના અર્થ એમ સમજાય છે કે-આ શાંતિનાથજી મહારાજના બિબ મેાતીશાહ શેઠના પિતા અમીચંદ્નના આત્માના શ્રેયને માટે સ્થાપવામાં આવ્યા છે. સં. ૧૮૯૩ માં શેઠ અમીચ' હૈયાત નહાતા એ તેા ઉઘાડી વાત છે. જેના આત્માના શ્રેય માટે ખિખ સ્થાપના કરવામાં આવે તેમણે એ ખિબ સ્થાપ્યું એમ લખવાના રિવાજ હશે એમ જણાય છે.
મુખ્ય દેરાસરના મૂળનાયકની ડાબી બાજૂના ગભારામાં નાયક તરીકે શ્રી સુપાર્શ્વનાથ મહારાજના બિંગની સ્થાપના
Page #229
--------------------------------------------------------------------------
________________
શેઠ મેતીશાહ
૧૬૯
કરવામાં આવી છે, તે એ જ પ્રમાણે શેઠ મોતીશાહના માતા રૂપબાઈ અથવા રૂપાબાઈના આત્માના શ્રેય માટે સ્થાપવામાં આવ્યા છે. સુપાર્શ્વનાથજીની ગાદી નીચે ડાબી બાજુના ગભારામાં દ્વારની સામે બિબની ગાદી નીચે, નીચે પ્રમાણે લેખ મળી આવે છે –
"श्रीसिद्धचक्राय नमः ॥ सं. १८९३ मिते शाके १७५८ प्रवर्तमाने मासोत्तमश्रीमाघमासे शुक्लपक्षे दशम्यां तिथौ बुधवासरे श्रीमुंबइबिंदरवास्तव्य ओसवंशे वृद्धशाखायां नाहटागोत्रे शेठ अमीचंदजिद् भार्या रूपबाइ श्रीसुपार्श्वनाथ जिनबिंब कारितं खरतरपीपणीआगच्छे श्रीजिनचंद्रसूरिभिः विद्यमाने કાજુ મા મહેન્દ્રસૂરિમિક પ્રતિષ્ઠિત વરતાછે”
આ મુખ્ય મંદિરમાં શેઠ મોતીશાહની અને તેમના પત્ની દીવાળીબાઈની સંયુક્ત ઊભી મૂર્તિ છે. શેઠ શેઠાણની મૂર્તિ નીચે, નીચે પ્રમાણે લેખ છે. ___“सं. १८९३ माघशित १० बुघ श्रीमंबइ वा. ओशवाळ शातिय वृद्ध शा. नाहटागोत्रे शेठमोतीचंद सत् भार्या बाइ दीवाळीका मूर्ति शेठ खेमचंदे कारितं खरतरपीपलीआगच्छे."
રંગમંડપમાં પ્રવેશ કરતાં જમણા હાથ પર આ સંયુક્ત મૂર્તિ છે. શેઠ શેઠાણે પગે લાગી રહ્યા છે અને ભાવપૂર્વક કહે છે કે “પ્રભુ! અમારાથી કાંઈ બની શકયું નથી. એ ભાવ મૂર્તિ જોતાં બરાબર સમજાય તેવે છે.
રંગમંડપમાં દાખલ થતાં ડાબી બાજુ પર માતા રૂપબાઈ
Page #230
--------------------------------------------------------------------------
________________
૧૭૦
નામાંકિત નાગરિક અથવા રૂપાબાઈની ઊભી મૂર્તિ છે. તે મૂર્તિની નીચે આ પ્રમાણે લેખ છે.
“सं. १९०३ ना शाके १७६८ ना प्र. माघमासे सुदम् पक्षे ५ भी तीथौ भृगु वा. श्री मुंबइबंदरे वास्तव्य ओशाज्ञाति नाहागोत्रे सा श्री प शा. मोतीचंद तस्य माजी बाइ रुपबाइनी मूर्ति भाइ क्षेमचंदेन भरापीतं. पटहतः खरतर पीपलीआ गच्छे भट्टारक श्री जिनमहेन्द्रसूरीश्वरजी राजे. श्री.”
એમ જણાય છે કે બિંબપ્રવેશ મહોત્સવ પછી દશ વર્ષે આ મૂર્તિ ગેખમાં પધરાવવામાં આવી છે. આ મૂર્તિ પધરાવવાને વિચાર શેઠ ખીમચંદભાઈને પછી થયે હશે એમ અનુમાન થાય છે. પ્રતિષ્ઠા વખતે જે મહેદ્રસૂરિ ખરતરગચ્છના આચાર્ય હતા તે આ બિબસ્થાપન વખતે ખરતરગચ્છના ગચ્છાધિપતિ થયા હોય એમ લેખ પરથી જણાય છે. ખરતરગચ્છની પટ્ટાવળી જોતાં આ હકીક્તની ચોખવટ થઈ શકશે. મૂળનાયક શ્રી આદિનાથનું બિંબ જેમ ખૂબ આકર્ષક છે તેમજ આ બન્ને બાજુના નાયક શ્રી શાંતિનાથ તથા શ્રી સુપાર્શ્વનાથનાં બિંબ પણ બહુ સુંદર છે. બિબની સુંદરતા નાક, હડપચી, કપાળ અને લલાટ પર મુખ્યત્વે કરીને અવલંબે છે. મૂળનાયકની પ્રત્યેક આંગળી અને નખ પણ કેવી કારીગીરીથી બનાવેલા છે તે જરા અવલોકન કરીને જોવા લાયક છે. શાસ્ત્ર પ્રમાણ સમચતુરસસંસ્થાન નખશિખ જળવાયું છે અને ઘડનારે કળાત્મક દષ્ટિએ એમાં પ્રાણ રેડ્યાં છે. આ હકીકત કળાની દષ્ટિએ ધ્યાન આપવા લાયક છે, સમજવા ગ્ય છે અને વણિક કેમ કળાને સમજી શકે છે એમ બતાવનાર છે.
Page #231
--------------------------------------------------------------------------
________________
શેઠ મેતી શાહ
૧૭૧ (૨) મૂળનાયક આદિનાથના દેરાસરની બરાબર સામે પુંડરીક ગણધરનું સ્થાપન કરવામાં આવ્યું છે. આ પુંડરીક ગણધરની મૂર્તિ આ આખા સિદ્ધાચલ પરની સર્વ મૂર્તિઓમાં કળાની નજરે અગ્રસ્થાન ભેગવે છે. એ પ્રતિમાજીમાં સૌમ્યતા, ભવ્યતા અને સરખાઈ અજબ રીતે ઓતપ્રત કરવામાં આવ્યા છે. એક કળાપ્રિય નિષ્ણાત જાતે જૈનેતર હોવા છતાં આ મૂર્તિ જોઈને આશ્ચર્ય પામી ગયા અને એણે જણાવ્યું કે–પોતે હજારો મૂર્તિઓ જોઈ છે, પણ આ મૂર્તિ સાથે સરખામણું ન થઈ શકે. એણે કહ્યું કે ખરેખર, એને ઘડનારે પિતાની અકકલ અને આવડતને પૂરે ઉપગ કર્યો છે.
એ દેરાસરને પથાર ઘણે ઊંચો છે, પણ સ્થાપત્યના નિયમ અનુસાર છે. નિયમ એ છે કે–મૂળનાયકની નાસિકાને ઉપરનો ભાગ અને સામે પુંડરીકસ્વામીની નાસિકાને ઉપરને ભાગ બરાબર એક જ ભૂમિકા (લેવલ level) પર જોઈએ, એમાં એક દોરાવાને પણ ફેર પડી ન જોઈએ. એના માપ કેવી રીતે થયાં હશે અને લેવલ કેમ લેવાયું હશે તે તો આજે અગમ્ય પ્રશ્ન છે, પણ નાકના ટેરવાના લેવલમાં એક દેરાવાને પણ ફેરફાર નથી એ હકીકત છે.
પુંડરીક ગણધર એ આદિનાથ ભગવાનના પૌત્ર થાય અને એમની મૂર્તિ બેસાડવી એ પણ જીવનનો લહાવો ગણાય છે. આ પુંડરીકસ્વામીના મંદિરમાં ૨૩ આરસની પ્રતિમાઓ છે અને રૂપા તથા ધાતુના ૩ અને ૪ બિંબે છે.
(૩) મેતશાહ શેઠની ટુંકમાં પેસતાં ડાબી તરફ દક્ષિણ
Page #232
--------------------------------------------------------------------------
________________
૧૭૨
નામાંક્તિ નાગરિક બાજુએ શેઠ વીરચંદભાઈના દેરાસરની બરાબર સામે બાબુ પરતાપલાલ જોઈતાદાસ મુંબઈવાળાનું ચામુખનું દેરાસર છે. એની રચના જોતા તે નં. ૪ ને મળતી છે. એના મુખમાં મૂળનાયક પદ્મપ્રભુ મહારાજ છે. એ દેરાસરમાં આરસનાં ૩૫ અને ઘાતનાં એક બિબ છે. આ દેરાસરને લગતી ૧૧ દેરીઓ અગ્નિ અને નૈઋત્ય કોણમાં છે, જેની વિગત દેરીઓની વિગત સાથે પરિશિષ્ટ રમાં આવશે. આ બન્ને મુખજીના દેરાસર બે બે માળ (મજલા)ના છે અને મુખ્ય દેરાસરની બાજુ પર હાઈ ટુંકની શોભામાં ખૂબ વધારે કરી રહ્યા છે. આ પરતાપમલ અસલ ખંભાતના હતા. એમ કહેવાય છે કે તેઓ મેતીશાહ શેઠના મામા થતા હતા. શેઠ મોતીશાહ અસલ ખંભાતથી મુંબઈ આવ્યા હતા, તેથી તેમના મામા ખંભાતમાં હેય તે બરાબર લાગે છે. આ શેઠ પરતાપમલ જોઈતાદાસ પ્રતિષ્ઠા કે મહોત્સવ વખતે હૈયાત હોય એમ લાગતું નથી, પણ તેમના પુત્ર વમળચંદ અને તેમની ભાર્યા (વિધવા) કેવળીબા હયાત હતા. તેઓ ખંભાતને સંઘ લઈ પાલીતાણે આવ્યા હતા. એની વિગત તેમના મુનીમના એક પત્ર પરથી જણાય છે. તે વાત તેને યોગ્ય સ્થાને હવે પછી આવશે.
(૪) મેતીશાહની ટુંકમાં પેસતાં જમણું તરફ ઉત્તર બાજુએ શેઠના મુનીમ વીરચંદભાઈ ભાઈચંદ ઘેરાવાળાના ચિમુખ છે. ચારે દિશાએ ચાર બિંબ હેય તેને ચોમુખ કહેવામાં આવે છે. એમના મુખમાં મૂળનાયક ઋષભદેવ (આદિનાથ) છે. એ દેરાસરમાં ૩૨ પ્રતિમા આરસના છે
Page #233
--------------------------------------------------------------------------
________________
શેઠ મોતીશાહ
૧૭૩
અને ૧ ધાતુના છે. આ મુખની ચેજના ખાસ જોવા લાયક છે. એના સર્વ બિબે આફ્લાદક છે અને બાંધણ સ્થાપત્યનું ગૌરવ વધારે તેવી છે. આ મંદિરમાં સુંદર ભેંયરું પણ છે અને તેની યેજના નીરખવા લાયક છે. આ દેરાસરને લગતી ચેકીમાં આગળ બે દેરીઓ છે.
(૫) શેઠ નાનજી જેકરણ માંગળવાળાનું ચામુખનું મંદિર ઉપરના કીકાભાઈ શેઠના મંદિરની સામી બાજુએ મુખ્ય મંદિરની પાછળ ઉત્તર દિશાએ કીકાભાઈના મંદિરને જવાબ રૂપે છે. એમાં મૂળનાયક ચંદ્રપ્રભુ બિરાજમાન કરવામાં આવ્યા છે, એમાં ૨૧ આરસનાં અને ૧ ધાતુનાં બિંબ છે. આ માંગરોળવાળા નાનજીભાઈ ભારે સાહસિક હતા અને મેતીશાહ શેઠના બહોળા કામકાજને અંગે આડતીઆઓ સાથે રૂબરૂ કામ હોઈને તે માટે નાનજીભાઈને ચીન મેલ્યા હતા તે બાર વર્ષે પાછા આવ્યા એ હકીકત અગાઉ નોંધાઈ ગઈ છે. આજુબાજુની હકીક્ત પરથી માંગરોળવાળા નાનજીભાઈ શેઠના સાહસિક મુનીમ હતા એમ માનવાને મજબૂત કારણ મળે છે. એમ કહેવાય છે કે–જે વહાણ બાર વરસે મુંબઈ પાછું આવ્યું. તે વહાણને કુલ નફે નાનજી ચીનાઈને શેઠે આપ્યો અને તેણે તે શત્રુંજય પર મંદિર બાંધવામાં ખર. એમનું મંદિર સુંદર છે. એમાં ભેય પણ છે. આ હકીકત દંતકથારૂપે છે કે એની ઘટનામાં કોઈ ફેરફાર છે તે આટલાં વર્ષોને આંતરે કહેવું મુશકેલ છે, પણ એવી અસલ વાત તો મુદ્દાસરની જણાય છે અને તેમ હોય તે સાહસિક વાણું આ
Page #234
--------------------------------------------------------------------------
________________
૧૭૪
નામાંકિત નાગરિક દરિયે કે છેડતા હતા અને પરદેશની કમાણી દેશમાં કેવી રીતે લઈ આવતા હતા તેટલા પૂરતું સમજવા અને ધ્યાનમાં રાખવા ગ્ય છે. નાનજી ચીનાઈની પત્નીને બાર વર્ષ પછી કલ્પનામાં વિધવા બનેલી દશામાંથી સધવા બનતાં જે આનંદ થયો હશે અને શત્રુંજય પર ચામુખજીને સજોડે બેસાડતાં જે ભવ્ય સ્વપ્નાં તાજાં થયાં હશે એ તે ખરેખર અક૯ય છે અને સુંદર નવલિકાના સાચા વિષયનું સ્થાન માગે છે.
આ ટુંકની પાછળ ભાગ તે મોટા પથ્થરના ખડકેવાળે હતું અને ત્યાં ભીમનાં પગથી હતાં. એ ભાગ ઘણે ઊંચે હઈ તેના વચલા ગરભમાં પ્રવેશ દરવાજાની બરાબર સામે પાછળની ડેલી મૂકી શકાયું નથી. આને લઈને ઉપરના મુખ્ય મંદિર અને અમરચંદ દમણના દેરાસર (નં. ૬)અને ગોઘારી કીકાભાઈ દેરાસર(નં ૭)વચ્ચે જે અંતર પડયું તે ચેકની સીધી લાઈનમાં પાછળ ડેલી મૂકી છે. આથી નવટુંકમાં જવાને માર્ગ સુગમ થયું છે. આ પાછળની ડેલી શેઠ બાલાભાઈની ટુંકની બરાબર સામે આવે છે, સ્થાનની સગવડ ખાતર આ ગોઠવણ કરવી પડી હોય એમ જણાય છે. કુંતાસરના તળાવ અથવા ગાળાને ખ્યાલ કરવાથી અને અદબદજી આગળ ઊભા રહીને જેવાથી આ હકીકતને બરાબર ખ્યાલ આવે તેવું છે. અસલ નવટુંકને રસ્તેથી મેટી ટુંકે જવું હોય તે જવાને રસ્તે ઘણે ખરાબ, ઊંડે અને ઘાટઘટ વગરને હતો તે હકીકત જાણીતી છે, એની વિગત અન્યત્ર આપવામાં આવી છે.
આ પાછળની ડેલીની સામે બાલાભાઈની ટુંક છે એ જગ્યા
Page #235
--------------------------------------------------------------------------
________________
શેઠ મોતીશાહ
૧૭૫
આખી ખડકથી ભરેલી હતી અને પાંચ હાટડીના નામથી ઓળખાતી હતી. એને તેડીને સપાટ કરવામાં અને ખડકે તેડવામાં બાલાભાઈને માટે ખરચ કર પડયે હતે.
(૬) સહસ્ત્રકૂટ અને ગણધર પગલાંથી ઉત્તર દિશાએ ગલાલબાઈનું મંદિર ઊંચા પરથારવાળું અને ત્રણ શિખરનું બનાવેલું છે. એ પૂર્વાભિમુખ છે અને એને મંડપ ખુલે છે. એમાં મૂળનાયક ઋષભદેવ મહારાજ છે અને એ મંદિરમાં ૧૩ આરસનાં અને ૫ પાંચ ધાતુનાં બિંબે છે. આ ગલાલબાઈને કવચિત્ મુંબઈના ગણવામાં આવ્યા છે, તેથી તે સધન વિધવા અસલ અમદાવાદના હશે અને એમના પતિનો વહિવટ મુંબઈ માં હશે એમ અનુમાન થાય છે. જેઓ મુંબઈમાં વસનારા હોય છે તે મુંબઈવાળા તરીકે અને જે શહેર કે પ્રદેશમાંથી આવ્યા હોય તે ગામવાળા કે પ્રદેશવાળા તરીકે હાલ પણ ઓળખાય છે તે રીતે આ બાબતનો ખુલાસો થઈ શકે છે. દા. ત. કીકાભાઈ ફૂલચંદ શેઠને ઘારી તરીકે ઓળખાવાય ત્યારે તે ગેહીલવાડના છે એમ સમજાય છે અને તેને મુંબઈ વાળા તરીકે પણ ઓળખાવવાની પદ્ધતિ છે. બાઈ ગલાલબાઈના મંદિરને બિનપ્રવેશ મહોત્સવ પણ મુખ્ય મંદિરના મહેત્સવ સાથે સં. ૧૮૯૩ ના મહા વદ ૨ ને રોજ થયે હતે.
(૭) સહસ્ત્રકૂટ અને ગણધર પગલાંની ઉત્તર દિશાએ ત્યારપછી પાટણવાળા શેઠ પ્રેમચંદ રંગજીનું દેરાસર છે. એ ત્રણ શિખરવાળું ભવ્ય મંદિર બાંધણીમાં શેઠ અમરચંદ દમણું, શેઠ હઠીભાઈ અને ગોઘારી ફૂલચંદભાઈના મંદિરને મળતું આવે
Page #236
--------------------------------------------------------------------------
________________
૧૭૬
નામાંક્તિ નાગરિક છે. તેમાં વિશિષ્ટતા વિશાળ બાધામંડપની છે. મંડપને ત્રણ બાજુ દરવાજા રાખી ફરતી દિવાલ કરવામાં આવે તેને બાધામંડપ કહેવાય છે. શિલ્પની નજરે આ મંદિર ખૂબ સુંદર દેખાય છે અને આવા બાધામંડપ કવચિત્ જ નજરે પડતાં હેવાથી સ્થાપત્યની નજરે કારીગીરીને નમૂને પૂરો પાડે છે આ દેરાસરમાં વિશાળ ભૈયરું પણ છે. એમાં મૂળનાયક પદ્મપ્રભુ મહારાજ બિરાજમાન કરવામાં આવેલ છે અને આખા મંદિરમાં કુલ ૩૨ આરસના બિંબ છે. એમ અનુમાન થાય છે કે–આ પ્રેમચંદ રંગજી અસલ મારવાડી હતા, તેમની સાથે મોતીશાહ શેઠને વ્યાપાર સંબંધ ઘણો હતા અને પાટણથી મુંબઈ આવેલા હોઈ પાટણવાળા ગણાતા હતા. અહીં એક વાત જણાવવાની કે શેઠ મોતીશાહને વેપાર સંબંધ મારવાડી સાથે ઘણું હતું અને ભાયખલાના દેરાસરના વહીવટમાં ખીમચંદ શેઠ સાથે અને ત્યાર પછી પણ મારવાડી ભાઈઓ જોડાયેલાં હતા. મારવાડી ભાઈઓ શેઠના દરેક કાર્યમાં ખૂબ ઉત્સાહથી ભાગ લેતા હતા.
(૮) પાછળની ડેલીથી આવતા (નં. ૧૩ની) દક્ષિણ દિશાએ સુરતવાળા શેઠ તારાચંદ નથુભાઈનું દેરાસર છે. એ મંદિરમાં એક ગભારે છે અને મંડપને પડદે છે. એ મંદિરમાં ત્રણ બાજુએ ચેકીઓ કરવામાં આવી છે. આ ચેકીઓના ત્રણે બાજુ ગભારા કરી તેની ઉપર શિખરે બાંધ્યાં છે. એમ કહેવાય છે કે-આ શિખરે પાછળથી શેઠ તારાચંદના વારસે એ બાંધી તેમાં પ્રતિમા પધરાવેલ છે. એ મંદિરમાં મૂળનાયક ભગવાન
Page #237
--------------------------------------------------------------------------
________________
શેઠ મોતીશાહ
૧૭૭ શ્રી પાર્શ્વનાથ ભગવાન છે અને એમાં કુલ આરસનાં ૧૮ બિંબ છે. એના મૂળનાયકની પ્રતિષ્ઠા તે મુખ્ય મંદિરના પ્રવેશ મહોત્સવની તિથિએ સાથે જ થઈ હોય એમ જણાય છે. | (૯)(નં. ૧૪ની) દક્ષિણ દિશાએ સુરતવાળા શેઠ ઝવેરચંદ કરમચંદનું મંદિર આવે છે. એમને કેઈ સ્થળે દમણ તરીકે પણ ઓળખાવ્યા છે. તેઓ મુંબઈ અને સુરતના ગણાય છે. એ મંદિરને એક ગભારો છે અને ત્રણ ચેકીઓ છે. મંડપને પડદે છે. આ મંદિર ઉપરના શેઠ તારાચંદ (નં. ૧૪)ના મંદિરને લગભગ મળતું છે, માત્ર એમાં ચેકીને લગતા ગભારા કરી શિખર કરેલાં નથી. એમાં મૂળનાયક શ્રી સંભવનાથ છે અને મંદિરમાં આરસનાં બિંબ કુલ ૧૦ છે.
(૧૦) ઉપરના સુરતવાળા ઝવેરચંદના મંદિરની દક્ષિણ બાજુએ શેઠ સ(સ્વ)રૂપચંદ રામચંદ ખંભાતવાળાનું એક ગભારાવાળું નાનું દેરાસર છે. એ એક ગભારા પર શિખર છે અને આગળના ભાગમાં મંડપને બદલે બે પદના ચેકીઆવાળું અને ચૈત્યવંદન કરવા માટે પડદીવાળું બંધ સ્થાન છે. એમાં મૂળનાયક તરીકે સાતમા શ્રી સુપાર્શ્વનાથ મહારાજને બિરાજમાન કરવામાં આવ્યા છે. એ નાના મંદિરમાં આરસનાં કુલ ૧૩ બિબ છે અને પ્રવેશ મહોત્સવ મુખ્ય મંદિરની સાથે જ કરવામાં આવ્યું છે.
(૧૧) એ સરૂપચંદશેઠના નાના દેરાસરની દક્ષિણ બાજુએ દેરીઓની ભમતીને લગતું પાટણના શેઠ હીરાચંદ ભૂખણદાસનું
૧૨
Page #238
--------------------------------------------------------------------------
________________
૧૭૮
નામાંકિત નાગરિક મંદિર છે. એને ત્રણ ગભારા છે અને મંડપ ખુલ્લે છે. આ દેરાસર નાજુક અને સુંદર છે. એ પાટણવાળા દેવચંદ જેચંદના મંદિર તરીકે પ્રસિદ્ધ છે. આ ચારે નામને પિતા પુત્રને સંબંધ જણાય છે. એમાં શ્રી મહાવીર સ્વામી મૂળનાયક તરીકે સ્થાપવામાં આવ્યા છે. આખા મંદિરમાં કુલ ૨૭ આરસનાં અને ૨ ધાતુના બિબ છે અને તેને પ્રવેશ મહત્સવ પણ મુખ્ય મંદિરની સાથે જ થયે જણાય છે.
(૧૨) મુખ્ય મંદિરની પાછળ દક્ષિણ દિશાએ ઉત્તરાભિમુખ ગેઘાવાળા શેઠ કીકાભાઈ ફુલચંદનું દેરાસર છે. તેની ઊભણી સારી છે. એ દેરાસરને ત્રણ શિખર છે. આ દેરાસર શેઠ કીકાભાઈને નામથી ઓળખાય છે, પણ શેઠ મોતીશાહના વખતમાં તેમના પિતા કૂલચંદ કપુરચંદ હયાત હતા અને તેઓ શેઠ મોતીશાહના વિશ્વાસુ ગુમાસ્તા કે મુનીમ હતા તેમણે આ દેરાસર બંધાવ્યું હતું. મુંબઈના ગોડીજી મહારાજના મંદિરને વહીવટ શેઠ કીકાભાઈએ ઘણાં વર્ષો સુધી સંભાળે તેથી આ દેરાસર કીકાભાઈનું કહેવાય છે, પણ તારીખ મેળવતાં એ શેઠ ફુલચંદ ગોઘારીનું ગણાવું જોઈએ એમ મારું માનવું છે. આ દેરાસરમાં આરસનાં ૨૫ બિંબ અને મૂળનાયક શ્રી ઋષભદેવ ભગવાન છે. અને એને પ્રવેશ મહોત્સવ પણ મુખ્ય મંદિરના મહોત્સવ વખતે સં. ૧૮૯૩ ને મહા વદ ૨ ને રેજ થયે હતે. શેઠ ફૂલચંદ સંબંધી કાંઈ હકીક્ત મળતી નથી. શેઠ કીકાભાઈ સંબંધી અનેક વિગતે કર્ણોપકર્ણ ઉતરી આવેલી સાંભળી છે, પણ તે આ વૃત્તાંતમાં ભાગ્યે જ પ્રસ્તુત
Page #239
--------------------------------------------------------------------------
________________
શેઠ મોતીશાહ
૧૭૯ ગણી શકાય. શેઠ કીકાભાઈની સેવાભાવના અને વ્યવસ્થાશક્તિ અદ્દભુત હતા અને મધ્યમ વર્ગના વારી (સમસ્ત ગોહિલવાડના મુંબઈમાં વસનાર વેતાંબર જેને )ના આગેવાન હોઈ એમણે સેવા–ભાવથી જનતામાં ઉચ્ચ સ્થાન પ્રાપ્ત કર્યું હતું અને પોતાની સમસ્ત પુંજી ધર્મભાવે અર્પણ કરી ગોઘારી સમાજનું નામ ગણનાપાત્ર કરી ગયા છે.
(૧૩) પાછળની એ ડેલીની દક્ષિણ દિશાએ સહસ્ત્રકૂટ (નં. ૧૮) છે ત્યારે ઉત્તર દિશાએ સહસ્ત્રફૂટ જેવું જ તેના જવાબરૂપ ૧૪પર ગણધરના પગલાનું મંદિર અને માથે ચતુર્મુખ તીર્થકર છે. આ ચતુર્મુખ ગણધર પગલાંવાળા મંદિરનું કામ કાટકડાના પથ્થરનું છે. આ મંદિર સુરતવાળા શેઠ નેમચંદકેશરીચંદે બંધાવ્યું છે. તેમાં ગણધર પગલાં ઉપરાંત ધર્મનાથ મહારાજ-. ની સ્થાપના કરવામાં આવી છે અને એ દેરાસરમાં કુલ ૧૨ આરસનાં અને ૭ ધાતુનાં બિબે છે. તીર્થકર મહારાજ પ્રથમ દેશના આપે તે વખતે જે ભગવાનના શિષ્ય થાય તે તેમના ગણધર કહેવાય છે. એ દરેકનો માટે પરિવાર હોય છે. એ રીતે ચોવીશે તીર્થકરના ૧૪૫ર ગણધરોની પાદુકા કરવાને રિવાજ છે. એ ગણધરને ભગવાન ત્રિપદી આપે – વા, વિમે વા, ધૂવે વા આ ત્રણ પદ ઉપર અંતમુહૂર્ણ વિચાર કરી આખી દ્વાદશાંગીની રચના ગણધર કરે છે અને તીર્થને પ્રચાર અને પ્રસાર કરે છે. એ ગણધરોની સંખ્યા પહેલા તીર્થકરથી ચોવીશમા તીર્થકર સુધીની (પ્રવચનસારોદ્ધાર પંદરમા દ્વારા પ્રમાણે, પ્રકાશક શ્રી જે. ધ. પ્ર. સ. પૃ. ૮૬,પ્ર ૨. ભા. ૩ જે.) નીચે પ્રમાણે હોય છે.
Page #240
--------------------------------------------------------------------------
________________
૧૮૦
નામાંક્તિ નાગરિક (૧) ૮૪ (૨) ૫ (૩) ૧૦૨ (૪) ૧૧૬ (૫) ૧૦૦ (૬) ૧૦૭ (૭) ૫ (૮) ૯૩ (૯) ૮૮ (૧૦) ૮૧ (૧૧) ૭૬ (૧૨) ૬૬ (૧૩) પ૭ (૧૪) પ૦ (૧૫) ૪૩ (૧૬) ૩૬ (૧૭) ૩૫ (૧૮) ૩૩ (૧૯) ૨૮ (૨૦) ૧૮ (૨૧) ૧૭ (૨૨) ૧૧ (૨૩) ૧૦ (૨૪) ૧૧
૩૮૧ ૩૭૭ ૩૫૪ ૩૪૦ એને સરવાળે ૧૪પર નો થાય છે. એ ગણધર પૂજ્ય હોઈ એની પાદુકા પૂજાય છે, પણ દરેક ગણધર પગલાંનાં મંદિરમાં તીર્થકરની મૂર્તિ તે જરૂર હોય છે. પુંડરીક ગણધર આદિનાથ ભગવાનના અને ગૌતમ ગણધર મહાવીરસ્વામીના. એ સિવાય કેઈ ગણધરની પ્રાચીન મૂર્તિઓ જોવામાં આવતી નથી એ અર્થસૂચક છે અને હાલ ગમે તેવા સાધુઓની મૂર્તિઓ બનવા લાગી છે તેવા આ યુગમાં વિચારવા લાયક વાત છે.
આ સહસ્ત્રકૂટ અને ગણધર પગલાંની પૂર્વ તરફ આગળ એક લાઈનમાં નાનાં મોટાં સાત મંદિરે છે (નં. ૧૧ થી ૧૭) તેની સંક્ષિપ્ત હકીક્ત નીચે પ્રમાણે છે.
(૧૪) રાયણ પગલાં. તેની (નં. ૧૨ ની) પછવાડે આવે અથવા આગળથી આવતા હોઈએ તે તેની આગળ આવે. આ રાયણ પગલાંની ફરતી નાની નાની દેરીઓની ભમતી કરવામાં આવી છે તે આધુનિક છે. આવી વેવીશ દેરીઓની વચ્ચે રાયણ પગલાંની છત્રી છે. એ દેરીઓમાં જુદા જુદા આસામીઓ તરફથી પ્રતિમાઓ બેસાડવામાં આવી છે. આ દેરીઓને પ્રવેશ
Page #241
--------------------------------------------------------------------------
________________
શેઠ મેાતીશાહ
૧૮૧
ભાગ આધુનિક પદ્ધતિએ બનેલ છે, તે ટુંકના સ્થાપત્યથી જુદો પડી જાય છે અને શિલ્પના નિયમને વિકૃત કરનાર હાઇ ટુંકના દેખાવને બગાડે છે અને અતિભક્તિ તેમજ આવકનું સાધન વધારવા જતાં વિવેક રહેતા નથી તેના નમૂના પૂરા પાડે છે. રાયણ પગલાંની સ્થાપના મૂળ મંદિરની સાથે શેઠશ્રી તરફથી કરવામાં આવી છે.
(૧૫) શેઠ દેવચંદ કલાણુચંદનું મંદિર પ્રથમ આવે છે. તે સુરતના રહેવાસી જણાય છે. આ મંદિરમાં આરસનાં ૨૨ અને ધાતુનાં ૧ ખિંબ છે અને મૂળનાયક શ્રી અજિતનાથ મહારાજ છે,
(૧૬) મુખ્ય દેરાસરની લગભગ સીધી બાજુએ દક્ષિણ દિશાએ શેઠ અમરચંદ પ્રેમચંદ ઇમણીનું દેરાસર છે. એ પણ નં. પ ની માફક પૂર્વાભિમુખ છે. અને હઠીભાઇના દેરાસરને મળતા જ એના ઘાટ છે. તફાવત માત્ર એટલેા જ છે કે એમણે શિખર ત્રણ કર્યા. જ્યારે હઠીભાઈએ એ ચાકી પર એ શિખર વધારે કરી પાંચ શિખર બનાવ્યાં છે. આ દેરાસરમાં રત્નના સ્વસ્તિક ( સાથીઆ) છે. આ દેરાસરમાં મૂળનાયક પંદરમા ધર્મનાથ છે, એટલે શેઠ હઠીભાઇ અને આ બન્ને દેરાસરામાં સામ્ય ઘણું છે. દેરાસરમાં ૪૧ આરસની પ્રતિમા છે, જ્યારે ૭ અણુસ્થાપિત પ્રાહુણા છે અને ૯ ધાતુના બિંબ છે. શેઠ અમરચંદ દમણી મેાતીશાહ શેઠના ખાસ સલાહકાર અને તેમના સ્વગમન બાદ શેઠના પુત્ર ખીમચંદભાઈના અંગત સલાહકાર અને મિત્ર હતા. તેમના શેઠ મેાતીશાહ સાથે વ્યવહાર સંબંધ કેવા પ્રકારના હતા તેની કાંઈ વિગત
હતા
Page #242
--------------------------------------------------------------------------
________________
૧૮૨
નામાંકિત નાગરિક
મળી શકી નથી પણ એ સાવધાનીપૂર્વક સર્વ બાબતમાં સલાહ આપનાર અંગત મિત્ર હતા એમ તે અનેક પ્રસંગે પરથી જણાય છે. બનવાજોગ છે કે કદાચ તેઓ મોતીશાહ શેઠના મુનીમ અગાઉ હોય અને પછી વ્યાપારમાં ધન મેળવીને નેકરને સ્થાનેથી મિત્ર-સલાહકાર સ્થાને ચઢ્યા હોય. ગમે તેમ હોય પણ એટલું તો જરૂર જણાય છે કે શેઠ અમરચંદ દમણે બહુ વ્યવહારુ ધર્મનિષ્ઠ અને ઉદ્યોગી હતા. શેઠના સ્વર્ગગમન પછી ખીમચંદભાઈના તે જમણા હાથ સમાન હતા, એ તે હવે પછી આવવાના અનેક પ્રસંગે જોવામાં આવશે. એમણે આ મંદિર મટે ખરચે બંધાવ્યું અને બિબપ્રવેશોત્સવ પણ મુખ્ય દેરાસરની સાથે જ કર્યો. પણ નેધવા જેવી બાબત એ છે કે–એમણે પોતાના તરફથી દેરાસરના ખર્ચ માટે બંદોબસ્ત કર્યો, મેટી રકમ તેના ખરચ માટે કાઢી અને મેતીશાહ શેઠની ધર્મશાળામાં જ તેને વહીવટ રાખી તે માટે ખાસ ધન અને માણસની વ્યવસ્થા કરી. મોતીવસહીના ટુંકના તેમના દેરાસરની વ્યવસ્થા હજુ પણ તે વહીવટથી થાય છે. આમાં કાર્યકરની વ્યવસ્થા વિચારવા લાયક છે. લાખ ખરચીને મંદિર કરાવવામાં આવે અને તેના ભવિષ્યના ખર્ચ–નિભાવ માટે કાંઈ વ્યવસ્થા ન કરવામાં આવે, એને બેજે કેના ઉપર પડે છે તે સમજી શકાય તેવી વાત છે, પણ દીર્ઘ નજરે આવી વ્યવસ્થા કરી રાખવી અને નિભાવખર્ચ માટે રોકડ કે જમીન અલગ કાઢી રાખવી એ ધર્મની ભાવના અને પિતાની ફરજને ખ્યાલ જરૂર બતાવે છે.
Page #243
--------------------------------------------------------------------------
________________
શેઠ મોતીશાહ
૧૮૩ (૧૭) મુખ્ય મંદિરની લગભગ સીધી લાઈનમાં ઉત્તર બાજુએ અમદાવાદવાળા શેઠ હઠીસીંગ કેશરીસીંગનું પૂર્વાભિમુખ પાંચ શિખરવાળું દેરાસર છે. આ દેરાસરને એક લાઈનમાં ત્રણ ગભારા છે અને તે ઉપર ત્રણ શિખરે છે અને બે શિખરે મંડપની બાજુના ચેકીઓને લગતા છે. આ મંદિરની બાંધણી પણ સરસ દેખાય છે. આ દેરાસરમાં મૂળનાયક ધર્મનાથ મહારાજ છે. દેરાસરમાં ૨૩ અને બે દેરીમાં ૧૪ મળી ૩૭ આરસના પ્રતિમાજી એ દેરાસરમાં છે અને ૭ બિંબ ધાતુના છે. શેઠ મોતીશાહ અને શેઠ હઠીસીંગ કેસરીસીંગને વ્યાપાર–સંબંધ ઘણે ગાઢ હતું અને ધર્મને આવકારદાયક હતો, જે હકીકત આપણે અગાઉ પણ જોઈ ગયા છીએ. આ શેઠ કેશરીસીંગ ભારે સાહસિક અને ભાગ્યવંત કુશળ વ્યાપારી હતા. એમનો પરિચય થોડો અગાઉ આપ્યો છે. નાની વયમાં મહાન કાર્ય કરનાર, અસાધારણ કાર્ય કરવાના સ્વપ્નાં સેવનાર અમદાવાદના એ ધર્મિષ્ટ લક્ષમીપતિનું આખું ચરિત્ર વિચારવા એગ્ય છે. જેના કામના વ્યાપારીઓમાં મુંબઈ તથા અમદાવાદમાં અગ્રપદ ધરાવનાર એ કુશળ પ્રભાવિક પુરુષનું ચરિત્ર ખાસ સમજવા અને સંગ્રહવા જેવું છે. આ દેરાસરની પ્રતિષ્ઠા જરા મોડી થઈ હોય એમ જણાય છે. બાકીના સર્વ દેરાસરના બિબ પ્રવેશમહત્સવની તારીખ સ. ૧૯૯૩ ના મહા વદ ૨ ની જ છે, ત્યારે આ દેરાસરને મહત્સવ ૧૮૯૩ અને ૧૯૦૦ ના વચ્ચે થયેલ જણાય છે. કદાચ પાટલી નીચેથી ઉલ્લેખ મળી આવશે તે નેટમાં આપવામાં આવશે. આ દેરાસરને વહીવટ અત્યારે પણ શેઠ હઠીભાઈના કુટુંબીઓ
Page #244
--------------------------------------------------------------------------
________________
૧૮૪
નામાંકિત નાગરિક તરફથી ચાલે છે. અમદાવાદ શહેરની બહાર વાડીનું ભવ્ય દેરાસર બંધાવનાર આ જ સખી ગૃહસ્થ હતા અને આબૂને અસાધારણ માટે સંઘ કાઢનાર અમદાવાદના ત્રણ શેઠે પૈકી તેઓ એક હતા.
મોતીશાહ શેઠની ટુંકના ગઢની બહાર બેસવાના ધાબા પાસે રામપળથી દાખલ થતાં જમણી બાજુ બે દેરાસર છે જે મેતીશાહ શેઠની ટુંકમાં જ છે અને તેને વહીવટ પણ સદર ટુંક સાથે જ થાય છે તે (નં. ૧૮ અને નં. ૧૯) નીચે પ્રમાણે છે.
(૧૮) પાછળના ભાગમાં મૂકેલ ડેલીની દક્ષિણ તરફ સહસ્ત્રકૂટ છે. એની ઉપર શિખર છે અને ચારે તરફ ચેકીઓ છે. મેતીશાહ શેઠની આખી ટુંકમાં ડાઠા પાસે આવેલા કાટકડાને પથ્થર વાપરવામાં આવેલ છે ત્યારે આ સહસ્ત્રકૂટ(લેકમાં જેને “સેસકુટ' કહેવામાં આવે છે તે)માં ધ્રાંગધ્રાને પથ્થર વાપરવામાં આવ્યા છે. કાટકડાને પથ્થર સેન્ડસ્ટેન હોય છે, જ્યારે ધ્રાંગધ્રા ને કાળો પથ્થર ખારા પથ્થરના નામથી ઓળખાય છે. આ સહસ્ત્રકૂટ મંદિરનું કામ બહુ બારીકીથી જોવા લાયક છે. શિલ્પની નજરે કારીગરે એ બહુ ચીવટથી એ કામ કર્યું જણાય છે અને ખાસ કરીને એની ચેકીઓ નીરખવા લાયક છે. આ દેરાસર સુરતવાળા શેઠ નવલભાઈએ બંધાવ્યું છે.
સહસ્ત્રકૂટ એટલે એક હજાર ને વીશ પ્રતિમાજીવાળું મંદિર કરવામાં આવે છે. આ મંદિરનાં ઉપર ચાર મુખ
Page #245
--------------------------------------------------------------------------
________________
શેઠ મોતીશાહ
૧૮૫ છે તે ગણતરીમાં સાથે ગણવાના છે, સહસ્ત્રકૂટમાં નીચે પ્રમાણે તીર્થકરોનો સમાવેશ કરી અતીત, અનાગત અને વર્તમાન ૩૦ ચોવીશી, વિહરમાન મહાવિદેહના તીર્થકર વિગેરેનો સમાવેશ કરવામાં આવ્યું છે, તે આ પ્રમાણે છે – ૭૨૦ પાંચ ભરત અને પાંચ ઐરાવત–એ દશ ક્ષેત્રની અતીત,
અનાગત અને વર્તમાન એ ત્રણ ત્રણ કાળની ૩૦
ચોવીશીના તીર્થકર ૭૨૦. ૧૬૦ ઉત્કૃષ્ટો કાળ જે અવસર્પિણમાં ચોથા આરાના મધ્યમાં
અને ઉત્સર્પિણમાં ત્રીજા આરામાં મધ્યમાં આવે છે અને જ્યારે મનુષ્ય સંખ્યા સવિશેષ હોય છે ત્યારે પાંચ ભરત, પાંચ એરવતમાં એક એક તીર્થકર વિચરતા હોય અને પાંચ મહાવિદેહની ૧૬૦ વિજયમાં દરેકમાં એક એક તીર્થકર વિચારતા હોય છે. ચાલુ વીશીમાં શ્રી અજિતનાથ ભગવાનને વારે એમ થયું હતું. વિહરમાન તીર્થકરો અત્યારે પાંચ મહાવિદેહમાં
વિચરે છે તે. ૧૨૦ ભરતક્ષેત્રની વર્તમાન ચોવીશીના ૨૪ તીર્થકરેનાં પાંચ
પાંચ કલ્યાણક-ઉત્પત્તિ(ચ્યવન), જન્મ, દીક્ષા, કૈવલ્યપ્રાપ્તિ અને મેક્ષગમનની ૧૨૦ મૂતિઓ. શરૂઆતના ૭૨૦ માં પણ એવેશ મૂર્તિઓ આવી ગઈ તે વર્તમાન ચોવીશીના ચાવીશ તીર્થકરની સિદ્ધાવસ્થાની સમજવી, જ્યારે આમાં પ્રત્યેકની પાંચ પાંચ આવે તે કલ્યાણકની સમજવી.
Page #246
--------------------------------------------------------------------------
________________
૧૮૬
નામાંકિત નાગરિક આના દરેકના આકાર જુદા હેવા ઘટે, પણ સહસ્ત્રકૂટમાં
તે એક સરખી મૂકાય છે. ૪ શાશ્વતા તીર્થકરની ચાર પ્રતિમા, ૧ ઋષભાનન, ૨
ચંદ્રાનન, ૩ વારિષણ અને ૪ વર્ધમાન.
૧૦૨૪
આ રીતે સહસ્ત્રકૂટમાં ૧૦૨૪ મૂર્તિઓ હોય છે. એનાં નામે જાણવાની જિજ્ઞાસા હોય એમણે “તીર્થકરોની નામાવલી નામની પુસ્તિકા શ્રી જૈન ધર્મ પ્રસારક સભા-ભાવનગર તરફથી બહાર પાડી છે તે જોઈ લેવી. આ સહસકૂટનું આરાધન થઈ શકે છે. તેની વિધિ વગેરે માટે સદર પુસ્તક જેવું.
(૧૯) શા.મેહનલાલ વલ્લભદાસ ઔરંગાબાદવાળાને નામે તેમના પુત્ર શા. સાકરચંદના વિધવા પત્ની શ્રીમતી એલઝાબાઈએ બહારના ભાગમાં બીજું મંદિર કરાવ્યું છે. તેને વહીવટ શેઠ આણંદજી કલ્યાણજી કરે છે. આ દેરાસરને પ્રવેશ મહાત્સવ સં. ૧૯૦૭ ના મહા સુદ ૧૩ને રેજ થયો છે. મૂળનાયક શ્રી વિમળનાથ પ્રભુ છે. પ્રતિમાની વિગત મળતી નથી.
આ રીતે મુખ્ય મંદિરોની વાત થઈ અંદરના લગભગ સર્વ મંદિરે સાથે જ તૈયાર થયા જણાય છે. મંદિરની ચારે તરફ થઈને ૧૮૭ દેરીઓ છે. તેમાં જુદા જુદા શહેરનાં ભાવિકેએ પ્રતિમા ત્યાર પછી સ્થાપન કર્યા છે. ઉપલબ્ધ થતી હકીકત પત્રકરૂપે પરિશિષ્ટમાં આપી છે. આ સર્વ દેરીઓમાં
* આ બેમાં એક મંદિર પાંચ શિખરવાળું છે. આવું મંદિર આ ગિરિરાજ ઉપર એક જ છે.
Page #247
--------------------------------------------------------------------------
________________
શેઠ મેાતીશાહ
૧૮૭
મળીને ૧૧૯૭ આરસના બિંબ છે અને ધાતુનાં ૨૫ ખિમા છે. આ ઉપરાંત શેઠ પરતાપમલ જોઈતાશાહના મંદિર (નં. ૪)ને લગતી ૧૩ (તેર) દેરીઓ છે અને તેની સામે ધોલેરાવાળા વીરચંદભાઈ મુનીમના દેરાસર ( નં. ૩)ની સાથે ચાકીએ સાથે એ દેરી છે.
કુલ બિમાની વિગત પરિશિષ્ટમાં વિગતવાર આપી છે. એ માટા કાઠા તૈયાર કરી ત્યાં પ્રતિષ્ઠિત બિંખા રાખ્યા, તેમાંથી પ્રતિમાએ દેરીઓમાં એસારવા અપાતી અને નામની રકમ ( નકરા ) લેવામાં આવતી. અત્યારે પણ એ કાઠાઓમાં સ્થાપન નહિ કરેલા ઘેાડા બિબા રહેલાં છે. એની વિગત પરિશિષ્ટમાં મળશે. ભમતીની ઢેરીએ ધીમે ધીમે તૈયાર થતી ગઈ અને બહારના ભાવિકા એમાં પ્રતિમા પેાતાને કે પેાતાના વિડિલને નામે એસારતાં ગયાં, એ દેરીઓના પ્રવેશ મહેાત્સવની ઉપલબ્ધ થતી તારીખેા પરથી જણાય છે.
હજારાની સંખ્યામાં અસાધારણ સૌમ્ય આકારવાળી મૂર્તિએ પાલીતાણામાં ઘડવામાં આવી. દરેક મૂર્તિ ઘડનાર કારીગરો સ્નાન કરી, મુખકાશ ખાંધી, સુખમાં સુગંધી દ્રવ્ય રાખી પ્રતિમા ઘડતા હતા, પવન છૂટે તેા ફરી વાર સ્નાન કરવાના હુકમ હતા અને કામકાજ દરમ્યાન બીડી, હુક્કો કે ચલમ ન પીવાના ખાસ હુકમ હતા.
આ રીતે પ્રતિમાઓ તૈયાર થઈ અને આ રીતે મદિરા તૈયાર થયાં. એની તપાસ કરવા માટે શેઠ પાલીતાણે અવારનવાર આવી જતા પણ ખાસ કરીને શેઠની પાસે ખાસ
Page #248
--------------------------------------------------------------------------
________________
૧૮૮
નામાંકિત નાગરિક વિશ્વાસુ નોકર હતા. એ મુનિમો પડછંદાવાળા, સત્તાશીલ અને પ્રમાણિક તથા વિશ્વાસુ શેઠની ગેરહાજરીમાં શેઠ જેવા જ હતા અને તેને હુકમ શેઠના હુકમ જેટલો જ અસરકારક ગણાતો હતા. દૂર દેશથી પથ્થર લાવવા, ઘડાવવા અને ડુંગર પર મંદિરો તૈયાર કરવાં એની મુસીબત તે એક મજૂર પંદર શેરના ભારવાળી છ ઇંટ લઈને ડુંગર ચઢતે હોય ત્યારે તેને જે હેય અથવા કદંબગિરિની નાની ટેકરી પર પ્રતિમાને ચઢાવતા જોઈ હોય તે આવે. કામ ખરેખર ભારી હતું, અતિ મુશ્કેલ હતું અને તેમાં વરસાદ વગરનું વર્ષ જાય ત્યારે બાંધકામ તે પાણી વગર ચાલે જ નહિ અને ડુંગર પર પાણી પહોંચાડવા માટે શેત્રુંજી નદીથી માણસની હાર રચવી પડે-એ સર્વ વિશાળતા, ઉદારતા, દૃઢનિર્ણય અને વિશિષ્ટ આત્મશ્રદ્ધા બતાવે છે. એ દેરાસરના પરથાર, એની આગળના ચેક, એના બાંધકામને તે ઉપરાંત વર્ષો થયાં છતાં એક કાંકરી પણ ખસી નથી એ હકીક્ત, એના કેબાને સે વરસ પછી તેડવા જતાં ટાંકણુ તૂટે પણ કે મચક ન આપે એ સર્વ હકીકત જતાં મનમાં આશ્ચર્ય લાગે તેવી અદ્દભુત ઘટના છે. એ તે અદબદજીએ ઊભા રહીને વિમાન તુલ્ય દેરાસરને જોતાં જણાય, પણ ખાડે–તળાવ પૂરીને એ તૈયાર કરવામાં આવ્યા છે એ વાત મન પર આવે ત્યારે તે પૂરવાનું સાહસ ખેડનાર, પૂરવાની સલાહ આપનાર અને અમલ કરનારની શ્રદ્ધા, ભાવના, ચીવટ અને ઉદારતા માટે મનમાં માન ઉપજ્યા વગર રહે તેમ નથી.
Page #249
--------------------------------------------------------------------------
________________
શેઠ ખીમચંદ મેતીચંદ.
Page #250
--------------------------------------------------------------------------
Page #251
--------------------------------------------------------------------------
________________
(૧૮) આદર્યા અધવચ રહ્યાં વસીયત પર નુકતેચીની.
કુંતાસરનું તળાવ પુરાવી તે પર ભવ્ય મંદિરમાળા (કંક) બાંધવાનું કામ ધમધોકાર ચાલતું હતું. હજારે કારીગરો અને મજૂરે પથર ચુને લાવવામાં રોકાઈ કમાતા હતા, મીસ્ત્રીઓ કામ ચલાવતા હતા, સલાટો પથ્થર ઘડતા હતા અને આખું સિદ્ધિગિરિનો ડુંગર કામ કરનારાથી હલમળી રહ્યો હતે.નીચે પાલીતાણાની બહાર ફેંકડે પ્રતિમાઓ ઘડાઈ રહેલી હતી, શેઠ પતે કામ કેટલું ચાલ્યું તેની વારંવાર તપાસ કરતા અને કરાવતા હતા. અનેકવાર જાતે પાલીતાણે આવી દેખરેખ રાખી જતા હતા, સૂચનાઓ આપતા હતા અને કામ જેમ બને તેમ જલદી પૂરું કરવાના હુકમ મેકલતા હતા; તેવામાં એક ભારે દુઃખદ ઘટના બની. મેતીશાહ શેઠની ઈચ્છા પ્રમાણે કામ તે પૂર જોશમાં ચાલતું હતું, પણ આરસ તથા પથ્થર દૂરના પ્રદેશમાંથી લાવવાના હેઈ અને તે વખતનાં લાવવા લઈ જવાનાં સાધને મર્યાદિત હે ઈ વખત તે જરૂર જ હતો. એકી સાથે ત્રણ હજાર કડિયા-દાડિયા કામ કરતા હતા અને દેશ–પરદેશના મજૂરો હજારોની સંખ્યામાં આવ્યા હતા, છતાં કરાંસીબંધ અને શાસ્ત્રીય પદ્ધતિનાં કામે અને સાધારણ
Page #252
--------------------------------------------------------------------------
________________
૧૯૦
નામાંક્તિ નાગરિક
ઘર બાંધવાનાં કામેામાં ઘણા તફાવત હાવાને કારણે અને માતીશાહ શેઠની ઇચ્છા અને આજ્ઞા શાસ્ત્ર સ`પ્રદાય પ્રમાણે બરાબર નિયમસર કામ કરવાની હોઈ કામમાં વખત જતા હતા. કાર્યની મહત્તાના ખ્યાલ કરવા માટે એક હકીકત નોંધાયેલી જાણવા જેવી છે. ઘડેલા પથ્થરા અને બિંમા ડુંગર પર ચઢાવવામાં એંસી હજારના દ્વારડાં વપરાયાં. આ પરથી વસ્તુની વિશાળતાના ખ્યાલ આવશે. મહિનાએ ગયાં, વર્ષો ગયાં અને સ'. ૧૮૯૨ ના વૈશાખ માસ આવી પહોંચ્યા.
આ વખતે પાલીતાણામાં મોટા પાયા ઉપર કામકાજ ચાલતું હતું ત્યારે શેઠ મેાતીશાહના વેપાર મુંબઈ અને કલકત્તામાં ધમધેાકાર ચાલતા હતા અને તે સર્વ કામ શેઠ જાતે કરતા કરાવતા હતા, તેવામાં તેમની તખીયત બગડી. શેઠના જન્મ સં. ૧૮૩૮માં હાઈ અત્યારે તેમની વય લગભગ ૫૪ વર્ષની હતી તેમણે તે વખતે શરીરને નશ્વર ધારી વીલ યાને વસીયતનામું તૈયાર કર્યું, એ વસીયતનામાના પાવર ( પ્રોબેટ ) તા ૮ સપ્ટેબર ૧૮૩૭ના રાજ ( સ`વત ૧૮૯૬ ભાદરવામાં ) સુપ્રિમ કોર્ટ મુંબઇમાંથી તેમના પુત્ર ખીમચંદભાઇએ મેળવેલ હાઈ અસલ વીલ બરાબર છે. તે વીલ ઘણું મહત્ત્વનું હાવાથી પરિશિષ્ટમાં પછવાડે આપ્યું છે. એ વીલની તારીખ સં. ૧૮૯૨ ના વૈશાખ શુદ ૩ ની છે અને અંગ્રેજી તારીખ ૧૮ એપ્રિલ ૧૮૩૬ છે. ભાષા મિશ્ર પારસીશાહી છે અને વીલ પર (૧) શેઠ જમશેદજી જીજીભાઇ, (૨) શેઠ નાનજી જેકર, (૩) અમરચંદ ખીમચંદ, (૪) શેઠ જાગીરજી ખુરશેદજી અને
Page #253
--------------------------------------------------------------------------
________________
શેઠ મોતીશાહ
૧૯૧ (૫) શેઠ વાડીઆ બમનજી હોરમસજીની સાક્ષી છે. આ આખું વીલ એની અસલ ઢબે વાંચી જવા ભલામણ છે. એ વીલ ઉપરથી ઘણી હકીકત જાણવા લાયક પ્રાપ્ત થાય છે. એમાં મેતીશાહ શેઠની હૃદયભાવનાઓના પ્રકાર સમજાય છે, એમાં એમની દાનપદ્ધતિના વહેણના માર્ગોનો ખ્યાલ થાય છે, એમાં એમના પુત્રની શક્તિના ખ્યાલો કેવા હશે તે સમજાય છે, એમાંથી એમના સગાસંબંધીઓ એમની સાથે કેવો વર્તાવ રાખતા હશે તે સમજાય છે, એમાંથી એમના વેપારને વિસ્તાર કેટલો હશે તેને ખ્યાલ થાય છે અને એમાંથી ઘણું ઘણી બાબતે સ્પષ્ટ થાય છે. અહીં તે પર જરૂરી મુદ્દામ મુકતેચીની કરીએ અને બાકીનું વાંચનારની કલપના અને સમાજ પર છોડીએ.
આ વીલને પાવર (probate ) શેઠ ખીમચંદ મેતીચંદે તા. ૮ સપ્ટેબર ૧૮૩૭(સંવત ૧૮૬)માં મેળવ્યું હતું, અને અસલ વીલ હાઈકોર્ટમાં છે. એ વીલને મજકુર અને હાઈકેટને છાપમહેર જતાં એના પર શંકા લાવવાનું કાંઈ કારણ નથી. વલ(વસીયત) વાંચતાં નીચેની હકીકત પર ધ્યાન ખેંચાય છે –
૧. શેઠ મોતીચંદ અમીચંદની શ્રી ગોડીજી પાર્શ્વનાથ પર અવિચળ શ્રદ્ધા હતી. એ દસ્તાવેજોની શરૂઆત ગોડી પાર્શ્વનાથના નામાભિધાન સાથે કરે છે. જેમ ઘણા વેપારીઓ ગૌતમસ્વામીનું નામ દરરોજના મેળને માથે લખે છે અથવા જેનેતર વેપારીઓ ગણેશને નમસ્કાર કરી ખાતું શરૂ કરે છે તેમ શેઠ મેતીશાહ ગેડીજી મહારાજનું નામ લઈ સર્વ શુભ કાર્ય શરૂ
Page #254
--------------------------------------------------------------------------
________________
૧૯ર.
નામાંતિ નાગરિક
કરે છે. પારસીશાહી ભાષામાં અને ધારવા પ્રમાણે પારસીને હાથે તૈયાર થયેલા આ દસ્તાવેજમાં ગોડી પાર્શ્વનાથનું નામ ઘણું અર્થ સૂચક છે અને શેઠશ્રીની આસ્થાની અચૂક મર્યાદા બતાવે છે. તે જ પ્રમાણે વસીયતને છેડે ગોડી પાર્શ્વનાથનું નામ જોડવામાં એ જ ભાવ સવિશેષ દેખાઈ આવે છે. એમાં ખીમચંદભાઈને પિતાના પુત્રને શેઠ આશીર્વાદ આપે છે કેમસલત નામ આપેલાં ગૃહસ્થ સાથે કરવી તેમાંથી (તેમ કરવાથી) શ્રી ગેડીજી સાહેબ તમારું સારું જ કરશે એ જ હમારી દુવા છે.” આ શબ્દની ભાષા અને સ્થાન ખાસ સૂચક છે અને સ્વાભાવિક રીતે પિતા તરફ મનને આકર્ષે છે. તે જ પ્રમાણે આઠમા પારીગ્રાફમાં પાલીતાણને સંઘ(જાતરા) તથા પ્રતિષ્ઠાની વાત લખી છે ત્યાં પણ ગોડી પાર્શ્વનાથની મદદની વાત કરી છે અને પિતાનાં સર્વ કાર્ય ગોડીજી મહારાજની ખુશી પ્રમાણે થાય છે એમ બતાવ્યું છે. આ સર્વ શેઠશ્રીની ગડીજી મહારાજ તરફની અંતરની ભાવના અને શ્રદ્ધા બતાવવા માટે પૂરતા જણાય છે.
૨. શેઠ મોતીશાહને અનેક મિત્રો અને ભાગીઆઓ હતા, વ્યાપાર-ધંધામાં તેમણે મેટું નામ કાઢયું હતું અને પારસીઓ સાથે સંબંધ ઘણે હતું, છતાં પિતાના વસીયતના સેલ(એકના એક એક્ઝીકયુટર તરીકે તેમણે પોતાના પુત્ર ખીમચંદભાઈને જ નીમ્યા હતા એ વાત તેમનું વ્યવહારકુશળપણું બતાવે છે. તેમણે અવલોકન પરથી જોઈ લીધું હશે કે પિતાને છોકરો કદાચ માનસિક વિકાસમાં પૂરો
Page #255
--------------------------------------------------------------------------
________________
શેઠ મેાતીશાહ
૧૯૩
સશક્ત
ન હાય, તે પણ તેને બીજા ટ્રસ્ટીએ કે એકઝીક્યુટરો નીમી પરાધીન કરવા એ યેાગ્ય નહોતુ ઘણી માટી મિલકતા બહારના ટ્રસ્ટીઓને સોંપવા જતાં પછવાડે રહેનાર વિધવા કે એકના એક પુત્રની કેવી પરાધીન દશા થાય છે તેના તેમને અનુભવ થયેલા હોવા જોઈએ. કેટલીક વાર તા લાખાની મિલ્કત મૂકી જનાર વસીઅત કરનારની વિધવાએને ટ્રસ્ટીને ઘેર ભરણપાષણની રકમ લેવા માટે દર માસે આંટા ખાવા પડે છે અને નિઃસાસા મૂકવા પડે છે—એ તેમણે જોયું હશે અને એક પિતા કે પતિને બદલે આઠ કાકા કે પતિ થાય તેમાં પડતી અગવડતા નિહાળી હશે. ગમે તે હાય પણ તેમણે મિત્રો, સ્નેહીએ અને ભાગીઆએ તથા મુનીમાની મોટી સંખ્યા હોવા છતાં આખી મિલ્કતના વહીવટદાર તરીકે પેાતાના એકના એક પુત્રને કુલ સત્તા સાથે નીમ્યા તેમાં તેમના અવલાકનને પરિણામે પ્રાપ્ત થયેલ વ્યવહારદક્ષતા કારણભૂત હાય એમ જણાય છે.
વીલના છેવટના ભાગ પરથી જણાય છે કે–શેઠ મેાતીશાહને શેઠ (સર ) જમશેદજી જીજીભાઇ અને શેઠ બમનજી હારમસજી વાડીઆ સાથે ઘણા સંબંધ હતા. તેમણે પેાતાના પુત્રને કુલ સત્તા સાથે નીમીને પછી છેવટે ભલામણ કરી છે કે તેમના પુત્રે વસીઅતની ગેાઠવણ પ્રમાણે વ્યવસ્થા કરવી અને કાઈ સાથે વરવાંધા પાડવા નહિ, છતાં કોઈ વખત કેાઈ સાથે વાંધા પડી જાય તે! સદર પારસી મિત્રોની સાથે ‘ મસલત ’ કરીને તેઓની સલાહ પ્રમાણે વરવાંધાઓ માંડી વાળવા, આવી જાતની સૂચના
૧૩
Page #256
--------------------------------------------------------------------------
________________
૧૯૪
નામાંક્તિ નાગરિક પિતાના પુત્રને કરતાં શેઠશ્રી પોતાના વલમાં જણાવે છે કે–જેવો
ઘરે ઘરસંબંધ પોતે સદર બને શેઠીઆઓ સાથે રાખે છે, તે જ સંબંધ પોતાના પુત્રે તેમની સાથે રાખવે અને દસ્તી સંબંધ ચાલુ રાખવે. શેઠ સાહેબને આટલે “ઘર”હેવા છતાં તેમને એકઝીક્યુટર તરીકે નીમતા નથી એ ખાસ નોંધવા લાયક છે અને જરૂર પડે ત્યારે તેમની સલાહ લેવા માટે પોતાના પુત્રને ભલામણ કરે છે. દીર્ધદષ્ટિ કે વ્યવહારકુશળતા આ બાબતને અંગે ધ્યાન ખેંચવા લાયક જણાય છે.
૩. શેઠ મોતીશાહને પોતાના પુત્ર ખીમચંદભાઈની વેપારશક્તિ માટે બહુ સાધારણ ખ્યાલ જણાય છે. જેથી કલમને છેડે શેઠના વડીલના નામના ધંધા તથા શેઠના પોતાના નામના ધંધા બંધ કરવાનું જણાવે છે, અને તે નામે વેપાર ન કરવાનું જણાવે છે અને અમરચંદભાઈ દમણના ભાગમાં પુત્ર ખીમચંદના નામને વેપાર ભાગમાં ચાલે છે તે જ ચાલુ રાખવાની સલાહ આપે છે તે પરથી ખીમચંદભાઈની વ્યાપાર કરવાની અને વધારવાની શક્તિ શેઠશ્રી મોતીશાહની નજરમાં સામાન્ય પ્રકારની હશે એમ અનુમાન થાય છે. તે જ પ્રમાણે વહાણે પણ પોતાના નામ પરથી ઉતારી તેની લાગત રકમ ચેપડામાં પોતાને મજરે આપે તે પરથી પણ એ જ અનુમાન થાય છે. અને “હમારી કજા બાદ હમારે હિસાબેથી દેકડા ૧ ની જીનસ રાખે નહિ” એ વાત સ્પષ્ટ કરવામાં કદાચ ધર્મભાવના પણ હોય. જ્યાં સુધી પોતાના નામે વેપાર ચાલે કે વહાણે ચાલે ત્યાં સુધી આરંભ-સમારંભન દોષ પોતાને
Page #257
--------------------------------------------------------------------------
________________
શેઠ મેાતીશાહ
૧૯૫
લાગે એવી માન્યતા પણ કારણભૂત હાય. ગમે તેમ હાય, પણ પેાતાની હયાતી ખાદ્ય વહીવટા સકેલી લેવાની વાત એકથી વધારે વખત વીલમાં કરી છે તે અ સૂચક છે અને પુત્રની વય લગભગ ખત્રીશ વર્ષોંની હાય ત્યારે સાધારણ અનુભવની વિરુદ્ધની બીના છે. વીમાનુ મત્તુ... પણ પેાતાના નામનું ન કરવાના હુકમ કર્યાં છે (કલમ ૧૧) તેથી પેાતાનું નામ ન બગાડવા દેવાની ચીવટ હશે, તેટલી જ ચિંતા પુત્રના સાહસિકપણાને અંગે હાવી સ'ભવિત લાગે છે.
૪. શેઠ મેાતીચ પેાતાના સગાંવહાલાંથી ખૂબ નારાજ હશે એમ અનુમાન થાય છે. વીલની કલમ ૩માં ખાસ જણાવે છે કે પેાતાના સગાંવહાલાંની સાથે મસલત કરે નહિ કે વેપારધંધા કરે નહિ. અને વેપાર-ધંધા કે દેવુ. ૧૩ માસમાં દેવા માટે સલાહની જરૂર પડેતા અમરચંદ ક્રમણીની સલાહ લે. કાઈ ખીજા માણસની સલાહ લીએ નહિ' (કલમ ૧૦). આ અન્ને વાત સાથે ઉપર જણાવેલ એ પારસી મિત્રો શેઠ જમશેદજી જીજીભાઈ અને શેઠે બમનજી હારમસજી વાડીઆજી સાથે લેવડદેવડને અંગે મસલતની સૂચના ઘણી સૂચક છે. પુત્રને શેઠ ભલામણ કરતા જાય છે કે સગાંવહાલાં સાથે રીતરિવાજ' ચાલતા હતા તે હાથ પહેાંચે ત્યાં સુધી ચલાવવા (કલમ ૩) અને સાથે જ પણ હમારા સગાંવહાલાં મધેથી કાઈની શલા તા. મીશલત લીએ નહિ તા. તે લેાકેા સાથે વેપાર-ધંધા પણ ભાઈ ખીમચંદ દોકડા ૧ ના કરે નહીં.' એ કાઈ કડવા અનુભવાનું પરિણામ હોવુ જોઇએ. ધનવાન શેઠે સાથે તેમના સામાન્ય સગાંસંધી કેતુ' વતન રાખે છે
Page #258
--------------------------------------------------------------------------
________________
૧૯૬
નામાંકિત નાગરિક અને તેની ઉન્નતિને અંગે કેવા શબ્દોમાં વાત કરે છે એ વાતનું અત્ર દિગદર્શન હોય કે બીજું ગમે તે કારણ હોય, પણ આ હકીકત ખાસ સૂચક જણાઈ છે તેથી તે પર અત્ર જરા નુકતેચીની કરવાની જરૂરીઆત જણાઈ છે.
પ. વસીઅતનામાની શરૂઆતમાં જ જણાવે છે તે પ્રમાણે શેઠ મોતીશાહની કુલ મિત પાર્જિત હોઈ તેના ઉપર પિતાનું સંપૂર્ણ સ્વામિત્વ અને તેના ઉપગને નિર્ણય કરવાની પિતાની સત્તા છે. એ હકીકત શેઠે પિતાની મિલ્કત ઉત્પન્ન કરી છે, રળી છે અને બહુ નાની વયમાં સંપાદન કરી છે એ હકીક્ત અગાઉ જણાવી છે તેને ટેકે મળે છે. આ કલમ ૧ લી લખવામાં મોતીચંદ શેઠ કેઈ જાતનું જાત્યાભિમાન કરતા હોય કે પિતાની કમાવવાની શક્તિનું દિગદર્શન કરતા હોય તેમ પ્રથમ દૃષ્ટિએ લાગે તેવું છે. “જે કાંઈ હમારું છે તેના સરવેના ઘણી હમે પિતે છઈએ આ વાક્ય અથવા આવી મતલબનું વાક્ય હિંદુના વિલની શરૂઆતમાં લખવું જ પડે છે. સંયુક્ત કે વડિલે પાર્જિત મિત નથી, પણ પોતાની વસ્તુ પતે રળેલી છે એ બતાવવાની જરૂર હઈ વકીલે અથવા વલ ઘડનારે આ કલમ દાખલ કરેલી છે તેમાં શેઠશ્રીના અભિમાનને પ્રશ્ન જ નથી, પણ કાયદાની જરૂરિયાત અંગે એ દાખલ કરવાની આવશ્યક્તા જણાઈ હોવાનું માત્ર દર્શન છે.
૬. આ વસીઅતનામ પરથી શેઠ મોતીશાહના પિતાના અથવા સહીઆરા (ભાગીદારી)ના નીચે પ્રમાણે ધંધાઓ હતા એવું જણાય છે.
Page #259
--------------------------------------------------------------------------
________________
૧૯૭
શેઠ મેતીશાહ (ક) શેઠ અમીચંદ સાકરચંદનાં નામને ધંધે અસલ
ચાલતું હતું તેને ઉલ્લેખ કરવામાં આવ્યા છે, તે ધંધે વીલ કરતી વખતે બંધ છે એમ જણાવવા સાથે તેનું દેવું તથા લેણું લેવા પૂરતું; બાકીનું નામ કરવાની
સત્તા પિતાના પુત્રને આપી છે. (કલમ ૪) (ખ) શેઠ નેમચંદ અમીચંદના નામને ધંધે અગાઉ
ચાલતું હતું તેનું લેણું-દેવું લેવાની તથા દેવાની આજ્ઞા પોતાના પુત્ર ખીમચંદભાઈને કરવામાં આવી છે. સદર વહીવટે વર્ષો પૂર્વે બંધ કરેલા હોવા છતાં તેની લેવડદેવડ બાકી રહી હતી એમ જણાય છે.
(કલમ ૪) (ગ) શેઠ મોતીચંદ અમીચંદ સાકરચંદના નામને
પિતાને સુવાંગ વહીવટ વિલની તારીખ વખતે ચાલતે હતું. આ વહીવટ મુંબઈમાં ચાલતું હતું એમ જણાય છે. એ વહીવટની લેવડદેવડ અને ઉથલપાથલ ઘણું
મોટી હશે એમ સહજ અનુમાન થાય છે. (સ્લમ ૪) (ઘ) શેઠ અઠેશંગ (હઠીશંગ) કેશરીસિંગના નામને
મોટા વેપાર મુંબઈમાં ચાલતું હતું અને જે પેઢીની સ્થાપના સં. ૧૮૮૦માં થઈ હતી એમ અન્ય સાધનોથી જણાય છે તેને મુખ્ય વ્યાપાર શરાફી અને સેવાગરીને હતે તે પેઢીના અમુક વ્યાપારમાં શેઠ મોતીચંદના નામને ભાગ હતે. મતલબ એમ જણાય છે કે–અફીણ ભાગમાં ચીન દેશ ચઢાવ્યું હશે. કદાચ બીજા વ્યા
Page #260
--------------------------------------------------------------------------
________________
૧૯૮
નામાંક્તિ નાગરિક
પારમાં પણ ભાગ હોય. આખી પેઢીમાં ભાગ જણાતા નથી, પણ તેના અમુક વ્યાપારમાં હશે. તે પેઢીમાં શેઠના નામ પર રૂપીઆ ૯૦,૦૦૦ લગભગ જમે હતા, તે અને વ્યાપારના નફાના હિસાબ કરવાના હતા. એ નફા આવે તેમાં ચાર આનાના ભાગ શેઠ અમરચંદ ખીમચ'દના વહીવટના હતા. તે તે વહીવટને મજરે આપવાના હતા. આ હકીકત વીલની કલમ ૪ માંથી જણાય છે.
(૩) મુંબઇમાં મફૅનજી નાનજી માંગરાળીના નામથી
વેપાર ચાલતા હતા તેમાં શેઠ મેાતીચંદના પેાતાના નામથી ભાગ હતા. આ મકનજી નાનજી તે શાહ
.
નાનજી જેકરણના મેાટા પુત્ર હતા. નાનજી જેકરણ કલકત્તાના પ્રથમ ગુજરાતી બાપુ અને અસલ માંગરાળના દશાશ્રીમાળી જૈન હતા. એ પ્રથમ દરિયા કાપી ચીન જનારની હકીકત અન્યત્ર આપી છે ત્યાંથી વિચારવા લાયક છે, આ મુંબઈના મકનજી નાનજીના વેપારમાં મેાતીશાહ શેઠના ભાગ આઠ આના હતા, એમ વીલની ચેાથી કલમથી જણાય છે.
(ચ) અમરચંદ ખીમચ'દ ક’પનીના નામના માટા વેપાર મુંબઇ અને કલકત્તામાં ચાલતા હતા. એ પેઢીમાં શેઠ મેાતીચંદના ભાગ આઠ આના હતા અને તે વહીવટમાં ભાગીદાર તરીકે શેઠના પુત્ર ખીમચંદભાઇનું નામ હતું. પણ તે ભાગ શેઠના પોતાના હતા. આ
Page #261
--------------------------------------------------------------------------
________________
શેઠ મોતીશાહ
૧૯૯ વહીવટનું સર્વ કામકાજ શેઠ અમરચંદ દમણ કરતા હતા. સં. ૧૮૯૦ સુધીને એ કંપની ભાગીદારીને હિસાબ થ હતો અને ત્યાર પછીને કરવાનો હતો. તેમાં શેઠના સાતથી સાડાસાત લાખ રૂપિયા નફાના જમે હતા એમ વીલની ચોથી ક્લમ પરથી જણાય છે. આ વહીવટમાં પણ અફીણ અને રેશમનું કામ ચાલતું હતું અને આડતનું કામ પણ મેટા પાયા પર થતું હતું. કલકત્તાથી બંગાળી અફીણ ચીન મેકલવામાં આવતું હતું અને મુંબઈથી માળવી અફીણ ચઢાવવામાં આવતું હતું. શેઠના ભાગીઆ અમરચંદ ખીમચંદ દમણું દમણના રહેવાસી હતા અને શેઠ મોતીશાહના પ્રધાન સલાહકાર હતા અને શેઠ સાથે ખૂબ સંબંધ રાખતા હતા. શેઠ મોતીશાહના ભરોસાપાત્ર હાઈ એણે વ્યાપારને ખૂબ વધારી દીધો હતો અને સાથે પોતે ધર્મ શ્રદ્ધાવાન અને ક્રિયારુચિ હોઈ શેઠની ધર્મ–ભાવનામાં પણ સાથે રહી વધારે કરનાર હતા. આ વહીવટ ધીક્ત ચાલતું હતું અને શેઠ મોતીશાહના અવસાન વખતે એની ઊંચામાં ઊંચી પરાકાષ્ઠાએ પહોંચ્યું હતું.
(છ) શેઠ નાનજી જેકરણના નામને કલકત્તામાં વેપાર ચાલતે
હતે તેમાં શેઠ મોતીચંદની પાંતિ આના નવની હતી
અને તે પાંતિમાં ભાગીદાર તરીકે શેઠના પુત્ર ખીમ- ચંદભાઈનું નામ આપવામાં આવ્યું હતું. મુંબઈમાં
Page #262
--------------------------------------------------------------------------
________________
૨૦૦
નામાંકિત નાગરિક મકનજી નાનજીને વહીવટ ચાલતો હતે તે આ વહીવટથી તદ્દન જુદે સમજવાનું છે. એ વહીવટની વાત ઉપર આવી ગઈ નાનજી જેકરણના મોટા પુત્ર મકનજીને વહીવટ તેના પિતાશ્રીથી અલગ હતે. વલ પરથી જણાય છે કે આ વહીવટને હિસાબ સં. ૧૮૮૭ સુધી તે તેના નફાના ૨,૨૦,૦૦૦ રૂપિયા તે વહીવટમાં શેઠના પુત્ર ખીમચંદભાઈને નામે જમે હતા અને ત્યારપછીના નફાના ભાગના રૂપિયા ૭,૫૦૦ થી એક લાખ થાય એટલે ચાર વર્ષની રાશે જોતાં શેઠની આ વહીવટમાંથી સરેરાશ આવક પચીશ હજાર આસપાસની ગણાય. વલ ઉપરથી આ પ્રમાણે વહીવટ ચાલુ હતા અથવા સંકેલવાના હતા એમ માલૂમ પડે છે.
૭. શેઠના વહાણવટાના ધંધાને અંગે વલમાંથી નીચેની હકીકત પ્રાપ્ત થાય છે. (અ) વહાણ “હરમસજી બમનજી” અને વહાણ “ચાપલટ
માં શેઠની પાંતિ–ભાગીદારી હતી. શેઠ વલમાં જણાવે છે કે-આ વહાણે વેચી નાખવા અને બીજા ભાગીદાર વેચવા ઇછે નહિ, તો તે ખીમચંદભાઈએ ખડી લેવા અને તેની જે રકમ મોતીશાહ શેઠને નામે આવે તે ખીમચંદભાઈએ મેતીશાહ શેઠના વહીવટમાં તેને મજરે આપવી. અંતે કુલ વારસ તે ખીમચંદભાઈ જ હતા, પણ ધર્મદષ્ટિએ પિતાના નામે કેઈ આરંભ-સમારંભ
Page #263
--------------------------------------------------------------------------
________________
શેઠ મેતીશાહ
૨૦૧
પોતાના મરણ પછી ન થાય એ દૃષ્ટિએ આ સૂચનાઆજ્ઞા વીલમાં કરી હોય એમ અનુમાન થાય છે.
અન્યત્ર પ્રાપ્ત થયેલા લેખે પરથી તે એમ માલુમ પડે છે કે આ “હોરમસજી બમનજી” વહાણના અસલ માલિક શેઠ વાડીઆ હોરમસજી બમનજી હતા અને તે વહાણ વેચાયું ત્યારે તેના માલિક શેઠ મેતીચંદ અમરચંદ થયા. વહાણ “ચારલેટ સંબંધી વધારે
વિગત મળી શકતી નથી. (આ) વીલ પરથી વધારે માલૂમ પડે છે કે–મેતીશાહ શેઠે
સં. ૧૮૯૧ માં પિતાને હિસાબે “લેડી ગરાંટ’ નામની બેટ બંધાવી અને “બેબે” નામની સ્કૂનર બનાવી. આ બન્ને બેટ તથા સ્કૂનરના ખતપત્તરો પિતાના પુત્ર ખીમચંદભાઈને નામે કરાવ્યા. ખીમચંદને પિતાશ્રી જણાવે છે એ વહાણની લાગટ તથા સફરને ખરચ થો હોય તે હવે તે વહાણના ખાતામાંથી હવાલે નાખી પિતાના નામ પર ખીમચંદભાઈ કરી લે અને તે રકમ શેઠને પોતાને મજરે આપે. આ હિસાબની ચોખવટ અને ભવિષ્યના સમારંભની જવાબદારી ન લેવાની અગમચેતી બતાવે છે. બાકી હવાલા નાંખી અંતે તે વીલ પ્રમાણે કુલ રકમ ખીમચંદભાઈને જ જવાની હતી, પણ આ પદ્ધતિ અને વિચારણું નોંધ કરવા લાયક છે.
આ બને નાના વહાણ (સ્કૂનર) જણાય છે. બેબે” સ્કેનર ૯૦ ટનની હતી. “લેડી ગરાંટની વિગત પ્રાપ્ત થઈ નથી.
Page #264
--------------------------------------------------------------------------
________________
૨૦૨
નામાંક્તિ નાગરિક ૮. ઉપરાંત શેઠ મોતીચંદ અમીચંદ વીમાને માટે વેપાર કરતા હતા એમ વીલના ૧૧મા પારા પરથી જણાય છે. તેની વિગત વાંચતાં સમજાય છે કે શેઠે પોતાને ત્યાં વીમાની ઓફિસ” રાખી હતી. આમાં ખુલાસાની જરૂર જણાય છે.
અત્રે વહાણુના દરિયાઈ વીમાની વાત છે. આખા વહાણને અને વહાણની અંદર જતી ચીજોને વીમે ઉતારવાનો દેશી ધારા પ્રમાણેને વીમે તે વખતે શરૂ થઈ ગયું હતું. એક બંદરથી બીજા બંદર જતાં વહાણ અને તેની અંદરના માલને વીમો ઉતારવામાં આવતું હતું. હતુ અને જોખમ પ્રમાણે વિમાને દર ઠરાવવામાં આવતે, તે સેંકડે બે આનાથી બાર આના સુધી તે અને એમાસા નજીકના વખતમાં તે બે ટકા સુધી થઈ જતું. વીમે ઉતારવાની પદ્ધતિ બે પ્રકારની હતી. એક તે વિમાના ધંધામાં ભાગીદારીના દોકડા ઠરાવવામાં આવતા અને એક નામે ભાગીદારી કરી દેકડા પ્રમાણે નફેનુકશાન વહેંચી લેવામાં આવતા અને બીજી રીતે દરેક વીમા વખતે તેના ખત પર મહું કરી તેમાં પાંતિ રાખવામાં આવતી. ૧૧ મા પારા પરથી શેઠ મેતીશાહને વીમાની ઓફિસની વાત જણાવે છે એટલે ભાગીદારીથી ઘણું મોટા પાયા પર ચીન જતા માલને પંતીઆળામાં વીમે ઉતારવાને બંધ કરતા હશે એમ જણાય છે.
વાલમાં જણાવે છે કે-એવી રીતે ઉતારેલા વીમાના હિસાબ દફતર-ચોપડામાં દાખલ કરેલા છે. એ પ્રમાણે જેનું લેણું દેવું હોય તે લઈ દઈને ભાગીદારો સાથે છેવટનો હિસાબ કરી
Page #265
--------------------------------------------------------------------------
________________
શેઠ મોતીશાહ
૨૦૩ નાખવે અને ભાગીદારોને ભાગે દેકડા પ્રમાણે જે નફે આવતે હોય તે આપી ભાગીદારી બંધ કરવી. અને તે નામે–એટલે પિતાના નામે તેમના મરણ બાદ વીમાને વેપાર કરે નહિ
અને તે નામે મતું કરવું નહિ. વલમાં શેઠ જણાવે છે કેપિતાની હયાતી બાદ ખીમચંદભાઈને વિચાર માં મૂકવાને હોય એટલે કે વીમામાં છૂટક ધંધામાં ભાગ કરવો હોય તે પિતાને નામે કરે, પણ મોતીશાહ શેઠના નામે મતું કરે નહિ કે વીમો ઉતારે નહિ.
વિમાના ધંધા ઘણી કુનેહ અને ગણતરી તથા વાદળને પરખવાનું વાયુશાસ્ત્રીય જ્ઞાન માગે છે. આડબંદરે વહાણના માલમ માલ ઉતારી દે અને વહાણ વામવાનો રિપોર્ટ કરે વગેરે ઘણાં જોખમે તેમાં છે, તેથી ખીમચંદભાઈને એ બંધ કરવાની લગભગ ના પાડતા હોય તે ભાવ જણાવી, કદાચ તે ધંધો કરવો હોય તે ખીમચંદભાઈ પોતાને નામે મતું કરે એટલે ચાલુ ધંધે ન કરે, પણ નાની રકમનું મહું કરે એટલે છૂટક વીમે ઉતારવાનું બંધ કરે અને તે પણ “જુજ નજીવી નાની રકમનું મજું કરવા જણાવ્યું છે, આમાં વ્યાપારની દીર્ઘદ્રષ્ટિ અને શેઠની પોતાની નજરમાં ખીમચંદભાઈની વ્યાપારશક્તિને કેટલે અને કે ખ્યાલ હશે તે પર ધ્યાન ખેંચાય છે.
હવે કુટુંબી દષ્ટિએ જોઈએ તે પિતાની મિલક્તના કુલ વારસ તરીકે ખીમચંદભાઈને નીમવામાં આવ્યા છે. વીલમાં વ્યવસ્થાને અંગે પિતાની સ્ત્રી-ખીમચંદભાઈની માતાને માટે તેના નામના રૂપિઆ ૬૦,૦૦૦ સાઠ હજાર વ્યાજે ચઢતા
Page #266
--------------------------------------------------------------------------
________________
૨૦૪
નામાંકિત નાગરિક પેઢીમાં જમે કરાવેલા છે. આ રકમમાંથી રૂપિઆ દશ હજાર ખીમચંદભાઈને વહુને આપવા અને બાકીની રકમ તથા તેમની પાસે જે કાંઈ ઘરેણું અને ઝવેરાત હોય તે સર્વે કુલ સત્તા સાથે શ્રીમતી ગુલાબબાઈખીમચંદભાઈની માતાને આપ્યું છે. સાષ્ટિમાં (સાલસેટમાં) વિહાર ગામ ઉપર ૪૫,૦૦૦ અમીચંદ ખીમચંદ દમણીને નામે મારગેજ આપ્યા છે તે રકમ પોતાની પત્ની (ગુલાબબાઈ)ની છે એમ સ્પષ્ટ કર્યું છે. સામાન્ય રીતે ગુલાબબાઈ પાસે ઘરેણું અને ઝવેરાત પણ તેમની સ્થિતિના પ્રમાણમાં એક લાખ રૂપિઆની કિમતથી વધારે રકમના હોવા જોઈએ. એ જ ગુલાબબાઇના પેટના એકના એક પુત્ર ખીમચંદભાઈ હોવા છતાં પિતાની પત્નીને પરાધીન થવું ન પડે એ દષ્ટિએ આ પ્રમાણે વ્યવસ્થા કરી મેતીશાહ શેઠે પોતાની વ્યવહારદક્ષતા બતાવી છે.
આખા વીલમાં કઈ સગાનું નામ નથી, તે માટે કાંઈ વ્યવસ્થા નથી અને શરૂઆતમાં સગાંવહાલાંઓ સાથે સલાહ કે મસલત ન કરવાની અને તેમની સાથે કેઈ ધંધો ન કરવાની ત્રીજી કલમમાં સલાહ–સૂચના ખીમચંદભાઈને કરી છે તે પરથી ઉપરના ચેથા પેટા વિભાગમાં સગાસંબંધી પરત્વે વિચારે જણાવ્યા છે તે પાક્કા થાય છે.
૧૦ શેઠ મોતીશાહની મુંબઈની સ્થાવર મિલ્કત કલમ ૭ માં બતાવી છે. તે પરથી જણાય છે કે તેમની મિલ્કતમાં કેટમાં રહેવાનું ઘર બતાવવામાં આવ્યું છે. એ ઘર હાલ બરાબજારમાં દેરાસર છે તેની બાજુમાં હતું–એમ અત્યારે
Page #267
--------------------------------------------------------------------------
________________
શેઠ મોતીશાહ
૨૦૫ પણ જોઈ શકાય છે. એ ઘર હાલમાં વેચાઈ ગયું છે અને તેની માલીકી અન્યની છે. તે ઉપરાંત ભાયખલામાં જગ્યા લઈ ( લવલેન) ત્યાં દેરાસર બાંધ્યું છે તેનો અને કાવસજી પટેલ સ્ટ્રીટમાં પાંજરાપોળ બાંધી છે તેને ઉલ્લેખ કરી એ પાંજરાપોળવાળી જગ્યા તેમજ ભાયખલા અને કેટવાળી જગ્યા કેઈથી વેચાય નહિ એમ જણાવ્યું છે. આ સિવાય બાકીની સર્વ મિત કે વહાણ વેચવાની કુલ સત્તા પિતાના પુત્ર ખીમચંદભાઈને આપી છે.
૧૧ મોતીશાહ શેઠની ગણતરી પ્રમાણે પોતાની મિલ્કત દશ લાખ રૂપિઆની ગણવામાં આવી છે. (કલમ ૯) તેઓ પિતાના આખા એસ્ટેટની કિંમત દશ લાખ મૂકે છે અને તેને અંગે પોતાના કુલ વારસને સર્વ સત્તા આપી, પાલીતાણામાં બંધાતાં દેરાસરને પૂરું કરવાની અને જાત્રા (સંઘ) પ્રતિષ્ઠા ખર્ચની તેને માથે ફરજ નાંખે છે. પાલીતાણુનું દેરાસર પૂરું કરી નાખી તેની પ્રતિષ્ઠા કરવાના શેઠના કેડ કેટલા હશે તે આ પરથી ખાસ જણાય છે. ટુંકની બાંધણીનું ઘણુંખરૂં કામ તે વખતે પૂરું થવા આવ્યું હતું, પણ વીલ કરતી વખતે પ્રતિષ્ઠાનું મુહૂર્ત લેવામાં આવ્યું નહોતું, કારણ કે વીલ વખતે સં. ૧૮૯૨ ને વૈશાખ માસ ચાલતો હતો, પણ શેઠને એ વાત ખાસ ગળે હતી અને તે પૂરું કરવાની તમન્ના હતી એમ જરૂર જણાઈ આવે છે. “એ પછી બાકી જે કાંઈરીએ હમારૂં દેવું આપતાં તેને માલેક તા. (તથા) ધણી હમારે વારસ તા. છેક ભાઈ ખીમચંદ વી. મેતીચંદ છે.” આ શબ્દમાં વારસને કુલ વારસ નીમવાના ઉલેખ સાથે પણ દેવું દેવાની
Page #268
--------------------------------------------------------------------------
________________
२०६
નામાંકિત નાગરિક ખાસ આતુરતા છે. કલમ ૪ માં “ને સરવે એજ માસ ૧૩ અંકે માસ તેની અંદર એકઠા કરીને કુલ દેવું જે કાંઈ હમારા વડવા શા. અમીચંદ સાકરચંદ તા. ભાઈ નેમચંદ અમીચંદના નામની પેઢીનું તથા હમારા નામની પેઢીનું જે કાંઈ વાજબીની રીતે જેનું નીકળે તેને વીઆજ સુદ્ધાં દેકડે પાકે હમારો વારસ ભાઈ ખીમચંદ વી. મેતીચંદ આપે”—આમાં કેટલુંક પ્રામાણિકપણું અને કર્તવ્યબુદ્ધિ નીતરે છે તે ખાસ વિચારવા જેવું છે. પિતાના પિતાના કે ભાઈના નામના વહીવટ તે ક્યારના બંધ થઈ ગયા હતા, તેનું દેવું પૂરેપૂરું વ્યાજ સાથે દેકડા પાકે આપવાની વૃત્તિ જે વ્યક્તિમાં હોય, જેણે બાપની પુંજીમાં આગળ જણાવ્યા પ્રમાણે માત્ર દેવું જ મેળવ્યું હોય અને કાયદેસર કે વ્યવહારથી જે દેવું દેવા પોતે બંધાયેલ ન હોય તે આપી વડીલને ઋણમુક્ત કરવા એમાં માનસિક ઉચ્ચ ખ્યાલતા અને કુશળ વ્યવહારબુદ્ધિ દેખાય છે. આવા વ્યવહારુ વિચારના માણસે લા રૂપિયા મેળવે તેમાં નવાઈ નથી.
દેવું પૂરેપૂરું પોતાનું અને પિતાના પિતા તથા ભાઈના નામનું આપવાની વાત નાનકડા વીલમાં કલમ ૪ માં ૯ માં અને ૧૦ માં ત્રણ વખત કરી છે તેથી એ વાતની શેઠની ચીવટ અને તેમને આગ્રહ કેટલે હશે તે બરાબર જણાઈ આવે છે.
૧૨ ખીમચંદભાઈ “નજરમાં આવે તે છેડે વેપાર પિતાના નામને ભાઈ અમરચંદ ખીમચંદની કંપની સાથે
Page #269
--------------------------------------------------------------------------
________________
શેઠ મોતીશાહ
૨૦૭
ચાલે છે તેમજ ચલાવે.” ત્યારે તેમ ન કરવાનું યોગ્ય જણાય તે તે ભાગ બંધ(મેકુબ) કરે એમ જણાવી ભાઈ ખીમચંદ અને અમરચંદ દમણ “બન્ને જણા સાથે એકદીલીથી ધન કરે તે ગણું સારૂં” એમ કલમ ૪ને છેડે જણાવે છે તે પરથી કદાચ અમરચંદ દમણ સાથે પંતી આળું ચલાવવામાં મુશ્કેલી આવશે એમ અનુમાન થાય, પણ પ્રતિષ્ઠાનું આખું કાર્ય અમરચંદ દમણીની સલાહ પ્રમાણે શેઠ ખીમચંદભાઈએ કર્યું છે એ જોતાં એ જાતના ભયને સ્થાન રહેતું નથી, પણ ૧૦ મી કલમની આખરે ધીરજથી અમરચંદની સલા(સલાહ) લેવી ગટે તે લઈને કામ કરવું એમ જણાવી શેઠ મોતીશાહે પિતાને વિશ્વાસ અમચંદ દમણી પર વ્યક્ત કર્યો છે અને “સારા માણસની દોસ્તી રાખવી” એવી ભલામણ શેઠે એ જ પેરેગ્રાફમાં કરી છે તે પરથી શેઠને ખીમચંદભાઈની વ્યાપારશક્તિ માટે બહુ ઊંચે ખ્યાલ નહિ હોય એમ લાગ્યા વગર રહેતું નથી. તેર માસમાં સર્વ લેણું દેવું ચૂકવી આપ્યા પછી “હમારે નામનું વેપાર દેકડા ૧, ને ચલાવે નહિ” એવો આદેશ થી કલમને છેડે કર્યો છે એ સર્વ એક બાબત જરૂર બતાવે છે અને તે એ છે કે-શેઠ મોતીશાહની નજરે ખીમચંદભાઈ વ્યાપારશક્તિમાં મંદ હતા અને મેળવેલ વસ્તુ જાળવી રાખી શેઠની આબરુ જાળવે તે ઠીક એવી ભલામણને ચગ્ય હતા. શેઠ ખીમચંદભાઈના ભોળપણને તે ખ્યાલ આગળ ઉપર આવશે, તે વાત કર્તવ્યશાળી વહેવારુ મોતીશાહ શેઠે સમજી જોઈ ગયા હતા એમ વીલના જુદા જુદા વિભાગમાં દેખાયા કરે છે.
Page #270
--------------------------------------------------------------------------
________________
२०८
નામાંકિત નાગરિક ૧૩ શેઠ મોતીશાહને ગળે પાલીતાણાની ટુંકની વાત ખૂબ હતી, કલમ ૮ માં જણાવે છે કે-પાલીતાણાના દેરા (મંદિર)નું કામ અત્યારે ચાલે છે તેમાં હજુ ૨,૫૦,૦૦૦ અઢી લાખનું ખરચ બાંધકામ પાછળ બાકી છે-“જે શ્રી ગોડીપારસનાથજી સાહેબ હમારી ઉમર બનશે છે તો તેની મદતથી હમેને ઉમેદ છે જે આવતે વરશે હમે તે જાતરા જાઈને કરશું.” આ તે બાંધકામ પૂરતી વાત થઈ. વીલમાં આગળ તે જ કલમમાં જણાવે છે કે –“તે એમ કરતાં તે સાહેબની ખુશી નહીં હશે તે તે પછી તમારી કા બાદ હમારૂં ધારેલું જાતરાનું કામ સરવે પૂરું કરવું તે હમારા વારસને ફરજ છે તેથી જરૂર કરવું.” આમાં “જાતરા” ની વાત લખી છે તેમાં સંઘ કાઢ અને પ્રતિષ્ઠા પ્રવેશ મહોત્સવ કરવા એ બને વાતને સમાવેશ થાય છે. નવમી કલમમાં “ડેરાનો તા. જાત્રાનો” એમાં બને ખર્ચની ફેડ પાડી તે કર્યા બાદ જે વધે તેને વારસે ખીમચંદભાઈને આપવાની સ્પષ્ટતા કરી છે. પાલીતાણાની બાબત શેઠના મનમાં બહુ અગત્ય ધરાવતી હતી તે વાતની આ કલમ ૮ અને ૯ થી સ્પષ્ટ થાય છે અને તે કાર્ય પૂરું કરવાની તથા સંઘ પ્રતિષ્ઠાની વાત કરવાની ફરજ બહુ ચોક્કસ રીતે ખીમચંદભાઈને માથે નાખી છે.
આ બાબતમાં દેરાસરના કામમાં “હજુય કામ રૂા. ૨,૫૦,૦૦૦) અંકે બે લાખ ને પચાસ હજાર ખરચવા બાકી છે.” એમ કલમ આઠમાં જણાવ્યું છે તેના બે અર્થ શક્ય છેઃ એક તે રાા લાખનું બાકી છે અથવા પોતે પાલીતાણે ખરચવા
Page #271
--------------------------------------------------------------------------
________________
શેઠ મોતીશાહ
२०६
માં તો રામ
માટે સંકલ્પ કરીને જે રકમ અલગ કાઢી હતી તે પૈકી અઢી લાખ ખરચવા બાકી છે. અમુક પ્રસંગે શેઠે પાલીતાણામાં મેટી રકમ ખરચવાને સંકલ્પ કર્યો હતે એવી લક્કથા ચાલે તેને આમાં કદાચ ઉલ્લેખ હોય. પણ સીધે અર્થ તે બાંધકામને અંગે અઢી લાખનું ખર્ચ બાકી હોય તે જ સંભવે છે અને પ્રતિષ્ઠા થઈ ગયા પછી પણ સં. ૧૮૯૮ સુધી ટુંકનું કામ ચાલતું હતું એવી વાત હવે પછી આવશે તે જોતાં એ જ અર્થ વધારે બંધબેસતે જણાય છે. મતશાહ શેઠનું આ મહાન અને ભવ્ય જીવન ધ્યેય હતુંએ તે ગમે તે અર્થ વિચારતાં ચક્કસ જણાય છે.
૧૪. જે આસામીને પિતા હયાત હોય તેનું નામ લખતાં તેના નામ અને પિતાના નામ વચ્ચે વિ. લખવાનો રિવાજ હતે. વિ. એટલે વિદ્યમાન–હયાત. જેના પિતા ગુજરી ગયા હોય તેનું નામ લખતાં વિ. લખવામાં નહોતું આવતું. વીલમાં ખીમચંદ વી. મોતીચંદ બીજી તથા ચેથી કલમમાં આવે છે, તેને ભાવ આ પ્રમાણે સમજો. ગુજરાતીમાં એ રીતે નામ લખવાની પદ્ધતિ, વિક્રમની વીસમી સદીના મધ્યભાગ સુધી હતી, ત્યાર પછી આધુનિક કેળવણીના પ્રચાર સાથે તે રીત બંધ થઈ ગઈ જણાય છે.
૧૫. “જે કદીશ અતરેની સુપરીમ કેરટ મધેથી જે પવર લે ગટે તે હમારે વારસ ભાઈ ખીમચંદ મેતીચંદ લીયે.” આ પવરની વાત લખી છે તે “બેટ” સમજ અને ઈશ્વી સન ૧૮૩૬ માં મુંબઈ શહેરમાં સુપ્રીમ કેટ ચાલતી હતી, ૧૪
Page #272
--------------------------------------------------------------------------
________________
૨૧૦
નામાંક્તિ નાગરિક અને વીલના પવર અપાતા હતા તે વાત ધ્યાન ખેંચનારી છે.
પાર્જિત મિલ્કતનું વીલ વસીયત કરવાની સત્તા હિંદુને હતી અને છે અને વીલને પવર લેવાની જરૂર પડે તે લેવાની સૂચના કરવામાં આવી છે. આ પવર લેવાની વાત જુદી છે. બાકી શેઠ ખાસ ભલામણ કરી ગયા છે કે “કેટમાં ખરાબ પણ થવું નહિ.”—આટલા ઉપરથી કેટલાય એસ્ટેટ કોર જઈ ખરાબ થતાં દેખાય છે તેને તે વખતે પણ પ્રચાર થઈ ગયે હશે એમ વિલ પરથી જણાય છે.
આ રીતે આખા વસીયતનામામાં વ્યવહારદક્ષતા, દીર્ઘદષ્ટિ, વ્યાપારનું કૌશલ્ય, પુત્ર પ્રેમ, કુટુંબ વાત્સલ્ય, ધર્મભાવના, ઉત્કટ શ્રદ્ધા અને ભવિષ્ય માટે આશા, ઉલ્લાસ અને શ્રી ગોડી પાર્શ્વનાથ માટે અસાધારણ પૂજ્યભાવ જોવામાં આવે છે. ૫૪ વર્ષની વય એ કાંઈ બહુ મેટી ઉંમર ન કહેવાય. આખા વસીયતનામામાં આદર્શ પુખ્તપણું બતાવ્યું છે. તે પરથી શેઠ મોતીચંદ અમીચંદના જીવનના આદર્શ શા હતા અને તેમની રગેરગમાં પ્રામાણિકતાને વૈભવ કે હતું તે પારદર્શક રીતે જણાઈ આવે છે. એમાં પિતાના પિતાના નામના દેવાથી માંડીને ભાઈનું દેવું વ્યાજ સુદ્ધાં આપવાની વિચારણા કેન્દ્રસ્થાને છે અને શત્રુંજય-પાલીતાણાના દેરાસરની ટુંકની પ્રતિષ્ઠા અંગેનો સંઘ અને મહત્સવ આદર્શ સ્થાને છે એમાં પુત્ર તરફને પ્રેમ એને સર્વાધિકારી બનાવે છે, પણ સાથે એને મોટા સાહસમાં ન ઝંપલાવવાની લાગણી એની શક્તિ, એને માટે શેઠને પિતાને ખ્યાલ એની પરીક્ષક શક્તિ બતાવે છે.
Page #273
--------------------------------------------------------------------------
________________
શેઠ મેાતીશાહ
૨૧૧
એમાં જ્ઞાતિ કે જાતિના આગ્રહ નથી. એમાં પારસીએ સાથેના સ'બધ જીવતાજાગતા છે તેને વ્યક્ત કરી એને ચાલુ ટકા, હૃદયની વિશાળતા અને મનુષ્યની સંબંધ રાખવા વધારવાની ગણતરી માટે બહુમાન થાય તેવું છે અને વ્યાપારની સાહસિકતાના ચિત્રદર્શનથી એ વસીયતનામું ભરપૂર દેખાય છે. દેવાદાર તરીકે જિંદગી શરૂ કરનાર કુશળ વ્યવહારુ માણસની એ યુગમાં વિચારધારા કયા માર્ગે પ્રવાસ કરતી હતી એના ઉત્તમ દાખલો એ વસીયતનામું પૂરા પાડે છે.
ઉપર પ્રમાણે વસીયતનામા ( વીલ ) પર સં. ૧૮૯૨ના વૈશાખ શુદ ૩ સામ-અક્ષયતૃતીયાને દિવસે સહી કરવામાં આવી તેની અંગ્રેજી તારીખ ૧૮ એપ્રીલ ૧૮૩૬ હતી. તે વખતે શેઠ માતીશાહની વય ૫૪ વર્ષની થઈ હતી. વનમાં પ્રવેશેલા એ શેઠશ્રીને શે। વ્યાધિ હતા તે સમજાયું નથી. તેની કાઈ સ્થાનકે નોંધ નથી, પણ અગાઉના કરેલા વસીયતને રદ કરવાના ઉલ્લેખ તે વસીયતમાં નથી તેથી આ વીલ તેમનુ પહેલું અને છેલ્લું માનવાને કારણ રહે છે. આ પ્રમાણે વીલ પર સહી કરવામાં આવી અને તે પણ રીતસર સાક્ષીઓ કરાવવામાં આવી.
આ સાક્ષી કરનારમાં ત્રણ પારસીએ છે. સર જમશેદજી જીજીભાઇની સાક્ષી મથાળે છે, છેલ્લા બમનજી વાડીયાની છે અને તેની પહેલાં જાગીરજી ખુરશેદજી છે. આ શેઠના પારસીએ સાથેના ઘરોબો બતાવે છે. અને તેમાં બે સાક્ષી કરનાર જૈન છેઃ શેઠ નાનજી જેકરણ માંગરોળવાળા અને અમરચંદ ખીમચંદ દમણવાળા. આ હકીકત પણ ખાસ ધ્યાન ખેં`ચે તેવી જણાય છે.
Page #274
--------------------------------------------------------------------------
________________
૨૧૨
નામાંક્તિ નાગરિક
ઉપર પ્રમાણે વિલ કર્યા પછી શેઠ મોતીશાહની તબિયત ધીમે ધીમે વધારે બગડી હોય એમ જણાય છે, ગમે તેમ હેય પણ તેમના મનની ઈચ્છા શ્રી શત્રુંજય પરની ટુંકની પ્રતિષ્ઠા અને બિંબપ્રવેશ મહત્સવ કરી લેવાની હતી. આને માટે તેમણે મેટા વિદ્વાન જેશી(તિષીઓને સં. ૧૮૨ના શ્રાવણ માસમાં બોલાવ્યા અને બન્ને કાર્ય માટે મુહૂર્ત શોધવા નક્કી કર્યું. અનેક જાતની ગણતરી કરી. ચેમાસામાં પ્રતિષ્ઠાનું મુહૂર્ત આવે નહિ અને ત્યારબાદ કાઠિયાવાડમાં ઉત્તરાયણ (ખીહર-મકરસંક્રાંત) પહેલાં એક માસ સુધી ધન રાશિને સૂર્ય થાય એમાં મુહૂર્ત હેય નહિ એટલે નજીકમાં નજીકનું મુહૂર્ત સં. ૧૮૯ના મહાસુદ ૧૦નું પ્રતિષ્ઠા માટે અને મહા વદ ૨ નું બિંબપ્રવેશ મહોત્સવ માટે નક્કી કરવામાં આવ્યું.
અહીં એક બાબતની સ્પષ્ટતા કરવાની છે. આરસને ઘડીને તેની મૂર્તિ બનાવવામાં આવે ત્યાં સુધી તેને એક વસ્તુ કે રમકડા તરીકે ગણવાની હોય છે. એને રગદોળવામાં કે એના પર ઢાંકણું મારીને ઘડવામાં કઈ જાતની આશાતના ગણાતી નથી. જો કે આગળ જણાવ્યું છે તેમ શેઠ મોતીશાહે તે પ્રતિમા ઘડાવવામાં પણ સ્નાન, શુદ્ધ વસ્ત્ર અને સુગંધી મુખવાસની વ્યવસ્થા કરી હતી, એ પ્રમાણે મૂતિઓ તૈયાર થતાં તે પૂજનિક થતી નથી. એના સંબંધમાં સુવિહિત આચાર્યને વશ હાથે એમાં પ્રાણ-ચૈતન્ય મૂકવામાં આવે ત્યારે તે પૂજનિક થાય છે. એ વિધિમાં અનેક પ્રકારના મહોત્સવ સાથે એક
Page #275
--------------------------------------------------------------------------
________________
શેઠ મેતીશાહ
૨૧૩
જાતનું અંજન તૈયાર કરવામાં આવેલું હોય છે, તે આચાર્ય પિતે એક સેનાની શલાકા (સળી) વડે આંખમાં વિધિપૂર્વક મંત્રોચ્ચાર સાથે આજે ત્યારે તે પ્રતિમા (મૂર્તિ) પૂજનિક થાય છે. આવી રીતે જે પૂજનિકતાનું વિધાન થાય છે. તે મહત્સવને લેાકભાષામાં “અંજનશલાકા” અથવા “અંજનશલાખા” કહેવામાં આવે છે. તે ખરી પ્રતિષ્ઠા છે. એમાં પથ્થરની અંદર ઈશ્વરત્વના પ્રાણ પૂરવામાં આવે છે અને તેને પ્રતિષ્ઠાનું નામ આપવામાં આવે છે. એ વખતે જે અચાયે એ અંજન કર્યું હોય તેના નામનો ઉલ્લેખ મૂર્તિની નીચેની પાટલી પર કરાય છે અને તે વખતે મૂર્તિ ક્યા દેવની છે તેનું નામાભિધાન જે લાંછન છેતરાવીને મુકરર કરેલું હોય છે તેનો નિર્ણય થાય છે. આ વિધિને પ્રતિષ્ઠાવિધિ શાસ્ત્રકાર કહે છે. આ વિધિને અન્યત્ર “પ્રાણ પ્રતિષ્ઠા ”—અંજનશલાકા પણ કહેવામાં આવે છે. એ વિધિનું વિવેચન આગળ જોવામાં આવશે.
કેઈ પણ પ્રતિમાની પ્રતિષ્ઠા થઈ ગઈ હોય એટલે એમાં ઈશ્વરત્વ આમેજ થયું હોય તેની અમુક મંદિરમાં સ્થાપના કરવામાં આવે, તેને દેરીમાં બેસાડવામાં આવે કે ગેખલામાં બેસાડવામાં આવે તે વખતે જે મહત્સવ કરવામાં આવે તેને શાસ્ત્રમાં પ્રતિષ્ઠા મહોત્સવ કહેવામાં આવે છે. ઉપર જણાવ્યું તે અંજનશલાકાને વિધિ બહુ લાંબે, ખર્ચાળ અને આકરો હઈ અતિ જજ પ્રસંગે બને છે, પણ ખરી પ્રતિષ્ઠા તે છે.
કેતિમાં બિંબ સ્થાપના મહોત્સવને પ્રતિષ્ઠા કહેવામાં આવે છે. અત્યારે કઈ જગ્યાએ પ્રતિષ્ઠાના મુહર્તાની કતરી આવે ત્યારે તે બિંબસ્થાપના મહત્સવની છે એમ સમજવાનું છે,
Page #276
--------------------------------------------------------------------------
________________
૨૧૪
નામાંકિત નાગરિક અંજનશલાકા તે બહુ ઓછા પ્રસંગે થાય છે. આ કાળમાં સં. ૧૯૮૮ માં પાલીતાણા પાસે કદંબગિરિમાં એવી અંજનશલાકા થઈ હતી અને તે વખતે સેંકડે જિનબિંબને પૂજનિક કરવામાં આવ્યા હતા. તેની પહેલાં પાલીતાણા શ્રી શત્રુંજય ગિરિરાજની તળાટીમાં બાબુના મંદિરમાં અંજનશલાકા થઈ હતી. તે વાતને લગભગ પચાસ વર્ષ થયાં છે. આ પ્રતિષ્ઠા મહત્સવ અને અંજનશલાકાનો તફાવત ધ્યાનમાં રાખવા જેવો છે. કેઈ પણ મૂર્તિની અંજનશલાકા તે એક જ વખત થઈ શકે છે, જ્યારે પ્રતિષ્ઠા મહોત્સવ તો કારણુપ્રાપ્તિએ એકની એક મૂર્તિને એકથી વધારે વાર થઈ શકે છે.
આ અર્થમાં અંજનશલાકાનું મુહૂર્ત સં. ૧૮૯૩ ના મહા શુદ ૧૦નું અને પ્રતિષ્ઠાનું મુહૂર્ત મહા વદ ૨નું આવ્યું. શેઠ મોતીશાહે એ તારીખે મુકરર કરી. સં. ૧૮૨ના શ્રાવણ વદમાં દેશવિદેશમાં પ્રતિષ્ઠાની વાતે પ્રચલિત થઈ ગઈ. છ માસ પહેલાં મુહૂર્ત લેવાયાં અને આનંદને પાર રહ્યો નહિ. કંકેતરી મેકલાણું કે નહિ તે વાત ચોક્કસ થઈ શકતી નથી, પણ મુહૂર્ત તે નક્કી થઈ ગયાં.
દરમ્યાન શેઠ મોતીશાહને મંદવાડ વધી ગયે. વ્યાધિને પ્રકાર સમજાયે નથી, તેમની તબિયત બગડવા સાથે ગિરિ. રાજ પર પ્રતિષ્ઠા કરવાની વાત તેમના મન પર વધારે સજજડ થવા લાગી અને કઈ રીતે પ્રતિષ્ઠા પિતાને હાથે થાય એની રટના અને તમન્ના જાગી. શ્રાવણ વદમાં પર્યુષણ પહેલાં એમણે સર્વ સગાંસંબંધીઓ વચ્ચે વાત કરી, એમના પુત્ર ખીમ
Page #277
--------------------------------------------------------------------------
________________
શેઠ માતીશાહ
૨૧૫
ચંદભાઈને ભલામણ કરી કે ‘મારે પ્રતિષ્ઠા જરૂર કરવી છે, પણ ગાડીજી મહારાજના હુકમ હશે તેમ થશે. મારુ” શરીર પડી જાય તા તમારે શાક કરવા નહિ, શાક પાળવા નહિ, લીધેલ મૂરત ફેરવવું નહિ અને દમણી અમરચંદ ખીમચ'દની સલાહ લઈ તે કહે તે રીતે ખરચ કરી મારા મનની મુરાદ પૂરી પાડવી અને મારી ખેાટ જણાવા દેવી નહિ.' આ વખતે અનેક સબંધીએ હાજર હતા, મિત્રા, સ્નેહીએ અને સગાંઓ હાજર હતા અને આપણી રીત પ્રમાણે સ દિલાસા આપતા હતા કે-શેઠ તે સા વષઁના થશે અને પ્રતિષ્ઠા પેાતાને શુભ હાથે કરશે.
સ. ૧૮૯૨ના પન્નુસણુ આવી પહેાંચ્યા. શેઠ મેાતીશાહે અધૂરાં રહેલાં કામાની ભરભલામણ કરી દીધી. પોતાના દેણુદારા હતા તે પૈકી જેની સામાન્ય સ્થિતિ હતી તેને ચાપડા સાથે ખેલાવી તેનાં ખાતાં સરખાં કરાવી નાખ્યાં. એમાં ભવિષ્યમાં તેમને કોઈ વારસ તરફથી તકલીફ ન થાય એ તેમની ચિંતા અને દીર્ઘ દૃષ્ટિના વિષય હતા.
શેઠના વ્યાધિ વધી ગયા. ભાદરવા શુદ ૧ રવિવારના રોજ મહાવીર જન્મવાંચનને દિવસે પ્રભુસ્મરણ કરતાં અને સર્વની ક્ષમા માંગતાં શેઠ મેાતીશાહ આ લોકમાંથી ચાલ્યા ગયા. ચાપન વની પુખ્ત વયે માટા સાહસિક વ્યાપારી, વહાણવટી અને ધર્મધુરંધરની નામના મેળવી આંખ મીંચી ગયા અને સંસાર સાથે મોતીશાહના નામના સંબંધ પૂરો કરી વિદાય લઈ ગયા.
તે વખતે આખા મુંબઈ શહેરમાં માટી હડતાળ પડી,
Page #278
--------------------------------------------------------------------------
________________
૨૧૬
નામાંકિત નાગરિક વ્યાપારીઓને શેક થયે, મિત્રોને દુઃખ થયું અને ઘરના માણસને વિયાગ થયે; પણ તેમની ઈચ્છા પ્રમાણે કોઈ જાતને શેક વ્યવહાર કરવામાં ન આવ્યો. ગુલાબબાઈ-(દીવાળીબાઈ) શેઠના ધર્મપત્નીએ પણ કઈ પ્રકારને જાહેર કલ્પાંત કર્યો નહિ, છાજીઆ મરસીઆ કે કૂટવાની પ્રચલિત ક્રિયાઓ બંધ કરી અને લૌકિક વ્યવહાર માટે આવનારને હાથમાં નવકારવાળી આપવા માટેની પ્રથા ચાલુ કરી.
આવી રીતે એક અતિ કુશળ, દક્ષ, પ્રમાણિક, ધર્મરુચિ વત, મહાસાહસિક વ્યાપારીના જીવનનો અંત આવ્યું. જેન પર્વ પર્યુષણમાં અવસાન થવું એ પણ એક મહત્તાનું કારણ છે અને શુભ ગતિનું સીમાચિહ્યું છે. આવા અવસાન માટે શેક કરે કે આનંદ કરે એને નિર્ણય પણ મુકેલ છે. ધાર્મિક જીવન અને વ્યવહારુ જીવન વચ્ચે સીધી લાઈન પર રહેનાર બનેને તુલનામાં રાખી એક સરખી અગત્યતા આપનાર જીવન શૈડાં હોય છે, પણ હોય છે ત્યાં આનંદ-ઉલ્લાસ આપનાર થાય છે. શેઠ મોતીશાહ તે જીવી ગયા અને સ્પષ્ટ ભલામણ સાથે ચાલ્યા પણ ગયા, પણ એમની જીવનની મુરાદ મનમાં રહી ગઈ અને ગમે તેમ કરીને ગિરિરાજ પર જાતે પ્રતિષ્ઠા કરાવવી હતી, પણ કુદરતને-કમને સંકેત જુદે હતે. અનેક હશે, અનેક સ્વપ્નાઓ અને ભાવનાએ આ રીતે મનની મનનાં રહી ગઈ અને આદરેલાં કામ અધૂરા રહી ગયાં. પરમાત્મા આ ધર્મ ભાવનામય જીવનવાળા આત્માને જ્યાં હોય ત્યાં શાંતિ આપે !
Page #279
--------------------------------------------------------------------------
________________
શેઠ મોતીશાહ
૨૧૭
વસીયતનામું કર્યા પછી લગભગ પાંચ મહિને અથવા બરાબર ગણતરી કરીએ તે તારીખવાર ૧૪૬ દિવસે શેઠનું અવસાન થયું એટલે લગભગ છેલ્લા પાંચ માસથી શ્રી શત્રુજય પર કામ જલ્દી આપવાની તૈયારી ચાલતી હતી તે જ વખતે અંદરખાનેથી મનમાં અહીંને સર્વ હિસાબ પૂરો કરી ચાલ્યા જવાની પણ તૈયારી ચાલતી હતી એમ અનુમાન થાય છે. છતાં આત્મા અમર ચીજ છે અને મેટું કામ કરવાનું હોય ત્યારે તે આશા પણ વધારે બાંધવાને માણસને હક્ક પ્રાપ્ત થાય છે અને તેમાં પણ સારાં કામને અંગે કુદરત વધારે અનુકૂળતા કરી આપશે એવી આશા માણસ જરૂર રાખે પણ માણસનાં ધાર્યું થતાં નથી અને કુદરતના સંકેત હોય તેને સમજવાને વૃથા પ્રયત્ન કરવાને બદલે તેને તાબે થવામાં જ મેજ છે, એ રીતે મનનું સમાધાન થાય. શેઠ મોતીશાહની સ્વસૃષ્ટિ વીખરાઈ ગઈ અને મુરાદ પાર ન પડી તે માટે જરૂર ખેદ થાય તેમ છે, પણ એ મનુષ્યના કબજાની વાત ન હોઈ નિરુપાયપણું જ તેમાં બતાવવાનું રહે છે. સં. ૧૮૨ના વૈશાખ માસમાં શેઠને પ્રતિષ્ઠા કરવાનું બહુ મન હતું, પણ કામ ઘણું બાકી હતું અને એફખું મુહૂર્ત આવતું નહતું. એટલે અંતે કુદરત પર વાત છોડી. પણ વસીયતનામું કરી નાખ્યું અને ભાવના ઊંડાણમાં હતી તે જણાવી દીધી.
કાં તે નર ભીંતડે અને કાં તે નર ગીતડે.” દુનિયામાં બે રીતે નામ રહે છે કાં તે કઈ અમર ધામ બંધાવી તેની સાથે નામ જોડાય. અથવા મહાન કામ કરનારના નામના
Page #280
--------------------------------------------------------------------------
________________
૨૧૮
નામાંકિત નાગરિક ગીતે જોડાય. મોટાં તીર્થસ્થાન જેવાં મંદિર મૂકી જનારને જનતા ત્યાર પછી સેંકડે વર્ષો સુધી યાદ કરે છે. અત્યારે આબુ પરના વિમળ મંત્રી કે વસ્તુપાળ તેજપાળનાં મંદિરે તેમને યાદ કરાવે છે, એ ધનનો સદુપયેાગ કરવાની એક રીત છે. જે કાળે મંદિરની જરૂરીઆત હોય તે કાળે તેની રચનામાં ધનને ઉપયોગ થાય તે યથાયોગ્ય છે અને બાંધનારનું નામ તેથી કાયમ થાય છે. બીજી રીત કઈ દીદ્ધારનું કાર્ય કરનાર, જનતા પર મેટે ઉપકાર કરનાર, જનતાને નૂતન માર્ગદર્શન કરાવનારના નામ રહી જાય છે, એનાં નામનાં ગીત જોડાય છે અને એ રીતે જનતા એને વર્ષો સુધી યાદ કરે છે. અત્યારે મહાત્મા ગાંધીના નામ પર કેટલાં ગીતે જોડાયાં છે એ વાત બાજુ પર રાખીએ તે પણ પૂર્વ કાળનાં તીર્થંકરે અને મહાન ઐતિહાસિક પુરુષ-હેમચંદ્રાચાર્ય, ભામાશા, પેથડશા, જગડુશા વિગેરે મહાન ઉપકારીઓનાં નામ જનતા યાદ કરે છે અને અનેક અમરકૃતિઓમાં અમર કરે છે. શેઠ મોતીશાહ આમાં પ્રથમ કોટિમાં આવે. એ તે ગયા અને અંતે સર્વને વહેલા મેડા જવાનું છે, પણ એના નામ રહી ગયા અને અનેક વર્ષો સુધી એને જનતા યાદ કરશે. નામ રાખવાની આ સુરીતિ છે. અત્યંત અધમ કામ કરનાર, જનતાને મહાન ત્રાસ આપનાર અને લેકેને દુઃખી કરનાર બહાવરવટીઆઓનાં નામ પણ રહે છે અને લોકે ભય અને ત્રાસથી એવાને યાદ કરે છે. અને ફાંસીએ જનારાના ફોટોગ્રાફ છાપામાં આવે છે. નામ રાખવાની આ કુરીતિ છે. પ્રધમ રીતિ વર્ણવી–એ દષ્ટિએ જોતાં શેઠ મોતીશાહ પિતાનું નામ અમર કરી ગયા છે.
Page #281
--------------------------------------------------------------------------
________________
શેઠ મેાતીશાહ
૨૧૯
ચાદ રાખવાનું કે આ વાત માત્ર સો વર્ષ પહેલાંની છે, એ વખતે અંગ્રેજી રાજ્યના કાબૂ હજી જામતા જતા હતા. સુધારામાં લાડ વીલીયમ બેન્ટીકે સતી થવાના રિવાજ નાબૂદ કર્યાં હતા, દેશમાં ધનધાન્યની વિપુલતા હતી, સ્થાનેા આબાદ હતાં, ગામડાંઓ સ્વાવલંબી અને સંતોષી હતાં, કુટુંબવાત્સલ્ય અનેરું' હતું અને સમાજના આગેવાનોની નજરમાં સ્વધર્મી પ્રત્યે અસાધારણ વાત્સલ્ય હતું. તે યુગનાં સૂત્રેા જુદાં જ હતાં, વાતાવરણ તદ્દન અલગ પ્રકારનુ` હતું અને જનતાની આબાદીના પ્રશ્નો તદ્દન ધારણ પર હતા. તે વખતના પુરુષાની ગણના કરવાતું ધારણ પણ જુદુ જ હાય. એ ધેારણે તપાસતાં શેઠ મેાતીશાહનું જીવન સ્વાવલ’ખી, ધર્મશ્રદ્ધા અસાધારણ અને દાનરુચિ ઉત્તમ પ્રકારની હાઈ એ યુગની જનતામાં તેનું જીવન ધન્ય ગણાય. એમની જીવદયા-વિચારણા જૈનને શાભાવે તેવી હતી, એમની ભાવનાસૃષ્ટિ ઘણી વિશિષ્ટ હતી અને એમની સાહસિકતા વ્યાપારીઓમાં તેમને પ્રથમ હરોળમાં મૂકી દે તેવી હતી.
આ રીતે શેઠ મેાતીશાહ સ’. ૧૮૯૨ના ભાદરવા શુદ ૧ ના રાજ પર્યુષણને ચાલતે તહેવારે વિદાય લઈ ગયા. છેલ્લાં દિવસે ધર્મે વિચારણામાં કાઢ્યા, પોતાની પાછળ કાઈ જાતના શાક ન કરવા ભલામણ કરતા ગયા, અને ગિરિરાજ પર પ્રતિષ્ઠા કરવાનું અને તે નિમિત્ત સંઘ કાઢવા માટેનું લીધેલ મુહૂત જરાપણ ન ફેરવવા માટે આગ્રહ કરી ગયા. તેમણે ખાસ ભલામણ કરી કે લીધેલ મુડ઼તે જ પ્રતિષ્ઠા કરવી અને તે માટે સર્વ પ્રકારના બનતા આગ્રહ ખીમચંદભાઈને કરી સાથે અમરચંદ્ર દમણી વિગેરે પોતાના ભાગીઆ, સ્નેહીઓ અને સંબ’ધી
Page #282
--------------------------------------------------------------------------
________________
૨૨૦
નામાંકિત નાગરિક
આને પાકી ભલામણ કરતા ગયા. ખીમચંદભાઈને સાચી સલાહ આપવાનું અને પ્રતિષ્ઠાનું કાર્ય ધારેલ દિવસે જરૂર આટાપવાનુ કહી શેઠશ્રી પરમાત્માના નામેાચ્ચારણપૂર્વક ચાલ્યા ગયા અને આ શરીરે સવ સબંધ વિસરાવતા ગયા.
શેઠ મેાતીશાહના અવસાનને દિવસે સમસ્ત મુંબઇ શહેરમાં મેાટી હડતાળ પડી, સર્વ બજારો, વ્યાપારી અને ધંધાઓ બંધ રહ્યા, હજારા માણસા અને શેઠ સાદાગર જ્ઞાતિ કે ધંધાના તફાવત વગર શેઠને ત્યાં કાટના મકાને ખરખરા કરવા આવી ગયા અને ભદ્રિક દીલના ખીમચંદભાઈને એકાએક આવી પડેલી આપત્તિ માટે હિમ્મત આપતા ગયા.
આ રીતે એક મહાન વ્યાપારીની કારકીર્દીના છેડા આવ્યું. પિતાએ અને મોટાભાઈએ મૂકેલ દેવું દીધા ઉપરાંત એમણે માટી પુંજી મૂકી. મનુષ્યના જીવનની ફતેહ કેટલી રકમ તે સૂકી જાય છે તે પરથી થતી નથી એ વાત ખરી છે, પણ એ વાત ધ્યાનમાં રાખવા જેવી તા છે. શેઠ મેાતીશાહના વ્યવહાર પ્રમાણિક, વતન ઉચ્ચ, પ્રતિષ્ઠા પ્રથમ પંક્તિની અને લેાકરુચિ અત્યંત આકર્ષીક હોઈ તેઓ વ્યાપારી તરીકે જેમ પ્રસિદ્ધ હતા, તેમજ વિશ્વાસ કે વતનની બાબતમાં પણ ઉચ્ચ સ્થાન ધરાવતા હતા. માત્ર સિદ્ધગિરિ યાત્રા-પ્રતિષ્ઠાની મનની મુરાદ તેમની પૂરી ન થઈ અને એ વાત એમની અંત ઘડી સુધી એમને સાલ્યા પણ કરી. એમણે જીવનપૂર્ણ કર્યું, પણ એમના આદરેલ કાર્યની ઇતિશ્રી ન થઇ, પરંતુ એમણે ધારેલી તેવી સર્વ ગાઠવણુ, સૂચના અને વ્યવસ્થા તેઓ કરતા ગયા. એ કાર્ય ત્યાર પછી એમની ઇચ્છા પ્રમાણે કેવી રીતે થયું તે આપણે હવે જોઇએ.
Page #283
--------------------------------------------------------------------------
________________
(૧૯ )
અધૂરાં પૂરાં કરવાનાં પ્રયાણુ : સયાત્રા
શેઠ મોતીશાહ તા સં. ૧૮૯૨ના ભાદરવા શુદ ૧ વિવારે ગયા, પણ એમના જીવનની જમાવેલી સૃષ્ટિ અને વ્ય ભાવના મૂકતા ગયા. એમના અવસાનને અંગે જનતામાં માટી અરેરાટી થઇ. એમના પુણ્યશાલી જીવયાપ્રધાન આત્માની સ તામુખી પ્રશ'સા થઈ, વ્યાપારીઓએ એમની સાહસિકતા વખાણી, ગરીબેએ એમના દાનવીરપણાની પ્રશ’સા કરી, મિત્રાએ એમના સાહાને અલિ આપી, દેણદારેાએ એમની ઉદારતાને એપ આપ્યા. આ રીતે સાર્વત્રિક પ્રશ'સા પામી દુનિયાની નજરે મહાન જીવન-સફળ જીવન જીવી શેઠ મેતીશાહ ગયા.
તેમની ઇચ્છા પ્રમાણે તેમની પાછળ મ્હાં વાળવા કે રીતસર રડવાના શાક ન થયા. બાકી તેમના પત્ની, તેમના પુત્ર અને તેમના મિત્રા અને નાકરચાકરને આકરા ઘા લાગ્યા.
દુનિયામાં બને છે તે પ્રમાણે ઉઠમણા બેસણાના વિધિ થયા. લાકોએ પ્રશંસા કરી, ઉન્નત જીવનને વિશેષ ઉન્નત બનાવ્યું અને આ રીતે શેઠ મોતીશાહના જીવનનું પ્રકરણ બંધ થયું, પશુ ખરી રીતે તે ખીમચંદભાઈ માટે નવું પ્રકરણ ઉઘાડતા ગયા. અવસાન પહેલાં સ્નેહી-સખી સમક્ષ શેઠ મેાતીશાહે
Page #284
--------------------------------------------------------------------------
________________
૨૨૨
નામાંકિત નાગરિક સિદ્ધગિરિની ટુંકમાં પ્રતિષ્ઠા કરવાનું કાર્ય લીધેલ મુહૂર્ત કરવા ભારપૂર્વકની ઈચ્છા જણાવી હતી. એ ઈચ્છા એવા આકારમાં જણાવી હતી કે એના અંતરમાં હુકમ હતું અને સર્વ સંબંધીઓ તે ઇચ્છાને હુકમ જેવી સમજતા હતા. તે વખતના વ્યવહાર પ્રમાણે દિવાળીબાઈ–મોતીશાહ શેઠને પત્ની-વિધવા
જ્યાં સુધી ખૂણામાં હોય ત્યાં સુધી કેઈ મહત્સવ-મંગળ કાર્ય ન થઈ શકે. દેશના રિવાજ પ્રમાણે છ માસ તે શક જરૂર પાળ પડે, તેમાં મોટા મહોત્સવ મંડાય ત્યાં તે વાજાં વાગે, ધામધુમ થાય. એ સર્વ વાતને વિસંવાદ થતું હતું. આ બાબતની ગૂંચવણ ચાલ્યા કરતી હતી, પણ શેઠ તે મેટા જેશીઓ પાસે જેવરાવી મૂરતની તારીખ નક્કી કરી ગયા હતા.
ખીમચંદભાઈ શેઠને એકના એક પુત્ર ભેળા સ્વભાવના હતા, અને ખૂબ નિખાલસ દિલના હેઈ તદ્દન ભદ્રિક જીવ હતા, એમનામાં મહૂમ શેઠ જેવી સાહસિકતા નહોતી અને કાર્ય કરવામાં નિશ્ચયબળ જોઈએ તે પૂરતા પ્રમાણમાં નહોતું. એમનામાં ભક્તિ ભાવના અસાધારણ હતી. એમની ધર્મશ્રદ્ધા અસાધારણ હતી અને એમને પિતાનું વચન એ ઈશ્વરવચન હતું. એને પિતાના વચનને ઉલ્લંઘવું નહોતું, પણ છતાં ચાલું વ્યવહારથી પણ એ જાણતા હતા. માતા ખૂણામાં હોય, હજુ દેશપરદેશથી લેકે લૌકિક નિમિત્તે આવતાં હોય, ત્યાં મોટા ઉત્સવનાં પગરણ માંડવા એ વાતમાં એમને ગૂંચવણ દેખાતી હતી. એકાદ માસ તે અનિશ્ચયાત્મક સ્થિતિમાં નીકળી ગયે. શેઠના મરણને આઘાત પણ આકરો હો,
Page #285
--------------------------------------------------------------------------
________________
શેઠ મેતીશાહ
૨૨૩ ચાલું વ્યવહારે સંભાળવાના હતા, તેમજ સગાસંબંધીને
હોટે રહેવાનું હતું. પણ વાતને નિર્ણય કર્યા વગર ચાલે તેમ ન હતું. એક બાજુ શેઠ મોતીશાહને હુકમ અને બીજી બાજુ ચાલુ વ્યવહારની વિસંવાદિતા વચ્ચે ગોથાં ખાતાં એ ભોળા શેઠીઆને અંતે એક બુદ્ધિ સૂજી અને તેના અમલની વાતને નિર્ણય થઈ ગયે.
હકીકત એમ બની કે પ્રતિષ્ઠા અને મહોત્સવ સાથે સંઘયાત્રાનું કામ ક્યારે કરવું તે બાબતમાં ખીમચંદભાઈના મનમાં આહટદેહટ થતું હતું તેને અંગે દિવાળી પહેલાં તેમણે પિતાના પિતાના સંબંધી સ્નેહી શુભેચ્છકો પિકી શેઠ અમરચંદ દમણી, શેઠ ફૂલચંદ કપુરચંદ અને માંગરેલી શેઠ નાનજી જેકરણને એકઠા કર્યા અને તેમની પાસે ચર્ચા શરૂ કરી. આ સર્વ સલાહકારોની સલાહ લેવાની મહંમ મોટા શેઠ ભલામણ વારંવાર કરી ગયા હતા અને અમરચંદ દમણનું સલાહકાર તરીકેનું નામ તે વિલમાં પણ લખી ગયા હતા. આ સંબંધમાં પારસી સલાહકારની સલાહ બહુ ઉપયોગી નીવડે તેમ નહોતું, કારણ કે તેઓ જેનના રીતરિવાજથી બહુધા અજાણ્યા હતા.
આ મંડળીમાં ખૂબ ચર્ચા થઈ. સંઘયાત્રા અને મહત્સવ માટે તે મોટા પાયા પર તૈયારી કરવી પડે અને ઉત્સવમાં તે વાજાંગાલા અને જમણની મુખ્યતા હોય એટલે વહેવારમાં ખરાબ ન લાગે એવી પણ ચર્ચા થઈ, પણ અંતે શેઠ મેતીશાહને હુકમ શિરસાવંઘ ગણાય. શેઠ મેતીશાહની અંતિમ ઈચ્છા એકથી વધારે વખત લીધેલ મુહૂતે સર્વ કામ તુરત
Page #286
--------------------------------------------------------------------------
________________
૨૨૪
નામાંક્તિ નાગરિક
આટોપવાની હતી. વહેવારકુશળ માણસોએ અંતે ચાલુ વ્યવહાર માનવા કરતાં શેઠના હુકમ અને ઇચ્છાને વધારે માન આપવાની સૂચના સ્વીકારી અને ઘણી તપાસ અને જોશીની ગણતરી પછી લીધેલ મુહુત ને ફેરવવું નહિ એવા નિશ્ચય પર સ આવી ગયા. શેઠનું વચન અને સારું મુહૂત ફેરવવું નહિ એ વાતના અંતે નિશ્ચય થયા. શેઠાણી દિવાળીબાઇ મજબૂત વિચારના ખાઇ હતા. એમણે એ વિચાર સંમત કર્યાં, કેાઈ અંદરખાનેથી ગણગણતા હતા કે શેઠને ગત થયાને હજુ એ માસ પૂરા થયા નથી, ત્યાં ઉત્સવ મંડાણુની વાત અનુચિત કહેવાય, પણ ઘરના માણસા અને મોટા સલાહકારો એકમત થયા એટલે અંતે વાતના નિશ્ચય થયા અને લીધેલ મૂરતે કામ આદરવુ' અને આટાપવુ એમ સ એકમત થયા. દિવાળી લગભગમાં અંતે નિર્ણય થઈ ગયે કે શેઠની ઇચ્છાને માન આપી મહા માસમાં બન્ને મુહૂર્તો લીધેલ તારીખે કરી નાખવા.
વાત કાંઈ નાનીસૂની નહેાતી. પાલીતાણા જવા માટે સંઘ કાઢવા અને ત્યાં પ્રતિષ્ઠામહાત્સવ કરવા અને ખિમપ્રવેશ મહાત્સવ કરવા એ તે વખતનાં સાધન-સામગ્રી અને અવરજવરનાં સાધનાને અંગે મહાભારત કામ હતું અને ઘણી વિગતવાર ઝીણવટથી તૈયારી માગતા હતા. મોટા શેઠની ઇચ્છા ઠામ ઠામના સઘાને આમત્રણ કરી અમુક દિવસે પાલીતાણે પહેાંચવાની હતી. અને પાલીતાણામાં સવ" સદ્યાની ભક્તિ દિવસા સુધી કરવાની હતી. આ પ્રમાણે વ્યવસ્થા કરવા માટે તે અનેક જાતના ડેરા, તંબૂ, વાસણ, ગાડલાં, ગાઇડાં રાવટીએ
Page #287
--------------------------------------------------------------------------
________________
શેઠ મોતીશાહ
૨૨૫ વિગેરેની તૈયારી જોઈએ, વિધવિધ રસેઈઓ માટે અનાજ સંગ્રહ, ઘી, સાકર, માલમસાલા એકઠા કરવા જોઈએ, પહેરવાના વો ખરીદવા જોઈએ અને સર્વેને રૂબરૂ નેતરાં આપવા જોઈએ. કેટલી વસ્તુઓ અને ગોઠવણે જોઈએ તેનો ખ્યાલ તે કામ કરનાર કાર્ય આદરે ત્યારે જ તેની સમજ પડે. “વિવાહ માંડી જુઓ અને ઘર ઉખેળી જુઓ.” એ લેકેક્તિ પ્રમાણે તે અવસર માંડે કે ઘરના પાયા ઉખેળે ત્યારે કેટલી ચીજો જોઈએ છીએ અને કેવાં કેવાંનાં હેઠાં બેલાવવાં પડે છે તેને ખ્યાલ આવે. તેમાં પણ ખીમચંદભાઈ ભદ્રિક જીવ હતા. જ્યાં ઊગે છે અને ક્યાં આથમે છે તેની વિશેષ ગતાગમ વગરના હતા અને કુશળ દિવાળીબાઈ શેઠાણી ખૂણે હતા. એવે અવસરે સગાંવહાલાંઓના વેધવચકા જાળવવાનું કામ ભારે આકરું થઈ પડે છે. નાને સામાન્ય માણસ વધારે પડતે સત્કાર, સન્માન અને નેતરાં માંગે છે અને સામાન્ય નજીવા માણસને નાની વાતમાં દુઃખ લાગી જાય છે; પણ અમરચંદ દમણું ભારે કુશળ માણસ હતા. એ વેપારી વૃત્તિના અને ખૂબ મીઠા સ્વભાવના વહેવારુ માણસ હતા. એમણે સર્વ કામ પોતાના હાથમાં લઈ લીધું. શેઠ ખીમચંદભાઈ તે જાણે રાજા હોય તેમ તેને મુખ્ય સ્થાનકે રાખ્યા, પણ નાનામાં નાની વાતથી તે હજારેના ખરચ કરવાની સર્વ સત્તા અને વ્યવસ્થા, વસ્તુસંગ્રહ, બનાવટ અને ઝીણી વિગતે પોતે ઉપાડી લીધી અને ખીમચંદભાઈને જણાવી દીધું કે એણે કઈ વાતની ચિંતા ન રાખવી, છતાં ખીમચંદભાઈ સર્વ કરે છે એવી એની મુખ્યતા ૧૫
Page #288
--------------------------------------------------------------------------
________________
૨૨૬
નામાંતિ નાગરિક એમણે જાળવી રાખી અને પિતાની ઈચ્છા પ્રમાણે તે હુકમ કરે તેને અમલ જાણે પોતે કરે છે એવું વાતાવરણ જમાવી દીધું. કઈ પણ વાત કરવી હોય ત્યારે તેને પાર પાડવાના વહેવારુ માર્ગો જરૂર હોય છે અને શોધવાથી તે મળી શકે છે, એને આ બાબતમાં સાક્ષાત્કાર થવા લાગે. સં. ૧૮૯૨ ની દિવાળી આસપાસમાં લીધેલ મુહૂતે સંઘ અને પ્રતિષ્ઠાનું કાર્ય પાર પાડવાનો નિર્ણય કરી નાખવામાં આવ્યું.
આ પ્રમાણે નિર્ણય કરવામાં શેઠ મોતીશાહની ઈચ્છાને માન અપાતું હતું, તેમણે લીધેલ મુહૂર્ત ન ફેરવવા ખાસ ઈચ્છા જણાવી હતી અને ચાલુ વ્યવહારને આવા મેટા કામમાં આડે ન લાવવાની વાત પર સર્વેએ ભાર મૂક્યું હતું, શેઠ ખીમચંદભાઈમાં ધર્મશ્રદ્ધા અપરંપાર હતી અને શેઠાણ દિવાળીબાઈ લેકવ્યવહાર કરતાં પૂજ્ય મહ્મ પતિની આજ્ઞા પાળવાના મતનાં હતાં. એ નિર્ણય કરવામાં શેઠ ખીમચંદભાઈના બીજા સલાહકાર, શેઠ મોતીશાહના ખાસ સ્નેહીઓ અને જેનેતએ પણ સહકાર આપ્યો અને મેટાં કાર્યમાં દેવતાએને નેતરવાને વિધિ જાણીતા છે તે પ્રમાણે શેઠ મોતીશાહ દેવતાઓને નોતરવા ગયા છે એવી માન્યતાને પ્રાધાન્ય આપી, સંવત્ ૧૮૯૩ ના પિષ માસમાં સંઘ કાઢ અને મહા માસમાં અંજનશલાકા અને પ્રતિષ્ઠાનાં કાર્યો કરવાને ઠરાવ કરવામાં આવ્યું.
આ લીધેલ મુહૂર્તને માટે કોઈ સગાસંબધી સહજ ગણગણ કરવા લાગ્યા. તેમના મતે દિવાળીબાઈના ખૂણા દરમ્યાન
Page #289
--------------------------------------------------------------------------
________________
શેઠ મેાતીશાહ
૨૨૭
મોટા ઉત્સવ-મહાત્સવ! ન થાય એવી ધીમી ધીમી વાત ચાલતી હતી, પણ એકદરે મહુમ શેઠની મહેચ્છા ખીમચંદભાઇનીભલમનસાઇ અને સલાહકારાના નિણ ય આગળકાઈ બાલી શકથા નહિ અને મોટા માણસોની હામાં સ હા ભળી ગઈ.
દિવાળી બાદ મોટા પાયા પર તૈયારી થવા માંડી. દેશપરદેશ સંઘ કાઢવાના સમાચાર પહેાંચી ગયા. આ કાળમાં અસાધારણ મોટા પાયા પર સંઘ કાઢવાની અને જખરા મહેાત્સવ કરવાની વાતા ગામેગામ પહેાંચીગઇ અને મારવાડ, રજપુતાના, ગુજરાત વિગેરે અનેક સ્થળેાના સ ંદ્યા પાલીતાણે, એ અવસર પર આવે– એવી વાતા ચાલવા લાગી. ખીમચ દભાઈને ધમ કાય અને ભક્તિકા બહુ પસંદ હતું. પિતાના સ્વ ંગમનના શાક તા એના દિલમાં જરૂર હતા, પણ ધર્માંકા માં એ વાત આડી ન લાવવી એ વાતના એના મન પર ચાસ વિચાર હતા, દિવાળી ખાઇની પતિપરાયણ વૃત્તિ જાણીતી હતી અને તેમણે પણ ચાલુ વ્યવહાર છેાડી દેવાની વાતના સ્વીકાર કર્યા એ તો યુગના માણસાનાં રીતરિવાજને માન આપવાની બાબતના વિચારો સાથે સરખાવતાં ભારે વાત કહેવાય, પણ તે મજબૂત મનના અને ઉમરાવ દિલના વિધવા સાથે ખીમચ દેભાઇની સાદી ભેાળાઈ ભળી ગઇ અને વહેવારુ અમરચંદભાઇ દમણીના નિશ્ચયમળને અ ંતે સર્વ આધીન થયા. પછી તે અનેક વસ્તુ એકઠી કરવાના મંડાણુ મંડાયા, ડેરા, તંબૂ, રાવટી, ઠામવાસણના મેાટા સ’ગ્રહ કરવામાં આવ્યા. પાલીતાણે ખાસ માણસે મેકલી ત્યાં મેટા પાયા પર સર્વ ગોઠવણા કરાવવાની ચેાજના કરવામાં આવી
Page #290
--------------------------------------------------------------------------
________________
૨૨૮
નામાંક્તિ નાગરિક
અને ઘરે દરજીઓની હારની હારે બેસાડવામાં આવી, નવાં કપડાં, તંબૂઓ અને જરૂરી વસ્તુ તૈયાર કરવા વ્યવસ્થા ચાલી. સ્ત્રીઓની મોટી સંખ્યા દરરોજ અનાજ વીણવા, પાપડ બાંધવા અને વણવામાં રોકાઈ ગઈ અને માગસર સુદ એકમથી તે શેઠની હવેલીએ અને દેવમંદિરે મંગળગીતના વનિ નીકળવા લાગ્યા. શેઠ મોતીશાહ સંબંધી કઈ પણ પ્રકારના શેકની સર્વ વાતે ત્રણ માસની આખરે બંધ કરી દેવામાં આવી. શેકનાં કપડાં સ્ત્રીઓએ દૂર કરી દીધાં. પુરુષોએ માથા પરની ધળી પાઘડી કે ફેંટાઓ કાઢી નાખ્યા અને સર્વત્ર લાલ પાઘડીઓ દેખાવા માંડી. તે યુગના કવિચારને બરાબર સમજતાં આ માટે ફેરફાર કહેવાય, પણ એ સર્વની પાછળ ધર્મભાવના, સાધ્યને નિર્ણય અને મહેમ શેઠશ્રીની આજ્ઞાનું પાલન હેઈ જનતા અને સગાંસંબંધીઓ સર્વ એને અનુકૂળ થઈ ગયા અને ભાગ્યશાળી મોતીશાહ શેઠ જાણે હયાત જ હોય અને દેશ પરદેશ નેતરાં દેવા ગયા હોય અને અવસર પર આવી પહોંચવાના હોય એવી રીતે સર્વ કામ કરવા લાગી ગયા. સંઘ તથા પ્રતિષ્ઠાનું કાર્ય સારામાં સારી રીતે કઈ રીતે પાર પડે તે માટે અનેક પ્રકારની સૂચનાઓ કરવા લાગી ગયા અને તેને સત્વર અમલ કરવાની ગોઠવણના કામમાં પડી ગયા.
કંકોતરી:-સંવત ૧૮૯૩ના માગશર સુદ ૩ ની સુપ્રભાતે દેશપરદેશ કંકોતરી લખવામાંઆવી. પ્રત્યેક ગામના સ્થાનિક સંઘને આમંત્રણ મોકલવામાં આવ્યા. તેમાં જણાવવામાં આવ્યું
Page #291
--------------------------------------------------------------------------
________________
શેઠ મોતીશાહ
૨૨૯ કે-મુંબઈથી ઊભી સેરઠને સંઘ ૧૮૯૩ના પોષ સુદ ૭ ના રોજ કાઢવાનો નિર્ણય કરવામાં આવ્યું છે. તેમાં દેશપરદેશના સર્વ ભાઈઓ બહેનેએ મુંબઈથી અથવા રસ્તે સંઘને મળવું અથવા પાલીતાણે જેમ બને તેમ જલદી પધારવા આમંત્રણ મેકલ્યાં. કચ્છ, માળવા, સેરઠ, મારવાડ, મેવાડ વિગેરે સ્થળે કંકેતરીઓ મેકલવામાં આવી અને ચારે તરફ હર્ષ અને ઉત્સાહનું વાતાવરણ ફેલાઈ રહ્યું.
કેમ હસને પાર નહોતે. દેશ પરદેશમાં સંઘની વાતે ચાલવા લાગી. હજારે માણસે પાલીતાણે પહોંચવાની તૈયારી કરવા લાગ્યા. બની શકે તે શેઠ ખીમચંદભાઈના સંઘમાં ભળવું અને નહિ તે પિષ વદમાં પાલીતાણું પહોંચવું, અને તે માટે મોટાં મોટાં શહેરમાંથી સંઘે કાઢવાની વાત શરૂ થઈ. શેઠ ખીમચંદભાઈને સંઘ મુંબઈથી પિષ શુદ ૭ ને રેજ નીકળવાનું હતું. તે દરિયા રસ્તે નીકળી ઊભી સોરઠ થઈ પાલીતાણે પહોંચવાનો હતો. આ સંઘને મળવા માટે ગામે ગામથી સંઘ કાઢવાની ગોઠવણ હતી. એમ કહેવાય છે કે આ કાળમાં આ માટે સંઘ બીજે નીકળ્યો નથી. મુંબઈમાં અને દેશ-પરદેશમાં સંઘની તૈયારીઓ ચાલી. અમદાવાદમાં શેઠ હેમાભાઈના હરખને પાર નહોતે. એ પણ સંઘવી બની પિતાને શેઠ મેતીશાહ સાથે નેક સંબંધ અને ધર્મભાવના પષવા ઉજમાળ થઈ રહ્યા હતા અને એ પ્રમાણે સેરઠમાં, ગુજરાતમાં, માળવામાં, રાજસ્થાનમાં અને મારવાડ-મેવાડમાં પાલીતાણાની સંઘયાત્રાની વાતે ચાલવા લાગી હતી. આવી
Page #292
--------------------------------------------------------------------------
________________
૨૩૦
નામાંકિત નાગરિક
રીતે ક‘કાતરી દેશ-પરદેશના સ્થાનિક સ`ધા પર જતાં ઉત્સાહનું વાતાવરણ ચારે તરફ માગશર માસમાં જામી ગયું અને નાના પ્રકારની તૈયારીઓ ચા તરફ ચાલવા લાગી.
મુંબઇમાં ખીમચંદભાઈને ઘેર વાતાવરણમાં મહાન પિરવન થઇ ગયું. મેાતીશાહ શેઠ માટે રાળ કે રીતસર મ્હાં વાળવા કે છાજી લેવાનું તા શરૂઆતથી જ ખંધ રહ્યું હતું, પણ છતાં શેઠ જેવા શેઠ જાય તેની પાછળ શાકનું વાતાવરણ તે જરૂર રહે જ, પણ ક'કોતરી લખવાના નિણ ય થયા ત્યારથી વાતાવરણ તદ્ન ફરી ગયું. જાણે કે મેાતીશાહ શેઠ પરદેશ ગયા છે અથવા દેવતાઓને નાતરવા ગયા છે એવી રીતે સવ વ વા લાગ્યા અને પછી તા વસ્તુઓના સંગ્રહ અને ડેરા તંબૂની સજાવટ અને ઘરેણાંની બનાવટ, વડી પાપડ શેવ ખેરા બનાવવાની રમઝટ અને અનેક પ્રકારની તૈયારીઓ ચાલવા માંડી અને સંઘ પ્રયાણુ, પ્રતિષ્ઠા, જમણેા, વરઘેાડા કેમ કાઢવા? વસ્તુઓકથાંથી મંગાવવી ?કથાં એકઠી કરવી ? એના હુકમ પર હુકમેા નીકળવા લાગ્યા. કેન્દ્રસ્થાને ખીમચ'દભાઈ રાજા જેવા લાગતા હતા ગૌરવણુ વાળા રાજવીના જેવા શરીરવાળા ભદ્રિકસ્વભાવના એ શેઠને બહુ લપછપ હતી નહિ. એ પેાતાનું સેવાપૂજન કાર્ય કદી ચૂકતા નહિ પણ એના સર્વ કામના બેજો અમરચંદ દમણી ઉપાડતા હતા અને ફૂલચંદ્ર કપુરચંદ વિગેરે અનેક મુનીમા, બાલાભાઈ કલાણુજી કાનજી વિગેરે મુનીમ સલાહકારો અને નાનજીભાઈ જેકરણ જેવા વ્યાપારીએ સર્વ કામે લાગી ગયા હતા. આખા દિવસમાં અનેક કામે આટાપાતાં હતાં અને અવનવી સૂચનાઓ
Page #293
--------------------------------------------------------------------------
________________
શેઠ મોતીશાહ
૨૩૧ પાલીતાણા મેકલવામાં આવતી હતી તે વખતે તાર હતા નહિ અને ટપાલની શરૂઆત નાના પાયા પર હતી, પણ વહાણ મારફત પાલીતાણું કે કાઠિયાવાડ સમાચાર પાઠવવામાં આવે તેને ત્યાં તુરત અમલ થાય એવા પાકા સમાચાર મોકલી દેવામાં આવ્યા હતા. પોષ વદ ૧ ના લગભગ સર્વેએ પાલીતાણું પહોંચવાનું હતું અને બને તેટલાએ મેટી સંખ્યામાં આવવાનું હતું એની તૈયારીઓ અને એના સંદેશાઓ પાઠવવામાં આવતા હતા અને ઘણું જરૂરી ચીજે મુંબઈથી વહાણમાં સાથે લઈ જવાની હતી તે એકઠી કરવાની અને તૈયાર કરાવવાની ગોઠવણે ચાલી રહી હતી. આ પ્રમાણે ગોઠવણે આખા માગશર માસમાં ચાલી અને ખાવા પહેરવાની અને ઓઢવા પાથરવાની વસ્તુઓના ઢગલા થઈ ગયા. કેટલીક વસ્તુઓ પાલીતાણે પ્રથમથી વહાણ મારફત મોકલવામાં આવી અને બાકીની વસ્તુઓ ત્યાં એકઠી કરી રાખવા હુકમે અપાઈ ગયા આવી રીતે ૧૮૯૦ને આખો માગશર માસ મેટા પાયા પર તૈયારી કરવામાં પસાર થયે.
+ +
સંઘપ્રયાણ:-કંકેતરીમાં જણાવ્યા પ્રમાણે સં. ૧૮૯૩ના પિષ સુદ ૭ ને રેજ મુંબઈ શહેરથી સંઘે પ્રયાણ કર્યું. સુપ્રભાતે મોટા હાથી પર શેઠ ખીમચંદભાઈ બેઠા, અનેક સાંબેલા શણગારવામાં આવ્યાં, ભવ્ય વરઘોડે કાઢવાની સર્વ તૈયારી કરવામાં આવી હતી. નગારા, શરણાઈ અને વાજઓની ઘૂસ ગાજી રહી. સ્ત્રી પુરૂષે સારામાં સારાં કપડાં પહેરી વખતસર આવી પહોંચ્યા, ધૂમ્રની ઘટા ચારે તરફ ફરી વળી. લામણું
Page #294
--------------------------------------------------------------------------
________________
૨૩૨
નામાંકિત નાગરિક
દીવડે શેઠ ખીમચંદભાઈના વહુ ગુલાબબાઈએ લીધે, જેને અને જૈનેતરોની મોટી સંખ્યા એકઠી થઈ ગઈ અનેક કુળવધૂઓએ માથા પર મંગળકુંભે મૂક્યા. અષ્ટમંગળ આગળ કરી વરઘોડે ચાલ્યા ત્યારે તેમાં એક લાખ ઉપર માણસ હાજર થયું હતું. એ વરઘોડામાં પારસી, અંગ્રેજી, વલંદા અને હિંદુઓએ મેટી સંખ્યામાં ધર્મના ભેદ વગર અતિ ઉત્સાહથી ભાગ લીધો હતો. વરઘોડાની લંબાઈ દેઢ માઈલ ઉપરાંત થઈ હતી. આ ભવ્ય વરઘોડે તે કાળે મુંબઈ શહેરમાં પહેલવહેલે નીકળેલ હતે એમ કહેવાય છે.
શેઠ ખેમચંદભાઈને અનેક સ્વજને અને સંબંધીઓએ શિરપાવ કર્યો-ચાંદલે આયે. એમાં પણ ધર્મ કે જ્ઞાતિને ભેદ રાખવામાં નહોતું આવ્યું. કહેવાય છે કે તે વખતે શેઠ જમશેદજી જીજીભાઈએ વરઘોડાને પિતાના ઘર આગળથી કાઢવાની ઈચ્છા બતાવી હતી અને તે વખતે લાખ રૂપિયાને ચાંદલે પોતે કરે એમ જણાવ્યું હતું, પણ શેઠ ખીમચંદભાઈના સલાહકારોએ ધર્મભેદની વાતને આગળ કરી તેમના ઘર તરફ વધેડે ન ચલાવ્યું. પણ શેઠ જમશેદજી જીજીભાઈને મેતીશાહ શેઠ સાથે નાતે એટલે સારો હતા અને તેઓ જાતે એટલા વિવેકી અને નેકસંબંધ જાળવનાર હતા તે જાતે બંદર પર હાજર થઈ એક લાખ રૂપિયાને ચાંદલે અને શિરપાવ ક્ય. આ લેકેતિ હજુ સુધી ચાલુ છે, તે પરથી જણાય છે કે તે કાળમાં ધર્મભેદ જરા પણ નહોતું એટલું જ નહિ, પણ તે યુગના લેકે અરસપરસ નાતે ઘણે જાળવતા
Page #295
--------------------------------------------------------------------------
________________
શેઠ મોતીશાહ
૨૩૩ હતા અને તે વાત તેમજ થવી જોઈએ એની ઉચિતતા પણ ઊંડી સમજણપૂર્વક સમજતા હતા.
કેટના શેઠના ઘરેથી વરઘોડે નીકળી બંદર પર આવ્યું. મુંબઈથી સંઘમાં કચ્છ, હાલાર, ગુજરાત, ગોલવાડ, મારવાડ, દક્ષિણ, માળવા, મેવાડ અને પૂર્વના અનેક માણસો જોડાયા. મુંબઈથી સંઘ બીજે દિવસે વહાણ માર્ગે જવાને નિર્ણય થયો હતા. શેઠને મુખ્ય સંઘ ઉભી સોરઠને કહેવાય છે તેથી તેઓ માંગરોળ કે વેરાવળ ઉતરી પાલીતાણે ગયા હશે એમ અનુમાન થાય છે. સંઘ ઊભી સોરઠને કાઢવામાં આવ્યું હતું એટલી જ નોંધ મળે છે, વધારે વિગત પ્રાપ્ત થઈ નથી. આ સંઘ પિષ વદ એકમના રોજ પાલીતાણે પહોંચી ગયો. ત્યાં અસાધારણ ભવ્ય સામૈયું થયું અને પોષ વદ એકમને મુહૂ ગિરિરાજને ભેટ્યા એમ ઢાળીઆ પરથી જણાય છે, તેથી સંઘ નજીકને રસ્તે પાલીતાણે પહોંચે હશે એમ જણાય છે. સંઘમાં સ્ત્રી પુરુષો અને બાળક માટે બરાબર સગવડ રાખવામાં આવી હતી.
તે વખતે પોષ વદ એકમ પર શહેરે શહેરના લેકે સંઘમાં મળીને આવી પહોંચ્યા. અમદાવાદથી શેઠ હેમાભાઈ મોટે સંઘ લઈ આવ્યા. નાના નાના એક હજાર સંઘવીએ આવ્યા એ લેખ છે. તેને અર્થ એમ સમજાય છે કે તે પ્રતિષ્ઠા-કાર્યમાં ભાગ લેવા માટે દરેક શહેર કે ગામના લેકે પિતાના શહેરના આગેવાનને સંઘવી (સંઘપતિ) બનાવી પાલીતાણે આવી પહોંચ્યા. આવા સાથેની સંખ્યા લગભગ એક હજારની હતી. તે વખતે પાલીતાણાની યાત્રા દૂરના લોકે સંઘ
Page #296
--------------------------------------------------------------------------
________________
२३४
નામાંકિત નાગરિક
પ્રસંગેજ કરી શકતા. જાનમાલની સલામતી માટે સંખ્યા સથવારા સાથે યાત્રાએ જવાતું. ચોકીપહેરાની સગડવ પૂરતી કરવી પડતી હતી અને તે વગર એકલદોકલથી યાત્રા માટે પહોંચવું ઘણું કપરું- મુકેલ હતું, એ યુગમાં સંઘ-સથવારાની બહુ ઉપયુક્તતા હતી. સંઘ–પ્રયાણથી ભાઈચારે, સાધર્મભાવ અને ભક્તિ ખૂબ જામી જતાં અને સાધ્ય સ્પષ્ટ હોવાથી ગિરિરાજના માહામ્ય ચિતવનમાં રસ્તે પસાર થતું હતું. જનતાને તે વખતે દ્રવ્ય ચિંતા અને જીવનકલહ બહુ અલ્પ હતા અને ધર્મનિમિત્ત વખત જાય તે “સારે ઉપગ” ગણવાની હૃદયભાવના હતી. એટલે આવા સંધ નીકળે ત્યારે આબાલવૃદ્ધ યાત્રાને લાભ લેવા તૈયાર થઈ જતા. કારણ કે એવા સથવારા અને અનુકૂળતા વારંવાર મળી શક્તા નથી એવી તે વખતના લોકેની અનુભવસિદ્ધ વિચારધારા હતી. સંઘમાં પ્રયાણ સવારે બે ત્રણ કલાક થતું. બાકીને વખત ભક્તિ, દેહચિંતા, ધર્મસ્તવન અને પ્રતિક્રમણદિ કરવામાં ગાળવામાં આવતે અને આખું વાતાવરણ ધર્મમય અને ગુણગાનમય બની રહેતું.
આવા સંઘમાં કેટલાય તે છે “રી પાળતા. આ છ “રી શી વસ્તુ છે તે ખાસ ધ્યાનમાં રાખવા યોગ્ય છે. ઘણુ માણસે આ છ“રી પાળતા સંઘને આશય સ્પષ્ટ સમજતા નથી તેથી તેને અર્થ ભ્રમમાં પડી જાય છે માટે જરા પ્રસ્તુત વાતની સ્પષ્ટતા જનતાની જાણ માટે કરવી ઉચિત લાગે છે. એમાં તે યુગની રહેવા કરવાની રીતિ શ્રાવક ગ્ય સંયમ–માર્ગની ભાવના અને દેહદમનના અસાધારણ ઉપયોગી નિયમની સ્પષ્ટતા થાય તેમ છે તેથી આ છ “ર” પાળતાં સંઘની વાત જરા વિચારી જઈએ.
Page #297
--------------------------------------------------------------------------
________________
૨ ૩૫
શેઠ મોતીશાહ
છે “શી” એટલે સંઘના માણસેને પાળવાના નિયમોના છેલ્લા અક્ષરો “રી” માં આવે છે. એટલે એને છ “રી પાળવાનું નામ આપવામાં આવ્યું છે. છ“રનીચે પ્રમાણે છે –
૧ પાદચારી ૪ આવશ્યક દેય વારી ૨ ભયસંથારી ૫ નારીસંગનિવારી ૩ એકલઆહારી ૬ સચિત્ત પરિહારી
૧. પાદચારી એટલે પગે ચાલવું. ગાડી, ગાડું કે કઈ જાતના વાહનને ઉપયોગ ન કર, દરરોજ સવારના ત્રણ ગાઉ ચાર ગાઉ લગભગ ચાલવું, એ પ્રથમ “રી” છે. આમાં સ્થળ બાહ્ય–શારીરિક ત્યાગને મહત્ત્વ અપાય છે. ત્યાગ હમેશાં બાહ્યથી શરૂ થઈ ધીમે ધીમે માનસિક દશાએ જાય છે એ જાણીતી વાત છે. બાહ્ય ત્યાગ વગર અંતર ત્યાગ અશકય તે નથી, પણ દુશકય તે જરૂર છે અને રાજમાર્ગ તે બાહ્ય ત્યાગથી જ શરૂ કરવાનો છે.
૨. ભોંયસંથારી એટલે સંઘપ્રયાણ દરમ્યાન કેઈ જાતના પલંગ, ખાટલા, પાટ કે બાંકડાને ઉપયોગ ન કરતાં જમીન પર સૂવું. બની શકે તે એક ગરમ કામળી પર જ સૂવું અને તળાઈને પણ ઉપયોગ ન કરે. ખાટલા, પલંગને ત્યાગ તે ચેક્સ કરવાનો છે. આ પણ સ્થળ બાહ્ય ત્યાગને વિષય છે. સંઘપ્રયાણ દરમ્યાન ગિરિરાજને ભેટવા સુધી જમીન પર સૂવાને આ બીજો નિયમ છે અને તે બીજી “રી” કહેવાય છે.
૩. એકલઆહારી એટલે આખા દિવસમાં એક વખત સ્થિર આસને બેસી ભોજન કરી લેવું. એમાં સવારે ચા પીવાનો,
Page #298
--------------------------------------------------------------------------
________________
૨૩૬
નામાંક્તિ નાગરિક વારંવાર પાન સેપારી ચાવવાનું કે રાત્રિભોજન કરવાનો તે સવાલ જ રહેતો નથી. એક વખત જમીને ઊડ્યા એટલે પછી સાંજ સુધી ગરમ પાણી પીવાને જ સવાલ રહે છે. આથી સવારે ખટપટ રહેતી નથી અને વીશે કલાક મુખ ચાલ્યા કરતું નથી. એમાં પાચનશક્તિને ખૂબ મદદ મળે છે અને જ્યારે ત્યારે મુખમાં નાખવાનું નથી તેથી ચિત્તની સ્થિરતા સુંદર થાય છે. તબિયત બગડવાનું ગમે ત્યારે અને જે તે ખાધા કરવાનું કારણ આ સંઘપ્રયાણમાં થતું જ નથી એટલે માણસ કદાચ તેલમાં ઘટે તે પણ વૈદક નિયમ પ્રમાણે તંદુરસ્તીમાં એકંદર વધારે જ કરે છે. આ વખત ખા ખા કરવાથી કાંઈ મજબૂત થવાતું નથી. આહાર અને વિહારની ચોખવટ ઉપર તંદુરસ્તીને આધાર રહે છે. તેથી આ એક જ વખત જમવાનો નિયમ પણ સંઘ યાત્રાળુના જીવનવ્યવહારમાં ઘણે અગત્યનો ભાગ ભજવે છે.
૪. આવાયદય વારી એટલે સવારે ઊઠીને અને સાંજે એમ બે પ્રતિક્રમણ કરવાં. આખા દિવસમાં જાણતાં અજાણતાં સ્થળ કે સૂક્ષમ પાપ થયાં હય, થઈ ગયાં હોય તેની અંતરથી ક્ષમા યાચવી અને ભવિષ્યમાં ન કરવાને નિશ્ચય કરે. એમાં ખરું આત્મનિરીક્ષણ થાય છે. આવશ્યકમાં ૧ સામાયિક, ૨ ચવીશ પ્રભુનું સ્તવન, ૩ ગુરુવંદન, ૪ પ્રતિક્રમણ–પાપની આલેચના, ૫ કાર્યોત્સર્ગ-કાઉસગ્ગ અને ૬ પ્રત્યાખ્યાન એટલે ત્યાર પછીના કલાક માટે ત્યાગનો નિર્ણય. સવારે પચ્ચફખાણ કરવામાં આવે તે આખા દિવસ માટે હોય છે અને સાંજે કરવામાં આવે તે આખી રાત માટે હોય છે. આ છે
Page #299
--------------------------------------------------------------------------
________________
શેઠ મેતીશાહ
૨૩૭ આવશ્યકને પ્રતિક્રમણ કહેવામાં આવે છે. જો કે વાસ્તવિક રીતે તે છે આવશ્યકમાં પ્રતિકમણ છ પૈકીનું એક છે. બાર કલાકના પાપની વિચારણું કરી જવી, દિનચર્યા કે રાત્રીચર્યા પશ્ચાત્ નજરે તપાસી જવીએ અતિ ઉપયેગી વાત છે અને પ્રાણને મર્યાદામાં રાખે છે, સાધ્ય સન્મુખ રાખે છે અને આત્મવિચારણાની જાગૃતિ કરાવે છે. આ અતિ મહત્વની જેન ક્રિયા છે અને આધ્યાત્મિક અને યૌગિક નજરે મહામૂલ્યવતી છે. કેટલીક વાર એ યંત્ર જેવી થઈ જતી જોવામાં આવે છે તે વ્યક્તિગત વાત છે, પણ તેમાં પણ નુકસાન નથી. વચનગ અને કાગની પ્રવૃત્તિ તે યંત્રવત્ કામ કરનારને પણ સારી થાય છે અને તેને સંયમ થાય છે તે પૂરતી તે સારી જ વાત છે. માનસિક રોગની વાત તે મોટી છે, પણ બાહ્ય નજરે ચર્મચક્ષુથી અગોચર છે. આ આવશ્યક ક્રિયામાં ઓછામાં ઓછી ૪૮ મિનિટને કાળ સવારે અને તેટલો જ સમય સાંજે જાય છે, શુદ્ધ વસ્ત્ર પહેરી, ઊનના ગરમ આસન પર બેસી આ કિયા થાય છે અને તે ખાસ અવેલેકન કરવા ગ્ય છે એમાં
સ્થળ ત્યાગ તે જરૂર થાય છે અને તે વ્યક્તિની આવડત પ્રમાણે વિશેષ ઉન્નત માનસિક વિકાસ નીપજાવી શકાય છે.
છે “રી” પાળનાર સંઘયાત્રીઓ સવારે અને સાંજે આ આવશ્યક ક્રિયા બે વખત જરૂર કરે છે તેથી થી “રી” “આવશ્યક દેય વારી એમ ગણવામાં આવી છે.
પ. નારીસંગનિવારી એટલે પુરૂષ સ્ત્રી સાથે કામવિલાસ ન ભેગવવા-ન કરવાં. મતલબ કે બ્રહ્મચર્ય પાળવું. બ્રહ્મચર્યને ગપ્રગતિમાં ઘણું અગત્યનું સ્થાન આપવામાં આવ્યું છે,
Page #300
--------------------------------------------------------------------------
________________
૨૩૮
નામાંક્તિ નાગરિક
ગૃહસ્થ શ્રાવક એના મૂળ વ્રતમાં સ્વદારાસ તાષી તા હાય જ, એટલે એનામાં પરસ્ત્રીગમન કે વેશ્યા, વારાંગના, વિધવા કે કુમારી સાથે સબંધના તા ત્યાગ જ હોય, પણ જયારે સંઘયાત્રા કરે ત્યારે તો પેાતાની પત્ની પૂરતુ' પણ બ્રહ્મચર્ય પાળે અને એનામાં વિશેષ પ્રગતિ કરવાની તમન્ના હાય તો એ પાંચે ઇન્દ્રિયાના ભાગવિલાસના અને તેટલા ત્યાગ કરે. બ્રહ્મચર્યને એના વિશાળ અર્થમાં લેતાં એમાં ખાનપાન આદિ અનેક ખાખતાના સમાવેશ થાય છે, એમાં શિયળની નવ વાડા પાળવાની હોય છે, એમાં સ્ત્રી તરફ જોઈ રહેવાના કે એની સાથે દૃષ્ટિ મેળવી વાત કરવાના પણ નિષેધ હાય છે અને એમાં કામ જાગૃત થાય તેવા ખારાકની પણ મના હોય છે. આ વિશેષ વાત છે, પણ છરી” પાળનાર યાત્રાળુ સ્રીસંગના સ્થૂળ ત્યાગ તા જરૂર કરે એ મૂળગત વાત છે. જેમ પુરુષે સ્ત્રીસંગના ત્યાગ કરવાના છે, તેમજ સ્ત્રીએ એ જ પ્રમાણે પુરુષ સંગના ત્યાગ કરવાના છે. ગ્રંથરચના કરનાર પુરુષો હાવાથી તેઓ સવિશેષે પુરુષને ઉદ્દેશીને નિયમનું સૂચવન કરે છે, પણ સાથે એક સાર્વજનિક નિયમ મૂકી દીધેલ છે કે જયાં જયાં સ્ત્રી પરત્વે પુરુષની વાત આવી હોય ત્યાં ત્યાં પુરૂષ પરત્વે સ્ત્રીની વાતના નિયમ ઘટતા ફેરફાર સાથે સમજી લેવા. જ્યાં અપવાદ હાય છે ત્યાં જૂદા પાડીને બતાવવામાં આવે છે. એટલે અહીં શ્રીએએ પુરુષસંગ નિવારવાના વિધિ સમજી લેવા.
૬. છેલ્લી અને છઠ્ઠી“રી”-સચિત્તપરિહારી સ’બધી છે. સચિત્ત એટલે જીવવાળી વસ્તુ-એના પરિહાર-ત્યાગ કરવા. ઠંડા પાણીના એક બિન્દુમાં જ્ઞાની અસ`ખ્ય જીવ જોઈ ગયા
Page #301
--------------------------------------------------------------------------
________________
શેઠ મેાતીશાહ
૨૩૯
છે અને અત્યારના વિજ્ઞાને એમાં કરાડા જીવ જોયા-ગણ્યા છે. આવું જળ ચિત્ત ગણાય. એને પરિપૂર્ણ ગરમ કરવાથી એમાં વખતાવખત અનેક જીવાની ઉત્પત્તિ થતી અટકે છે અને જાતે જીવ વગરનું થઈ જાય છે. શાકપાનમાં જીવ છે તેમજ ફળફળાદિ જીવવાળા સચિત્ત છેતેના એ ત્યાગ કરે કદમૂળ તા અને તકાય હેાઈ શ્રાવકને વય જ છે એટલે એના ત્યાગ માટે ઉલ્લેખ કરવાની આવશ્યકતા ન જ રહે આવા જીવવાળા કોઈ પણ પદાર્થ ના ત્યાગ કરવા એના છઠ્ઠી “રી” માં સમાવેશ થાય છે. સંઘયાત્રા કરનાર ઉકાળેલ ગરમ પાણી પીએ.
આ રીતે છ રી” પાળનાર સવારે વહેલા ઉઠી પ્રતિક્રમણ કરે, પ્રભુ સ્મરણ કે તીથ –ગુણગાન કરતા ત્રણ ચાર ગાઉ પગે ચાલે, એક જ વાર ભાજન કરે–એકાસણું કરે, જમતી વખત કોઇપણ સચિત્ત ચીજ ખાય નહિ. પીવામાં ગરમ પાણી વાપરે, જમીને જરા આરામ કરે, અપેારે સામાયિક, કરે, સ્વધર્મી બંધુઓના પરિચય કરે, સાથે ગુરુજન હાય તેની સાથે જ્ઞાનગોષ્ઠિ કરે, સાંજે પ્રતિક્રમણ કરી જમીન ઉપર સ થારા કરે અને સ્રીના પરિચય ન કરે. આવા ત્યાગ અને સંયમમાં એ દિવસ રાત્રીની ચર્યા કરતા મનમાં ધર્મધ્યાન કરતા અને સુખેથી ગિરિરાજના ગુણ ગાતા ક્ક્ષાયના અને તેટલા ત્યાગ કરતા આગળ વધે અને આત્મિક ગુણમાં પણ પ્રગતિ કરી જીવનને સફળ કરે.
આ છરી” માં અહિંસા અને તપના મહિમા છે. જૈન શાસનના નીતિ અને શિસ્ત વિભાગમાં આ ત્રણ શબ્દોમાં
Page #302
--------------------------------------------------------------------------
________________
૨૪૦
નામાંક્તિ નાગરિક
આખા જૈન શાસ્ત્રની આજ્ઞાના સમાવેશ થઇ જાય છે, પાદચારી અને સચિત્તપરિહારમાં અહિંસાને મુખ્યતા છે. ભેયસ થારી અને નારીસ નિવારીમાં સંયમને મુખ્યતા છે અને એકલઆહારી તથા સચિત્તપરિહારીમાં તપને મુખ્યતા છે. આવી રીતે કાઈ રી” એકથી વધારે ક્ષેત્રમાં પણ જાય છે અને આવશ્યક દાય વારી એ સર્વાંના ઉપર દેખરેખ કરવાનુ` અને થયેલ સ્ખલનાને સુધારવાનું કામ કરે છે. બાકી તો દરેક રી” માં અહિંસા, સૌંચમ અને તપ ભરેલા છે, માત્ર એને અમુક ષ્ટિએ જોઈએ ત્યારે એક વિભાગમાં પડે અને એને જ બીજા ષ્ટિબિન્દુથી જોઇએ ત્યારે તે ખીજા વિભાગમાં જાય. કારણ અહિંસા પાતે અમુક નજરે સંયમ છે અને ખીજી નજરે તપ છે—એટલે સવ એક મહાન આત્મગુણુના સાધકે છે. આખી છ રી” ની યાજના બહુ અનુભવ અને વિશાળ ભાવનાને નજરમાં રાખી આત્મપ્રગતિમાં બહુ અગત્યનો ભાગ ભજવવા માટે નિર્માણ થયેલી હાય એમ જણાય છે. જયારે દેશ પરદેશ જવાનાં સાધના અતિ અલ્પ હતાં, જાનમાલની સલામતી ખીલકુલ નહાતી, જ્યારે ઠગારા, લૂંટારા અને બહારવટીઆના ભય આકરા હતા ત્યારે સંઘયાત્રાની અતિ આવશ્યકતા હતી. મજબૂત સથવારા અને વળાવીઆની મદદ વગર લાંખી તી - યાત્રા અશકય હતી તેવા વખતમાં સંધમાં જવું એ ખરી માજના વિષય હતા, એમાં લેાકપરિચય વધતો અને સચમપૂકવનારને ખૂબ આત્મિક પ્રગતિ સાધવાની તક મળતી એ વખતે તાર, ટપાલ, રેલ્વે કે એરોપ્લેનની ધમાલ નહોતી. ખાસ બેપીઆ વગર ઘરના સમાચાર મળે તેમ નહેાતું અને
Page #303
--------------------------------------------------------------------------
________________
શેઠ માતીશાહ
૨૪૧
જીવન–વ્યવહાર તેને અનુરૂપ ગોઠવાઈ ગયેલા હતા. એવી શાંતિના સમયમાં નિરંકુશ છૂટના પ્રાણી દુરુપયોગ ન કરે તેથી તેને સંયમમાં રાખવા માટે સ`ઘયાત્રામાં આ છરી’ પાળવાની વાત બતાવવામાં આવી હતી. આ છરી’ પાળતા સંઘમાં જના૨ની સંખ્યા પણ સારી રહેતી અને લાક એવા સંઘાના લાભ સારી રીતે લેતા, કારણ કે જીવનમાં આવી રીતે મેટી યાત્રા કરવાની તો જ ઘણી ઓછી મળતી. તે કાળની પરિસ્થિતિના વિચાર કરતાં અને ખાસ કરીને દેશની સમૃદ્ધિ દેશમાં જ રહેતી એ સવ વાત વિચારતાં તે સમયમાં આવા પ્રકારના સધા કાઢવાની અને તેને ઉત્તેજન આપવાના ઉપદેશ કરવાની ખાસ જરૂર હતી.
શેઠ ખીમચંદભાઇએ મુંબઇથી સંઘ કાઢ્યો તેના અર્થ મને એવા લાગે છે કે એમણે ગામે ગામના સંધાને પાલીતાણે પોષ વદ એકમ સુધીમાં પહેાંચવા આમ ત્રણેા મેલ્યા. પોતે જાતે મુંબઇથી બને તેટલા વિશેષ માણસાને લઈ વહાણના રસ્તે સૈારાષ્ટ્રના કાઈ બંદરે ઉતરી પાલીતાણે પહોંચ્યા અને અમદાવાદ મારવાડ, મેવાડ, માળવા વિગેરે અનેક સ્થાનાના લોકા સંધસથવારામાં એકઠા થઈ પાષ વદ એકમની આસપાસ પાલીતાણે એકઠાં થયા. વહાણમાં વેરાવળ કે પારખ’દર રસ્તે પહેાંચતાં તે પવનની અનુકૂળતા હાય તા ત્રણ દિવસ થાય, પણ ત્યાંથી પાલીતાણે પહેાંચતાં સંઘને દશ-બાર દિવસ તે ઓછામાં ઓછા થાય તેથી બનવાજોગ છે કે કદાચ મહુવા કે ઘાઘા અથવા ભાવનગર તે વહાણમાં ઉતર્યા હાય.
ગમે તેમ હાય પણ એટલી તેા નેધાયેલી વાત છે કેમુંબઇથી સંઘ સં. ૧૮૯૩ ના પાસ સુદ -સાતમને રાજ ૧૬
Page #304
--------------------------------------------------------------------------
________________
૨૪૨
નામાંકિત નાગરિક નીકળ્યો. મુંબઈમાં અસાધારણ માટે વરઘોડો ચઢાવવામાં આવ્યું. ખીમચંદભાઈ હાથી પર બેઠા અને બંદર પર શેઠ જમશેદજી જીજીભાઈએ એક લાખ રૂપિઆને શિરપાવ ર્યો.
આ રીતે પસ શુદ સાતમને દિવસે સંઘ મુંબઈથી નીકળ્યો અને પોષ વદ એકમને દિને શત્રુંજય પહોંચી ભગવાનને વંદના કરી. બીજા અનેક મોટા નાના સંઘવીઓ પણ તે વખતે ત્યાં આવી પહોંચ્યા. રાજનગરથી શેઠ હેમાભાઈ મોટા સંઘ સાથે આવ્યા અને સેરઠ, કચ્છ, હાલાર, ગુજરાત, ગોલવાડ, પૂર્વ, દક્ષિણ, માળ, મારવાડ અને મેવાડના સંઘે ત્યાં આવી પહોંચ્યા. એમ કહેવાય છે કે કુલ સવા લાખ માણસે પાલીતાણામાં એકઠા થયા અને નાના મોટા સંઘ લઈને આવનાર સંઘવીઓ એક હજારની સંખ્યામાં હતા.
આ સંઘનું ભવ્ય સામૈયું થયું. સર્વ સઘનું એક સામૈયું થયું જણાય છે. પાલીતાણા શહેરની વસ્તી તે વખતે દશ હજારથી વધારે નહતી અને ધર્મશાળાઓમાં મોટામાં મોટી મોતીશાહ શેઠની હતી. સર્વ ધર્મશાળાઓમાં મળીને પાલીતાણામાં પાંચ હજારથી વધારે માણસે રહી શકે તેવી સગવડ નહોતી, એટલે ડેરા, તંબૂ અને રાવટીઓના ત્યાં ઢગલા થઈ ગયા હતા અને વ્યવસ્થિત રીતે જવા આવવાના માર્ગો રાખી ઊભે માગે અને આડે રસ્તે તંબૂ તાણવામાં આવ્યા. પિસ માસને કાઠિયાવાડને શિયાળે સખ્ત હોય છે તેની ગોઠવણ પ્રથમથી ધારી લેવામાં આવી હતી અને ગાડામાં આવનાર લોકો પોતાની સાથે પાગરણું લઈ આવતા અને તે ઉપરાંત જેને જરૂર હોય તેને સારુ ગાદલાં-ગોદડાંને માટે
Page #305
--------------------------------------------------------------------------
________________
શેઠ મોતીશાહ
સંગ્રહ શેઠ તરફથી કરવામાં આવ્યા હતા.
સર્વાથી વધારે અગત્યની વાત પાણી પૂરું પાડવાની અને જંગલ જવાનાં સ્થાના-નિહારસ્થાના મુકરર કરી તંદુરસ્તી જાળવવાની ખામતમાં બંદોબસ્ત કરવાની હતી. આવા મોટા મેળામાં જો આરોગ્ય ખાખતમાં ચીવટપૂર્વકની પાકી ગાઠવણુ કરવામાં આવતી ન હેાત તા અનેક જાતના રોગના ફેલાવા થઈ જાય છે. એમાં કેટલીકવાર કૉલેરા, તાવ કે કાગળિયું થઈ જતાં વાર લાગતી નથી. આ સબધમાં વિચક્ષણ કાર્ય કર્તાએએ પ્રથમથી જ પાકા બદાબસ્ત કર્યાં હતા. લેાકેાને પાણી પૂરતું મળે અને નિહારસ્થાને જ નિહાર થાય તે માટે અને સાફસુફી માટે બહુ પાકો દેખસ્ત કરવામાં આવ્યા હતા અને એ ખાતામાં કામ કરનારના હુકમાને લેાકેા આધીન થવામાં પેાતાની ફરજ સમજતા હતા. પાલીતાણા શહેરથી તળાટી સુધી સીધે રસ્તે અને આડે રસ્તે ડેરા, તંબૂનું માટું નગર વસી ગયું હતું અને લોકો હળીમળી ગયા હતા. એમાં પણ દેશ અને ગામના વિભાગા પાડવામાં આવ્યા હતા એટલે અમુક જગ્યાએ અમદાવાદ, તા અમુક સ્થાને ઘાઘાના સાથ, અમુક દિશાએ મારવાડ, તા અમુક સ્થાને માળવા-આથી અરસપમ્સ મળવા જવામાં અડચણ નહાતી પડતી અને કેાઈને શેાધવામાં વિશેષ વખત જતા નહોતા.
૨૪૩
હાલ તળાટી છે તેની સામે પૂર્વ બાજુએ મોટો ચાતરી છે તેની આજુબાજુ મોટા માંડવા નાખી ત્યાં પાંચ હજાર પ્રતિમા પધરાવવામાં આવ્યા હતા અને ત્યાં મંડપની ભવ્ય શાભા કરવામાં આવી હતી. ધજાપતાકા, કમાન, તારણ, ચંદ
Page #306
--------------------------------------------------------------------------
________________
૨૪૪
નામાંક્તિ નાગરિક રવા અને ચાંદનીથી મંડપ શણગારવામાં આવ્યો હતો અને તેને અંદરના વિભાગમાં પાટ પર પ્રતિમાનાં સ્થાને કરી તે પર પ્રતિમાઓ રીતસર ગોઠવવામાં આવી હતી. બહારના વિભાગમાં પૂજા કરવા આવનાર માટે પૂજનિક પ્રતિમાઓ અને તેની આગળ ફળ, નૈવેદ્ય માટેની પાટ ગોઠવવામાં આવી હતી. બહારના મંડપમાં હજારો લોકો સાથે બેસી પૂજા ભણાવી શકે એની વ્યવસ્થા સારુ વિશાળ જગ્યા ખુલ્લી રાખવામાં આવી હતી અને ત્યાં એકી સાથે હજારો માણસ અવરજવર કરી શકે એવી વિશાળ વ્યવસ્થા કરવામાં આવી હતી.
યાત્રાળુ સવા લાખ અને વધીને દોઢ લાખ થયું. તેને માટે કામ કરનાર અને મેળો જેવા આવનાર અન્યધમીં લેક વણું પણ એટલી જ સંખ્યામાં એકઠું થયું અને ચારે તરફ ગેમેં થઈ રહ્યું. આખા શહેરમાં જય જય દવનિ અને લોકેના મુખ પરના આનંદનું વર્ણન કરવું મુશ્કેલ છે. જાણે જીવનને મોટામાં મેટે લહાવો લેવા માટે લેકેને આ અપ્રાપ્ય અસાધારણ તક મળી હોય તેમ આ વખતે કેઈના મુખે ગ્લાનિ નહિ, કલેશ નહિ અને ચારેતરફ આનંદ-કલ્લોલ પ્રસરી રહ્યો હતો.
લોકેની સુખ-સગવડ પર દેખરેખ રાખનાર પણ ઘણું હતા. આગેવાનો ઉતારે ઉતારે અને તંબૂએ તંબૂએ ફરવા જતા. કેઈને વસ્તુની, ખાવાની કે કપડાની જરૂર હોય તે પર ધ્યાન રાખતા. કોઈ ઉતારા વગરનાં હોય તો તેને તે વિભાગના અન્ય જાત્રાળુઓ સાથે સગવડ કરાવી આપતા. સેવાભાવી માણસને પણ પાર ન હતું. પાણીથી માંડીને નાની મોટી સગવડ માટે અનેક માણસે દિવસરાત મહેનત કરી રહ્યા હતા.
Page #307
--------------------------------------------------------------------------
________________
શેઠ મેાતીશાહ
૨૪૫
સફાઈ રાખવા માટે બહુ ચીવટથી સગવડ કરવામાં આવી હતી. નિહારની વસ્તુના સંગ્રહમાંથી બે ફાટી નીકળે એવા પ્રસ’ગજ ન આવે તેની પ્રથમથી સગવડ રાખવામાં આવી હતી. લાખા માણસાને પાણીની જરા પણ અગવડ ન પડે તેવી સગવડ ઉતારે કે તબુએ પહેાંચતી કરવામાં આવી હતી. અને દરરાજ હારા જૈના અને જૈનેતરો આવ્યા જતા હતા અને સને ચથાયાગ્ય સ્થાન માટે વ્યવસ્થા ગોઠવણુપૂર્ણાંક થઈ જતી હતી.
ચાકી પહેરા માટે મુંબઇથી પેાલિસ પલટનને સાથે લેવામાં આવી હતી. તે ઉપરાંત સ્થાનિક માણસો અને આવેલા સેંકડા સ ંધા અને સાથેાસાથ પહેરેગીરા અને ચાકીઆતા માટી સખ્યામાં આવ્યા હતા. મોટા રાજવી જેવા શેઠીઆએ સુકામ મુકામ પર જઈ લોકોની સુખાકારીના પ્રશ્નના પૂછતા અને જાણે એક મોટા કુટુંબની જમાવટ થઈ હોય, માટી અક્ષૌહિણી સેનાની છાવણી પડી હોય, માટા માઘ મેળેા મળ્યો હોય તે પ્રમાણે આખા શહેરમાં નદીથી ડુંગરની તળેટી સુધી મધપુડાની માખીઓની પેઠે ચારે તરફ કીલકીલાટ, ધમાલ, આંતરિક વ્યવસ્થા અને ધર્મપ્રેમના વાયુ વાઈ રહ્યા હતા.
ખાવા-પીવા માટે અનેરી તજવીજ હતી. લાકા ખાઈને ધરાઈ ગયા હતા. લાડવાના ડુંગર ખડકેલા હતા. લાકોને એટલી તૃપ્તિ થઈ ગઈ હતી કે લાડવાના રસ્તા પરના ઢગલા પાસે આવે ત્યારે નાક આડા રૂમાલ રાખવા પડતા હતા. શેઠના મુખ્ય સંઘ પાલીતાણામાં સ. ૧૮૯૩ ના પાસ વદ ૧ ને રાજ દાખલ થયા અને ફાગણ શુદ ૨ સુધી પાલીતાણામાં રહ્યો. દરમ્યાન અઢાર દિવસ તે શેઠ ખીમચંદભાઇએ. આપે ચાખા મૂકયા. આંપે ચાખા મૂકવાના અથ એ છે કે તે દિવસે આખા
Page #308
--------------------------------------------------------------------------
________________
૨૪૬
નામાંકિત નાગરિક ગામમાં કેઈ ચૂલે સળગાવે નહિ. અઢારે વર્ણને તે દિવસે સંઘપતિ શેઠ તરફથી જમણ આપવામાં આવે અને જમણ સવારથી સાંજ સુધી ચાલુ રહે. ઘણુંખરું તે સિવાયના દિવસે માં પણ શ્રાવકેને તે સંઘજમણ ચાલતાં હતાં એટલે ખાવાની અંગત ગોઠવણ બહુ થોડી કરવાની રહેતી. પાછું માટે હાલ
જ્યાં ઈદોરવાળા ફૂલકુંવરની ધર્મશાળા છે તેની પાછળના ભાગમાં એક ઘણી મોટી વાવ ખોદાવવામાં આવી હતી. અત્યારે પણ તે “મેતીવાવ” ના નામથી ઓળખાય છે. એ વાવને કેઠે બરાબર એારડામાં રાખેલ છે અને વાવ સદર ધર્મશાળાની ઓરડાની વચ્ચે છે. આ ધર્મશાળા સં. ૧૯૮૬ માં થઈ ત્યારે વાવના પગથિયા પૂરી દીધા છે, પણ એનું થાળું અને મંડાણુ હજુ પણ મેજૂદ છે.
સદર વાવને ઉપયોગ તે પ્રતિમા બનાવવાના કારીગરે માટે પણ થતું હતું અને મહત્સવ વખતે ઘણી ઉપયેગી થઈ પડી હતી. હાલમાં કેશવજી નાયકની ધર્મશાળા, ચંપાનિવાસ મિતી સુખીઆની ધર્મશાળા અને પૂરબાઈની ધર્મશાળા છે. એ સર્વ ભાગ તે વખત પાલીતાણાના દરવાજા બહાર હતા. રસેડા ગામ બહાર રાખવામાં આવ્યાં હતાં. રસોડાના આગલા ભાગમાં સાત ફૂટ જેટલે એટલે કરી તે પર ૩૫ ફૂટ જેટલા લાંબા વાંસ પર ધર્મધ્વજ ફરકાવવામાં આવ્યો હતો. એના ઉપર ૧૮ દિવસ સુધી ખીમચંદભાઈએ ધર્મધ્વજ ફરકાવી. અત્યારના વૃદ્ધ માણસેએ એ ધર્મદવજનું લાકડું જોયું હતું. પૂરબાઈની ધર્મશાળા થઈ ત્યારે એ એટલે અને દવજદંડ જે મેતીશાહ શેઠની પ્રતિષ્ઠાના અવશે હતાં તે નામશેષ થઈ ગયાં. આ રીતે
Page #309
--------------------------------------------------------------------------
________________
શેઠ મોતીશાહ
૨૪છે.
વાવ લગભગ પૂરાઈ ગઈ અને ઓટા સાથે ધર્મદેવજદંડ ખલાસ થઈ ગયે. નામ એનાશ સાથે જ જોડાયેલ હોય છે. એ ધર્મ વજ એટલે શેઠ ખીમચંદભાઈનું ઝાંપે ચોખાનું આમંત્રણ હતું. પરદેશથી આવનારને પણ ખબર પડે કે આજે ગામમાં કેઈએ ચૂલે સળગાવવાને નથી, અઢારે વર્ણના લોકોને જમવાનું એ નેતરું હતું. આ ધર્મધ્વજ અઢાર દિવસ ફરકાવવામાં આવ્યું હતું.
શેઠીયાઓના ખ્યાના, પાલખી, ઉચ્ચ વર્ગના સીગ્રામ, બહારથી આવનારનાં ગાડાં, વૃદ્ધો માટેની ડાળીઓ આ રીતે આખા ગામમાં અને તેથી પણ વધારે ગામની બહાર ધમાલ થઈ રહી. ચોતરફ અવાજ અને આનંદની છોળો ઊડવા લાગી.
નવાઈની વાત એ છે કે–જનતાને આટલા માટે મેળે થયે અને લગભગ દેઢ માસ સુધી જમણવાર ચાલ્યા અને વચ્ચે મહોત્સવના દિવસે માં તો લાખ માણસ આવી ગયું અને લગભગ આખો વખત દેઢ લાખ ઉપરાંત તો જેનો ત્યાં ચાલુ વસવાટ કરી રહ્યા છતાં આ સમય દરમિયાન એક પણ મરણ થયું નહિ. કહેવાય છે કે એટલા વખતમાં કોઈની નાકેરી પણ ફટી નહીં અને જે ઉમંગથી લેકે આવ્યા હતા તે જ આનંદથી પિતપોતાને દેશ સીધાવ્યા. સાધારણ રીતે આવા જલસા કે મહત્સવો થાય છે ત્યારે અનેક પ્રકારના વ્યાધિઓ, રેગચાળાઓ અને મરકી થઈ જાય છે. એને કેટલાક દેવીકેપ માને છે, બીજા આરોગ્ય સંરક્ષણનાં સાધનની અલ્પતા માને છે, પણ અગાઉ આવા મેળાઓ વખતે ઉપદ્રવો કેટલીક વાર અનિવાર્ય ગણાતાં. શેઠ ખીમચંદભાઈના આ મેટા મહોત્સવ દરમ્યાન કે રેગચાળો થયે નહિ, લેકેને અગવડ ખમવી પડી નહિ અને કાંઈ શારીરિક પીડાએ સહન કરવી પડી નહિ-એ અભિનંદનનો વિષય છે.
Page #310
--------------------------------------------------------------------------
________________
૨૪૮
નામાંક્તિ નાગરિક આ સર્વમાં દૈવી હાથ હતું કે કેમ એ સંબંધી માન્યતા બાજુ પર રાખીએ, પણ જનસુખાકારી અછી રીતે જળવાણી હતી અને આવનારને ખૂબ આનંદ થયો હતો અને ન આવનારને પસ્તાવો થયે હતું એટલી વાત તે વગરવિરોધે કહી શકાય તેમ છે.
ખાવાપીવાનો મંડપ હાલમાં જ્યાં શેઠ નરશી કેશવજી નાયકની ધર્મશાળા છે, અને તેની બાજુની મતીસુખીયાની ધર્મશાળા, ચંપાનિવાસ અને પૂરબાઈની ધર્મશાળા છે એ આખા વિસ્તારમાં જમણ માટે મંડપ બાંધવામાં આવ્યું હતું. જે જગ્યાએ અસલ પ્રતિમાઓ ઘડવામાં આવી હતી, જ્યાં નાહી-ધોઈ મુખમાં સુગંધી દ્રવ્ય રાખી શુદ્ધ વસ્ત્ર પહેરી સલાટે પ્રતિમા ઘડતા હતા તે વિશાળ જગ્યા તે વખતે પાલીતાણ ગામની બહાર હતી. ત્યાં ફેરફાર સાથે મોટે મંડપ નાખવામાં આવ્યું હતું અને ત્યાં હજારો લોકો સાથે જમી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી હતી. પાણી માટે સામે મેટી મેતીવાવ અગાધ જળ સાથેની હતી અને રાતદિવસ પાણીના કેશ ચાલુ હતા. અંજનશલાકા માટે પ્રતિમાઓ તળેટીની સામે પૂર્વ દિશાના મંડપમાં ગોઠવવામાં આવી હતી. ત્યાં મહત્સવ મંડપ થયે અને ગામ નજીક અત્યારની કેશવજી નાયકવાળી જગ્યામાં અને તેની આસપાસ ભજનમંડપ થયે અને વચ્ચેના ભાગમાં અને ઊભે રસ્તે બંને બાજુએ તંબૂઓની રાવટીઓના નાતેની હારમાળા થઈ ગઈ. નાના મેટા તંબૂઓમાં સગવડનો પાર નહે. જમીનને પહેલેથી સાફ કરાવી સરખી કરવામાં આવી હતી. અત્યારે જ્યાં ગુજરાતી સ્કૂલ અને જસકેરની ધર્મશાળા છે ત્યાંથી માંડીને તળાટી સુધી સીધા અને આડારસ્તા રાખી ડેરા,
Page #311
--------------------------------------------------------------------------
________________
શેઠ મોતીશાહ
૨૪૯ તંબૂ નાખી આખું નગર વસી ગયું હતું. આડે વગડે જનતાનો કીલકીલાટ અને કુદરતનો મહિમા છાઈ રહ્યો હતે. કાઠિયાવાડના સુપ્રસિદ્ધ શિયાળો એટલે સંભાળ રાખવામાં આવે તે તંદુરસ્તી સુધારવા એગ્ય ઋતુ, આરોગ્ય જાળવવાની વ્યવસ્થાસરની ગોઠવણ અને જનતાને સહકાર સાથે હોઈ આ આ ખાલી પ્રદેશ જનતાથી જામી ગયે, હળીમળી ગયે અને ચારે તરફ ધર્મને જયજયકાર અને અનેક વર્ષ પછી મઘા મિલન પ્રસંગે થતે સૌહાર્દને આવિર્ભાવ ઉછળી રહ્યા અને આવા અતિદુર્લભ આનંદદાયક પ્રસંગનો લાભ આબાલવૃદ્ધ ઉઠાવી રહ્યા.
આવી રીતે સં. ૧૮૯૩ ના પોષ વદ ૧ થી માંડીને પાલીતાણા ગામમાં અને ગામની બહાર ગિરિરાજની તલાટી સુધીમાં આનંદમંગળ વર્તી રહ્યા. આજે અમદાવાદને સંઘ આવ્ય, તે કાલે ઘોઘાને આવ્યું, એમ કેટલાક સંધે તે દિવસ પહેલાં અને કેઈ ત્યાર પછી એમ સેંકડે સંઘે આ મહાપ્રસંગ પર પાલીતાણે પહોંચ્યા. કાઠિયાવાડના લોકેએ સર્વથી મેટી સંખ્યામાં ભાગ લીધે, પણ તેટલી જ સંખ્યા ગુજરાત અને મુંબઈથી આવી અને મારવાડ, મેવાડ, દક્ષિણ, સર્વ સ્થાનેથી મેળે જાતે ગયે, વધ ગયે, બહલતે ગયે. આ પ્રમાણે અનેક માણસે જુદા જુદા સંઘમાં કેટલાક પોતાની સગવડે ત્યાં આવ્યા અને પાલીતાણું ત્યારે કેન્દ્રસ્થાન બની ગયું. એ લોકેની સુખ-સગવડની નેકરી કરવા, જનમેળાના દર્શન કરવા અને આવા કવચિત્ મળતા પ્રસંગેનો લાહો લેવા જેનેરો. પણ મેટી સંખ્યામાં આવવા લાગ્યા અને પાલીતાણું તથા આસપાસને પ્રદેશ મધપુડાનીમાફક આનંદનામું જારવથી ગાજી રહ્યો.
Page #312
--------------------------------------------------------------------------
________________
(ર૦) પ્રતિષ્ઠાને ભવ્ય સમારંભ. આ વિષય શરૂ કરતાં એક વાતની ચોખવટ કરવાની જરૂર છે. એમાં માત્ર શબ્દોના ઉપયોગની વાત છે. પણ વિચારસ્પષ્ટતા માટે એ વાત જણાવવાની ખાસ અગત્ય છે.
પ્રતિમા મૂર્તિ મુખ્યત્વે કરીને આરસના પથ્થરમાંથી બનાવવામાં આવે છે અને તે ઉપરાંત પંચ ધાતુના ઢાળીને બનાવવામાં આવે છે અને તે વખત દરમ્યાન અને બની રહે ત્યાર પછી પણ જ્યાં સુધી તેમાં ઈશ્વરપણનું આરોપણ સુવિહિત આચાર્યને હાથે કરવામાં ન આવે ત્યાં સુધી તે પૂજનિક થતી નથી. જ્યારે વિધિપૂર્વક તેના ઉપર પૂજનિકપણાનેઈશ્વરત્વને આરેપ કરવામાં આવે છે ત્યારે તે પૂજ્ય બને છે. આ પૂજ્યપણાના આરેપની વિધિને શાસ્ત્રકારે “પ્રતિષ્ઠા” કહે છે. પ્રતિષ્ઠા એટલે ઈશ્વરવના આપનું સ્થાપન. એ સંસ્કૃત આ ધાતુમાંથી શબ્દ આવે છે અને તેને ઘર ઉપસર્ગ લગાડવામાં આવે છે. પ્રતિષ્ઠાની વિધિ ઘણું વિસ્તૃત છે અને સામાન્ય વિધિથી પણ તે કરી શકાય છે. એની વિધિ કેટલા વિસ્તારથી થાય છે તે આપણે હમણું છું. એમાં મુખ્ય વિધાન “અંજન” અજવાનું હોય છે, એટલે પંચકલ્યાણક
Page #313
--------------------------------------------------------------------------
________________
શેઠ મોતીશાહ
૨૫. મહત્સવ, દેવતાઓની પૂજા વિગેરે થઈ રહ્યા બાદ પ્રતિમાની બાહ્ય શુદ્ધિ માટે અઢાર અભિષેકની વિધિ કરવામાં આવે છે. તે માટે પવિત્ર નદીઓ વિગેરેનું જળ મંગાવવામાં આવે છે અને તે જળમાં સુગંધી દ્રવ્ય નાખી પંચામૃતથી અભિષેકે કરવામાં આવે છે અને શુભ મુહૂર્ત વખતે સુવર્ણની સળી જેને શલાકા કહેવામાં આવે છે અને જેને આકાર લગભગ દિવાસળી (માચીસ) જે પણ મોટે હોય છે તેનાથી અતિ પવિત્ર આચાર્યશ્રીને હાથે પ્રતિમાની આંખમાં અંજન કરવામાં આવે છે. એ અંજન થાય તે વખતથી એ પ્રતિમા-મૂર્તિ પૂજનિક થાય છે, તેનામાં ઇશ્વરત્વના પ્રાણ પૂરવામાં આવ્યા એમ તે સમયથી ગણાય છે, અને ત્યાર પછી તેની નજીકમાં ખેરાક ખવાય નહિ, પાણી પીવાય નહિ, તેને વસ્ત્ર અડવું ન જોઈએ વિગેરે અનેક આશાતનાથી બચવાનું પ્રાપ્ત થાય છે. જ્યાં સુધી આ અંજનવિધિ ન થાય ત્યાં સુધી બીજી વસ્તુઓથી ભેદ ગણવામાં આવતું નથી. આ વિધિમાં મુહૂર્ત વખતે અંજન આંજવાને વિધિ અગત્યને ગણાય છે, અને ઈશ્વરત્વ આરોપની વાતને મુખ્યપણે ઠસાવવાની અગત્ય હોઈ આ વિધિને પ્રતિષ્ઠા–પ્રતિછાપન અથવા અંજનશિલાકા કહેવામાં આવે છે. જે આચાર્ય મહારાજના વરદ હસ્તે આ અંજન લગાવવાનું કાર્ય થાય છે તેમણે એ પ્રતિમા પર ઈશ્વરત્વને આરેપ કર્યો-ઇશ્વરત્વ પ્રતિષ્ઠિત કર્યું અને તેની પાટલી પર લેખ કેતરવામાં આવે છે અને કેટલીકવાર ધાતુના બિંબમાં પ્રતિમાજીના પરિકરની પાછળના ભાગમાં પણ એ લેખ કેતરવામાં આવે છે. આ વિધિ થતાં પ્રતિમા પૂજ્ય ગણાય છે. ત્યારપછી સ્નાન કર્યા
Page #314
--------------------------------------------------------------------------
________________
૨પર
નામાંકિત નાગરિક વગર તેને સ્પર્શ પણ કરાય નહિ એટલી પવિત્રતા તેમાં આવી જાય છે. આ પ્રાણપ્રતિષ્ઠાની વિધિને શાસ્ત્રકાર પ્રતિષ્ઠા કહે છે. પ્રતિષ્ઠા એટલે ઈશ્વરપણાની-ઐશ્વર્યની સ્થાપના-આરે પણ. આવી વિધિ આટલા વિસ્તારથી કરવી જ જોઈએ કે પ્રતિમાપ્રતિષ્ઠાપનની સાદી વિધિ છે કે નહિ વગેરે સવાલને અત્રે સ્થાન નથી. અત્રે કહેવાની હકીક્ત એ છે કે-આવી વિસ્તૃત વિધિ કરવામાં આવે તેને શાસ્ત્રકાર પ્રતિષ્ઠા કહે છે અને અમુક મૂર્તિ પ્રતિષ્ઠિત થઈ એમ જ્યારે કહેવામાં આવે ત્યારે તે પૂજ્ય-પૂજનિક, પૂજા કરવા ગ્ય થઈ એ અર્થ સમજવાને છે. આ પ્રતિમા–પ્રતિષ્ઠા પન વિધિને લેકભાષામાં “અંજનશલાકા” કહેવામાં આવે છે.
પ્રતિષ્ઠિત પ્રતિમાને અમુક દેરાસર, મંદિર કે સ્થાનમાં સ્થિર કરવામાં આવે, બેસાડવામાં આવે તે પણ એક રીતે પ્રતિષ્ઠા કહી શકાય, કારણકે એના મંદિરમાં પ્રતિમાની સ્થાપનાની વાત મુખ્યપણે આવે છે. આરસના પ્રતિમાને અમુક સ્થાને બેસાડ્યા પછી ત્યાંથી તેને ફેરવવામાં આવતા નથી, તેથી તે વિધિને લેકભાષામાં પ્રતિષ્ઠા ” કહેવાનો રિવાજ પડી ગયા છે. એને શાસ્ત્ર પરિભાષામાં “બિંબપ્રવેશ” કહે છે. કારણ પ્રાપ્ત થયે એક શહેરથી બીજે શહેર પ્રતિમાને લઈ જઈ ત્યાંના મંદિરમાં વિધિપૂર્વક બેસાડવામાં આવે છે. તે પ્રસંગે જે મહત્સવ કરવામાં આવે છે તેને પણ લેકે પ્રતિષ્ઠા મહોત્સવ કહે છે. એ મહોત્સવ બહુ વિસ્તૃત વિધિથી અને સામાન્ય વિધિથી થાય છે, પણ અહીં સ્પષ્ટ કરવાની વાત એ છે કે
Page #315
--------------------------------------------------------------------------
________________
શેઠ મોતીશાહ
૨૫૩
લેકે જેને હાલમાં પ્રતિષ્ઠા વિધિ કહે છે તેને શાસ્ત્રીય ભાષામાં ‘બિંબપ્રવેશ મહોત્સવ કહેવામાં આવે છે. આ બન્ને વિધિ તદ્દન જૂદી છે એટલે આપણે તે આ વર્ણનમાં શાપરિભાષાના શબ્દો વાપરશું જેથી કઈ પ્રકારની ગેરસમજુતી ન થાય. જ્યાં પ્રતિષ્ઠા” શબ્દ આવે ત્યાં લેક પરિચિત
અંજનશલાકા” અર્થ સમજ અને જ્યાં “પ્રવેશ મહત્સવ' શબ્દ આવે ત્યાં પરિચિત લેકભાષામાં હાલ વપરાતે પ્રતિષ્ઠા શબ્દને ભાવ સમજ. આ પ્રતિષ્ઠા મહોત્સવ અને પ્રવેશ મહોત્સવ બહુ વિસ્તારથી પાલીતાણા શહેરમાં ઉજવાય છે તેની વિગત આપણે જોઈએ.
વિશાળ કુંતાસર જેવા ખાડાને પૂરવાની અશકય જેવી ગણાતી વાતને શક્ય કરનાર અને તળાવને પૂરી તે પર દેવવિમાનની રચના કરનાર ભવ્ય સાહસિક નર તે ચાલ્યા ગયા, પણ તેની પાછળ તેની ભાવનાને સમજનાર અને ઈચ્છાને માન આપનાર પુરુષે મુક્તા ગયા હતા. શેઠ ખીમચંદભાઈ બહુ સાહસિક નહોતા, પણ ધર્મભાવનામય, ભક્તિભાવરસિક અને પિતાના હુકમને માનનાર અને ઈરછાને અમલ કરનાર હતા. એમનામાં ભેળપણ અને સાથે રાજવૈભવ માણવાની ભવ્યતા હતી. એમની સલાહમાં શેઠની ભાવનાને બરાબર સમજનાર અને કામને પાર પાડવાની અસાધારણ શક્તિ ધરાવનાર વ્યાપારી ધર્મભાવી પંચાતી આ–સલાહકાર અને સંબંધીઓને મોટે સમુદાય હતે. એ આખા સમુદાયને મોતીશાહ શેઠ તરફ પૂજ્યભાવ હતો, એની ધર્મ ભાવનાને અમલ કરવાની તમન્ના હતી અને શેઠ જાણે હયાત હોય અને પિતે
Page #316
--------------------------------------------------------------------------
________________
૨૫૪
નામાંકિત નાગરિક
કામ કરે એવી રીતે કામ આપવાની આકાંક્ષા હતી. એ સવમાં શેઠ અમરચંદ ખીમચંદ દમણીનું નામ અગ્રસ્થાને આવે છે. એમણે શેઠ ખીમચંદભાઈનું પ્રધાનપદ લીધું હતું અને સધયાત્રા અને મહાત્સવમાં મુખ્ય કાર્ય તેમની દેખરેખ નીચે થતું હતું. શેઠ ખીમચંદભાઈ ના નામે હુકમે નીકળતા પણ એ હુકમની પાછળ વિચારણા અને પદ્ધતિની સવ ગોઠવણ શેઠ અમરચંદ ઇમણીની હતી, તે હવે પછી જોવાશે. બાકી તા કલાણુજી કાનજીના પુત્ર દીપચંદભાઇ જેએ ખાલાભાઇના નામે માતીશાહ શેઠની ટુંકની પાછળ ટુંક બંધાવી જાણીતા થયેલા છે તે તેમજ ફૂલચંદ કપુરચંદ ગેાધારી (શેઠના મુનીમ ) અને બીજા ખૂબ સહાયમાં હતા. શેઠ હેમાભાઈ જાતે આખા વખત હાજર હતા અને શેઠ હઠીસીંગ કેશરીસીંગ તા પાતાના ઘરનુ કાય હાય એ રીતે કામ આપી રહ્યા હતા. એટલે કુતાસરને પૂરનારની દુઃખદ ગેરહાજરી છતાં આ પાકા વહેવારુ માણસોએ એમની ગેરહાજરી જણાવા ન દીધી અને જાણે શેઠ હાજર હેાય તેવી રીતે કામ આગળ ધપાવ્યું. તે વખતે દેશ-પરદેશના સંદેશ લઈને લગભગ એક હજાર સંઘવીએ આવ્યા હતા, તેઓ ખડેપગે સઘની સગવડ જાળવવા તત્પર રહેતાં હતાં. ઉપરાંત એ યુગમાં સંઘની ભક્તિ કરવામાં મહાપુણ્ય મનાતું હતું. સંઘને પાણી પાયું, તે માટે માટી કાઠીએ, માટલાં અને પ્યાલાં બહાર મૂકવાં એ મહત્વનું કાર્ય ગણાતું. પાણીના નળ નહાતા એટલે પાણીની સગવડ ઠામ ઠામ લોકેા કરતા અને તેમ કરવામાં સેવા અને પુણ્ય સમજતા હતા. એ ઉપરાંત સંધ કે નવકારશી
Page #317
--------------------------------------------------------------------------
________________
શેઠ મોતીશાહ
૨૫૫
ના જમણ વખતે પીરસવાનું કાર્ય કરવામાં યુવકે મેટું સુભાગ્ય સમજતા હતા. એટલે કે જાતે સગવડ કરી લેતા અને બીજાઓને સગવડ આપતા અને બીજા સ્વધર્મી બંધુએને સગવડ આપવાની પિતાની ફરજ સમજવા ઉપરાંત એમાં પુણ્યબંધ સમજતા હતા. એટલે સેવાકાર્ય સામાજિક તથા ધાર્મિક દૃષ્ટિએ અને ઐહિક તથા પારલૌકિ લાભની નજરે કરવામાં આવતું હતું. આજે પીરસનારની અછત છે કે જમનાર લેકેને ચીજ હોવા છતાં પહોંચી નહિ એ વાત તે કામમાં અશક્ય હતી અને પીરસણીઆ ભાડુતી રાખવા પડતા નહતા. ગળામાં ફૂલની માળા અને માથા પર ફૂલની કલગી નાખી પીરસવાના તાસો ભરી પંગતમાં પીરસવું એને જીવનને હા ગણવામાં આવતા હતે.
દરેક મોટા તંબૂ વિભાગમાં પાણીની કેઠીઓ તંબૂ બહાર લગાવી દેવામાં આવી હતી. ફરતા ફરતા જ્યારે જોઈએ ત્યારે પીવાનું પાણી મળી શકતું હતું.
એ ઉપરાંત દવા માટે વૈદ્યોની ખાસ સગવડ કરવામાં આવી હતી એટલે જરાપણ શારીરિક અગવડ થાય તેને ઉપાય તુરત કરવામાં આવતું હતું. કહેવામાં આવે છે કે-લગભગ દેઢ લાખ માણસ પાલીતાણું શહેરમાં એકઠું થયું તેમાં એકની 'નારી પણ ફૂટી નહિ, એક મરણ થયું નહિ અને આ વખત આનંદ–મંગળમાળા વર્તી રહી. આટલા ઉપરથી ખીમચંદભાઈની તહેનાતમાં અને સંઘની સેવામાં સેંકડે નહિ પણ હજારો સ્વયંસેવકે હાજર થઈ ગયા હતા એમ જે ઉલ્લેખ
૧ અથવા “નાથી નસકોરી, નાકમાંથી લેહી જવું તે.
Page #318
--------------------------------------------------------------------------
________________
૨૫૬
નામાંકિત નાગરિક છે તે વાત સમજાય તેમ છે. માત્ર “સ્વયંસેવક” શબ્દને તે વખતે ઉપગ નહેતે થતું, પણ એને “સાધમ સેવા”નું નામ આપવામાં આવતું હતું. એ સેવાકાર્યમાં ગરીબ તવંગરને ભેદ નહોતે, નાના મેટાને ભેદ નહોતેમારવાડ ગુજરાતને ભેદ નહોતે, સ્ત્રી પુરુષને ભેદ નહેાતે-દરેક વ્યક્તિ પિતાથી બની શકે તેટલું, બીજા માટે કાંઈ કરવામાં આનંદ માનતે હવે અને એમ કરીને પિતાને ધન્ય માનતે હતે. સેવાકાર્ય કરવામાં સામા પર ઉપકાર કરવાની ભાવના નહોતી, સામે માણસ આભાર માને એવી ઈચ્છા નહોતી, “થેંકયુ” શબ્દ લગભગ અપરિચિત હતું અને સેવાભાવમાં રહેલ ધર્મભાવનાને પ્રાધાન્ય હતું. આથી લોકોની સગવડે જાળવવામાં વાંધો ન આવ્યું અને કદાચ કેઈને સહજ અગવડ પડી જાય તે તે વાતને મુખ્યતા આપવાની તે વખતે રીતિ પણ નહોતી. “હાય !” કાંઈ નહિ!” “પર્વના દહાડા સાંકડા જ હોય, વિગેરે સુમેળસૂચક શબ્દોનો ઉપયોગ કરી જરા સહજ અગવડ હોય તે લેકે ચલાવી લેતા. માટે સમુદાય મળે ત્યારે એમજ ચાલેએમ માની લેકે ચલાવી પણ લેતા, શેઠ ખીમચંદભાઈને આ રીતે પિતાના સલાહકારે ઉપરાંત અન્ય અને કેની સહાય વગરમાગ્યે મળી અને એને લઈને મહત્સવ કાર્ય આગળ ધપવા માંડ્યું. આવી રીતે વ્યવસ્થિત ગોઠવણ અને આવનારના સુનિર્ણત સેવાભાવી સહકારથી કામ ખૂબ દીઠું અને લેકે જરા પણ અગવડ ભેગવ્યા વગર ધાર્મિક દૃષ્ટિએ અનુમોદના કરી પ્રગટ થયા અને વ્યવહાર દષ્ટિએ વગર અગવડે સુખસગવડ અને ચેનમાં રહ્યા.
Page #319
--------------------------------------------------------------------------
________________
શેઠ મેતીશાહ
૨પ૭ શ્રી સંઘનું પાલીતાણામાં આગમન થયું, સામૈયાનું કાર્ય પૂરું થયું, ત્યાર પછીની હકીકતમાં ડેરા તંબૂ, રાવટી, સમિયાણાની હકીકત ખાસ ધ્યાન ખેંચે છે. કેટલાક સમિયાણા તે. રાજવૈભવી હતા, ઝરીના હતા, માથે દવજાપતાકા ફરકાવી પોતાની ઓળખાણ આપે તેવા હતા. નાની રાવટી, નાના મેટા તંબૂઓ અને કેટલાક સમિયાણું તે ઘર જેવી સગવડવાળા હતા. કેટલાક લકે ગાડાને શણગારી લઈ આવ્યા હતા અને ગાડામાં જ ઉપયોગી ચીજની વ્યવસ્થા કરી તેની આજુબાજુ સગવડ કરીને રહ્યા હતા. માઈલને ઘેરા હતે. છતાં ચાલવા ફરવાની ગલ્લીઓ રસ્તાઓ અને ગાડાઓને જવાના માર્ગો બરાબર રાખવામાં આવ્યા હતા. રાત્રે દરેક તંબૂવાળા પિતાને હિસાબે દીવા કરતા એટલે ચારે તરફ ઝાકઝમાળ થઈ રહેતું હતું. એનું વર્ણન કરતાં કવિ લખે છે કે-હજારે દીવાઓ એટલા ઝગમગી રહ્યા હતા કે જાણે વીજળી શેડે વખત વિસામો ખાઈ ગઈ હોય તેવો દેખાવ લાગતે એટલે વીજળી જેવો પ્રકાશ ચોમેર ફેલાઈ રહ્યો હતે. આટલા ઉપરથી રાત્રીને વખતે પ્રકાશને અંગે પણ કઈ પણ પ્રકારની અગવડ નહતી પડી અથવા પૂરતી સગવડ થઈ ગઈ હતી એમ જણાય છે.
અંજનશિલાકા માટે ગિરિરાજની તળેટી હાલ છે તેની સામી બાજુએ પૂર્વ દિશાએ આવેલ ખેતરમાં ભવ્ય મંડપ નાંખવામાં આવ્યા હતા. તે મંડપમાં પહેલી પીઠિકા બનાવી તે પર પાંચ હજાર આરસની સુંદર મૂર્તિઓને પધરાવવામાં આવી હતી. પ્રતિમાઓ એવી સરસ રીતે ગોઠવવામાં આવી હતી કે
Page #320
--------------------------------------------------------------------------
________________
૨૫૮
નામાંકિત નાગરિક તેની વચ્ચેની કેડીમાંથી સ્નાન કરી શુદ્ધ વસ્ત્ર પહેરી પૂજક અવરજવર કરી શકે. એક મોટી પીઠિકા પૂજન અને અભિપેક માટે રચવામાં આવી હતી. એ પીઠિકા પર ચતુર્મુખ ધાતુના બિબો પધરાવવામાં આવ્યા હતા. આ સ્નાત્રપીઠ ઉપર ચાર બિબ ચાર દિશાએ નહિ પણ એક બીજાને–લાગી સીધી હારમાં સ્થાપવામાં આવે છે. આ મંડપ એટલે મેટે હતું કે એમાં પાંચ હજાર ઉપરાંત પ્રતિમાજી માટેની પીઠિકાઓ ઉપરાંત પૂજનવિધિ કરનાર, કરાવનાર અને જોવા આવનાર હજારે માણસે તેમાં બેસી શકે તેટલી સગવડ હતી. એ સ્નાત્ર પીઠિકા હજી પણ જળવાઈ રહેલી છે અને તળેટીની સામી બાજુએ પૂર્વ દિશાએ જોઈ શકાય છે. જે ખેતરમાં મંડપ નાખવામાં આવ્યું હતું તે પણ તળેટીની સામી બાજુએ છે. એ ખેતરમાં ત્યારપછી ખેડ કરવામાં આવી નથી અને અત્યારે પણ એ ખેતર વગર ખેડાયેલું રાખવામાં આવે છે. અમુક સ્થાન પર આવો ભવ્ય બનાવ બને તેની યાદગીરી રાખવાની આ ચાલતી રીતિ છે. વરસાઈના કરાર પર સહીઓ થઈ ત્યાં અને સ્વીટઝરલાંડના લેસન (Lousenna ) શહેરમાં સુલેહ પર મેટા રાજ્યના પ્રધાનોએ સહી કરી ત્યાં તેમની ખુરશીઓ હજુ જાળવી રાખવામાં આવી છે અને એક ચાલુ ભીંતા ઘડિયાળ (કોક)ને તે વખતે ચાલતી બંધ કરવામાં આવી, તે હજુ વગર ચાવી દીધેલ સ્થિતિમાં સહી કરવાને સમય બતાવી રહેલા છે. જે ખેતરની જગ્યામાં આ શુભ કાર્ય થયું તેની યાદગીરીમાં હવે પછી એ ખેતરને અનાજ પકાવવાની અને તેને અંગે ખેડાવવાની તસ્દીમાંથી મુક્ત કરવું ઘટે–એ કઈ ખ્યાલ
Page #321
--------------------------------------------------------------------------
________________
શેઠ મોતીશાહ
૨૫૯ આ વસ્તુસ્થિતિની પાછળ હશે એમ અનુમાન થાય છે. એ. વિશાળ ક્ષેત્ર અત્યારે પર અણખેડાયેલું રહે છે એ હકીકત છે.
આટલી મોટી પ્રતિષ્ઠાવિધિ કરવાની, આટલાં બિબને, અંજન કરવાનું, બિંબપ્રવેશ મહોત્સવ માટે ગિરિરાજ પર સર્વ વિધિ ફરીવાર કરાવવી અને વિધિઓ વિસ્તારપૂર્વક સંપૂર્ણ અંશે કરાવવાની ઈચ્છા હોવાથી ત્રણ ગચ્છના ધુરર્ધાર આચાર્યોને તે વખતે આમંત્રણ કરી પાલીતાણે બોલાવવામાં આવ્યા હતા. શેઠ ખીમચંદભાઈએ ખરતરગચ્છના આચાર્ય શ્રી જિનમહેન્દ્રસૂરિને અત્યંત આગ્રહભરેલું આમંત્રણ કરી બેલાવ્યા હતા. શેઠ અમરચંદ ખીમચંદ દમણએ તપગચ્છના આચાર્ય (મૂળપાટે–શ્રીપૂજ્ય) શ્રી ધનેશ્વરસૂરિને આમંત્રણ કરી લાવ્યા હતા. તપગચ્છના સંવેગી પક્ષમાં તે વખતે આચાર્યની સ્થાપના કરવામાં નહોતી આવતી એટલે આચાર્ય સ્થાન તે શ્રીપૂજ્યનું રહ્યું હતું અને ગણિ, પંન્યાસ પદવી બહુ મર્યાદિત સંખ્યામાં સંવિપક્ષમાં આપવામાં આવતી હતી. આ પ્રતિષ્ઠા વખતે તપગચ્છના અનેક સાધુઓ આવ્યા હતા. પંડિત વીરવિજય હાજર હતા એ તેમના રચેલા ઢાળિયા પરથી જણાય છે. શ્રીમદ્દ પદ્યવિજયજી તે વખતે હયાત હતા. તેઓ અને તેમના શિષ્ય પંડિત રૂપવિજય આ પ્રતિષ્ઠા વખતે હાજર હતા કે નહિ તેને કાંઈ ઉલ્લેખ મળતો નથી. જેનાથી બની શકે તે ઘણાખરા સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકાઓ પાલીતાણે આવ્યા હતા એમ બરાબર જણાય છે. અને શેઠ હઠીસંગ કેશરીસિંગના આગ્રહ અને આમંત્રણથી સાગરગચ્છના આચાર્ય શાંતિસાગર પાલીતાણે તેમના (હ.કે.ના)
Page #322
--------------------------------------------------------------------------
________________
૨૬૦
નામાંકિત નાગરિક
સંધમાં આવ્યા હતા. આવી રીતે ત્રણ ગચ્છના આચાર્ય એક શહેરમાં એક સાથે એક ઉદ્દેશથી રહે એ બનાવ અભિનવ ગણવામાં આવતા હતા. અનેક મદિરાની પ્રતિષ્ઠા કરવાની હતી, અનેક બિમાની પ્રતિષ્ઠા કરવાની હતી, અનેક ધ્વજદડાના વિધિ તેમજ અનેક કળશેાની વિધિ કરવાની હતી એટલે આચાર્યની પૂરતી સંખ્યામાં જરૂર હતી. તે કાળે જે માન્યતા હતી અને સાધુએ વિકાસની જે કક્ષાએ પહેોંચ્યા હતા તે નજરે એક સાથે ત્રણ આચાર્ય સુસંપથી રહે એ વાત અસાધારણ ગણાતી હતી. ગભેદનું જોર તે વખતે આકરુ` હતું એટલે આચાર્યા એકઠા થાય તા મતભેદની ઉગ્રતા થઈ જવાના વધારે ભય રહેતા અને સાથે મળી સહકારથી કામ કરે એ વાત અસાધારણ અથવા લગભગ અશકય જેવી ગણાતી. એ સ્થિતિ હાલ સુધરી છે કે વધારે ખરાબ થઈ છે તેના ઇતિહાસમાં ઉતરવું અપ્રસ્તુત છે એટલે અહીં તે જે હકીકત જે સ્વરૂપમાં મળી તે આકારમાં રજૂ કરી ત્યાં અટકી જવું ચેાગ્ય ગણવામાં આવ્યું છે.
આ ત્રણ ગચ્છના ત્રણ આચાર્ય પાલીતાણામાં એકઠા થયા હતા એ વાતની નોંધ પડિત શ્રી વીરવિજયે પેાતાનાં અનાવેલાં ઢાળિયામાં પણ અત્યંત ગૌરવ સાથે નાંધી છે. ‘તપગચ્છ ખડતર સાગરું રે, સુરવર ત્રણ મીલાય સલુણા ’ ( ચેાથી ઢાળ. ગાથા ૧૧ મી ) અને તે વખતની જે હકીક્ત પ્રાપ્ત થઈ છે તેમાં પણ એ બનાવને ખૂબ અગત્યતા આપવામાં આવી છે. ઘણી પ્રતિમાઓ અંજનશલાકા કરવાની હાવાથી આચાય
Page #323
--------------------------------------------------------------------------
________________
શેઠ મોતીશાહ
૨૬૧
મહારાજની વિશેષ જરૂર હતી. ત્રણ જુદા જુદા ગચ્છના એક જ કાર્યમાં છતાં ગચ્છભેદને અંશ માત્ર બીલકુલ ઝગડે નહોતે, ભેદભાવ નહોતે, પરસ્પર સલાહથી અંજનશલાકાનું કામ કર્યું હતું. “જે જે કુટુંબ જે ગચ્છને માનતા હતા તેના આચાર્યોને પધારવા તેમણે વિનંતિ કરી હતી. આવી નેધ છે. એમાં મંદિરની અંજનશલાકા લખી છે તે સમજફેર જણાય છે. અંજનવિધિ પ્રતિમાની હોય, મંદિરની ચૈત્યપ્રતિષ્ઠા થાય-વજદંડની પ્રતિષ્ઠા થાય એટલે એમાં પણ પૂજ્યભાવ આવે છે. આ રીતે તે પ્રસંગ પર લગભગ દસ લાખ જેને અને તે વખતે ઉપલબ્ધ ઘણાખરા સાધુઓ, સાદેવીએ પાલીતાણે મહત્સવમાં ભાગ લેવા આવ્યા હતા. આચાર્યોને આ મેળ નાંધી રાખવા યોગ્ય છે.
આ મહોત્સવ પ્રસંગે પાલીતાણામાં ઠાકોર પ્રતાપસિંહ ગહેલનું રાજ્ય હતું. રાજ્ય સામાન્ય હતું, રયાસત તેના પ્રમાણમાં હતી. ઠાકરે પિતાની બનતી મદદ આ પ્રતિષ્ઠા મહોત્સવ કાર્યને અંગે કરી હતી અને તે મેટા પ્રસંગોએ અનેક વખત મંડપમાં હાજરી પણ આપી હતી. રાજ્યની વિશેષ મદદને કાંઈ ઉલ્લેખ મળે નથી, પણ રાજ્ય તરફથી કઈ જાતની કનડગત થઈ હોય એવું જાણવામાં આવ્યું નથી અને ઠાકર પ્રતાપસિંહ વારંવાર હાજરી આપતા હતા તે ઉપરથી તેઓ બનતી મદદ કરતા હતા એમ અનુમાન થાય છે. રાજ્ય સાથે મતભેદ અને કેટલાક તકરાર થયા તેની શરૂઆત ઠાકર સૂરસિંહજીના વખતમાં ત્યારપછી થઈ હતી એટલે રાજ્ય તરફથી બનતી સહાય મળવાનો સંભવ છે. બાકી તે
Page #324
--------------------------------------------------------------------------
________________
૨૬૨
નામાંક્તિ નાગરિક તે વખતે કંપની સરકારનું અને અંગ્રેજ પ્રજાનું પુણ્ય બળવાન થતું જતું હતું. મુંબઈથી ખીમચંદભાઈ શેઠને લશ્કરી પલટણની સહાય મળી હતી અને નોંધ પરથી જણાય છે કે તેમને પાદશાહી કેરિટે પરવાને કરી આપ્યું હતું. કંપની સરકારને વાવટો તેઓ ફરકાવતા હતા એટલે એ સંગેમાં દેશી રયાસત તે કે આદર આપે તે અનુમાનથી સમજી શકાય તેવું છે. ખાસ વાત તે એ છે કે–ખીમચંદભાઈ પોતાની સાથે એટલી સગવડ મુંબઈથી લેતા આવ્યા હતા અને મહિનાઓથી એટલી મોટી તૈયારી કરવામાં સ્થાનિક વસ્તુ આદિને સંગ્રહ કરી રાખવામાં આવ્યો હતો કે જેથી સહાયની અપેક્ષા જ ન રહે વળી ચેકી–પહેરા અને રક્ષણ માટે મોટી સંખ્યામાં માણસની વ્યવસ્થા કરવામાં આવી હતી અને ખાસ વિશ્વાસુ માણસને પણ સાથે લાવવામાં આવ્યા હતા, એથી આખા મહોત્સવ દરમ્યાન અને સંઘના લગભગ પાલીતાણાના દેઢ માસના વસવાટ દરમ્યાન એક પણ ચેરીને બનાવ બન્યો નહિ, એક પણ ગુનો નોંધાયો નહિ અને લોક જેવા આનંદથી આવ્યા હતા તેવા ઉત્સાહથી પાલીતાણામાં રહી શક્યા. આવી જ ગોઠવણ પ્રત્યેક નાનાં મોટાં સંઘ-સથવારાને અંગે વ્યવસ્થિત રીતે કરવામાં આવી હતી તેથી લગભગ એક હજાર સંઘ પાલીતાણે આવ્યા તેમને રસ્તામાં પણ ચેરી, ધાડ કે લૂંટને એક પણ બનાવ બન્યું નહોતું. જાનમાલની પરિસ્થિતિ, જવા આવવાના સાધને અને સડકની અલ્પતા, રેલ્વેની ગેરહાજરી, એરપ્લેનની સગવડની પણ ગેરહાજરી અને લૂંટારા–બહારવટીઆની હયાતીને એ યુગ હતું, એવે વખતે ચેક-પહેરાને પાકે બંબસ્ત કરવાની ભારે જરૂર
Page #325
--------------------------------------------------------------------------
________________
શેઠ મેાતીશાહ
૨૬૩
હતી. એને અંગે ઠાકાર પ્રતાપસિંહે પણ પાતાથી બનતી સહાય કરી હશે એમ માલુમ પડે છે.
અહીં મહાત્સવની તૈયારી વખતે એક ખેદકારક બનાવ ખની ગયા. શેઠ મેાતીશાહના પત્ની-વિધવા દિવાળીબાઈ માંદા પડી ગયા. તેઓ મહાત્સવની તૈયારી જોઈ રાજી થયા, પણ તેમનું શરીર ટયું નહિ. તેએ કુંભસ્થાપના કરવા પણ રહ્યા નહિ. પેાસ વદમાં તેમનું શરીર પડી ગયુ.. લોકેાએ એમના અગ્નિસ સ્કાર કર્યાં, તેમના તરફ્ યાગ્ય ભક્તિભાવ બતાવ્યા, પણ મહાત્સવમાં જરા પણ વિક્ષેપ પડવા દીધા નહિ. લેાકાએ માન્યું અને કહ્યું કે મેાતીશાહ શેઠ દેવતાઓને નાતરવા ગયા હતા, તેને વધામણી દેવા માટે દિવાળીબાઇ શેઠાણી સ્વગે ગયા, કારણ કે તેમને પેાતાના પતિને જણાવવુ હતું કે જેવી તેમની ઇચ્છા હતી તે પ્રમાણે મહાત્સવ કરવાની સવ તૈયારીએ તેમના પુત્ર ખીમચંદભાઇએ કરી હતી. આવા સવળાઅથ લીધા અને દેવગતિ યાગ્ય સન્માન દિવાળીબાઇના મૃતદેહને આપી તેમના અગ્નિસ સ્ટાર પાલીતાણાની બહાર નદીની પાછળના ભાગમાં કરવામાં આવ્યા. એમ કહેવાય છે કે—શેઠાણી દિવાળીખાઇની પ્રેરણાથી મોતીશાહ શેઠના દેવ થયેલ જીવે ગાભદ્ર દેવે જેમ પેાતાના પુત્ર શાળિભદ્રને ઋદ્ધિ પૂરી હતી, તેમ ખીમચંદભાઈને અઢળક ધનની પૂરવણી કરી હતી. હિ તા આવા સમારભ અને આવા માટા ખર્ચ અશકય થઈ પડત. લેાકેાની મેાટી સંખ્યાનું દરરાજનું આગમન અને હિસાબ વગરના ખર્ચ કરતાં ખીમચ'દભાઇએ પાછુ વાળીને જોયું નથી, તેનુ' કારણ
Page #326
--------------------------------------------------------------------------
________________
૨૬૪
નામાંક્તિ નાગરિક મેતીશાહ શેઠે દેવ તરીકે કરેલી સહાય હતી એવી અલંકારિક ઉપમા કવિએ આપી છે એટલું જ નહિ, પણ જનતા પણ તે પ્રમાણે તે વખતે માનતી હતી અને મુખેથી આનંદપૂર્વક વાત કરી રહી હતી. શાસ્ત્ર પ્રસિદ્ધ શાલિભદ્રની વાત છે. એના પિતા ગભદ્ર દેવ થયા હતા તે પુત્ર પ્રેમથી દરરોજ શાળિભદ્રને તેની સ્ત્રીઓ માટેની જે તેત્રીશ પેટી ઉતારતા હતા અને તેમાં ખાવાની વપરાશ અને ઉપગની સર્વ ચીજો પૂરી પાડતા હતા એટલે શાલિભદ્રને ધન કમાવવાની કે તે માટે ચિંતા કરવાની જરૂર પડી નહોતી. આ અલંકારિક વાતને બાજુ પર રાખીએ તે તેમાંથી બે વાત નીકળે છે. ખીમચંદભાઈએ ખરચ કરવામાં સંકેચ ર્યો નહિ અને માતા દિવાળીબાઈના અવસાનથી પ્રતિષ્ઠાકાર્યને જરાપણ લંબાવ્યું કે મુલતવી રાખ્યું નહિ અને શેકને નિમિત્તે જમણ આદિમાં ખલન આવવા દીધી નહિ અને એ વાતને આગળ કરી ચાલુ માન્યતાને પ્રાધાન્ય આપી જમણ વિગેરે અટકાવ્યાં નહિ.
વ્યવસ્થા–એકબાજુએ મંડપ બાંધવાની ધમાલ ચાલી રહી હતી, બીજી બાજુએ નવાં નવાં તંબૂઓ તણુતાં જતાં હતાં, રસોડાની ધમાલ શરૂ થઈ હતી, દરરેજ વધારે વધારે સંઘ આવ્યા કરતા હતા, તેમના સ્થાન નિયત કરવાનું અને તેમને તંબૂઓ વિગેરે સગવડની વ્યવસ્થા થતી જતી હતી અને એમાં જવા આવવાની અગવડ ન આવે તેવા રસ્તાઓ તથા ગાડાંની અવરજવર રહે તે રીતે કામ લેવાની ગેઠવણ કરવામાં આવતી હતી. બને ત્યાં સુધી પ્રાંતવાર સગવડો પણ કરવામાં આવી હતી એટલે મારવાડને વિભાગ, મેવાડને વિભાગ એમ
Page #327
--------------------------------------------------------------------------
________________
૨૬૫
શેઠ મોતીશાહ તંબૂ રાવટી નાખવામાં આવતા હતા એટલે એક વિભાગના બીજા લેકે આવે તે આગળથી આવનારને શોધી શકતા હતા. મેટે મેળો એકઠા થયા હતા અને જાતે જ હતું એટલે
સ્થાનની ગોઠવણ પણ મોટા પાયા ઉપર અને વ્યવસ્થાસર કરવાની હતી. આ કાર્ય જૂદા જૂદા નિષ્ણાત અને કાર્યરસિકેને સોંપવામાં આવ્યું હતું. એ કાર્ય એટલી સારી રીતે થયું હતું કે લેકોને પિતાનું સ્થાન મેળવવાની અને અન્યને મળવામાં અગવડ પડતી નહોતી. એક સ્થાને તપાસ કરવાની જગ્યા(ઈન્કવાયરી ઓફિસ)ની પણ વ્યવસ્થા રાખી હતી, એટલે કેને ક્યાં શોધવા તેને પત્તો મળી જતું હતું. લાખે માણસે એકઠું થયું, છતાં જેમ આવતા જાય તેમ દૂધમાં સાકર ભળી જાય તેમ અંદર અંદર વ્યવસ્થા થઈ જતી હતી. અત્યારનાં અવરજવરનાં સાધના પ્રમાણમાં તે વખતે તે બાબતમાં ઘણી અલ્પતા હતી, તે વખતે મોટર લેરી કે રેલ્વે, મોટર કે ટેકસી હતાં નહિ, છતાં કઈ પ્રકારની સગવડમાં ખામી આવવા દીધી નહિ. એ વ્યવસ્થાશક્તિની ખૂબી બતાવે છે. સ્થાન–ગોઠવણુ માટે વ્યવસ્થા કરનાર અમુક માણસે હતા, દિવાબત્તીની વ્યવસ્થા માટે જુદા માણસે હતા, રસેડાની વ્યવસ્થા એક વગદાર વર્ગના હાથમાં સેંપવામાં આવી હતી, ધર્મક્રિયા મંડપ બાંધવાનું કામ અન્યના હાથમાં હતું અને આવેલા સાધુ, સાદેવીની વૈયાવચ્ચ કરનારા અનેરા હતા. લેકસુખાકારી અને આરોગ્ય માટે શરૂઆતથી ખૂબ ચીવટ રાખવામાં આવી હતી અને તેને માટે તે એક આખે વર્ગ ખડે પગે કામ કરી રહ્યું હતું. કઈ પણ ઠેકાણે કચરે, પૂજે કે
Page #328
--------------------------------------------------------------------------
________________
નામાંકિત નાગરિક મેલું એકઠાં થવા દેવામાં આવતાં હતાં અને એ રીતે બની શકતી સર્વ રીતે આવનાર સંઘની, યાત્રાળુઓની, સાધુ સાધ્વીએની સગવડ જળવાઈ જાય તે માટે ગોઠવણ ચીવટપૂર્વક કરવામાં આવી હતી. લોકેની જમાવટ આ રીતે થઈ, તેમને સ્થાન પર લઈ આવવામાં આવ્યા, લાખે કે આવી ગયા અને વધારે આવતા ગયા. હવે તે પ્રસંગે પ્રતિષ્ઠાવિધિને મહોત્સવ કેવી રીતે થયે તેની વિગતે જોઈએ.
જળયાત્રા ચારે તરફ લેકમેદની જામતી રહી હતી, દરરોજ હજારે નવીન યાત્રાળુઓ અને ભક્તજને આવ્યા જતા હતા, ઉતારા તંબૂ અને જમણની ધમાલ ચાલી રહી હતી અને આડે હથરાણ લેકે ચડ્યા હતા. તે વખતે સર્વના મુખ પર આનંદ અને જીભમાં પ્રશંસા છવાઈ રહ્યા હતા. મહે
ત્સવની શરૂઆત જળયાત્રાના મેટા વરઘોડાથી થઈ. જેનશાસ્ત્રને નિયમ છે કે આવા મહાન પ્રસંગ માટે તીર્થનાં જળ એકઠાં કરવાં. તીર્થભૂમિમાં ચમત્કારિક પરમાણુઓ હોય છે. જ્યાં મહાન પુરુષ નિર્વાણ પામ્યા હોય ત્યાં તેમનાં પરમાણુઓનાં અવશેષે રહી ગયાં હોય તેમાંથી એકાદને સંબંધ કે સંસર્ગ થઈ જાય તે શાંતિ જામી જાય છે. અન્ય ક્ષેત્રમાં કરેલાં કર્મો તીર્થભૂમિમાં નાશ પામે છે. એ પવિત્ર જળમાં પણ શાંતિ હોય છે, ઠંડક હોય છે, સમભાવ હોય છે. ખાસ માણસે મેકલી અનેક તીર્થનાં જળ આવા મહોત્સવ પ્રસંગેએ મંગાવવામાં આવે છે. ૧૮ (અઢાર) સ્નાત્રમાં જુદી જુદી ઔષધિઓ પાણીમાં નાખીને સ્નાત્ર કરાય છે. શેઠ ખીમચંદભાઈએ અનેક
Page #329
--------------------------------------------------------------------------
________________
શેઠ મેાતીશા
३६७
તીનાં જળ એકઠાં કર્યાં હતાં. ગંગા જેવી નદીનાં પાણી, સમેતશિખર, ગિરનાર, આબૂ, તારંગાનાં જળ અને એમ ખૂબ મોટી સંખ્યામાં પરિમિત જળ એકઠાં કરવાં ઉપરાંત બહુ સારી કોટીના પૂરમાં મહાપવિત્ર શ્રી શત્રુંજય નદીનું જળ લાવવા જળયાત્રાના વરઘેાડા પાસવદ ૧૦ ને રાજ ચઢાવ્યો. શત્રુ...જયા ની તા પાંચ છ માઈલ દૂર છે, ત્યાં સ્નાન કરી ત્યાંથી પવિત્ર જળ લાવવામાં આવ્યું એને તળાટીની લગભગથી વરઘાડા ચઢાવી એ જળને મંડપમાં લાવવામાં આવ્યું. સધવા સ્ત્રીઓને માથે પાણીના કુંભા શાભી રહ્યા. ભગવાનના રથની પાછળ પવિત્ર જળથી ભરેલા હજારો કુંભા અને સુંદર વજ્રાલ કારમાં સજજ થયેલ યુવતીએના મસ્તક પર એના અળકાટ અતિ આકષ ક હતા અને આ રીતે જળયાત્રાના વરઘેાડાથી વદ દશમીને રાજ મહેાત્સવની શરૂઆત થઈ. જળચાત્રાના વરઘાડા આવા મહાન મહાત્સવનું' અગત્યનું અંગ ગણાય છે અને એમાં સ્ત્રી પુરુષાને તેમજ બાળક ખાલિકાઓને સ ને ભાગ લેવાના હાઇને ખૂબ આનંદ આવે છે. ઉત્સવપ્રિયાઃ વહુ માનવાઃ મનુષ્યાને ઉત્સવ બહુ પ્રિય હોય છે અને આખી મનુષ્ય જાતિની એ ખાસીઅત છે. આકાર ક્રૂરતા જાય છે, પણ અંદરના મુદ્દો એ જ રહે છે. અસલ રથમાં બેસતા હોય તા અત્યારે મેટરમાં બેસે, અસલ પીતળપાનાની કમાના થતી હાય । અત્યારે લીલાતરીના મંડપ નંખાય, અસલ ઢાલ તાંસાં વાગતાં હાય તા અત્યારે બેન્ડવાજા વાગે—પણ ઉત્સવની અંદરના મુદ્દો તા એક જ હેાય છે. આવી રીતે જળયાત્રાના ભવ્ય વરઘેાડા નીકળ્યો. ખીમચંદભાઈ રથમાં પ્રભુને લઈને
Page #330
--------------------------------------------------------------------------
________________
૨૬૮
નામાંકિત નાગરિક બેઠા અને લામણ દીવડે તેમના પત્નીએ લીધે. આ જળયાત્રાના વરઘોડાથી મહોત્સવની શરૂઆત થઈ.
કુંભસ્થાપના:-પાસ વદ બારસને દિવસે કુંભસ્થાપના કરવામાં આવી. બિબપ્રતિષ્ઠા વિધિમાં કે બીજી કોઈ પણ વિધિમાં કુંભસ્થાપન વિધિ અગત્યની ગણાય છે. સ્વચ્છ કરેલા મૃત્તિકાના કુંભમાં પવિત્ર જળ ભરી કુંભ ઉપર નાળીએ મૂકી, તેની બાજુમાં નાગરવેલના પાન રાખી લીલા રેશમી કપડાથી ઢાંકી તેને સુતરથી બાંધવામાં આવે છે. આ કુંભસ્થાપના મહત્સવ સ્થાને થાય છે. કુંભને ચોખાના ઢગલા પર સ્થાપવામાં આવે છે. એમાં જળ ભરતી વખતે મંત્રોચ્ચાર થાય છે. એની બાજુમાં અખંડ દીપક રાખવામાં આવે છે. મહોત્સવના પ્રારંભથી તે આખર સુધી સવાર, બપોર અને સાંજ તેની પાસે સાત સ્મરણના જાપ થાય છે. સાત સ્મરણમાં નવકાર, ઉવસગ્ગહર, સંતિકર, નમિજણ, અજિતશાંતિસ્તવ અને ભક્તામર ને બૃહશાંતિને સમાવેશ થાય છે. તે સ્થાને ત્રિકાળ જાપ અને પ્રભાત સાંજ પ્રભાતી અને ગીતગાન સુવાસણ સ્ત્રીઓ કરે છે. આ કુંભસ્થાપનથી મહોત્સવની શરૂઆત થાય છે. પ્રતિષ્ઠાવિધિમાં અખંડ દીવાને ઘણી અગત્યતા અપાય છે. એને અખંડ જાળવવું પડે છે અને એ ઓલવાઈ ન જાય તેટલા માટે ખૂબ ચીવટ રાખવાની હોય છે. તે દીવી ઉપર મેટું ફાનસ રાખવામાં આવે છે, કુંભ સ્થાપનની વિસર્જન સુધી તેની પવિત્રતા જાળવી રાખવાની વ્યવસ્થા કરવામાં આવે છે. આવી રીતે પોષ વદ બારસ (સં. ૧૮૯૩) ને રાજ કુંભસ્થાપનાથી પ્રતિષ્ઠા મહોત્સવની શરૂઆત કરવામાં આવી.
Page #331
--------------------------------------------------------------------------
________________
૨૬૯
શેઠ મોતીશાહ
તીર્થ જળ લાવવા માટે ખાસ માણસે મોક્લવામાં આવે છે. ગંગા, યમુના વિગેરે નદીનાં જળ મંગાવાય છે. પવિત્ર ગિરિરાજ પરના સૂર્યકુંડના, શત્રુંજય નદીનાં જળ મંગાવાય છે. સત્તાવીશ કે ૧૦૮ કૂવાનાં જળ મંગાવાય છે. તેટલા કૂવા ન મળે તે નદીમાં વીરડા કરીને તેની સંખ્યા ૧૦૮ કરવામાં આવે છે અને તેનાં જળ વિધિપૂર્વક મંગાવવામાં આવે છે. જળ લાવનાર સ્નાન કરી પવિત્ર વસ્ત્ર પહેરી બહુ માન અને શુદ્ધિપૂર્વક જળને લાવે છે અને જળને ખૂબ પવિત્ર રાખવા માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવે છે.
શેઠ ખીમચંદભાઈએ સવ વિધિ ઉત્કૃષ્ટ રીતે કરી હતી. એમણે સંક્ષેપ વિધિને કઈ જગ્યાએ આશ્રય લીધે નહે. એમને વિધિ કરાવનાર પણ તે કામના ત્રણ મોટા આચાર્યો મળી ગયા હતા અને કઈ પણ વાત ચલાવી લેવાની ન હોવાથી વિધિ માટે સુંદર વસ્તુઓને સારી રીતે સંગ્રહ કરવામાં આવ્યું હતું.
તળેટી આસપાસ જે વિધિ કરવામાં આવી અને જેનું હાલ વર્ણન ચાલે છે તે બિંબપ્રતિષ્ઠા મહોત્સવની વિધિ સમજવાની છે. વ્યવહારમાં એને અંજનશિલાકા કહેવાય છે. આ આખી વિધિ પાલીતાણા શહેરમાં તળેટી પાસે થઈ છે, એ વાત લક્ષમાં રહે. આની પછી બિબપ્રવેશ મહોત્સવની વિધિની હકીક્ત આવશે, તે સર્વ વિધિ ગિરિરાજ પર થશે. તેને લૌકિક વ્યવહાર ભાષામાં “પ્રતિષ્ઠા ” કહેવામાં આવે છે. હાલ તે વિધિની વાત નથી એ વાત ધ્યાનમાં રાખવાની છે.
Page #332
--------------------------------------------------------------------------
________________
૨૭૦
નામાંક્તિ નાગરિક - રાત્રિ જાગરણદિઆ કુંભસ્થાપન વિધિ થયા પછી દરરોજ સવારે પ્રભાતિયાં અને રાત્રે ત્રિજાગરણ થવાની શરૂઆત થઈ. પ્રભાત રાગમાં સુમધુર કંઠે સ્ત્રીઓ મજાનાં પ્રભાતિયાં મંડપમાં ગાય અને વિદાય થાય ત્યારે ખાલી હાથે ન જતાં સુંદર ચીજો જે લાખોની સંખ્યામાં એકઠી કરવામાં આવી હતી તે લેતી જાય. આને પ્રભાવના કહેવામાં આવે છે. રાત્રે ત્રિજગા સ્ત્રીઓના પણ થાય અને પુરુષના પણ થાય. પુરુષો ડાંડિયારાસ લે અને નૃત્ય પણ કરે. આ જેની અને ખાસ કરીને કાઠિયાવાડની વિશિષ્ટતા છે કે ત્યાં પુરુષે પણ દાંડિયારાસ જાતે લે છે. એમની કાંસીની ઝક સાંભળી હોય તે મુગ્ધ થઈ જવાય. એમના હાથમાં જેર એટલું કે નરવું તે તાલ માટે સંભળાય નહિ, તેથી કાંસીની ઝુક ચાલે ત્યારે નેબત. રાખવામાં આવે છે. આ રીતે સવાર સાંજ મંડપમાં આનંદમંગળ થાય. ત્રિકાળ સ્મરણ પાઠ થાય અને આંગી, પૂજા, રેશની થાય. લેકેના મુખ પર આનંદ અને નેત્રમાં પ્રેમની તિ ઝળહળતી દેખાય. એ રીતે કાર્યારંભ મોટા પાયા ઉપર પોષ વદ ૧૨ થી શરૂ થયો અને ભવ્ય મહોત્સવનાં મંડાણ મંડાયાં.
બાહ્યશુદ્ધિ-પ્રતિષ્ઠાવિધિ કરતી વખતે બાહ્યશુદ્ધિ ખૂબ જળવાય છે. તે કરનાર સ્નાત્રીઆને પૌષ્ટિક, પણ પવન ન છૂટે તેવો ખોરાક આપવામાં આવે છે. તેઓ સ્નાન કરે ત્યારે તેમની શુદ્ધિ માટે સ્નાન કર્યા અગાઉ આખે શરીરે પીઠી ચોળવાની વ્યવસ્થા કરવામાં આવેલી હોય છે. માથામાં ચંબેલીનું તેલ નાખવામાં આવે છે. કેકેડીથી માથાના બાલ સાફ કરવામાં આવે છે. પહેરવા માટે તદ્દન શુદ્ધ નવાં સફેદ ધોતી અને
Page #333
--------------------------------------------------------------------------
________________
૨૭૧
શેઠ મોતીશાહ ઉત્તરસંગ તૈયાર રાખવામાં આવે છે અને કોઈ વગર ન્હાયેલાને અથવા ચર્મ કે જાનવરને સ્પર્શ થઈ જાય તે ફરીવાર સ્નાન કરવું પડે છે. વિધિસ્થાન પર આ વખત ચાલુ ધૂપ કરવામાં આવે છે અને અડચણવાળી(રજસ્વલા) સ્ત્રીને સંપર્ક તે સ્થાન પર ન થાય તે માટે ચીવટ રાખવામાં આવે છે. મંડપસ્થાનને લીપણગુંપણથી પવિત્ર રાખવામાં આવે છે અને તેની ઉપર સુગંધી જળ, ગુલાબજળ વિગેરેનો વારંવાર છટકાવ કરવામાં આવે છે.
આ ઉપરાંત વાતાવરણની સુંદરતા અને રસિકતા માટે સવાર સાંજ નાબત. શરણાઈ અને પ્રસંગે ઢોલ-ત્રાંસાંને ગડગડાટ તાલસૂરમાં કરવામાં આવે છે અને પાંચ ઇદ્રિને શાંતિ મળે અને સાથે આનંદ થાય એવું ભવ્ય વાતાવરણ તૈયાર કરવામાં આવે છે અને એ બાહ્યશુદ્ધિ જેમ વધારે સરસ રીતે જળવાય તેમ પ્રતિષ્ઠાવિધિની સફળતા થઈ ગણાય છે એવી માન્યતાને પરિણામે એની નાની મોટી દરેક બાબતમાં ખૂબ ચીવટ રાખવામાં આવે છે. એમાં જ્યારે પ્રતિષ્ઠા કરાવનાર નેતાને ખરચનો હિસાબ ન હોય ત્યારે તે નંદનવનની બીજી આવૃત્તિ–પ્રતિષ્ઠામંડપ બની જાય છે. એની શોભા અનેક રીતે વધારવામાં આવે છે. તે વખતે ઉપલબ્ધ હાંડી, ઝુમ્મર, તખતા અને ગાલીચાથી મંડપની શોભામાં વધારે કરવામાં આવે છે અને નૂતન પ્રકારની કમાન પર પીતળપાના અને વાસણેથી તેને ભરી દેવામાં આવે છે. પિતળનાં વાસણોની કમાને ખાસ જોવા લાયક બને છે. આંખને શાંતિ આપે એ રીતનું વાતાવરણ
Page #334
--------------------------------------------------------------------------
________________
ર૭ર
નામાંક્તિ નાગરિક જમાવવામાં આવે છે. મંડપની વચ્ચે સમવસરણની રચના કરવામાં આવે છે, કેઈ વખત નંદીશ્વરદ્વીપ, કોઈ વખત ગિરનાર, કેઈ વખત શત્રુંજય, મેરુપર્વત કે ચંપાપુરી ને પાવાપુરીને દેખાવ ખડે કરી તેમાં ફુવારા બનાવવામાં આવે છે અને અવનવી રચના કરી મહોત્સવના મંડપને શોભાવવામાં આવે છે.
આ રીતે તૈયાર થયેલા મંડપમાં કુંભસ્થાપના કરવામાં આવી. તેની પાસે અખંડ દીપક સ્થાપવામાં આવ્યો. તેની પાસે શુદ્ધ ઉચ્ચાર સાથે સાત સ્મરણના ત્રિકાળ જાપની વ્યવસ્થા થઈ ગઈ એ જ દિવસથી શેઠ મોતીશાહને નામે ઝાંપે ચાખાની વિજા ચઢાવવામાં આવી. અઢાર વર્ણન લેકે ઘરમાં ધૂમાડે ન કરે પણ શેઠને ખરચે જમે એવી વ્યવસ્થા થઈ ગઈ અને દરરોજ આવી પહોંચતા હજારો યાત્રાળુઓના ઉતારાની રસોઈ થતી ચાલી. ધર્મક્રિયા ચાલે તેની સાથે જ સુખસગવડ અને આરોગ્ય માટે જરાપણ કચાશ ન રહે તે માટે ખાસ ધ્યાન આપવામાં આવ્યું અને આખું વાતાવરણ આનંદમય બની ગયું. જ્યાં જુઓ ત્યાં લોકેના મુખ પર આનંદ, મિલનસુખ અને વ્યવસ્થાની પ્રશંસાના ઉદ્દગારો સંભળાય.
પ્રતિષ્ઠાવિધિને અંગે અનેક પ્રકારની નાની મોટી વિધિઓ થઈ તેમાં અગત્યની વિધિ નીચે સંક્ષેપમાં જણાવી છે. હજારો પ્રતિમાની પ્રતિષ્ઠાની વિધિ ગિરિરાજની તળેટીની સામેના ખેતરમાં તૈયાર કરેલા ભવ્ય મંડપમાં એક જ સ્થાને થઈએ ખાસ નોંધવા જેવું છે. એને કરાવનાર વિદ્વાન શ્રાવકે હતા, પણ એમાં મુખ્ય નિશ્રા તપગચ્છ, ખરતરગચ્છ અને સાગરગચ્છના
Page #335
--------------------------------------------------------------------------
________________
શેઠ મોતીશાહ
૨૭૩
આચાર્યોની હતી. (તપગચ્છના વિજયનેશ્વરસૂરિ, ખરતરગચ્છના જિનમહેદ્રસૂરિ અને સાગરગચ્છના શાંતિસાગરસૂરિ) આ ત્રણે આચાર્યો પરસ્પર પ્રેમથી સાથે રહી ક્રિયાકરાવતા હતા અને અગ્રસ્થાન ખરતરગચ્છના આચાર્યને આપવામાં આવ્યું હતું, કારણ કે શેઠ મેતીશાહને અસલ ગચ્છ ખરતર હત; પણ ત્રણે કુશળ આચાર્યોએ એવા મેળથી વાત લીધી કે એમાં કેઈની મુખ્યતા કે ગૌણતા કરવાનો કે ગણવાને પ્રસંગ જ આવતું નહોતું. જ્યાં પરસ્પર મેળથી વાત થાય ત્યાં પછી નાના મોટાને સવાલ જ રહેતું નથી. ત્યાં તે એક બીજાને આગળ થવા કહે, એટલે બીજે સ્વભાવિક વિવેકથી પહેલાને મુખ્ય થવા કહે. જ્યાં આગળ પડવાની ભાવના ન હોય, પરસ્પર મેળ બેસતો હોય અને પ્રશંસા કરતાં આત્મદષ્ટિએ કામ લેવાની હદયવૃત્તિ જાગી હોય ત્યાં અમીના વરસાદ વરસે છે, પ્રેમનાં નગારાં વાગે છે અને અંતરની ઊર્મિઓ ઉછળે છે. આવા સુમેળથી થતી વિધિ-કિયા, લોકેની મેદની, સાધુ સાધવીને સહકાર, વાતાવરણની વિશિછતા, સેરઠને ભલે શિયાળ અને હિસાબ વગરને ખર્ચ કરવાની પરવાનગી હોય પછી ત્યાં દેવગતિના આનંદ ઉછળે એમાં નવાઈ નથી અને એને લોકો ચોથા આરાની વાનકી ગણે તે તે તદ્દન સમજાય તેવી વાત છે.
બીજે દિવસે નવગ્રહ તથા દશદિફપાળનું પૂજન થયું. એમાં એક સેવનના પાટલા ઉપર નવગ્રહની સ્થાપના કરવામાં આવે છે. પાટલા ઉપર કેરેલા તેમજ ચિત્રામણ કરી વાહન
Page #336
--------------------------------------------------------------------------
________________
૨૭૪
નામાંકિત નાગરિક સાથે નવ ગ્રહનું સુંદર દશ્ય પણ કરવામાં આવે છે. ગ્રહો નવ છે. ૧. આદિત્ય, ૨. સેમ (ચંદ્ર), ૩. ભૌમ (મંગળ), ૪. બુધ, પ. બૃહસ્પતિ, ૬. શુક, ૭. શનિ, ૮. રાહુ અને ૯, કેતુ
પાટલા ઉપર સ્થાપના નીચે પ્રમાણે થાય છે. છે નમઃ બુધાય. ૪ છે નમઃ શુકાય. નમક સમાય. ૨ નમ ગુરવે. ૫ નમઃ સૂર્યાય. ૧ જીનમાં ભરાય. ૩ નમઃ કેતવે. ૯ »નમ શનૈશ્ચરાય. ૭ નમઃ રાહ. ૮
શરૂઆત આદિત્ય(સૂર્ય) પૂજાથી થાય છે. તેનું સ્થાન વચ્ચે છે. પ્રથમ એના સ્થાનની ચારે બાજુએ ચંદનવડે અઘેડાની કલમથી આળેખ થાય. ત્યારપછી એમને પરિવાર સાથે પધારવા વિજ્ઞપ્તિ થાય. (એને આવાહન કહેવામાં આવે છે.) અષ્ટ દ્રવ્યથી ત્યારપછી એની પૂજા થાય છે. પરવાળાની નવકારવાળીથી “છે નાંસૂર્યાય સરિણાય નમો નમક સ્વા” એનું ધ્યાન કરાય છે. એક આખી માળા ગણવાની હોય છે. છેવટે હાથની પસલીમાં વાસ-ચોખા અને જળ લઈ મંત્રોચ્ચારવડે એને અધ્યે આપવામાં આવે છે અને હાથ જોડી તેની પ્રાર્થના કરવામાં આવે છે.
અષ્ટ પ્રકારી પૂજામાં પ્રથમ પૂજા ગંધ( ચંદન)ની, પછી વસ્ત્રની આવે તેને રંગ બદલાયા કરે છે. સૂર્યને માટે લાલ વર્ણનું વસ્ત્ર રાખવાનું હોય છે. ફૂલ કણવીરનાં, ફળમાં દ્રાક્ષ મૂકવાની અને નેવેદ્યમાં ગોળધાણા કે ચૂરમાને લાડવો મૂકવાનું હોય છે.
આ રીતે નવે ગ્રહોની પૂજા ખૂબ વિસ્તારથી ચાલે છે. એના ધ્યાનની માળા ગણવામાં આવે ત્યારે સુંદર સંગીત સાજ
Page #337
--------------------------------------------------------------------------
________________
શેઠ મેતીશાહ
૨૭૫ સાથે કરવામાં આવે છે. બાકીને વખત મચ્ચાર થાય છે ત્યારે નિરવ શાંતિ રાખવામાં આવે છે અને છેવટે અર્થ આપી આવાહન કરવામાં આવે ત્યારે ઢોલ, શરણાઈ, નગારા નેબતને ગડગડાટ થાય છે. આ પૂજનનું દશ્ય બહુ ભવ્ય થાય છે અને ખાસ જોવા જેવું હોય છે.'
પૂજનના પાટલાની ઉપરની જમણી બાજુએ ત્યારપછી ચંદ્રનું આવાહન થાય છે. એને આળેખ એકલા સુખડનો થાય છે. પૂજન બરાસયુક્ત સુખડનું થાય છે. એને માટે શ્રત નૈવેદ્યમાં મમરાનો અથવા ઘંસદળને લાડ ચઢાવવાને હોય છે. જાપ વેળા સ્ફટિકની નવકારવાળીથી કરવાનું હોય છે.
જમણી બાજુ ચંદ્રના સ્થાનની નીચે મંગળનું સ્થાન આવે છે. એને આળેખ રતાંજલિથી થાય છે. પૂજા કેશરથી, પુષ્પ જાસુદનું, વસ્ત્ર લાલ, ફળમાં રાતી સોપારી અને નૈવેદ્યમાં ગેળધાણીને લાડ. જા૫ રાતા પરવાળાની નવકારવાળીથી કરવાનું હોય છે. | ડાબી બાજુએ મથાડે ત્યાર પછી ચોથું સ્થાન બુધનું આવે છે. એને આળેખ સુખડ કેસર કસ્તૂરીથી થાય છે. વાસચૂર્ણથી એની પૂજા થાય છે. ફૂલ ચંપકનું, વસ્ત્ર નીલવર્ણનું ફળ નારંગી કે સીતાફળ અને નૈવેદ્યમાં મગદળને લાડ મૂકવાને હોય છે. અર્થ–આવાહનના મંત્ર જૂદા પણ પૂર્વવત્ પ્રત્યેક સ્થાને કહેવાના હોય છે. બુધનો જાપ કેરબાની માળાથી કરવાનું હોય છે.
બુધની નીચે ડાબી બાજુ પ્રથમ વિભાગમાં પાંચમું સ્થાન
Page #338
--------------------------------------------------------------------------
________________
૨૭૬
નામાંકિત નાગરિક ગુરુનું બૃહસ્પતિનું આવે છે. એને આળેખ ગેરચંદનથી, પૂજા વાસચૂર્ણથી, પુષ્પ ચંબેલીનું, વા પીળા રંગનું ફળ બીર અને નૈવેદ્યમાં ચણાની દાળને લાડે મૂકવાનું હોય છે. દેવગુરુને જાપ કેરબાની કે સેનાની માળાથી કરવાનું હોય છે.
સૂર્યના મધ્ય સ્થાન ઉપર વચલા વિભાગમાં મથાળે શુકનું છઠું સ્થાન આવે છે. એને આળેખ સુખડથી દોરવાને, પૂજા પણ સુખડની કરવાની, પુષ્પમાં મેગરા અથવા જાઈનું, વસ્ત્ર ધળું, ફળમાં બિરુ અને નૈવેદ્યમાં ઈંસદળને લાડુ મૂકવાને હોય છે. શુકને જાપ સ્ફટિક કે રૂપાની માળાથી કરવાનો હોય છે.
સાતમે ગૃહ શનિ આવે છે. એનું સ્થાન વચ્ચે સૂર્યની નીચે હોય છે. એને આળેખ ચૂવા કસ્તુરીના મિશ્રણથી કરી, પુષ્પમાં બેલસીરી કે દમણે, વસ્ત્ર આસમાની રંગનું, ફળમાં ખારેક, લાડુ અડદન અને માળા અલબેરની ગણવાની હોય છે.
એની જમણી બાજુએ આઠમા ગૃહ રાહુનું સ્થાન આવે છે. આળેખ શનિ પ્રમાણે, પુષ્પ મચકુંદનું કપડું કાળું, ફળમાં શ્રીફળ, લાડું અડદદાળને અથવા તલવટને અને માળા અકલબેરની.
શનિની ડાબી બાજુએ નીચે કેતુનું સ્થાન આવે. એને આળેખ યક્ષકઈમથી, પુષ્પ પંચવર્ણનાં, વસ્ત્ર શ્યામ-સેસની રંગનું, ફળમાં દાડમ અને અડદની દાળને લાડુ પૂજન માટે ધરાય છે. આ રીતે નવગ્રહ પૂજન થાય. છેલ્લે ગૃહશાંતિ સ્તોત્ર બેલાય. આ વખત ધૂપ ચાલ્યા કરે. ચારે તરફ શાંતિ હોય અને વાતાવરણમાં રસની જમાવટ વધે એવા સર્વ બાહ્યોપચારે સ્થાયેલા હોય છે.
Page #339
--------------------------------------------------------------------------
________________
શેઠ મોતીશાહ
२७७ દશ દિકપાળ પૂજન-નવગ્રહના પૂજન સાથે જ દશ દિકપાળોનું પૂજન બીજા પાટલા ઉપર થાય છે. આ પૂજન વખતે પ્રારંભમાં મધ્યમાં આવી સર્વ શિક્ષાને આમંત્રણ કરવાનું હોય છે. દિપાળે નીચે પ્રમાણે હોય છે.
પૂર્વ દિશામાં-ઇંદ્ર અગ્નિ ખૂણામાં અગ્નિ દક્ષિણ દિશામાં-યમ નૈઋત્ય ખૂણામાં-ચૈત પશ્ચિમ દિશામાં–વરુણ વાયવ્ય ખૂણામાં–વાયુ ઉત્તર દિશામાં-ધનદ ઈશાન ખૂણામાં-ઈશાન - ઊર્વ દિશામાં–બ્રહ્મનું અધે દિશામાં–નાગ
આ પૂજનમાં પણ આળેખ, મંત્ર, વસ્ત્ર, પુષ્પ, નૈવેદ્ય અને માળા અલગ અલગ હોય છે તે વિધિ જાણનાર પાસેથી જાણી લેવા તેમજ બિનપ્રતિષ્ઠાવિધિ છપાયેલ છે તે વાંચવી.
જ્યારે નવગ્રહ કે દશદિકપાળના પૂજનમાં માળા ગણવામાં આવે છે ત્યારે સુમધુર સંગીત પદ્ધતિસર ચાલે છે અને સ્તુતિ થઈ રહે છે ત્યારે નેબત, વાજા વિગેરેનો સમૂહ વનિ કરી આવાહન કરવામાં આવે છે. આ નવગ્રહ અને દશદિપાળનાં પૂજન ભવ્ય હેઈ આકર્ષક બને છે અને જરૂર જોવાલાયક છે.
અષ્ટમંગળ પૂજન. ૧ સ્વસ્તિક (સાથીઓ), ૨ કળશ, ૩ શરાવળાનું યુગળ. ૪ બે મત્સ્ય. ૫ નંદાવર્ત સ્વસ્તિક. ૬ ભદ્રાસન. ૭ શ્રીવત્સ અને ૮ દર્પણ. આ આઠ મંગળ છે. એને ખરી રીતે તે હાથે ચીતરવાના હોય છે. એના પાટલા પર પૂજન દ્રવ્ય મૂકાય છે અને એના પાટલાને સફેદ વસ્ત્રથી બાંધી એને નવગ્રહ અને દશદિક્ષાલના પાટલાની વચ્ચે મૂકવામાં આવે છે.
Page #340
--------------------------------------------------------------------------
________________
નામાંકિત નાગરિક
નોંધાવત પૂજન. આ પૂજન ખૂબ વિસ્તારથી કરવામાં આવે છે. ખિમ ચળ હાય તા આવત વિધિ કરીને તેના ઉપર ખિમની સ્થાપના કરવામાં આવે છે અને બિંબ સ્થિર હાય તા તેની સન્મુખ અથવા વેદી ઉપર નંદ્યાવનું પૂજન થાય છે. એની વિધિ ખૂબ જોવા જેવી હાય છે. એમાં શ્રીવર્ણીના પાટલા ઉપર કપૂર અને ચંદનથી સાત વાર લેપ કરવામાં આવે છે. એના ઉપર નવ ખૂણાવાળા નંદ્યાવત આલેખવામાં આવે છે. એની જમણી બાજુ સૌધર્મેદ્રની અને ડાબી બાજુ ઇશાને દ્રની સ્થાપના કરવાની હોય છે અને નીચે શ્રુતજ્ઞાનની સ્થાપના કરવામાં આવે છે. વચ્ચેના ભાગમાં ગાળ વલય કરવાનુ અને તેની ક્રૂરતા આઠ ગૃહ રચવાના હોય છે. આ આઠ દળમાં અર્હત્, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય, સર્વ સાધુ, જ્ઞાન, દેન અને ચારિત્રની સ્થાપના કરવામાં આવે છે.
આ
આઠ વલયની પરિધિમાં વલય કરવું. તેની ચારે દિશામાં ચાવીશ દળની સ્થાપના કરવી. તેમાં મરુદેવી, વિજયા, સેના, સિદ્ધાર્થા, મંગલા, સુસીમા, પૃથ્વી, લક્ષ્મણા, રામા, નંદા, વૈષ્ણવી, જયા, શ્યામા, સુયશા, સુત્રતા, ચિરા, શ્રીદેવી, પ્રભાવતી, પદ્માવતી, વપ્રા, શિવા, વામા અને ત્રિશલાની સ્થાપના કરવામાં આવે છે. પરિધિમાં મ`ડળ કરી તેમાં સેાળ દળ રચી તેમાં રોહિણી, પ્રજ્ઞતિ, વજાશૃંખલા, વજા કુશી, અપ્રતિચક્રા, પુરુષદત્તા, કાલી, મહાકાલી, ગૌરી, ગંધારી, મહાજવાલા, માનવી, અશ્રુતા, વૈરાય્યા, માનસી અને મહામાનસીની સ્થાપના કરવી.
તેની બહાર પરિધિ કરીને ચાવીશ દળ કરવા, તેમાં ૨૪ દેવાની સ્થાપના કરવાની હાય છે. ચાવીશ દેવા-સારસ્વત,
૨૦૮
Page #341
--------------------------------------------------------------------------
________________
શેઠ મોતીશાહ
૨૭૯ આદિત્ય, વહિ, વરુણ, ગઈતૈય, તુષિત, અવ્યાબાધિત, અરિષ્ટ, અન્યાભ, સૂર્યાભ, ચંદ્રાભ, સત્યાભ, શ્રેયસ્કર, ક્ષેમંકર, વૃષભ, કામચાર, નિર્વાણ, દિશાંતરક્ષિત, આત્મરક્ષિત, સર્વરક્ષિત, મારુત, વસુ, અશ્વ અને વિશ્વ.
એની ફરતી પરિધિ કરી તેમાં ચેસઠ દળ કરી તેમાં નીચેના દેવોની સ્થાપના કરવામાં આવે છેઃ ચમર, બલિ, ધરણ, ભૂતાનંદ, વેણુદેવ, વેણદારી, હરિકાંત, હરિસહ, અગ્નિશિખ, અગ્નિમાનવ, પૂર્ણ, વિશિષ્ટ, જલકાંત, જલપ્રભ, અમિતગતિ, અમિતવાહન, વેલંબ, પ્રભંજન, શેષ, મહાષ, કાલ, મહાકલ, સુરૂપ, પ્રતિરૂપ, પૂર્ણભદ્ર, મણિભદ્ર, ભીમ, મહાભીમ, કિન્નર, ક્રિપુરુષ, સન્ન પુરુષ, મહાપુરુષ, અતિકાય, મહાકાય, ગીતરતિ, ગીતયશા, સન્નિહિત, મહાકાય, ધાતુ, વિધાતૃ, ઋષિ, ઋષિપાલ, ઈશ્વર, મહેશ્વર, સુવા, વિશાલ, હાસ, હાસરતિ, Aત મહાત, પતગ, પતગરતિ, સૂર્ય, ચંદ્ર, સૈધન, ઈશાનેન્દ્ર, સનસ્કુમાર, માહેન્દ્ર, બ્રહ્મ, લાન્તકેન્દ્ર, શુક્રેન્દ્ર, સહસ્ત્રારે, આનતપ્રાણતેન્દ્ર અને આરણય્યતેન્દ્ર.
અને બહારની પરિધિ કરી તેમાં ચોસઠ દળ કરી તેમાં આ પ્રમાણે દેવીઓની સ્થાપના કરવી. અમરદેવી, બલીદેવી, ધરણદેવી, ભૂતાનંદદેવી, વેણુદેવી, વેણદારીદેવી, હરિકાંતદેવી, હરિસહદેવી, અગ્નિશિખદેવી, અગ્નિમાનવદેવી, પૂણદેવી, વશિષ્ટદેવી, જલકાંતદેવી, જલપ્રદેવી, અમિતગતિદેવી, અમિતવાહનદેવી, વેલંબદેવી, પ્રભંજનદેવી, ઘષદેવી, મહાદેવી, કાલદેવી, મહાકાલેદેવી, સુરૂપદેવી, પ્રતિરૂપદેવી, પૂર્ણભદ્રદેવી, મણિભદ્રદેવી, ભીમદેવી, મહાભીમદેવી, કિન્નરદેવી, ક્રિપુરુષદેવી, સપુરુષદેવી,
Page #342
--------------------------------------------------------------------------
________________
२८०
નામાંકિત નાગરિક મહાપુરુષદેવી, અહિકાયદેવી, મહાકાયદેવી, ગીતરતિદેવી, ગીતથશેદેવી, સન્નિહિતદેવી, સન્માનદેવી, ધાતૃદેવી, વિધાતૃદેવી, ઋષિદેવી, ઋષિપાલદેવી, ઇશ્વરદેવી, મહેશ્વરદેવી, સુવાક્ષાદેવી, વિશાલદેવી, હાસદેવી, હાયરતિદેવી, કતદેવી, મહાકતદેવી, પતગવી, પતગરતિદેવી, સૂર્યદેવી, ચંદ્રદેવી, સૌધર્મેન્દ્રદેવી, ઈશા દ્રદેવી, સનકુમારેન્દ્રપરિજન, માહે દ્રપરિજન, બ્રાદ્રપરિજન, લતકેદ્રપરિજન, શુક્રદ્રપરિજન, સહસ્ત્રારેંદ્રપરિજન, આનપ્રાણ દ્રપરિજન અને આરણાચુદ્રપરિજન.
તેની બહાર પરિધિ કરી તેમાં વીશ દળ કરી વીશ દેવે (યક્ષ)ની તેમાં સ્થાપના કરવામાં આવે છે, તેનાં નામે, આ પ્રમાણે ગોમુખ, મહાયક્ષ, ત્રિમુખ, યક્ષનાયક, તુંબરવ, કુસુમ, માતંગ, વિજય, અજિત, બ્રહ્મા, યક્ષ, કુમાર, ષમુખ પાતાલ, કિન્નર, ગરુડ, ગંધર્વ, યક્ષેશ, કુબેર, વરુણ, ભકૂટ, ગમેધ, પાશ્વ અને માતંગ.
તેની બહાર પરિધિ કરી તેમાં ચાવીશ દળ કરવાં, તે દળમાં ગોમુખાદિકના ક્રમ પ્રમાણે ૨૪ દેવીઓ (યક્ષિણીઓ) ની સ્થાપના કરવી તેનાં નામ આ પ્રમાણે ચકેશ્વરી, અજિતબલા, દુરિતા, કાલિકા, મહાકાલિકા, શ્યામા, શાંતા, ભ્રકુટા, સુતારિકા અશકા, માનવી, ચંડા, વિદિતા, અંકુશા, કંદર્પ, નિર્વાણ, બલા, ધારિણી, ધરણપ્રિયા, નરદત્તા, ગાંધારી, અંબિકા, પદ્માવતી અને સિદ્ધાયિકા.
તેની બહાર પરિધિ કરીને દશ દળ કરીને તેમાં અનુક્રમે આ પ્રમાણે સ્થાપના કરવી. ઇંદ્ર, અગ્નિ, યમ, નૈતિ , વરુણ, વાયુ, કુબેર, ઈશાન, બ્રહ્મન અને નાગ.
Page #343
--------------------------------------------------------------------------
________________
શેઠ મોતીશાહ
૨૮૧ તેની ઉપર દશ દળ કરી તેમાં સૂર્યાદિક દેશની સ્થાપના કરવી તેનાં નામ આ પ્રમાણે સૂર્ય, ચંદ્ર, ભીમ, બુધ, ગુરુ, શુક્ર, શનૈશ્ચર, રાહુ, કેતુ અને ક્ષેત્રપાલ.
તેની ઉપર પરિધિ કરી તેને પર ચાર ચાર વજનાં ચિહ્નવાળું ચાર ખૂણાવાળું ભૂમિપુર કરવું. તેને દરેક ખૂણામાં સ, ક્ષ-વર્ણનું ચિહ્ન કરવું અને તેની મધ્યમાં વૈમાનિક, ભુવનપતિ, વ્યંતર અને જ્યોતિષ્ક દેવોની સ્થાપના કરવી.
આ રીતે નંદ્યાવર્તની સ્થાપના કરવામાં આવે છે. મંત્રચ્ચાર કરી તે સ્થાપના પર પુષ્પાંજલિ કરવામાં આવે છે. અને અનુક્રમે અર્થ, પાઘ, ગધ, પુષ્પ, ધૂપ, દીપ, અક્ષત અને નિવેદ્યનું દાન કરવામાં આવે છે.
આ આખી સ્થાપના બહુ જોવા લાયક તૈયાર થાય છે. અને વિધિ પણ બહુ વિસ્તૃત, આકર્ષક અને હૃદયંગમ થાય છે. એને ધ્યાનપૂર્વક સમજવાથી, જેવાથી અને એને અભ્યાસ કરવાથી અનેક પ્રકારના સવાલે ઉપસ્થિત થાય છે. પ્રતિષ્ઠાવિધિમાં આ પૂજન સર્વથી વધારે આકર્ષક હોવાથી તેનું અહીં વિસ્તારથી વર્ણન કર્યું છે. જેન વિધિવાદમાં દેવદેવીઓને મહત્વનું સ્થાન કયારથી મળ્યું, તેને આર્યાવર્તન મધ્યયુગીન દેવીપૂજનના પ્રચાર સાથે કેટલે સંબંધ છે તે ઈતિહાસને વિષય હોઈ એ બાબતમાં આપણે અહીં ન ઊતરી શકીએ અને વિષય અપ્રસ્તુત થઈ જાય. એમાંથી ઘણું જાણવા જેવું મળે તેમ છે તે પર ધ્યાન ખેંચી બિંબપ્રતિષ્ઠાવિધિના મહોત્સવનું વર્ણન આગળ ચલાવીએ.
Page #344
--------------------------------------------------------------------------
________________
૨૮૨
નામાંકિત નાગરિક પિષ વદ બારસના રોજ કુંભસ્થાપના પ્રથમ દિવસે થઈ, બીજે દિવસે નવગ્રહ દશદિકપાલનું અને અષ્ટમંગળનું પૂજન થયું. પ્રતિષ્ઠા પ્રસંગે તેમને આહ્વાન કરી નેતરવામાં આવ્યા. ત્રીજે દિવસે નંદ્યાવર્ત પૂજન કરી દેવેને પધારવા વિજ્ઞપ્તિ કરવામાં આવી.
ચોથે દિવસે–ખેતરપાળ-શાસનના રખવાળદેવ દેવીઓને નેતરવામાં આવ્યા. આ વિધિ પણ આકર્ષક છે. તેમાં બલિબાકળા ઉડાડવામાં આવે છે અને સર્વ દે અને ખાસ કરીને પ્રતિષ્ઠા સ્થાનને લગતા ક્ષેત્રપાળ દેવ અને દેવીઓને પધારવા માટે નોતરાં દેવામાં આવે છે, તેની સાથે તે જ દિવસ ચોસઠે ઇદ્રોને આ મહાન પ્રસંગ માટે નેતરવામાં આવ્યા. ચેસઠ ઇંદ્રનો નેતરવાને અલગ વિધિ જોવામાં આવતું નથી, તેથી એમ માલૂમ પડે છે કે દેવોને નોતરવાના વિધિ પ્રમાણે તેમાં દશદિકુપાળ કે નવગ્રહને સ્થાને ચોસઠ ઇદ્રોનાં નામનું ઉચ્ચારણ કરવામાં આવતું હશે. એ ચોસઠ ઇંદ્ર સંબંધી હકીક્ત અગાઉ નંદાવર્તપૂજનમાં અપાઈ ગઈ છે. ચેથા દિવસના વિધિમાં ખેતરપાળ અને ચોસઠ ઇંદ્રના આવાહનની વિધિ કરવામાં આવી એમ હકીક્ત પ્રાપ્ત થાય છે. બહારની ભૂમિમાં બલિબાકળાં આપવામાં આવે અને ઇદ્રોને આ મહોત્સવ પ્રસંગે પધારવાનું આમંત્રણ કરવામાં આવે.
પાંચમે દિવસે–સિદ્ધચકનું આરાધન કરવામાં આવ્યું. અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ એ પાંચ ગુણી અને દર્શન, જ્ઞાન, ચારિત્ર અને તપ એ ચાર ગુણ એ સિદ્ધ
Page #345
--------------------------------------------------------------------------
________________
શેઠ મોતીશાહ
૨૮૩ ચક-નવપદની પૂજા વિધિ બહુ વિસ્તારથી કરવામાં આવે છે. એમાં નવેના વર્ણ પ્રમાણે સુકા અનાજથી વિસ્તૃત મંડળ પૂરવામાં આવે, નવપદની પૂજા ભણાવવામાં આવે અને સિદ્ધચકના જાપ જપવામાં આવે. આ પૂજનવિધિ બહુ આકર્ષક થાય છે અને તે કરતી વખતે ખૂબ આનંદ થાય છે.
તીર્થકર મહારાજના પાંચે કલ્યાણકને મહિમા વિસ્તારથી બતાવવાને વિધિ આ પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે ખૂબ ઠાઠમાઠથી ઊજવવામાં આવે છે, તેની પહેલાં વીશ સ્થાનકની આરાધના વિધિ કરવામાં આવે છે, વિશ સ્થાનકનાં નામ આ પ્રમાણે છે – ૧ અરિહંત, ૨ સિદ્ધ, ૩ પ્રવચન, ૪ સૂરિ, ૫ સ્થવિર, ૬ પાઠક, ૭ સાધુ, ૮ જ્ઞાન, ૯ દર્શન, ૧૦ વિનય, ૧૧ ચારિત્ર, ૧૨, બ્રહ્મચર્ય, ૧૩ કિયા, ૧૪ તપ ૧૫ દાન ૧૬ વૈયાવૃત્ય, ૧૭ સમાધિ, ૧૮ અભિનવજ્ઞાન, ૧૯ શ્રત અને ૨૦ તીર્થ એ વિશ સ્થાનકમાંથી કઈ પણ એક અથવા વધારે સ્થાનકની પરિપૂર્ણ અનન્ય આરાધના તીર્થકરના ભવથી આગલા ત્રીજા ભવમાં તીર્થકરને જીવ કરે છે. એ પ્રત્યેક સ્થાનક હૃદયશુદ્ધિપૂર્વકની આરાધનાથી તીર્થકરત્વની પ્રાપ્તિ કરાવે છે. એમાં દ્રવ્ય અને ભાવ બન્નેની નિર્મળતા પરિપૂર્ણતયા, કરવામાં આવે છે. આ હકીકતનું સ્વરૂપસંધાન કરવા અને તેનું વિવક્ષિત પ્રદર્શન કરવા માટે વિશ સ્થાનકેના ગુણગ્રામની પૂજા ભણાવવામાં આવે છે. તેમાં દરેક પૂજન વખતે અષ્ટદ્રવ્યથી પ્રભુપૂજન થાય છે. આ સંબંધમાં વિજયલક્ષમસૂરિ કૃત વીસસ્થાનક પૂજા ભણાવાય છે. એ પૂજા વિધિ પાંચમે દિવસે કરવામાં આવ્યા. આ વીશસ્થાનક પૂજનનું રહસ્ય ઘણું
Page #346
--------------------------------------------------------------------------
________________
२८४
નામાંકિત નાગરિક ઊંડું છે જેના એક એક પદના આરાધનથી તીર્થકર નામકર્મ બાંધી શકાય તેની વિશિષ્ટતા બતાવવા માટે વિવેચનની ભાગ્યે જ જરૂર હોય.
આ વીશસ્થાનકપૂજન તીર્થકરના જીવનપ્રસંગેનાં પ્રદર્શનને અંગે પૂર્વના ત્રીજા ભવને રજૂ કરે છે. ત્યાર પછી એટલે તીર્થકરની આગલને ભવ દેવગતિમાં અથવા નારક ગતિમાં થાય છે એટલે પછી તુરત તીર્થકર ભવના પંચકલ્યાણક અને એ જ ભવમાં અનુભવેલ વ્યવહારિક પ્રસંગના મહત્સવની રચના કરવામાં આવે છે. શક્તિ અને અનુકૂળતા પ્રમાણે આ પ્રસંગે ખૂબ સારી રીતે ઊજવવામાં આવે છે. ઓગણીસમી સદી દર્શન-ઉદ્યોતને કાળ હતું અને લેકેની ધર્મભાવના ખૂબ રંગાયેલી હતી. આ પંચકલ્યાણદિ તીર્થકર મહત્સવ ખૂબ આકર્ષક રીતે ઉજવાયે હતું તે તરફ જરા નજર નાખીએ. - છઠું દિવસે-વ્યવન કલ્યાણકને ઉત્સવ થયો. તેમાં શેઠ શેઠાણ ઇ ઈંદ્રાણું બન્યા, બીજા મટા શેઠીયાઓ ઇંદ્ર બન્યા અને તેમની સ્ત્રીઓ ઇદ્રાણીઓ બની. ઇંદ્રના જેવા પિતાંબરે અને ઉત્તરાસન પહેરી માથા ઉપર મુકુટ લગાડી ઇદ્રને ચિતાર રજૂ કરવામાં આવ્યા. મંડપમાં રાત્રે ચૌદ સ્વમનાં પ્રતીકે ઉતારવામાં આવ્યાં. હાથી, વૃષભ (બળદ) સિંહ “શ્રીદેવી માળાયુગલ, ચંદ્ર, સૂર્ય, વજ, કુંભ, પસર, ક્ષીરસમુદ્ર, દેવવિમાન, રત્નરાશિ, નિધૂમઅગ્નિ એ ચાદ મહાસ્વમ છે અને એના પ્રતીક તૈયાર કરી અને ઉપરથી–આકાશમાંથી ઉતારવામાં આવે છે, અને પછી એને એક સ્થાન પર ગોઠવવામાં આવે છે. ત્યાર પછી સ્વપ્ન પાઠકનો ચિતાર રજૂ કરવામાં આવે છે.
Page #347
--------------------------------------------------------------------------
________________
શેઠ મોતીશાહ
૨૮૫ પ્રભુની માતા પતિ પાસે આવી સ્વપ્નની વાત કરે છે, રાજાને હર્ષ થાય છે અને વિદ્વાન માણસને બોલાવી તેને આ સ્વપ્નનાં અર્થ–ફળ પૂછવામાં આવે છે. સ્વમ ઉતારવાને વિધિ છઠું દિવસે રાત્રે થાય છે અને સ્વપ્ન પાઠકની આખી હકીકત સાતમે દિવસે પ્રભાતમાં કરવામાં આવી હોય એમ જણાય છે. એ પ્રસંગે ઇંદ્રનું આસન ચલિત થાય છે, એ જ્ઞાનપગ મૂકી તીર્થકરનું સ્વપ્ન જાણે છે અને તે જ વખતે શકસ્તવથી પ્રભુની સ્તુતિ કરે છે. આ વિધિ છઠ્ઠા દિવસની રાત્રે અને સાતમા દિવસની પ્રભાતે થાય છે અને તેમાં સ્વપ્નદર્શન અને સુપન પાઠકના પ્રસંગેએ લેકેને ખૂબ રસ પડે છે. એમાં જેવા જાણવા જેવું ઘણું હોય છે.
સાતમે દિવસ–પ્રભુ જન્મમહોત્સવ માટે જાય હતે. આ અત્યંત આકર્ષક પ્રસંગને ત્રણ ભાગમાં વહેંચવામાં આવ્યું હતું એમ જણાય છે. આ આ ઉત્સવ સાતમા દિવસની રાત્રે અને આઠમાની સવારે થયે હતે. આખી રાત લાખ માણસ આનંદ-મંગળમાં વર્તી રહ્યા હતા અને ભવ્યતામાં વધારો કરી રહ્યા હતા.
શરૂઆત છપ્પન દિકુમારીના મહોત્સવથી થઈ. અતિ સુંદર વમાં સજજ થયેલી અલકની રહેનારી આઠ દિકકુમારી ઈશાન દિશામાં સૂતિઘર બનાવે અને ચારે તરફ એક
જનમાંથી અશુચિ દૂર કરે તેને અંગે સુવઅસજિજત આઠ બહેનો મંડપની આસપાસ પવિત્રતા કરે, ઝાડુથી સફાઈ કરે અને ચારે તરફ કાંઈ ગંદકી રહી નથી તેનું નિરીક્ષણ કરે.
Page #348
--------------------------------------------------------------------------
________________
२८६
નામાંકિત નાગરિક - ત્યાર પછી ઊર્વલકની આઠ કુમાર વરસાદ વરસાવે, તે સ્થાને પાણી છાંટવાની વિધિ કરવામાં આવે. રસ્તા અને મંડપમાં પાણી છાંટવાને વિધિ સુંદર રીતે થઈ શકે છે અને તે પ્રસંગ પણ ભારે દીપી નીકળ્યું હતું એમ જણાય છે. અને આ કાર્ય માટે છપ્પન કુમારિકાઓને પસંદ કરવામાં આવેલ. તે કુમારિકાઓ શરીરે નિરગી, સુલક્ષણી અને કેઈપણ અવયવ જેનું હીન ન હોય તેવી અને સુંદર વસ્ત્રોમાં સજજ કરવામાં આવી હતી. આવી રીતે પ્રથમ ભૂમિકાની શુદ્ધિ થાય એટલે ત્યાં કચરો કે ગંદકી ન રહે. ત્યારપછી આઠ કુમાર વરસાદ વરસાવે એટલે પાણીના છાંટણ કરે વરસાદને સ્થાને બગિચામાં પાણી પાવાની છિદ્રવાળી ઝારીને ઉપગ કરવામાં આવ્યું હતું. પ્રસૂતિઘર કેવું હોવું જોઈએ અને ત્યાં સ્વચ્છતા કેટલી રાખવી જોઈએ તેને પણ અહીં બરાબર ખ્યાલ આપવામાં આવે છે.
આટલી પવિત્રતા થઈ રહ્યા પછી પૂર્વ ચકપ્રદેશની આઠ કુમારીએ હાથમાં દર્પણ ધરીને પૂર્વ દિશામાં ઊભી રહે. દક્ષિણ દિશામાં આઠ કુમારીઓ કળશ ધારણ કરીને ઊભી રહે. પશ્ચિમ દિશામાં આઠ કુમારી હાથમાં પંખા ધારણ કરીને ઊભી રહે અને ઉત્તર દિશામાં આઠ કુમારી ચામર ધારણ કરી ખડી રહે. - આ રીતે ખૂણ (સ્કવેર) બનાવીને અતિ સુંદર આકર્ષક બત્રીશ કુમારી ઓ આઠ આઠની હારમાં પ્રભુની ચારે બાજુ ઊભી રહે. વિદિશાની ચાર કુમારીઓ હાથમાં દવા લઈ ચારે ખૂણે
Page #349
--------------------------------------------------------------------------
________________
શેઠ મોતીશાહ
૨૮૭
ઊભી રહે. એટલે દરેક હારમાં નવ નવ થઈ રુચકદ્વીપમાં તેમનાં
સ્થાને પણ એ જ દિશામાં હોય છે. છેવટે ચાર ચદ્વીપની કુમારિકાઓ કેળનું ઘર બનાવે એટલે કેળાને બાંધી ઘર બનાવી દે, તેમાં પ્રભુને સ્નાન કરાવે, અને પ્રભુને ત્યાર પછી માતાને ઘેર પધરાવે. આ છપન દિકુમારીને મહોત્સવ ખૂબ આકર્ષક થાય છે. તે કુમારીએ પ્રભુને શરીરે મર્દન કરી, સ્નાન કરાવે, અલંકાર પહેરાવે અને પ્રભુને હાથે રક્ષાપોટલી બાંધે. પછી ત્યાં રાસડા લે, પ્રભુની સ્તુતિ કરે, પ્રભુની માતાને કહે કે “તમારા પુત્ર ખૂબ જ અને હે પ્રભુમાતા ! તમે ખરેખર જગતની માતા છો ! તમે જગતના દીપકને ધારણ કરનાર છે! જગત ઉપકારી નંદનને ધારણ કરનાર તમે ખરેખર ધન્ય છે!” આટલું કહી રાસ રમી પિતાને સ્થાનકે જાય.
આ મહોત્સવ સાતમા દિવસની રાત્રે થયે. એમાં લેકને ખૂબ રસ જાગ્યે, એમાં છપ્પન કુમારીઓને વેશ, અલંકાર અને સ્વચ્છતા ખાસ ધ્યાન ખેંચનારી નીવડી હતી. એમણે રાસ લીધા એમાં તે હદ કરી નાખી અને તે વખતનું વાતાવરણ ભારે આનંદદાયક બની ગયું હતું એમ તે વખતના લખાયેલાં વર્ણન પરથી સમજી શકાય છે.
આ જન્મ કલ્યાણક મહોત્સવની શરૂઆત હતી છપ્પન કુમારીને મહોત્સવ થયા પછી દેવે તરફનો મહોત્સવ થાય. આ મહોત્સવમાં નવીન રીતિ ધારણ કરવામાં આવી. પ્રથમ આઠ ઈંદ્રાણુઓ-જેન બહેને સુંદર વસ્ત્રાભૂષણ પહેરી આવે, તેમના હાથમાં કંકાવટીએ હોય, તેઓ પ્રતિષ્ઠા કરવાનાં નવાં
Page #350
--------------------------------------------------------------------------
________________
૨૮૮
નામાંકિત નાગરિક બિબોને કંકુથી તિલક કરે. ત્યાર પછી ચોસઠ ઈંદ્રો વરઘોડા સાથે આવે. તેઓ શેઠ ખીમચંદભાઈને ઘેર (ઉતારે) જાય. ત્યાંથી વરઘોડો ચઢાવવામાં આવે. કેટલાક ઇદ્રો ઘોડે ચઢે, કેટલાક મ્યાનમાં બેસે, કેટલાક પાલખીમાં બેસે. દરેક ઇદ્રને માથે મુકુટ પહેરેલાં હોય, કેઈ કે મુગટમાં તે હીરા મેતી જડેલાં હોય અને પીતાંબર, ઉત્તરાસન અને મુગટ સાથે સજજ થઈ શોભામાં વૃદ્ધિ કરે. ત્યાંથી વડે આગળ ચાલે, રસ્તે મંડળીઓ ગાન કરે, પ્રભુનાં ભજન ગાય, કાંસીની ઝક વાગે, ઢોલ, શરણાઈ, નગારાંના ગડગડાટ થાય અને ધૂપ દીપની ઘટા ચાલે. તેમાં વચ્ચે અંગ્રેજી વાજાં (બેન્ડ) પણ વાગે. આ અદભુત વરઘોડો એ જ સાતમા દિવસની રાત્રે ચઢ્યો. શેઠ ખીમચંદભાઈને ઉતારેથી વરઘોડો ચાલી મંડપ સુધી આવ્યો. ત્યાં મેરુપર્વતની રચના કરવામાં આવી હતી. તેના મથાળા ઉપર ભગવાનને ખળામાં લઈ ખીમચંદભાઈ બેઠા. ત્રેિસઠ ઇદ્રો કળશ કરી ગયા. બીજા શ્રાવકે અને શ્રાવિકાઓ દેવ દેવીની ધારણાઓ કળશ કરી ગયા. પછી શેઠ હેમાભાઈએ પ્રભુને ખળામાં લીધા અને ખીમચંદભાઈએ હાથમાં બળદ સ્વરૂપના ચાર કળશ લઈ આઠ ધારાથી અભિષેક કર્યો. ગંગાજળ, શેત્રુંજી જળ અને બીજાં અનેક તીર્થનાં જળ એકઠા કરવામાં આવ્યાં હતાં તેનાથી સ્નાત્ર કરી આરતી ઉતારી નાં રૂપાના ફૂલથી પ્રભુને વધાવ્યા અને પછી જેવા ઠાઠમાઠથી ઇદ્રો આવ્યા હતા તેવા જ ઉલ્લાસથી સર્વ પોતપોતાને સ્થાનકે વરઘડામાં વિદાય થયા અને દેવો પણ પોતપોતાને ઉતારે ગયા. આવી રીતે સાતમા દિવસની રાત્રીએ જન્મમહોત્સવ થયે.
Page #351
--------------------------------------------------------------------------
________________
શેઠ મોતીશાહ
૨૮૯
આઠમે દિવસે–એ જ પૂજામંડપમાં અષ્ટોત્તરી સ્નાત્રને વિસ્તારથી વિધિ કરવામાં આવ્યું, તેમાં ચાર પ્રતિમા(પીઠિકા ઉપર) સ્થાપન કરી, છૂત-દીપનું સ્થાપન કરવામાં આવ્યું, મંગળકળશની સ્થાપના કરવામાં આવી, દશકિપાળનું આવાહન કરવામાં આવ્યું, આઠ દક્ષ શ્રાવક પાસે શકલીકરણ કરાવવામાં આવ્યું, વજાપંજર કવચ કરાવવામાં આવ્ય, ગ્રીવાસૂત્રને ચાર પાયે બાંધવામાં આવ્યું, અને ૧૦૮ સ્નાત્ર વિસ્તારથી કરવામાં આવ્યા. એને વિધિ બહુ સુંદર અને આકર્ષક હોય છે. એમાં દરેક સ્નાત્ર વખતે ચાર ગાથા બેલી ઋદ્ધિ, વૃદ્ધિ, કલ્યાણની સ્તુતિ કરવામાં આવી અને દરેક પૂજન વખતે અષ્ટપ્રકારી પૂજા, અનેક જાતિના પકવાને, મીઠાઈઓ અને ફળાદિકથી મંડપનું મધ્ય સ્થાન ભરી દેવામાં આવ્યું. શાંતિ જળથી શાંતિકુંભ ભરી દશદિપાળનું વિસર્જન કરવામાં આવ્યું. આ રીતે દેવતાઓને બળિ આપી વિસર્જન કર્યા.
નવમે દિવસે-પ્રભુનું નિશાળગરણું કરવામાં આવ્યું. તે દિવસે પ્રભુ નિશાળે જાય તેને વરઘેડે કાઢવામાં આવ્યા, મંડપમાં ઉતર્યો. ત્યાં છોકરા છોકરીઓને પિન, પાટી, કાઠા, કાગળ ભેટ આપવામાં આવ્યાં, મીઠાઈ વહેંચવામાં આવી અને તે વખતના મહેતાજીઓને પાઘડી બંધાવવામાં આવી.
દશમે દિવસે–પ્રભુના વિવાહને વરડે કાઢવામાં આવ્યો, તેમાં સામસામા બે વેવાઈ થયા. શેઠ ખીમચંદભાઈ પ્રભુના ઘરવાળા એટલે “જાનૈયા થયા અને અમરચંદ દમણ કન્યા પક્ષના એટલે “માંડવીઆ”થયા. લગ્નનો વરઘોડે ખીમચંદ
Page #352
--------------------------------------------------------------------------
________________
ર૯૦
નામાંકિત નાગરિક ભાઈને ઉતારેથી ચઢાવવામાં આવ્યું. સાજન માજનમાં મેટી સંખ્યામાં લેકે મળ્યા અને પાર વગરનાં સાંબેલાં તૈયાર કરવામાં આવ્યાં. ખીમચંદ શેઠે નહાઈ ધોઈ સુંદર વસ્ત્ર ધારણ કરી પ્રભુને પોતાના હાથમાં લીધા એટલે થાળમાં જિનબિંબ રાખી પિતે ચાલ્યા. વરડે અટકે ત્યારે ચાલતી છૂટક પીતળની ઘડી પર પ્રભુને થાળ સાથે મૂકે અને ચાલે ત્યારે ઉપાડીને પિતે ચાલે. આ પ્રસંગે મેંઘી વહુએ રામણ દીવડે હાથમાં લીધે.
ખીમચંદ શેઠને ત્યાંથી આ વરડે નીકળે અને અમરચંદ શેઠને ત્યાં ઊતર્યો, ત્યાં પ્રભુને પોંખણું કરવામાં આવ્યા. ચેરી નાખવામાં આવી અને લગ્ન કરવામાં આવ્યા. વરકન્યાને અનેક નજરાણું કરવામાં આવ્યા, વેવાઈઓએ સામસામી મટી રકમની પહેરામણી કરી, શાલદુશાલા, સાડીઓ અને ઘરનાં એની પહેરામણી કરવામાં આવી અને લગ્ન પ્રસંગને અનુરૂપ ગીત ગાવામાં આવ્યાં, વેવાઈઓએ એક બીજાને મહેણું-ટોણું પણ માર્યા. “મારા વેવાઈની શેરી સાંકડી, અથડાયા જાનૈયા ન માય રે–જાદવ વરનું ઝૂમણું” વિ૦ ગવાયું, ઊંઘતી વેવાણને જગાડવાનાં મહેણું સંભળાવાયાં અને “નહોતાં નાગરવેલનાં પાન, ત્યારે શીદ તેડાવી જાન-મ્હારા નવલા વેવાઈઓ.” આવા અનેક આનંદ પ્રસંગે આવ્યા, ભજવ્યા અને ખરેખર ઘરે લગ્ન હોય ત્યારે જેમ વેવાઈઓને સત્કાર થાય, ગાવામાં વ્હેણું સંભળાવાય અને ભેટ–પહેરામણીઓ થાય. એ પ્રમાણે સર્વ કરવામાં આવ્યું. ત્યારબાદ વરવહુને પરણાવી પોંખવામાં આવ્યા અને મંડપમાં પધરાવવામાં આવ્યા. આ દશમા દિવસની વિધિમાં વ્યવહાર અને ધર્મભાવનાનું મિશ્રણ હોવાથી જનતાને
Page #353
--------------------------------------------------------------------------
________________
૨૯૧
શેઠ મેતીશાહ અને વિધિ કરનાર કરાવનારને ખૂબ ગમ્મત પડી, છેવટે પ્રભુબિંબને ક્રિયા મંડપમાં પધરાવવામાં આવ્યા.
અગિયારમે દિવસે રાજ્યકારભાર કરી પ્રભુ સંસારમાં વિચરતા હોય છે ત્યાં એક સવારે (તે સવારે) લેકાંતિક દેવે પ્રભુ પાસે આવે છે–તે માટે આગેવાન શેઠીયાઓ દેવરૂપે પ્રભુમંડપમાં આવી કહી ગયા કે “મર્યવં! તીષ્ઠ પવદિ” – ભગવાન! તીર્થ પ્રવર્તાવે.
તેજ બપોરે દીક્ષાને વરડે નીકળ્યો અને વરસીદાન એ જ વરઘોડામાં આપવામાં આવ્યું. ખીમચંદભાઈએ બામોઢે પિસા રૂપીયા આની પાવલી અર્ધા આખે રસ્તે ઉછાળ્યા અને લેકે આશ્ચર્ય પામી ગયા એટલું દાન દીધું. આ વોડામાં દીક્ષાના ઉપકરણની છાબ શેઠાણીએ લીધી. શેઠે પોતાની ખાંધ પર પ્રભુની પાલખી લીધી, અને વરડો અદભુત નિકળ્યો. આ દીક્ષાને વરઘોડે 'નવ હતું એમ લખવામાં આવ્યું છે. પ્રભુની ખાંધે શેઠ ખીમચંદભાઈએ દુશાલે મૂક્યો
૧. આ નવ વરઘોડે હતા એમ ઉલ્લેખ છે. અનુમાન પ્રમાણે આ રીતે વરઘોડા ગણી શકાય
૧ સામૈયું. ૨ જળયાત્રા. ૩ બિંબને મંડપમાં પધરાવવાને વરઘડે. ૪ કુંભ સ્થાપન. ૫ જન્મોત્સવ (૫૬ દિકકુમારીકૃત તેમજ ચોસઠ ઇદ્રીકૃત) ૬ ઈંદ્રાણું મહત્સવ. ૭ નિશાળગરણને વરઘોડે. ૮ લગ્નને વરધોડે. ૯ દીક્ષાને વરઘોડે. કદાચ અહીં નવ વરઘોડો શબ્દ નેમને દિવસ ચઢાવવામાં આવ્યું એ અર્થમાં પણ હોય એ વાત બેસતી નથી. હિસાબે દિવસ અગિયાર થાય છે અને નવ વરઘડા ચઢાવવામાં આવ્યા હતા એવી લે કેતિ પણ પ્રચલિત છે.
Page #354
--------------------------------------------------------------------------
________________
૨૯૨
નામાંકિત નાગરિક એટલે ઈંદ્ર જેમ દષ્ય વસ્ત્ર પ્રભુની જમણું ખાંધ પર મૂકે તેનું પ્રતીક બતાવ્યું. આ રીતે દીક્ષા કલ્યાણને વિધિ થયે. આ વરઘેડો બગીચામાં ઉતારવામાં આવ્યું અને પ્રભુએ ત્યાર બાદ અશેકવૃક્ષ નીચે દીક્ષા લીધી એનું પ્રતીક સામાન્ય રીતે રજૂ કરવામાં આવ્યું.
બારમે દિવસે–સવારે પ્રભુના શરીરને સુગંધી જળથી સ્નાન કરાવી, તેની સુવાસિત દ્રવ્યથી પૂજા કરવામાં આવી. સ્નાત્ર મહોત્સવ કરવામાં આવ્ય, પ્રભુના હાથ પર કંકણ પહેરાવી મીંઢળ અને મરડાસીંગી બાંધવામાં આવ્યા. પીઠિકા ઉપર ધૂપ અને દીપકની શ્રેણું શરૂ કરવામાં આવી. અને ગુરુમંત્રને વિધિપૂર્વક ઉચ્ચાર કરવામાં આવ્યું અને બળિબાકળા નાખી અધિષ્ઠાયક દેવની સ્થાપના કરવામાં આવી આ રીતે કેવળજ્ઞાનને અને મોક્ષગમનને ઉત્સવ કરવામાં આવ્યું. પંચકલ્યાણકને મહોત્સવ પૂરે થયે.
મહા સુદ ૧૦ બુધવારે બાર ઘડી અને એકવીશ પળે સેનાની સળીથી પ્રભુના બિંબને અંજન કરવામાં આવ્યું. આ અંજન વિધિ કેવળજ્ઞાનના મહિમા સાથે થાય છે અને તે વખતે બિંબમાં ઈશ્વરત્વને આરેપ કરવામાં આવે છે. સુવિહિત આચાર્યને હાથે એ કિયા થાય છે અને એની પવિત્રતા એટલી હદ સુધી જળવાય છે કે ત્યાર પછી બિંબની સર્વ બાહ્ય શુદ્ધિ જાળવવાને ક્રમ શરૂ થાય છે. એ વિધિ અતિ આકર્ષક થાય છે અને મુહૂર્ત બરાબર જાળવવા માટે ખાસ ગઠવણ કરવામાં આવે છે. અત્યારે તે ઘડિયાળને જમાને છે એટલે મિનિટ અને સેકન્ડ જાળવવામાં મુસીબત પડતી નથી, પણ તે યુગમાં
Page #355
--------------------------------------------------------------------------
________________
શેઠ મોતીશાહ
૨૯૩ તે ઘટિકાયંત્રથી સમય લેવામાં આવતું હતું અને એક પળને પણ ફેરફાર ન થાય તે માટે પૂરી ચીવટ તે યુગના યંત્રથી કરવામાં આવતી હતી.
આ વખતે આંતર જ્યોતિ પ્રકટ થાય છે, કેવલ્યાનથી જગતને પ્રકાશ મળે છે, તે વખતે આ વિમળાલેક અંજન આંજવામાં આવે છે. એ અંજન પણ ખાસ સુગંધી દ્રવ્યનું તૈયાર કરવામાં આવે છે. આ રીતે મૂળનાયક આદિ પાંચ હજાર બિંબની અંજનશલાકા–પ્રાણપ્રતિષ્ઠા કરવામાં આવી, પ્રભુને પંખણું કરવામાં આવ્યા અને પ્રતિષ્ઠામહોત્સવ પૂરે કરવામાં આવ્યું.
આ રીતે મહત્સવ પણ વદ ૧૨ થી મહા સુદ ૧૦ સુધી ચાલે. તેર દિવસના મહત્સવમાં દરરોજ સ્નાત્ર પૂજન, અનેક વરઘોડા, સવારે પ્રભાતિયા, બપોરે પૂજાઓ, રાત્રે ભાવના, વચ્ચે ડાંડિયારાસ અને બીજાં અનેક અવાંતર પ્રસંગે જાતા હતા અને અનેક વસ્તુઓની પ્રભાવના ચાલુ હતી. પ્રભાતી આ ગાનારને કે રાસડા લેનારને ખાલી હાથે જવાનું ન હતું. પતાસાં, બદામ, નાળીએ અને બીજી ચલાણુ, ચમચા જેવી અનેક વસ્તુઓ હજારોની સંખ્યામાં લાવવામાં આવી હતી. કેટલીક તે ખૂદ મુંબઈથી લાવવામાં આવી હતી અને કેટલીક સ્થાનિક ખરીદવામાં આવતી હતી. વચ્ચે વરડા ચાલતા અને એક એક વરઘેડા એવા ભવ્ય ચઢાવવામાં આવતા હતા કે ત્યારબાદ વર્ષો સુધી એ પ્રત્યેક વરઘોડાના ઠાઠમાઠની વાત લેકમાં ચાલુ રહી હતી. આ આખે પ્રતિષ્ઠા મહોત્સવ પાલીતાણા
Page #356
--------------------------------------------------------------------------
________________
૨૯૪
નામાંકિત નાગરિક શહેરમાં તળેટી નજીક સામેના ખેતરમાં મંડપ નાંખી ત્યાં કરવામાં આવ્યું હતું અને વરઘોડા પાલીતાણ ગામમાં અને બહારના ઉતારાઓના વચગાળાના માર્ગેથી પસાર થતા હતા. આ મહોત્સવમાં ભાગ લેવા હાથીઓ પણ લાવવામાં આવ્યા હતા અને ગાડી, સીગરામ અને ઘોડાઓને તે પાર ન હિતે. એક એક વરઘોડે દેઢથી બે માઈલ લાંબે છે અને લેકેને ધનસંપત્તિને લાહ લેવાને આ એક અવસર પ્રાપ્ત થયે હતે. અને લેકે પણ એને યથારુચિ યથાશક્તિ પૂરત ઉપગ કરી રહ્યા હતા.
એક રીતે આ મહોત્સવ પંદર દિવસ ચાલ્યા કહી શકાય. પિસ વદ દશમના રોજ જળયાત્રાનો વરઘોડે ચઢાવવામાં આવ્યું ત્યારથી ગણીએ તે અંજનશલાકાને દિવસ પંદર થાય, કારણ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ મહા સુદ ૧૦ ને રેજ
યે. આ રીતે લેકેને એ આખું પખવાડ્યુિં ખૂબ આનંદમાં પસાર થયું. મહા સુદ ૧૦ બુધવારના રોજ મુહૂર્ત વખતે હજારે જિનબિંબને અંજન કરવામાં આવ્યું, તેની પ્રતિષ્ઠા થઈ, તેને ચાર રાણીઓએ પોંખણું કર્યું, તે જ બપોરે અષ્ટોત્તરી સ્નાત્ર ભણાવવામાં આવ્યું અને દેવેને વિસર્જન કરવામાં આવ્યા.
આ ચાર રાણીઓ કેણ હશે તે વિચારવા જેવું છે. અનુમાન થાય છે કે તેમાં એક તે શેઠ ખીમચંદભાઈના પત્ની ગુલાબબાઈ હોવા જોઈએ, બીજા શેઠ અમરચંદ દમણના પત્ની હેવા જોઈએ, ત્રીજા શેઠ કીકાભાઈ ફુલચંદના પત્ની હવા જોઈએ, કારણ કે શેઠે કીકાભાઈને પિતાના એકઝીકયુટર અને
Page #357
--------------------------------------------------------------------------
________________
શેઠ મોતીશાહ
૨૯૫ ટ્રસ્ટી નીમ્યા છે અને તેમની પત્નીનું નામ મેંઘીબાઈ હતું અને ચોથા શેઠનાં મામાના દીકરા વલમચંદ પરતાપરાય(ખંભાતવાળા)ના પત્ની હોવા જોઈએ.
આ મહત્સવ ઘણે આકર્ષક બન્યા. લેકેને ખાવાપીવાને તથા સગવડોને પાર નહોતે. ખાઈ ખાઈને લેકે અકળાઈ ગયા હતા. આખા મહોત્સવ દરમ્યાન એક પણ મરણ થયું નહિ, કઈ જાતને રેગનો ઉપદ્રવ થયે નહિ, કેઈનું માથું દુખવા આવ્યું નહિ અને કેઈની વસ્તુઓ કે દાગીનાની ચોરી થઈ નહિ. લેકે આ શુભ વાતાવરણ મુહૂર્તશુદ્ધિને આભારી છે એમ કહેતા હતા, કેઈ વિધિ કરાવનારની વિશિષ્ટતાને આભારી છે એમ કહેતા હતા અને કેટલાક વિધિ કરાવનારની પવિત્રતા અને ઘણું તે વખતે લેકેની બ્રહ્મચર્ય વૃત્તિને આધીન છે એમ કહેતા હતા. એ ગમે તે હોય, પણ હજારે લેકને જમાવવા, તેઓને જમાડવા અને આરોગ્ય જાળવવાની ગેઠવણ કરવી એ નાનીસૂની કે સાધારણ વાત નથી. આ રીતે પંદર દિવસને મહત્સવ પૂરે છે. મહા સુદ એકમથી દરરેજ જમણ ચાલતા હતા. અઢાર દિવસ તે ઝાંપે ચોખા મૂકવામાં આવ્યા હતા એટલે તે દિવસ આખા ગામને ધૂમાડો-ચૂલે બંધ કરવામાં આવ્યું હતું. લેકવણું કેળી, અસ્પૃશ્ય, ઘાંચી, તેલી, તંબોળી સર્વને જમવાની વ્યવસ્થા કરવામાં આવી હતી અને આ રીતે પ્રતિષ્ઠા મહોત્સવ પૂરે થયે. દરજનીકારી અને ઝાંપે ચેખાને ખર્ચ રૂપીઆ ૪૦,૦૦૦ ચાલીશ હજારનો થતું હતું એમ ઉલ્લેખ છે. અઢાર દિવસ સળંગ ઝાંપે ચેખા મૂકાયા હતા. રસ્તા પર લાડવાના ગંજ એટલા મોટા કરવામાં
Page #358
--------------------------------------------------------------------------
________________
૨૯૬
નામાંકિત નાગરિક આવ્યા હતા કે લેકેને મુખની આડે રૂમાલ રાખવા પડતા હતાં. એની ગંધથી લેકે ટેવાઈ ગયા હતા અને ખાવાપીવાની એટલી વિશાળતા હતી કે તેમાં કઈ વાતની મણ રાખવામાં આવી નહતી.
બિબપ્રવેશ મહોત્સવ પ્રતિષ્ઠા મહોત્સવ પૂરે થયે તે સાંજે (મહા સુદ ૧૦) સંઘવી અને સંઘવણ (શેઠ ખીમચંદભાઈ મોતીચંદ અને શેઠાણું ગુલાબબાઈ) પ્રભુ સન્મુખ ખડા થઈ ગયા. અને પ્રાર્થના કરી “સાહેબ! આપ જિનમંડળીના મુખદર્શનથી અમે પવિત્ર થયા છીએ, અમે સિદ્ધગિરિ ઉપર સમવસરણની વાનકી તૈયાર કરી છે ત્યાં આપને પધરાવી અમારે જન્મ કૃતાર્થ માનશું તે અમારા પર કૃપા કરી આપ ગિરિરાજ પર પધારો.” આ પ્રાર્થના સાથે અંજનશલાકા મહોત્સવ પૂરે થયે.
બીજે દિવસે ખૂબ ભક્તિભાવથી અતિ આનંદિત મને શુદ્ધિ અને પવિત્રતા જાળવી હજારે બિબેને ગિરિરાજ પર ચઢાવવામાં આવ્યા. એને ઉપાડનાર ન્હાઈ ધંઈ પવિત્ર થઈ તૈયાર થયા હતા. ધૂપની ઘટા આખા ડુંગર પર ચાલુ રાખવામાં આવી હતી. ઘીના દિવા ઉપાડનારા સાથે ચાલતા હતા અને મંચ અને ડાળીઓ એવી સરસ રીતે તૈયાર કરવામાં આવી હતી કે બિંબને જરા પણ ઈજા ન થાય કે તેની આશાતના ન થાય. આ રીતે મહત્સવનું કેદ્ર ગિરિરાજ પરની શેઠ મોતીશાહની ટુંક બની.
ત્યાં મોટા ચોકમાં મંડપ તૈયાર કરાવવામાં આવ્યું હતું. દરેક મંદિરની સામે નાને મંડપ હતું અને દરેક દેરાસર માટે
Page #359
--------------------------------------------------------------------------
________________
શેઠ મોતીશાહ
૨૭
દવજદંડતૈયારકરાવવામાં આવ્યા હતા. પાટલીઓ તૈયાર હતી અને મંદિરમાં ઘંટાઓ, બાજોઠે, પાટલાઓ ગોઠવવામાં આવ્યા હતા.
પ્રથમ કુંભસ્થાપના કરવામાં આવી. દરેક મંદિરમાં અલગ કુંભસ્થાપના થઈ, અઢાર સ્નાત્રને વિધિ થયે, ધ્વજદંડની પૂજા થઈ, મંદિરની શુદ્ધિ ચૈત્યપ્રતિષ્ઠાવડે કરવામાં આવી, નવગ્રહ, દશ દિફપાળ અને અષ્ટ મંગળની પૂજા કરવામાં આવી. નંદ્યાવર્તની પૂજા થઈ, કળશ પ્રતિષ્ઠા કરવામાં આવી, મંડપીઠનું સ્થાપન કરવામાં આવ્યું અને મંદિરની આસપાસ શુદ્ધિનું વાતાવરણ જગાડવામાં આવ્યું, જમાવવામાં આવ્યું અને જાળવવામાં આવ્યું.
સિદ્ધગિરિ પર મહોત્સવ આઠ દિવસ ચાલ્યું. તેમાં બિબ પ્રવેશ પહેલાં અને પછીના દિવસેને સમાવેશ કરવામાં આવ્યો. અને લેકે હજારોની સંખ્યામાં આવે છતાં મંદિર, બિંબ કે આસપાસનું વાતાવરણ વિશુદ્ધ રહે તે માટે ખાસ ચીવટ રાખવામાં આવી. આ ગિરિરાજ પર દરેક દેરાસરને અંગે વિધિ અલગ અલગ કરવામાં આવી હતી એમ જણાય છે. મુહૂર્ત તે સર્વને માટે મહા વદ બીજનું હતું, પણ દેવ નેતરવા, નવગ્રહ દશ દિપાળાદિ પૂજન, ધ્વજદંડપૂજન અને અઢાર સ્નાનાભિષેક દરેક દેરાસરને અંગે તે દેરાસરના બંધાવનારે અલગ કર્યા હોય એમ જણાય છે. બિંબપ્રતિષ્ઠા એક અને એકી સાથે નીચે થઈ અને બિંબપ્રવેશ એક જ મુહૂર્ત સાથે થયે તે જ વખતે કળશ અને ધજાના આરે પણ થયા અને મહા વદ બીજના દિવસે ચોતરફ આનંદમંગળ વર્તી રહ્યો.
Page #360
--------------------------------------------------------------------------
________________
૨૯૮
નામાંકિત નાગરિક ખીમચંદભાઈ શેઠે મૂળનાયક આદિનાથની પ્રતિષ્ઠા પિતાને હાથે કરી અને સામે પુંડરીકગણધરની સ્થાપના તે જ સમયે શેઠાણી ગુલાબબાઈએ કરી. શ્રી વીરચંદ ભાઈચંદે (ધોલેરા) ઋષભદેવ ચોમુખ પધરાવ્યા (નં. ૩) અને શેઠ અમરચંદ દમણએ (નં. ૬) ધર્મનાથપ્રભુને પ્રવેશ કરાવ્યો, શેઠ નાનજીભાઈ જયકરણે (નં. ૮) ચંદ્રપ્રભુને પ્રવેશ મહોત્સવ કર્યો અને શેઠ કીકાભાઈ ફૂલચંદ ગોઘાવાળાએ (નં. ૭) ઋષભદેવ ભગવાનને પધરાવ્યા. તે જ વખતે આદીશ્વર ભગવાનના મોટા પગલારાયણ પગલા(નં. ૧૩)નું સ્થાપન શેઠ ખીમચંદભાઈને નામે થયું. વિવિધ ભક્તિભરથી જુદા જુદા મંદિરમાં આ રીતે બિબપ્રવેશ કરાવવામાં આવ્ય, લગભગ સર્વ મંદિરના પ્રવેશ મહોત્સવ આ રીતે સં. ૧૮૯૩ના મહાવદ ૨ ને રોજ થયે. માત્ર ઔરંગાબાદવાળા શેઠ મેહનચંદ વલ્લભદાસની ભાર્યા એલિઝાએ (નં. ૧૯)વિમળનાથની પ્રતિષ્ઠા સં. ૧૯૦૭ના મહા સુ. ૧૩ ના રોજ કરી જણાય છે.
આ સર્વ દેરાસરમાં અને ચારે તરફની દેરીઓમાં પ્રતિમાજી હાલ કેટલા છે અને તેમના બિંબપ્રવેશ મહોત્સવ કઈ તારીખે થયા છે અને તેના સ્થાપકે કેણ છે તેની ઉપલબ્ધ હકીક્ત આ સાથે પરિશિષ્ટમાં આપી છે.
આ ઉપરાંત બે મોટા કોઠાઓમાં સેંકડે પ્રતિષ્ઠિત પ્રતિમાઓ રાખવામાં આવી. જ્યારે જ્યારે કેઈને પ્રતિષ્ઠિત પ્રતિમા જોઈએ ત્યારે તેની પાસેથી નકરાની રકમ લઈ પ્રતિમા આપવામાં આવતી હતી અને આ રીતે દેરાસરના વહીવટને આવક
Page #361
--------------------------------------------------------------------------
________________
શેઠ મોતીશાહ
૨૯ પણ થતી હતી. અત્યારે સે વર્ષ પછી પણ એ બને કેઠામાં થઈને ૩૨ અને ૩૪ પ્રતિમાઓ મોજુદ છે.
મહાવદ બીજના રોજ પ્રતિષ્ઠા થઈ ત્યારપછી જમણવાર તે ચાલ્યા કર્યા. પ્રતિષ્ઠા–બિંબપ્રવેશ મહોત્સવ દરમ્યાન એક દિવસના અંધજમણનો ખર્ચ રૂપિયા ૪૦૦૦૦ (ચાલીશ હજાર) થતું હતું એ ઉલ્લેખ છે. આટલી રકમ તે વખતની સેંઘારતમાં થઈ હતી. તે વસ્તુના આગળ જણાવેલ ભાવથી જણાય છે. આ રીતે મહત્સવ પૂરો થવા આવ્યું ત્યારે તે સર્વની ઉપર કળશ ચઢાવવા ઇંદ્રમાળ પહેરવાને ઉત્સવ કરવામાં આવ્યું.
તીર્થમાળ મહત્સવ. ફાગણ સુદ ૨ (સં. ૧૮૯૩)ને રોજે સંઘ સમક્ષ શેઠ ખીમચંદભાઈ અને શેઠાણી ગુલાબબાઈએ તીર્થમાળ પહેરી. આ માળારોપણની વિધિ પણ સરસ હોય છે. મોટા મંડપમાં અને અહીં તે મૂળમંદિરના ચોકમાં મંડપની વચ્ચે વિધિપૂર્વક મેટી માળ જે ગળાથી પગ સુધી પહોંચતી હોય છે તે સંઘની સાક્ષીએ ગુરુ તરફથી પહેરાવવામાં આવે છે અને તે વખતે પ્રથમ માળનું પૂજન થાય છે. આ ધન્યવાદ–અભિનંદન આપવાના આધુનિક પ્રસંગ જેવા મહોત્સવ હોય છે અને આવી રીતે સંઘ સમક્ષ તીર્થમાળ પહેરવી એ જીવનને મેટે લહા ગણાય છે.
આ આખા મહત્સવમાં શેઠન મહામંત્રી તરીકે અમરચંદ દમણી રહ્યા. સલાહકારમાં કીકાભાઈ શેઠ અને બાલાભાઈ હતા
Page #362
--------------------------------------------------------------------------
________________
૩૦૦
નામાંકિત નાગરિક અને સહકારમાં શેઠ હેમાભાઈ અને શેઠ હઠીસિંગ કેશરીસિંગ હતા. એ ઉપરાંત અનેક પુણ્યાત્માઓએ સ્વયંસેવક તરીકે, સહાયક તરીકે, સલાહકાર તરીકે અને મદદગાર તરીકે કામ કર્યું. દરેકે પોતાના પદરના હજારે અને લાખો રૂપિયા ખરચ્યા. કવિ કહે છે કે “સ્વામી ઉત્સવ બહુર્યા મનમેહનજી, ધન ખરચ લખ્યું નહિ જાય–“મનડું મેહ્યું છે. મનમોહનજી,” આ વાતમાં અતિશયોક્તિ કરી હોય એમ લાગતું નથી ખરચ કરવામાં અને સગવડ જાળવવામાં પાછું વાળીને જોવામાં આવ્યું નથી. ધર્મ ભાવના વિશિષ્ટ હાય, સલાહકાર અનુકૂળ હેય અને દ્રવ્ય સંપત્તિની વિપુળતા હોય પછી ત્યાં થે આરે વર્તે એમાં નવાઈ નથી. આ વખતે લેકેની ધર્મભાવનામાં ખાસ આવા પ્રસંગેએ ખૂબ આનંદ થતો હતે. અને મનુષ્ય સ્વભાવ પણ ઉત્સવપ્રિય હોઈ આવા પ્રસંગને ખૂબ બહેલાવતું હતું. આ રીતે પ્રતિષ્ઠા મહોત્સવ અને બિંબપ્રવેશ મહોત્સવ ખૂબ ઉત્સાહ, આનંદથી અને કઈ જાતના અનિચ્છનીય પ્રસંગ બન્યા વગર રંગેચંગે પૂરે છે.
આ પ્રસંગમાં પ્રતિષ્ઠા અને બિબપ્રવેશ મહોત્સવ જુદા જુદા આળખવામાં આવ્યા છે તે માત્ર વિચાર અને વિધિ સ્પષ્ટતાને અંગે જ છે. લોકોની નજરમાં તો આ આખા મહેત્સવને પ્રતિષ્ઠા મહોત્સવ તરીકે ગણવામાં આવ્યું છે અને તેમાં સંઘ કાઢવાથી તે સંઘ મુંબઈ પહોંચે ત્યાં સુધીની સર્વ વાતને સમાવેશ થઈ જાય છે. આ વાતમાં જરા પણ વિરોધ નથી અને તે વસ્તુની યોગ્યતા અને જનતાના સાદા ખ્યાલની નજરે એમાં જરા પણ વાંધા જેવું જણાતું નથી. એટલા માટે
Page #363
--------------------------------------------------------------------------
________________
શેઠ મોતીશાહ
૩૦૧ આ પ્રકરણનું મથાળું પણ પ્રતિષ્ઠા મહોત્સવનું” જ કરવામાં આવ્યું છે.
સંઘ વિદાયગીરી-તીર્થમાળનો ઉત્સવ કરી તે જ દિવસે આ સંઘ બાર ગાઉની પરિકમ્મા તરફ વિદાય થયે. નજીકના માણસે તે પિતાપિતાને ગામ પ્રતિષ્ઠા પછી વિદાય થઈ ગયા હતા, તે પણ હજારો ભાઈઓ અને બહેને રહ્યા હતા અને ગુજરાત તથા મુંબઈથી પ્રતિષ્ઠા નિમિત્તે પાલીતાણે આવેલા તે ઘણાખરા રહ્યા હતા. તેઓ આ બાર ગાઉની પ્રદક્ષિણામાં જોડાયા. શત્રુંજય ગિરિરાજ ફરતી પ્રદક્ષિણા કરવી અને આ વખત ગિરિરાજને જમણી બાજુએ રાખવો એ આ આખી તીર્થભૂમિની પરિકમ્માને આશય છે.
પ્રથમ શેત્રુંજી નદીની પહેલાં રોહિશાળા ગામ આવે ત્યાં ઘર દેરાસર જેવું સામાન્ય પૂજાનું સાધન છે. ત્યાંથી તેની નજીકમાં શેત્રુંજી નદી (શત્રુંજયા નદી) પસાર કરી સામે પાર જવાનું હોય છે. ત્યાંથી લગભગ દોઢ બે માઈલ દૂર ભંડારીઆ ગામ આવે છે ત્યાં યાત્રાળુને ખાવાપીવાની સગવડ થાય છે અને ઘણીખરી વખત પહેલી રાત ત્યાં રહેવાને રિવાજ હતે. સંઘની સાથે તંબૂ વિગેરેની સગવડ તે પૂરતી હતી અને ગાડાની હારો લાગી ગઈ હતી. આવા સંઘમાં ધર્મભાવના ખૂબ જામે છે, સ્વામીવાત્સલ્યના હાવા લેવાય છે અને અરસપરસ પીછાન અને જેન તરીકેની લાગણી ને ઉત્કર્ષ સારી રીતે જામે છે. ઘણાખરા સશક્ત માણસે આ પરિકમ્મા ચાલીને કરે છે. દેહદમનને ધર્મભાવનાનું અંગ ગણવામાં આવે છે અને યથાશક્તિ તપસ્યા પણ લે કે કરે છે,
Page #364
--------------------------------------------------------------------------
________________
૩૦૨
નામાંકિત નાગરિક બીજા દિવસની પ્રભાતમાં સંઘ ભંડારીઆ મૂકી “સાતાના નેસને માર્ગે બોદાને નેસ' જાય છે. આ નેસ એટલે નેહડા-ખેડૂતોએ ઊભા કરેલ નાનાં ગામડાં હોય છે. પચીશપચાશ ઝુપડાંઓના સમૂહને નેહડું” કહેવામાં આવે છે. પછી એ નેહડું મટીને ગામડું પણ થાય છે. આ નેહડાંઓમાં દૂધ દહીં છાશની વિપુળતા હોય છે, જિંદગીની જરૂરીઆતની ચીજો, ઘાસચારો અને દાણું મળે છે, મેજશેખની ચીજોને ત્યાં લગભગ અભાવ હોય છે અને જીવન સાદું, કુદરતી અને ભક્તિપરાયણ હોય છે. જોકે મુખ્ય આધાર ખેતીવાડી હોય છે અને જીવન સંતોષી હોય છે. એ લેકેને વર્ષમાં ચાર છ માસ મેસમ ચાલે છે, બાકીને વખત ફુરસદ હોય છે. ધર્મની ભાવના ત્યાં સારી જામે છે, ભજનકથા અને મંડળીમાં ધર્મની જમાવટ સારી થાય છે અને કૂડકપટ, ધમાલ અને દંભના સૂર ત્યાં બહુ ઓછા સંભળાય છે.
ભંડારીઆથી ચાર માઈલ દૂર બેદાને નેસ આવે છે. ત્યાં તે વખતે સાધારણ નાની ધર્મશાળા હતી. ત્યાર પછી થયેલ પૂરબાઈની ધર્મશાળા અથવા ભવ્ય દેરાસર વિગેરે અત્યારે છે તેમાંનું તે વખતે કાંઈ નહોતું. બેદાને નેસ પાસે પડાવ નાખી સંઘ જમાવટ કરે છે. ત્યારબાદ ત્યાં કદંબગિરી નામની ટેકરી છે. ત્યાં કદ બગણધર મે ગયા છે. તે ટેકરી ચઢાવમાં જરા આકરી છે. જોકે-યાત્રાળુઓ આ ટેકરીની યાત્રા કરે છે. કેટલાક નીચેથી ન્હાઈ શુદ્ધ કપડાં પહેરી પૂજાપાનો સામાન લઈ ઉપર જાય છે. ઉપર પૂજા કરે છે. કેટલાક માત્ર યાત્રા કરે છે. ત્યારબાદ નીચે આવી ભજનવિધિ કરવાની પદ્ધતિ હોય છે.
Page #365
--------------------------------------------------------------------------
________________
૩૦૩
શેઠ મેતીશાહ - ખીમચંદભાઈ શેઠને દોડાદોડ કરવી નહોતી, એમને તે જીવનને લહાવો લેવો હતો, એટલે પ્રથમ દિવસ ભંડારીએ, બીજો આબે દિવસ બોદાને નેસ રહ્યા, ત્યાં પણ સંઘજમણ અને સ્વામીવાત્સલ્યની વ્યવસ્થા અગાઉથી કરવામાં આવી હતી અને રાત્રે રાત્રી જાગરણ, પ્રભુભક્તિનાં પદે અને સંઘમીલન આદિ વ્યવસ્થા કરવામાં આવી હતી. જે શરીરે અશક્ત હેય તેમને કદંબગિરિની યાત્રા માટે ડોળી વિગેરેની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી, પણ બની શકે ત્યાં સુધી ચાલીને યાત્રા કરવામાં અને બને ત્યાં સુધી બાર ગાઉની આખી પ્રદક્ષિણા ચાલીને કરવામાં ઘણાખરા ધર્મધનની પ્રાપ્તિ સમજતા હતા અને સમજીને તે પ્રમાણે લાભ લેતા હતા.
ત્રીજે દિવસે સવારે સંઘ ચેક ગામ તરફ ઉપડે. ત્યાં ધર્મશાળાની સગવડ હતી અને તે આજે પણ છે. પણ ખીમચંદભાઈને સંઘને તે આવી ધર્મશાળા નાની જ પડે, એટલે ડેરા તંબૂથી કામ લેવામાં આવ્યું અને આખું ચેક ગામ અને પાદર સંઘાળુઓથી ભરાઈ ગયું. આ ચેક શેત્રુંજીને જમણે કાંઠે છે જ્યારે ભંડારીઆ અને બાદાનો નેસ એને ડાબે કાંઠે છે, અહીં હસ્તગિરિ નામની ટેકરી છે. ટેકરી નાની અને રમણિક છે. ચઢવામાં જરા મુશ્કેલ છે. પણ ઉપર ગયા પછી પવનથી ઠંડક આપે તેવી છે. ફાગણ શુદને સમય હતો એટલે સૌરાષ્ટ્રની ગરમી શરૂ થઈ ગઈ હતી, પણ એની મધુર મીઠડી રાત્રિઓ એનો બદલે આપતી હતી. હજુ લૂ વાવાની શરૂઆત નહોતી થઈ. ત્રીજે દિવસે ત્યાં સંઘભક્તિ આદિ સર્વ વ્યવસ્થિત રીતે થયા. ત્યાંથી પાલીતાણું સુધી પાછા આવી સંઘ તળાજે ગયે.
Page #366
--------------------------------------------------------------------------
________________
૩૦૪
નામાંતિ નાગરિક તળાજામાં નાની ટેકરી અને ઉપર સાચા દેવનું સ્થાન છે. એ શ્રી સુમિતનાથ ભગવાનના જાગતા બિબ કહેવાય છે. તેઓ સાચા દેવના નામથી ઓળખાય છે, ત્યાં અખંડ દીવા ઉપર મસી ન પડતાં કેશરવણે પદાર્થ દવાના ચાર પર જામે છે એ જગજાણીતી વાત છે. આ તાલધ્વજગિરિ–તળાજા, શેત્રુજીના કાંઠા પર જ આવેલ છે. નાનું છતાં ગામ મનહર છે અને તે વખતે ગામમાં પણ દેરાસર હતું. નાની ટેકરીની બે– પાંચ યાત્રા એક દિવસમાં કરી શકાય તેવી મજા છે અને એની વિશિષ્ટતા ગુફાઓ અને મંડપમાં છે. એ ભૂતકાળના અવશેષો જળવાઈ રહ્યા છે અને પૂર્વ કાળની બૌદ્ધ અને શ્રમણ સંસ્કૃતિને યાદ આપનાર સાચાદેવનું મનહર સ્થાન છે.
આ તળાજા ગામમાં સંઘ થડા દિવસ રહ્યો. રહેવા ગ્ય સ્થળને આનંદપૂર્વક ઉપગ કર્યો અને તળાજી નદીના જળમાં લેકેએ કલેલ કર્યા અને ભાવુકે જરા દૂર શત્રુંજયા નદીની રેતીમાં આનંદ-સ્વને ભેગવી આવ્યા. આ તાલધ્વજની ટેકરી પરથી જ્યારે ચારે તરફ અવલોકન કરવામાં આવે છે ત્યારે દર અને નજીકના દેખા બહુ આનંદપ્રદ અને હૃદયંગમ થાય છે. ફાગણ માસમાં બહુ વનરાજી કે લીલેરી તે દેખાતી નથી, કાઠિયાવાડને એ પ્રદેશ ઉનાળામાં તદ્દન સુક્કો થઈ જાય છે, પણ જુદાં જુદાં ખેતરો અને વચ્ચેથી પસાર થતી શત્રુંજયા નદી અને દૂર દેખાતે હાથીના આકારને આસમાની રંગથી ઘેરાયેલો શત્રુંજય પર્વત અને તેના પર અંબાડી જેવા દેખાતાં મંદિરની હાર એક અભિનવ ચિત્ર
Page #367
--------------------------------------------------------------------------
________________
શેઠ મોતીશાહ
૩૦૫
પૂરું પાડે છે. શત્રુંજયની બે હારમાળા છે. એક ચમુખજીની ટુંકથી શરૂ થતી અને બીજી બેટી ટુંકવાળી. આમાં ચામુખજીવાળી હારમાળા તળાજાની ટેકરી પરથી દેખાય છે અને ઉઘાડ હોય ત્યારે ખૂબ સરસ દેખાવ પૂરો પાડે છે. આ ગિરિરાજના દર્શન અને વચ્ચેના ખેતરેના ચિત્રવિચિત્ર આકારની વચ્ચેથી પસાર થતે શત્રે જયા નદીને સર્પાકાર ત માર્ગ એક વાર નજરે જોવાલાયક છે. તાલધ્વજગિરિ પર બે ઘડી બેસી શત્રુંજયનું ધ્યાન કરવા ગ્ય છે અને મનુષ્ય જીવનની આખરી અસ્થિરતા અને મમત્વની લઘુતા વિચારવા લાગ્યા છે.
તાલધ્વજગિરિની ગુફાઓ પાછળ માટે ઈતિહાસ છે. એ ગુફાઓની વચ્ચે મેટે એભલ મંડપ છે. ત્યાં વાળાઓનું રાજ્ય હતું. એ વાળાઓને ઇતિહાસ સરાષ્ટ્ર ભૂમિના ભેગનું અને ચિત્ર પૂરું પાડે છે. “સેરઠ કરે વિચાર, દે વાળામાં ક્યો ભલે? શીરને સેપણહાર કે આપણું હાર વખાણીએ.” આ સૌરાષ્ટ્રની રસધારને ગમખ્વાર આત્મભેગને આ બનાવ અહીં યાદ આવે છે. આ ટેકરી પર વસેલું નાનકડું ગામ અને મેટી ટેકરી પરના સાચાદેવ એ તાલદેવને મહિમા છે અને એના દર્શન કરીને સંઘને ખૂબ આનંદ થયાને ઉલ્લેખ છે. અહીં સંઘ શેડા દિવસ રોકાયે અને સ્વામીવાત્સલ્યને લ્હા લીધો.
ત્યાંથી સંઘ ગિરનાર ગયે. નેમિનાથ મહારાજના આ તીર્થને મહિમા તે બહુ જાણુતે છે. ભર ઉનાળામાં પણ એની વનરાજી લીલીછમ હોય છે. એમાં બારે માસ નિઝરણું ૨૦
Page #368
--------------------------------------------------------------------------
________________
3०६
નામાંક્તિ નાગરિક વહેતાં રહે છે અને એની સુગંધી પવન લહરી રાત્રિ દિવસ આનંદ સાથે શાંતિ આપે છે. શત્રુંજયગિરિમાં લેતરી બહુ ઓછી છે, જ્યારે ગિરનાર તે લીલેરીથી ભરેલું છે. સોરઠને એ શિરતાજ પર્વત રાખેંગાર રાણકદેવીની ક્રીડભૂમિ હતે. એની ઉપરના સહસ્ત્રાપ્રવનનું વર્ણન દુર્ગમ છે. એમાં નેમિનાથ ભગવાનનું કૈવલ્યપ્રાપ્તિસ્થાન તે ખરેખર શાંતિપ્રદ છે અને એમાં જ્યાં નજર નાખીએ ત્યાં ઊંચીનીચી વૃક્ષ-હારવલિ ખૂબ આકર્ષક રૂપમાં રજૂ થાય છે. ભર ઉનાળામાં એના શિખર પર મંદ શીતળ પવન વાય છે અને બપોરની ગરમી સાથે રાત્રિની ઠંડક પૂરત બદલે આપી બાહ્ય શાંતિ એવી સુસિદ્ધ રીતે આપે છે કે-આત્મલક્ષી પ્રાણીને એ હૃદય સન્મુખ બનાવી દે છે.
એના મુખ્ય મંદિરની રચના, બીજા અનેક દેરાસરના ઘાટ,અમીઝરા પાર્શ્વનાથના ભોંયરાની શાંતિ અને નેમ રાજુલની ગુફા સાથે જોડાયેલ અતિ મનનીય પ્રસંગ તે ખાસ આત્મલક્ષી બને છે, પણ જેઓએ શ્રી ચિદાનંદજી અને આનંદઘનજી(કપૂરચંદજી અને લાભાનંદજી)ની ધ્યાન કરવાની ગુફાના દર્શન કર્યા છે તેઓ આ સ્થાનની કુદરતી સુંદરતા અને ધ્યાન કરવા યોગ્ય વાતાવરણ શોધનારની આત્મલક્ષિતા માટે પ્રશંસાના ઉદ્દગાર કાઢ્યા વગર રહી શકે તેમ નથી. શ્રી આનંદઘનજી મહારાજ અહીં આવી ગયા એમ નથી, પણ ત્યાં ધ્યાનધારાએ રહી જીવનને મોટો કાળ અહીં પસાર કર્યો એમ જ્યારે આપણે જાણીએ છીએ ત્યારે “અબ હમ અમર ભયે, ન મરેગે”–ગાનારની આત્મવિભૂતિને ખ્યાલ કરી શકીએ છીએ, બાકી તે આ ડુંગર પવિત્રતાને નમૂને.
અહીં પસાર ન મરે
ડુંગર
Page #369
--------------------------------------------------------------------------
________________
શેઠ મોતીશાહ
૩૦૭ છે, શાંતિનું ધામ છે, મને મંથનની ભૂમિકા છે. આવા મનને મંથન પણ કરાવે અને શાંતિ પણ આપે એવી પરસ્પર વિરુદ્ધ છતાં આત્મલક્ષી ભૂમિકા ભજવનાર આ ગિરિરાજની ભૂમિમાં ખીમચંદભાઈને સંઘ ઘણા દિવસ રહ્યો.
સંઘ ઘણી ધીમી કૂચ કરતા હતા. સં. ૧૮૯૩ ના ચૈત્ર વદને એક પત્ર મળે છે. તે ખંભાતવાળા પરતાપેલાલ જોઈતા શાહના મુનીમ વખતચંદ ઝવેરચંદે પોતાના પુત્ર પર લખે છે. તે પાલીતાણેથી પોતાના પુત્રને ખંભાત પત્ર લખે છે. તે પત્ર પરથી જણાય છે કે ચૈત્ર વદ સુધીમાં સંઘ કાઠિયાવાડમાં જ હતું અને બીજી વાત એ જણાય છે કે પ્રતિષ્ઠા ઘણી સારી થઈ હતી અને ત્રીજી વાત એ જણાય છે કે સંઘને મુંબઈ પહોંચતા લગભગ સાડાચાર માસ થયા હતા.
૧ આ પત્ર ઘણી રીતે ઉપયોગી જણાય છે. શેઠ પરતાપરાય જોઈતા શાહ ખીમચંદ શેઠના મામા થતા હતા. તેઓ ખંભાતના રહેવાસી અને મુંબઈના વેપારી હતા. તેમણે મોતીશાહની ટુંકમાં
મુખજીના દેરાસર(નં. ૪)ની પ્રતિષ્ઠા કરી હતી તેમના મુનીમે પોતાના પુત્ર પર લખેલ આ પત્ર છે. તે નીચે પ્રમાણે છે –( પત્ર અસલ પ્રમાણે જ ફેરફાર વગર આપ્યો છે.)
“સ્વસ્તાનશ્રી ખંભાત બંદરે પૂજારાધે સરવે ઉપમા જોગ શા. શ્રી પા શા. ભાઈ નાણચંદ વખતચંદ ત...સાથ સરવેની ચરણના શ્રી પાલીતાણેથી લી. શા. વખતચંદ ઝવેરચંદ તથા ખીમચંદ સાથ સરના ઘણું જુહાર વાંચજે. જત અહીં ખેમકુશળીના કાગળ મુદલ આવા નથી તે સંભારી લખજે. કાગળ આવાથી જેમ- જીવને મલા જેટલો હરખ સંતોષ ઉપજે. બીજું શ્રીપાલીતાણ આપણા ગામના.
Page #370
--------------------------------------------------------------------------
________________
3०८
નામાંકિત નાગરિક આ પત્ર પાલીતાણેથી લખેલે છે, તે ધ્યાનમાં રહે. આ ઉપરથી પિતા પુત્ર કેવા કાગળ લખતા હશે તેને કાંઈ
ખ્યાલ આવે છે. પુજારાધે લખવાને રિવાજ જ પડી ગયે જણાય છે ગમે તેની ઉપર એ રીતે લખવાની રીત જણાય છે. નહિ તે પિતા પુત્રને પૂજ્ય કે આરાધ્ય લખે નહિ. સંઘ ગિરનારથી સેમિનાથ પાટણ ગયે. ત્યાં ચંદ્રપ્રભુના દર્શન-પૂજા થયા. ત્યાંથી સંઘ રવાડ, માંગરોળ થઈ પગ રસ્તે ગુજરાત ગયે એવી નેધ જણાય છે. ચારવાડ, માંગરોળથી ગુજરાતનો રસ્તે હોઈ શકે નહિ, તે તે પાછા ઉત્તરમાં આવવું પડે અને કદાચ પેલેરાને રસ્તે સંઘ ખંભાત ગયે હેય એમ બને, એમ તે ઘણે લાંબે રસ્તે થઈ જાય. કદાચ માંગળથી સંઘ વહાણમાં ખંભાત ગયે હેય, પણ તેવી નોંધ મળતી સરવ સંઘ આવા પણ ભાઈજી તમે આવા નહી તે શું. કેમ જે જેવાની રીત સારી બની હતી પણ ભાઈશ્રી તમે આવા નઈ તે શું. બીજું શેઠજી પરતાપલાલના દેરા મધે આપણા પરતામજી ૨) લઈને આપણું નામની કરીને બેસારી છે તે જાણજે, બીજું શેઠજી ખીમચંદ મોતીચંદ શ્રી સંઘ લઈને શ્રી ગિરનારજીની જાતરા કરી તાંથી ખંભાત ભણી આવાના વિચાર છે તે સંધ મધે આપણા શેઠ વમળચંદ પરતાપલાલ તહેમની માતાજી કવલીબા તથા સાથ સરવે ખંભાત આવશે તેની તમો સારી બરદાશ રાખજો. ભુલશો નઈને ભાઈજી તમને કેવું પડે તેવું નથી. સંવત ૧૮૯૩ના ચઈતરવલી . ભાઈ ખીમચંદ વખતચંદના જુહાર વાંચજો.
કાગળની નીચે–ચબરખીના છેડા પર
“પુજારાધે. શ્રી પા શા.નાણાચંદ વખતચંદ કાગળ ખંભાતના છે. ઠા. જીરાલાપાડામાં.
Page #371
--------------------------------------------------------------------------
________________
શેઠ મેાતીશાહ
નથી. ગમે તેમ પણ પ્રતિષ્ઠા પૂરી થયા પછી અને કાઠિયાવાડમાં તળાજા, ગિરનાર, સામનાથપાટણ । સંઘ ગયે અને કુલ ત્રણથી ચાર મહિને મુંબઈ પહેાંચ્યા એમ જણાય છે. ઉપરના પુત્ર ખરાખર વાંચતાં સ`ધ ખભાત જવાની શકયતા જણાય છે. મારા મતે તે સંઘ સામનાથપાટણ ગયા પછી ત્યાંથી કે માંગરાળથી વહાણમાગે` મુ`બઈ ગયા જણાય છે. વધારે શેાધખાળ થયે આ બાબત પર પ્રકાશ પડવા સભવ છે.
૩૦૯
સંઘપાછો ફરે ત્યારે માણસો દિવસાનુદિવસ ઘટતા જાય છે. આ પ્રમાણે પ્રતિષ્ઠા મહાત્સવનું કામ પરવારી રંગેચંગે સંઘ મુંબઈ પહોંચ્યા.
આ આખી વ્યવસ્થામાં અનેક માણસોએ સેવાના હાવા લીધા, જેણે જે પ્રકારની બની તે પ્રકારની સેવા કરી. કાઇએ જમાડીને લ્હાવા લીધા, કેાઈએ તજવીજ રાખીને, કાઇએ પાણી પાઈને, કોઈએ ભાતું આપીને, કોઇએ રસ્તાની સફાઈ રખાવીને, કાઇએ ઔષધ કરીને અને કોઈએ ચાકી કરીને– અને તે રીતે સેવા કરી. આખા સંઘમાં મહાત્સવ દરમ્યાન અને ત્યાર પછી તંદુરસ્તી સારી રીતે જળવાણી અને શેઠીઆએની ઉદારતાથી, સ્થાનિક ભક્તિથી અને સેવાભાવની કલ્યાણકારી ભાવનાથી સૌંધનુ કામ ર'ગેચંગે પતી ગયુ. આ પ્રસંગે પાલીતાણાના ઠાકાર પ્રતાપસિંહ હતા. તેમણે પણ સારી મદદ આપી હતી. દરેક પ્રસ`ગે મ`ડપમાં તેઓ હાજરી આપતા હતા. તેઓ અને જૈના વચ્ચે કાઇ જાતનું તે વખતે વૈમનસ્ય નહોતુ. પેાતાને આંગણે આવા મહેાત્સવ થાય
Page #372
--------------------------------------------------------------------------
________________
૧૦
નામાંકિત નાગરિક અને પિતાની પ્રજાના લેકે સારી રીતે રળે, તેમને નોકરી અને કામ મળે એમાં એ ઠાકર ગૌરવ માનતા હતા અને શેઠીયાઓ પણ એવા પ્રભાવશાળી તથા સમયજ્ઞ હતા કે તેઓ ઠાકરનું માન રાખતા અને છતાં પોતાનું ગૌરવ બરાબર જાળવતા. શેઠ હેમાભાઈને બારણે આ ઠાકોર આંટા પણ ખાતા અને હેમાભાઈ શેઠ એમને જાહેર પ્રસંગે ગાદી તકીઆનું સન્માન પણ કરતા. અરસપરસ ભક્તિ અને પ્રેમ હોઈ વિવેક જળવાતો અને વગર કચવાટે આનંદ-પ્રેમથી કામ લેવાની પદ્ધતિને સ્વીકાર થયેલ હઈ વાણુઓની રીતે તે યુગમાં કામ લેવામાં આવતું.
લેકની–સંઘાળુઓની સગવડ જાળવવા માટે ખાસ ચીવટ રાખવામાં આવી હતી. એ વાત એકલા નસીબ-કર્મને આધીન છેડી દેવામાં આવી નહોતી. ઝીણી ઝીણી તંદુરસ્તીની બાબતમાં ચીવટ રાખનારા માણસે સંઘમાં હતા અને તેઓ વ્યાધિ થાય ત્યાર પછી તેને સુધારવાની બાબત કરતાં વ્યાધિ જ ન થાય તેવી વ્યવસ્થા કરવામાં વધારે કુશળ હતા અને આટલા હજારો લાખ માણસે એકઠા થવા છતાં કઈ જાતને રોગચાળે કે ઉપાધિ ન થયા તે સખ્ત ચીવટનું પરિણામ ગણી શકાય. પ્રાચીન વિચાર પ્રમાણે મુહૂર્તશુદ્ધિ અને ક્રિયા કરનાર–કરાવનારની વિશુદ્ધિ ઉપર આ વાતને આધાર રહે છે એમ કહેવાયું અને એ વાતમાં કઈને વાંધે ન હોય, પણ એ વાત માત્ર કર્માધીન પર છોડવામાં નહતી આવી એ બતાવવાને અત્રે પ્રયત્ન છે. ક્રિયાની વિશુદ્ધિ પર ઉપદ્રવની ગેરહાજરીને આધાર હોય તે પણ એમાં મનુષ્ય પુરુષાર્થને સહકાર તે
Page #373
--------------------------------------------------------------------------
________________
શેઠ મોતીશાહ
૩૧૧ જરૂર જોઈએ, કારણ પંચ સમવાયી કારણોમાં માનનાર જૈન સિદ્ધાંત કર્મ જેટલું જ પ્રાધાન્ય પુરુષાર્થને આપે છે.
આ રીતે લેકે પિતાપિતાને સ્થાનકે ગયા અને સંઘની ભક્તિ પૂરી થઈ. શેઠીઆઓ પિતપતાને ગામે પહોંચી ગયા. શેઠ મોતીશાહ સ્વર્ગગમન કરી ગયા હતા, છતાં ભેળા શેઠ ખીમચંદભાઈએ એગ્ય સલાહકાર અને સહાયકારના સહકારથી પ્રતિષ્ઠા મહોત્સવ આ રીતે ઊજવ્યું અને શેઠ મેતીશાહની ભાવના સફળ કરી અને યશકીર્તિમાં વધારે .
અહીં શેઠ મોતીચંદ અમીચંદનું અથવા મેતીશાહ શેઠનું ચરિત્ર પૂરું થાય છે. પ્રતિષ્ઠા મહોત્સવ તે એમણે આદરેલે હતો અને એની આખી યેજના પિતાની હયાતીમાં તૈયાર કરી હતી, પણ સં. ૧૮૯૨ ના ભાદરવા સુદ એકમે તેમનું શરીર પડી જતાં એમનું અવશેષ કાર્ય એમની યેજના પ્રમાણે શેઠ ખીમચંદભાઈએ એમની ગોઠવણ અનુસાર પૂરું કર્યું હતું અને તેમાં તેમને એગ્ય સહાયક અને સલાહકાર મળી ગયા હતા. તે ઉપરાંત એ સર્વ કાર્ય મહેમ શેઠશ્રીના સ્વર્ગવાસ પછીના એક વર્ષની અંદરના ભાગમાં બની ગયું, તેથી એને મોતીશાહ શેઠનું કાર્ય જ ગણી શકાય અને તેથી તે બાબત મોતીશાહ શેઠના જીવનચરિત્રમાં દાખલ કરવામાં ન આવે તે ચરિત્ર અધૂરું રહી ગયું ગણાય. આથી આ પ્રકરણના છેડા સાથે મેતીશાહ શેઠનું ચરિત્ર પૂરું થાય છે.
અત્યાર સુધી વ્યાપારની સાહસિક્તા, નસીબને સુગ અને ધર્મભાવનાની પ્રચુરતાની વાત થઈ, વાંચતાં અતિ આનંદ
Page #374
--------------------------------------------------------------------------
________________
૩૧૨
નામાંકિત નાગરિક થાય અને ધર્મપ્રેમવાળાને દષ્ટાંત મળે તેવી સુંદર હકીકતે પ્રાપ્ત થઈ શકી તે રજૂ કરવામાં આવી અને કઈ કઈ પ્રસંગે સહજ વર્ણને પણ કરવાની તક હાથ ધરવામાં આવી. એમ લાગે છે કે–આ પ્રતિષ્ઠા પછીની પણ જરૂરી હકીક્ત શેઠ ખેમચંદભાઈના જીવન વ્યવસાય અંગે પ્રાપ્ત થઈ શકી છે તેનું જરા ઉપર ચેટીઆ નજરે સિંહાલેકન કરી જઈએ. એમાં કેટલીક ખેદ કરાવે તેવી હકીક્ત પણ આવે છે, પણ તેની ઉપયુક્તતા છે તેથી હવે એ પ્રસંગો પણ જોઈ વિચારી જઈએ.
Page #375
--------------------------------------------------------------------------
________________
૨૧
પ્રતિષ્ઠા પછીનુ કાંઇક
આવી રીતે અંજનશલાકા અને બિંબપ્રવેશ મહે।ત્સવનુ કાર્ય પતી ગયું, સચ્ વિસર્જન થયા અને લોકો પાછા દુનિયાની અરઘટ્ટ માળામાં પડી ગયા.
છતાં પાલીતાણે ડુંગર પર કામ તા ચાલ્યા કર્યું. કાઈ જગ્યાએ આરસ બાંધવાનુ અને કોઇ જગ્યાએ ગઢ બાંધવાનું, કાઈ ધાળવાનું અને કાઇ ધાવાનું અને એવા પરચુરણ ઢામેા સ’વત ૧૮૯૮ સુધી ચાલ્યા કર્યા'. એ ઉપરાંત ચારે બાજુની ભમતીઓની ઢેરી પૈકી કેટલીકની પ્રતિષ્ઠા તા મુખ્ય મંદિરની સાથે થઇ, પણ ત્યારપછી આ દેરીઓની પ્રતિષ્ઠા થયા કરી. આ દેરીઓમાં પ્રતિષ્ઠા કરાવનારનાં નામ અને પ્રતિષ્ઠાની તારીખા વિગેરેની વિગતા પરિશિષ્ટમાં સંગ્રહી રાખ્યા છે.
આ ઉપરાંત એ મેટા કાઠા કરાવવામાં આવ્યા હતા. તેમાં સ્થાપન નહિ કરેલાં સેંકડો ખંખા રાખવામાં આવ્યા હતા. ત્યારપછી જેને માતીશાહની ટુંકમાં પ્રતિષ્ઠા કરવી હોય તેને અથવા બહાર લઈ જનારને નજીવી રકમ ‘ નકરા ? તરીકે લઈ એ પ્રતિમા આપવામાં આવતા હતા. આવી રીતે સેંકડા
Page #376
--------------------------------------------------------------------------
________________
૩૧૪
નામાંકિત નાગરિક પ્રતિમાઓ ત્યારપછી ટૂંકમાં અને અન્યત્ર બિરાજમાન થયા છે. આ સાથે આપેલા પરિશિષ્ટ પરથી જોઈ શકાશે કે આ બને કઠામાં હજુ પણ ૩ર અને ૬૮ પ્રતિમાઓ છે, પણ એ પ્રતિમાઓ ઘણું મોટી સંખ્યામાં પ્રતિષ્ઠા વખતે ત્યાં હતી એ પ્રસિદ્ધ વાત છે. અત્યારે મોતીશાહ શેઠની ટુંકમાં અને ભમતીમાં દેરાસરોમાં થઈને કુલ ૧૭૨૮ જિનબિંબ છે તેમાં ૧૬૩૪ આરસનાં છે, ૮૬ ધાતુનાં છે અને ૮ ચાંદીનાં છે એ સર્વ હકીક્ત સદર પરિશિષ્ટમાં આપેલ વિગત પરથી જોઈ શકાશે.
અહીં શેઠ ખીમચંદભાઈ સંબંધી થોડી હકીકત જણાવીએ. પ્રતિષ્ઠા કરીને પાછા મુંબઈ આવતાં વૈશાખ માસ થઈ ગયે (સં. ૧૮૯૩) ત્યાર પછી તેમણે વહીવટ શરૂ કર્યો. તેમના હાથમાં સં. ૧૮૯૨ ના ભાદરવા સુદ એકમે વહીવટ આવ્યા. તે રીતે જોતાં તેમણે સેળ વર્ષ વહીવટ કર્યો. એમનું ધ્યાન વેપારમાં બહુ નહતું. તેઓ સ્વભાવના ભેળા હતા અને તેમના ભેળપણને લાભ બીજા ધુતારા લેકે બહુ લેતા રહ્યા. તેઓ પૂજાભક્તિમાં ખૂબ રસ લેતા, પણ વ્યાપાર માટે જે કુનેહ, અગમચેતી અને આવડત જોઈએ તેને તેમનામાં અલ્પાંશ હતું અને મોટા પાયા ઉપર પરદેશને વેપાર બેડવામાં તે બહુ સાવધાન રહેવું પડે, નહિ તે માર ખાઈ જતાં વાર ન લાગે.
ખીમચંદભાઈ શરીરે ગેરવર્ણના હતા. એમનું શરીર પડછંદદાર હતું, પણ એમને ફેટે જોતાં એમનામાં ઊંડાણ કરતાં ભેળપણ જરૂર તરી આવે છે. તેઓ માથા પર પારસી
Page #377
--------------------------------------------------------------------------
________________
શેઠ મોતીશાહ
૩૧૫
ઘાટની પાઘડી પહેરતા હતા જ્યારે મોતીશાહ શેઠ સુરતી પાઘડી પહેરતા હતા. તેમના ભેળપણની પરિસ્થિતિને અભ્યાસ કરનાર એમના હિતસ્વીઓએ એમને કુલ વહીવટ સંકેલી લઈ વ્યાજ પર નિભાવ કરવા સલાહ આપી, પણ આ સલાહ તેમને રુચી નહિ અને વેપારમાં તેમણે ઝુકાવ્યું. તે વખતે તેમની આસપાસ તેમના ભેળપણનો લાભ લેનાર સ્વાર્થીએનું એક ટોળું જામી ગયું અને ધીમે ધીમે તેમના પિતાના સ્નેહીઓ ઓસરવા લાગ્યા અને ખીમચંદભાઈ શેઠ મતલબીઓને પંજામાં વધારે ને વધારે જતા ચાલ્યા, એક તે પિતામાં સાદી સમજણ અને ઊંડાણને અભાવ અને બીજી બાજુ આખું વાતાવરણ સ્વાર્થીમંડળનું હોય ત્યાં પછી ઉત્તરેત્તર પગથી ઉતરવાની સ્થિતિ પ્રાપ્ત થાય એમાં નવાઈ નથી અને શેઠ ખીમચંદભાઈના સંબંધમાં તેમજ બન્યું. તેઓએ વેપાર વધારવા માંડ્યો, પણ સાથે અફીણના તેજી મંદીના સટ્ટામાં પડી ગયા. શેઠ મોતીશાહે આખી જિંદગીમાં સટ્ટો કર્યો નહોતું. તેમને વ્યાપાર તૈયાર અફીણની ખરીદી, ચીનની ચડતર અને ત્યાંથી આવતા માલનું વેચાણ અને સાથે વહાણવટાને નરને ધંધે હતા, ત્યારે ખીમચંદ શેઠ અફીણના સટ્ટામાં પડી ગયા. તે વખતે મુંબઈ અને ઈદેરમાં અફીણને સટ્ટો ઘણે ચાલતું હતું. અફિણની એક પેટીની કિંમત ૩૦૦૦ થી ૪૦૦૦ સુધી થાય, પણ તેમાં દરરોજ સો બસે અને કેઈવાર હજારપાંચસોની વધઘટ થયા કરતી હતી અને એકવાર માણસ વાયદાનાં વેપારમાં પડે ત્યાર પછી તેની સ્થિતિ શી થાય તે તે આપણું દરરોજના અનુભવ અને અવલોકનને વિષય છે.
Page #378
--------------------------------------------------------------------------
________________
૩૧૬
નામાંક્તિ નાગરિક આ સટ્ટાના વેપાર ઉપરાંત તૈયાર માલને વેપાર કરવામાં ખીમચંદ શેઠ જબરી થાપ ખાઈ ગયા. એક તે ગજા ઉપરાંત તૈયાર અફીણ લઈ ચીન ચઢવવા માંડ્યું, પણ તેની સાથે ચીનના પિતાના મોતીશાહ શેઠના વખતના વિશ્વાસુ આડતીઆ હતા તેને મૂકી દઈને નવી નવી આડતે કરવા માંડી, તેમાં ઘણુ લુચ્ચા આડતી મળી ગયા. એક કેકણી મુસલમાન જે અસલ બટલરનું કામ કરતો હતો તે બોલવામાં ઘણે મીઠું હતો. એણે અફીણની પેટી તો શું પણ અફીણની ગોટી પણ નજરે જોયેલી નહિ, તેની ઉપર આડતીઆ તરીકે ૨૦૦ માળવી અફીણની અને ૨૦૦ બંગાળી અફીણની એમ કુલ ૪૦૦ પેટી એકીસાથે ખીમચંદ શેઠે મોકલી આપી. ચીનના શેઠના જૂના આડતીઆઓ તે આશ્ચર્યચકિત થઈ ગયા. આટલું મોટું ચઢાણ ( Consignment) મોતીશાહ શેઠે પોતાની આખી જિંદગીમાં એકી સાથે કરેલું નહિ. એક જ વહાણમાં આવી મોટી સંખ્યાને મૂલ્યવાન માલ આવી પડેલે જોઈ ચીનાઓ તે દિગમૂઢ થઈ ગયા. પેલા કેકણી મુસલમાને આ આખા માલની ચઢતરનું શું કર્યું તેને છેવટે પત્તો જ લાગે નહિ, એક પાઈ પણ ખીમચંદ શેઠને ઘર ભેગી થઈ નહિ અને આ એક જ વેપારમાં લગભગ દશ લાખ રૂપીઆની નુકસાની થઈ.
આના સંબંધમાં બીજી વાત એવી છે કે–આ બીનઅનુભવી આડતી આ માટે અનેક જાતની ચેતવણું મળ્યા છતાં અને દરેક ચડતરમાં નુકસાની થવા છતાં શેઠે કામ ચાલુ રાખ્યું અને આડત હકસાઈની મોટી આવક છતાં એ કેકણી
Page #379
--------------------------------------------------------------------------
________________
શેઠ મોતીશાહ
૩૧૭
મુસલમાનમાં ખીમચંદભાઈની ઘણી મોટી રકમ રહી ગઈ અને તેમાંથી એક પાઈ પણ પતી નહિ આ હકીકત ગમે તે આકારમાં બની હોય, પણ એક વાત તે એમાંથી નીતરી આવે છે કે શક્તિ વગર મટે વેપાર ખેડવામાં આવે તે ઘણીવાર લેવાને બદલે દેવા થઈ પડે છે. અને છતાં તૈયાર માલના વેપારમાં માણસને ઘરબારને ઓસરી ચાલ્યા જતા નથી. તેની સાથે વાયદાને-સટ્ટાને કે તેજી-મંદીને વેપાર શરૂ થઈ જાય ત્યારે પછી હિસાબ રહેતું નથી, તેમાં માલના રૂપિયા તળવા પડતા ન હોવાથી પિતાનું ગજું કેટલું છે તેને ખ્યાલ રહેતું નથી અને વધારે પડતો વેપાર થઈ જાય છે અને પછી જ્યારે કોઈ આકસ્માતિક કારણે બજાર ઊલટે જાય છે ત્યારે અણધારી નુકસાની આવી પડે છે. માત્ર તૈયારને વેપાર હોય તે સાવધાન માણસ પણ નુકસાન કરે ખરે, પણ તેમાં એની આબરૂ પર વાત આવતી નથી, પણ એમાં સટ્ટા કે તેજી-મંદીની વાત આવે ત્યારે મર્યાદા રહેતી નથી, હિસાબ રહેતું નથી અને અણધાર્યા સંગોમાં આબરૂ ગુમાવવાનો પ્રસંગ આવે છે. શેઠ ખેમચંદભાઈના સંબંધમાં આવું કાંઈક બન્યું. શેઠ મોતીશાહના વિલ પ્રમાણે શેઠ ખીમચંદભાઈના સલાહકારો નીમાયા હતા. તેની સલાહ છોડી દીધી, અમરચંદ દમણી વિગેરે સલાહકારો સાથે સંબંધ ખતમ કર્યો અને મોટા વ્યાપારી પારસી સલાહકારેને ત્યાં જવું આવવું બંધ કરી દીધું. પરિણામે ખીમચંદ શેઠની આસપાસ ખટપટી સ્વાર્થીઓનું મંડળ જામતું અને વધતું ગયું અને
Page #380
--------------------------------------------------------------------------
________________
૩૧૮
નામાંકિત નાગરિક
તેમણે ખીમચંદ શેઠની ભલમનસાઈ અને ભાળપણના પૂરતા લાભ લીધા. તેજી–મઢીમાં ખેાટ આવી, ચીનના આડતીઆએએ પૈસા દબાવી દીધા અને ચારે તરફથી ખાટ આવવા માંડી.
ચીનના વેપારમાં શેઠ જમશેદજી જીજીભાઈ મુખ્ય હતા. તેઓ પાતાની આડતનું કામ એક જ ચીનાઈ પેઢીને આપતા હતા અને તે ચીના વેપારી વખત જોઇ જમશેદજીના માલ વેચી મેાટા નફા કરતા અને માતીશાહની પણ એ જ પદ્ધતિ હતી. તેએએ આબરૂદાર ઈમાનદાર એ આડતીઆ ચીનમાં રાખ્યા હતાં. શેઠ ખીમચંદભાઇના હાથમાં વહીવટ આવ્યા ત્યારે થાડા વખત તે કામ મેાતીશાહ શેઠની દોરેલી લાઇન પર ચાલ્યું, પણ પછી વેપાર ઘણા વધારવા માંડ્યો. અને સાથે નવા નવા આડતી કરવા માંડ્યા. આમાં બેવડું તેવડુ' નુકસાન થયું. માલ વહેંચાઈ જવાથી એ આડતીઆ
આ જ અંદર અંદર હરીફાઈ કરવા લાગ્યા અને એક બીજાની સામે બજાર તોડવા લાગ્યા અને માલ ઘણે ઘરે થાય ત્યારે બજાર તૂટી જાય તેમાં નવાઈ નથી. એ ઉપરાંત આડતીઆએ અપ્રમાણિક હાય ત્યારે બીજાને નામે ભાગ કરીને પોતે જ માલ ખરીદી લે અને વેપારના સ શેઠને ન આપતાં એમાં પણ પાતાના લાભ જુએ. આવી રીતે આડતના વેપારમાં જ્યારે અપ્રમાણિકપણું ભળે ત્યારે માલધણીને મેટું નુકસાન થાય અને ઘરમાં ચારી થાય ત્યારે જયવારા ચાલ્યા જાય. ખીમચંદભાઇના હાથમાં વહીવટ આવ્યા ત્યારે તેમની વય ૩૨ વર્ષની હતી, પણ માતીશાહ શેઠની હયાતીમાં તેએ
Page #381
--------------------------------------------------------------------------
________________
શેઠ મોતીશાહ
૩૧૯
વેપાર ઉપર ધ્યાન આપેલું નહિ અને વેપારની ચાવીઓ મેતીશાહ શેઠ પાસે બેસી કે સાથે કામ કરી સમજેલ નહિ અને આળસમાં સમય વ્યતીત કર્યો તેના પરિણામે આ બીનઅનુભવી યુવાનના હાથમાં મોટે વહીવટ આવ્યા ત્યારે તે ચલાવવા માટેની તેમની કઈ જાતની તૈયારી નહોતી અને જેમ જેમ વિશુદ્ધ સલાહકાર મંડળ એસરતું ગયું તેમ તેમ તેમની શક્તિમાં મંદતા આવતી ગઈ અને વિશિષ્ટ ચારિત્રબળનું કે સ્વતંત્ર વિચારણશક્તિનું પીઠબળ ન હોવાને કારણે સમતોલપણું ગુમાવી બેઠા અને આખરે દરેક વેપારમાં ઉત્તરોત્તર નુકસાની થવા માંડી.
વેપારમાં એક એવો નિયમ છે કે “હાર્યો જુગારી બમણું રમે. તેનાં મનમાં હમેશાં એમ રહે છે કે-આ વેપારમાં આ વખતે ખેટ કરી તે તે જ વેપારમાં આવતે વખતે તે વાળી લઈશ. તેમાં પણ વાયદાના વેપારમાં થતું નુકશાને “રાશ” કરવાનું મન થાય છે અને રાશના દેરડા થઈ જાય છે અને ઘણીવાર તે ગળામાં આવી પડે છે. આશા ઉપર જીવન છે, પણ દરેક પાસા સીધા પડતા નથી અને જ્યાં બજારમાં દર રોજ સેંકડાઓના ફેરફાર થતા હોય અને ભાવ માલની છત અને તેના ખપ ઉપરાંત લેકની મનોવૃત્તિ પર આધાર રાખતા હોય ત્યાં ઉત્તરોત્તર નુકસાન થાય તો તેમાં નવાઈ નથી. એમાં પણ જ્યારે મૂળ ધણીની ગણતરી સામાન્ય હોય, અનુભવ અધૂરો હાય, સલાહકાર સ્વાર્થી હોય અને નસીબને પાસે ઊલટે હોય ત્યારે દરેક વેપારમાં પગ પાછા પડે છે અને ક્ષય
Page #382
--------------------------------------------------------------------------
________________
३२०
નામાંકિત નાગરિક રેગની અસર લાગી જાય છે. એમાં સર્વનાશ થતાં તે વખત લાગે છે, પણ એની શરૂઆત ધીમી પણ મક્કમ હોય છે. એ જે જોઈ-જાણી વિચારી શકે તે કદાચ દુર્યોગથી બચે છે, બાકી તે એક વાર એટ થવા માંડે એટલે પગથી ઊતરવાના જ હોય છે અને છેલ્લા પગથીઆ પર પહોંચતાં વખત લાગે, પણ એ માર્ગ વિચારક આગળથી જોઈ શકે છે.
આ તે જરા વેપારની ચર્ચામાં ઊતરી ગયા. શેઠ ખીમચંદભાઈ વેપારમાં પાછા પડતા ગયા, આડતીઆમાં રકમ દબાઈ ગઈવાયદાના વેપારમાં અનેકવાર મેટી નુકસાની આવી અને તેને હાનિ થતી ચાલી, છતાં પેઢી સદ્ધર હતી, આબરૂ મટી હતી અને નામના ઘણું જબરી હતી. એ સર્વ છતાં સેળ વર્ષ પછી સં. ૧૯૦૮ના શ્રાવણ વદ ૧ રવિવારને રેજ પેઢી બંધ થઈ, નાદારી જાહેર થઈ અને આ રીતે એક મેટી પેઢીને વહીવટ સુકાઈ ગયે. આ વહીવટ લેવડદેવડ સાથે કેરટને સંપાઈ ગયે.
જ્યારે ખીમચંદભાઈ શેઠને પિતાની મિલ્કતની વિગત કેરટમાં રજુ કરવા જવાનું થયું, ત્યારે પણ એના બેટા સલાહકારેએ અમુક મિક્ત કેર્ટથી-લેણદારોથી છુપાવવા સલાહ આપી. પણ અંતે ખીમચંદભાઈ ખાનદાનના પુત્ર હતા, ધર્મ ભાવનાવાળા હતા અને સાથે ભદ્રક પરિણામી ભેળા પણ હતા. તેથી એમ કહેવાય છે કે એમણે નામદાર કેરટના જજ પાસે પિતાની આખી મિક્ત દેકડા પૈઈ સાથે જરા પણ છુપાવ્યા સિવાય બતાવી દીધી અને એના સલાહકારનાં મુખ વિલખા
Page #383
--------------------------------------------------------------------------
________________
શેઠ મેતીશાહ
૩૨૧ થઈ ગયાં વળી એમ પણ કહેવાય છે કે તેઓ પોતાની કુલ મિલ્કતની વિગત લખાવી કેરટના દરવાજામાંથી બહાર નીકળ્યા પછી ચાલી ચલાવીને જાતે પાછા કેરટમાં ગયા અને નામદાર જજને જણાવ્યું કે તેમના કાનમાં નીલમ હીરા મોતીની એક મૂલ્યવાન વાળી હતી જે લખાવવી ભૂલી ગયા હતા. એ વાળી તે વખતે તેઓના કાન પર જ હતી. તેમણે માફી માગતાં આ વાતની જાહેરાત કરી તેની અસર કેરટ પર પણ ઘણુ થઈ હતી અને ત્યાર પછી જે જે લેણદારો સાથે પતાવટ થઈ ત્યારે તેમની અસલ ગર્ભશ્રીમંતાઈની સ્થિતિ ધ્યાનમાં રાખી લેણદારની સંમતિથી તેમને કેટનું ઘર અને ભાયખલાની વાડી બહારને બંગલો રહેવા અને ભરણપોષણ માટે રાખવા દીધું હતું. કેરટે પણ એમની સત્યપ્રિયતા અને ખાનદાનીની બુઝ ઠરી એમ કરવાની સૂચના આપી હતી અને લેણદારે સંમત થતાં તેમ કરવા સંમતિ આપી હતી.
આ રીતે હાથીની અંબાડી પર બેસનાર અને હજારેનું દાન કરનાર સોળ વર્ષના વહીવટને અંતે વેપાર-ધંધા વગરના થઈ ગયા અને હતાશ જીવન ગાળનાર બની ગયા. તેમની ખાનદાની તે આજે પણ વખણાય છે. તેઓની ભલમનસાઈને ગેરલાભ લેનાર દુર્જને તુરત જ ઓસરી જવા લાગ્યા. શેઠ મોતીશાહના પિતાનું મરણ થયા પછી સંવત ૧૮૫૫ થી તે સં. ૧૮૯૨ સુધીમાં તેમની ઉત્તરોત્તર સારી સ્થિતિ જ રહી અને દિવસાનદિવસ તેમનો સિતારો ચઢતે જ રહ્યો ત્યારે ખીમચંદ શેઠને એક ભવમાં બે ભવ જેવાને પ્રસંગ આવ્યું.
Page #384
--------------------------------------------------------------------------
________________
૩૨૨
નામાંક્તિ નાગરિક એમાં વ્યાપારી શિક્ષણની અલ્પતા અને અતિ વ્યવસાયી મિતશાહ શેઠની અનેકવિધ રેકાણેને પરિણામે ઘરની બાબતની બેપરવાઈ પણ કારણ હતાં ઘણી વાર બહુ મોટા માણસના નબીરા થવું એ પણ એક જાતને શ્રાપ જ છે. અતિવ્યવસાયી અને આખા ગામના પંચાતી આ માણસો ઘણે વખત પિતાના ઘરની બાબતમાં બહુ બેદરકાર હોય છે. તેમને ઘરના માણસે સાથે બેસી પિતાની ભાવના વ્યક્ત કરવાનો અને આદર્શો સમજાવવાને વખત જ મળતું નથી. પરિણામે જે સંસ્કાર ખાનદાન કુટુંબના માણસમાં પડવા જોઈએ તે સંતતિમાં પડતા નથી અને પાનકૂલમાં ઉછરેલ સંતતિમાં જીવનના વિકટ પ્રસંગને સામને કરવાનું સામર્થ્ય આવતું નથી. અતિ વ્યવસાયી જીવનની આ મર્યાદાઓ છે અને ખૂબ ચીવટ રાખવામાં આવે તે જ તેના પ્રતિકારની શક્યતા છે, નહિ તે “દીવા પછવાડે અંધારા”ની કહેવતની યુક્તતા અનેક વાર જોવામાં આવે છે. શેઠ ખીમચંદભાઈમાં ધર્મભાવનાના સંસ્કાર તે બરાબર પડ્યા હતા અને તેમની સેવાભક્તિ તે આદર્શ ગણાતી હતી. માત્ર માણસને ઓળખવાની અશક્તિ અને ભોળપણનો ગેરલાભ લેવા અન્યની વૃત્તિના ભેગ બનવાની તેમની વલણને બાદ કરીએ તે તેઓની દાનવૃત્તિ અને ઉદારતા આદર્શ ગણાય. તેમણે ખર્ચ કરવામાં પાછું વાળીને જોયું નથી કે સંકોચ કર્યો નથી. તેઓએ સંઘસેવા કરવામાં મણા રાખી નથી અને તેમણે પિતાના વચનને શિરસાવંઘ માની તેમની ઈચ્છાઓ પૂરી કરવા માટે તનતોડ મહેનત કરી છે.
Page #385
--------------------------------------------------------------------------
________________
શેઠ મોતીશાહ
૩૨૩ આ રીતે શેઠ ખીમચંદભાઈને વહીવટ સં. ૧૯૦૮ ના શ્રાવણ વદ ૧ રવિવારે બંધ થયો. કેટલાક આબરુદાર માણસેને વચ્ચે રાખી તેમને વહીવટ તેમને સેંપવામાં આવ્યા તેઓએ લેણું વસુલ કરી માલ વેચી નાખ્યું અને સં. ૧૯૧૦ ના વૈશાખ સુદ ૧૫ સાડાબાર ટકાની પહેલી વહેંચણી લેણદારોને આપી અને બીજે હફક્ત ટકાને સં. ૧૯૧૧ ના વૈશાખ શુદ ૩ ને જ આવે. આ રીતે લેણદારને ૨૦ ટકા એટલે એક પંચમાંશ રકમ મળી અને નામવર પેઢીને આ પ્રમાણે અંત આવ્યું. આ પ્રમાણે પતાવણ થયા છતાં તેમની સતામણું ચાલુ રહી. જે નાનજી જેકરણને તેમના પિતા મહાન સ્થાને લાવ્યા હતા તેના દીકરા મકનજી નાનજીએ રૂ. ૨૧૦૦૦ માટે તેમના પર જતી આણી, ભાયખલાને બંગલે જતીમાં લીધે અને અંતે કુલ રકમ લીધી ત્યારે જ શેઠને સગડ મૂકે. આમાં કાંઈ બચેલ ઘરેણું ગાડું હતું તે પણ ખલાસ થઈ ગયું.
ખીમચંદ શેઠ પાછળની જિંદગીમાં ઘણું દુઃખી થયા. તેમને ભરણપોષણ માટે તે ભાડાની ઉપજ રહી, પણ દુઃખ અને ચિતાથી તેમનું શરીર ઘસાતું ગયું, તેમની આંખનું તેજ ઊડી ગયું અને છેવટના કેટલાંક વર્ષ અંધાપામાં ગાળ્યાં. આખરે સં. ૧૯૨૫ ના શ્રાવણ વદ ૧૦ (બુધવાર) ને રોજ ૬૫ વર્ષની ઉંમરે તેમણે જીવન છોડ્યું. આ રીતે સુખ- દુઃખમિશ્ર જીવનનો અંત આવ્યું. જીવનની શરૂઆતમાં દુઃખ હોય અને પાછળના ભાગમાં સુખ થાય એવા પ્રકારની બેભાની જિંદગી જીવવામાં વાંધો નથી આવતું
Page #386
--------------------------------------------------------------------------
________________
૩૨૪
નામાંકિત નાગરિક બલકે મજા આવે છે, પણ સારી અવસ્થામાં અને ગર્ભશ્રીમંતાઈમાં ઉછરેલને પછવાડે દુઃખ જેવાને વખત આવે ત્યારે બહુ દુઃખ થાય છે. અનેક પ્રકારના આહટ્ટદેહટ્ટ થાય છે અને સારા વખતની સાહાબીના ઘચરકા આવ્યા કરે છે. એવા પ્રકારના જીવનની પાછળ ધર્મભાવના હોય, કર્મના સિદ્ધાંત પર વિશ્વાસ હોય, અનુકૂળતાના વખતમાં કર્મો ભોગવાઈ જાય તે ઈચ્છવા એગ્ય છે એ આત્મવિશ્વાસ હોય તે જ એવા પ્રકારનું જીવન જીવી શકાય છે, નહિ તે માણસ માથાં પછાડે છે, કકળાટ કરે છે અને ઘણીવાર નહિ કરવાનું કરી બેસે છે. ભેળાભલા ખીમચંદ શેઠે આવી પડેલું દુખ સમતાથી સહન કર્યું અને બાકીની જિંદગી તેમણે સેવાભક્તિમાં ગાળી. તેમણે કેઈને ધોખે કર્યો નથી, કોઈના પર કરેલા ઉપકારોને યાદ કર્યા નથી, કેઈના અપયશ પોકાર્યા નથી કે કેઈને દ્રોહ ઈચ્છા નથી. નિકાચિત કર્મ ભેગવ્યા સિવાય બીજું કઈ માર્ગ નથી એવો નિશ્ચય કરી નીચી આંખે સંપૂર્ણ શાંતિથી આપત્તિ સહન કરી ગયા અને વખત આવ્યા ત્યારે અરિહંતાદિનું શરણું લઈ નવકારમંત્રના ઉચ્ચાર સાથે રસ્તે પડી ગયા. આ રીતે આ જીવનપ્રસંગને ચિતારમાં મોતીશાહ શેઠની ઉત્તરોત્તર વૃદ્ધિ, એનું ઉચ્ચતમ બિંદુ પ્રતિષ્ઠા વખતે, અને ત્યારપછી વેપારની વૃદ્ધિ અને છેવટે ખીમચંદ શેઠની દુર્દશાની વાત, મનુષ્ય જીવનની વિચિત્રતા, કર્મના નિયમની અચળતા અને લકસ્વભાવની અનિશ્ચિતતા બતાવવા માટે કરી છે તેમાંથી વ્યવહારદષ્ટિએ ઘણી હકીક્ત દયાનમાં લેવા જેવી છે.
Page #387
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ ૧
શેઠ મોતીશાહની સખાવત. શેઠજીની સખાવતની નોંધ જેટલી આપણને પ્રત્યક્ષ મળે છે તેટલી આપણે, આ નીચે આપીએ છીએ. વહિવટ શેઠ અમીચંદ સાકરચંદના નામથી થતો પણ હંમેશા એવો નિયમ છે કે આખા કુટુંબમાં એક એવું ભાગ્યવાન હોય છે કે તેને લીધે આખું કુટુંબ સુખી રહે છે. આખા કુટુંબમાં માતા રૂપાબાઈ ખખડધજ જેવા સંભાળ લે તેવાં હતાં. તેવા જ ભાગ્યવંત શેઠ મેતીશાહ હતા.
સખાવત,
૨મ.
૫૦૦૦૦ મુંબઈ ભૂલેશ્વર કુંભારટુકડા ચિંતામણિ પાર્શ્વનાથ
દેરાસર, સં. ૧૮૬૮ બીજા વૈશાખ શુ. ૮ શુક. ૪૦૦૦૦ મુંબઈ પાયધુની ભીંડીબજારના નાકે શ્રી શાન્તિનાથ
જીના દેરાસરમાં. સં. ૧૮૭૬, મહા શુ. ૧૩ શુક. ૨,૦૦,૦૦૦ મુંબઈ કેટના બેરા બજારમાં શ્રી શાતિનાથના
દેરાસરમાં સં. ૧૮૬૫ મહા વદ ૫. ૫૦૦૦૦ મદ્રાસમધે દાદાવાડી ધર્માદા જમીન વિ.
૧૮૮૪ લગભગ. ૮૬૦૦૦ પાલીતાણાની ધર્મશાળા બંધાવી સં.૧૮૮૬ કા. વ. ૮
Page #388
--------------------------------------------------------------------------
________________
૩૨૬
નામાંકિત નાગરિક
૨૦૦૦૦૦ મુંબઈ ભાયખલાની જમીન ધર્મશાળા દેરાસર મટ્ઠાન વિ. સં. ૧૮૮૫ માગશર શુ. ૬ ૫૦૦૦૦ મુંબઇ શ્રી ગાડી પાર્શ્વનાથ પાની દેરાસર સ. ૧૮૮૧ ના વૈશાખ શુ. ૧૦
૨૫૦૦૦ મુંબઇ પાધુનીના ખૂણા પર શ્રી ઋષભદેવના ઘેરામાં ઘીની ખેાલીના. સં. ૧૮૮૨ ના જેઠ શુ. ૧૦ ૨૦૦૦૦૦ મુંબઈ પાંજરાપાળ સ. ૧૮૯૧ ઠા. શુ. ૮. ૧૧૦૦૦૦૦ પાલીતાણાની માતીવસહીનાબાંધકામમાં(સ'.૧૮૮૬ થી ૧૮૯૩) સ’. ૧૮૯૩ ના મહા વ. ૨. ૭૦૭૦૦૦ પાલીતાણા મેાતીવસહીની અંજનશલાકા વિ. તથા પ્રતિષ્ઠા સ. ૧૮૯૩ ના મહા શુ. ૧૦ થી વદ ૨, ૧૦૦૦૦૦ મુંબઈ શેઠ મેાતીશાહે પેાતાના અશક્ત લેણદારાને મુક્ત ર્યાસ. ૧૮૯૨ ના ભાદરવા શુ. ૧ ૨૮૦૮૦૦૦ અઠ્ઠાવીશ લાખ અને આઠ હજારની તેમના તરફથી સખાવત થયેલી.
આ ઉપરાંત તેમણે પ્રકટ અપ્રકટ તા અનેક મોટા, નાના કામા કર્યા હશે જેની નાંધ આપણને ઉપલબ્ધ થતી નથી. પિતાનું દેવું તેમણે હક નહિ છતાં પાઈએ પાઈ ચૂકવેલું. તેમના વસીયતનામામાં દશ લાખની મૂડી દર્શાવી છે તે હિસાબે તેમની આ સખાવત ઘણી ભારે હતી, એ તેમની અસાધારણ ઉદારતા દર્શાવે છે.
Page #389
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ ન. ૨
પાંજરાપોળની સ્થાપના. મુંબઈ શહેર સંવત ૧૮૮૦ (સને ૧૮૨૩-૪) લગભગમાં વ્યાપારની શરૂઆતમાં હતું. હજુ ત્યાં અનેક સંસ્થાઓની શરૂઆત કરવાની હતી. ત્યાં જેનના મંદિર અને વૈષ્ણની હવેલીઓ થઈ ચૂક્યા હતા, પણ જનાવર માટે પાંજરાપોળની વ્યવસ્થા કાંઈ નહોતી. લૂલાં, લંગડાં, ઘરડાં, અપંગ જનાવરે ખાસ કરીને ગાય, ભેંસ, બળદ માટે કોઈ સ્થાન નહોતું. જીવદયાપ્રતિપાળ મેતીશાહ શેઠે એ બાબતને નીવેડો ભારે અજબ રીતે સિદ્ધ કર્યો. એમાં એમની કાર્યકુશળતા અને ધર્મવિશાળતાં દેખાઈ આવે છે. એને લગતી હકીક્ત નીચે પ્રમાણે સંભળાય છે.
શેઠ મોતીશાહને એક વખત સંકલ્પ થયે કે– મુંબઈમાં પાંજરાપોળની મેટી જરૂર છે. ઘણાંખરાં ગામ કે શહેરમાં એ કાર્ય જેને ઉપાડી લે છે. કેઈ કઈ જગ્યાએ સમસ્ત વણિક મહાજન પણ એ કાર્ય ઉપાડી લે છે. મુંબઈમાં મોતીશાહ શેઠે એ કાર્યને ઉકેલ અકસમાત્ રીતે અથવા ગોઠવણ કરેલી રીતે આ. બેમાંથી કઈ રીતે તેમણે લીધી હશે તેને નિર્ણય કરે મુશ્કેલ છે, પણ હકીકત નીચે પ્રમાણે બની કહેવાય છે.
એક પ્રસંગે તેમણે મોટી હવેલીના મુખ્ય ગેસ્વામી(ગેસાંઈજી)ને પિતાને ઘેર પધરામણી કરવા વિજ્ઞપ્તિ કરી.
* આ હકીકતને આ પુસ્તકના પ્રકરણ આઠમા સાથે સંબંધ છે.
Page #390
--------------------------------------------------------------------------
________________
૩૨૮
નામાંકિત નાગરિક તે યુગમાં જેન અને વૈષ્ણવ વચ્ચે અરસપરસ સહચાર બહુ સારે હશે એમ લાગે છે. મુંબઈ અત્યારના પ્રમાણમાં તે વખતે ગરીબ હતું. શેઠ મોતીશાહે ગેસ્વામીની પધરામણી આડંબરપૂર્વક કરી અને પિતાને હાથે પંદર હજાર રૂપીઆની રકમ તેમને ચરણે રૂપાના થાળ ભરીને ધરી. ગોસ્વામી આશ્ચર્યચકિત થઈ ગયા. તે વખતના પ્રમાણમાં એ રકમ ઘણી અસાધારણ મોટી લાગી હશે એમ જણાય છે. ઘરના બચ્ચાં છોકરાઓએ તથા સ્ત્રીમંડળે પણ સારી રકમ શ્રીજીને ચરણે ધરી.
ગેસ્વામીજીને ખૂબ મોટે સત્કાર થયે. સ્વામીજીએ હદગાર કાઢતાં કહ્યુંઃ શેઠ! તમે પણ ખૂબ કરી. તમે શ્રાવક હેવા છતાં અમારે આટલે ભવ્ય સત્કાર કર્યો એ તે ભારે વાત કરી ગણાય! હવે અમ જોગ કેઈ કામ બતાવે.
વ્યવહારકુશળ શેઠ પગે લાગી હાથ જોડી બોલ્યાઃ સાહેબ! આપના પ્રતાપથી સર્વ રીતે આનંદ છે. આપને હું તે શું કામ બતાવું? પણ મારી એક વિજ્ઞપ્તિ છે-મુંબઈમાં ઠેરઢાંખરને બહુ દુઃખ છે, કાંઈ ઊભા રહેવાનું ઠેકાણું નથી, જે એને માટે એકાદ પાંજરું થઈ જાય તે બહુ સારું.
ગોસ્વામીએ જવાબમાં કહ્યું. એહ! શેઠ! તમે તે ભારે મજાની વાત કરી. જનાવરની દયા માટે કરવું એ તે અમારું તમારું સર્વનું કામ છે. એમાં તે શી ભારે વાત છે?
શેઠે જવાબમાં કહ્યું સાહેબ ! મારે મન તે એ મોટું કામ છે, પણ જે તમારા જેવા મહાપુરુષ એવું કામ મન પર લે, તે ઢારની પીડા સદાને માટે ટળી જાય.
Page #391
--------------------------------------------------------------------------
________________
શેઠ મેાતીશાહ
૩૨૯
ગાસ્વામીએ જવાબમાં જણાવ્યુ': શેઠ! એ કામ કાલે જ થઈ ગયું સમજો.
સર્વાંને મનમાં નવાઈ લાગી, આનંદથી પધરામણીનુ કાર્ય પૂરું થયું. મેળાવડા વિસર્જન થયા.
બીજે દિવસે સવારે મંગળાના દર્શન વખતે હવેલી બંધ થઈ ગઈ. વૈષ્ણવ ભાઇઓના દન બંધ થઈ ગયા. લોકમાં હાહાકાર થઈ ગયા. ૮ મહારાજ રીસાઈ ગયા છે’ એવી અંદરઅંદર વાત થવા લાગી. આગેવાન ભક્ત વૈષ્ણવ વ્યાપારીએ એકઠા થઈ ગયા. શું છે? શું થયું છે? એવી ચર્ચા થવા લાગી. અંદર જઇ માટા મંદિરના મુખ્ય—ગાસ્વામીને પૂછતાં તેમણે જણાવ્યું કે-જ્યાં સુધી મુબઇમાં પાંજરાપાળ ન થાય ત્યાં સુધી સવ વૈષ્ણવાના દન બંધ કરવામાં આવ્યા છે.
મુંબઈની વૈષ્ણવ જનતામાં હાહાકાર મચી રહ્યો. તુરત મહાજન એકઠું' થયું. જૈન, વૈષ્ણવ અને અન્ય સવ વ્યાપારીએ મળ્યા. મુબઈમાં પાંજરાપાળ મુબઈ મહાજનને નામે સ હિંદુ-મુસલમાન-પારસીઓ તરફથી કરવાના ઠરાવ કરવામાં આવ્યા. રૂ, કાપડ, કરિયાણા, અનાજ વગેરે સર્વ વ્યાપાર પર લાગા નાખવામાં આવ્યા. ‘ લાગા’ એટલે ઈચ્છાપૂર્વક કબૂલ કરેલા કર. અને સવ વ્યાપારની એવી રીતે ગોઠવણ કરવામાં આવી કે વાર્ષિક આવક ત્રણ લાખ ઉપર થાય. એ પાંજરાપેાળની વ્યવસ્થા માટે એક કમિટી નીમવામાં આવી. તેના પ્રમુખસ્થાને શેઠ મેાતીશાહના પ્રથમ નાકર અને તે વખતના ભાગીઆ સર જમશેદજી જીજીભાઈ બેરોનેટને નીંમવામાં આવ્યા.
Page #392
--------------------------------------------------------------------------
________________
૩૩૦
નામાંકિત નાગરિક
અને એ રીતે ખપારે બાર વાગ્યા સુધીમાં સર્વનિ યા થઈ ગયા પછી શ્રીજીએ દન ખાલ્યા અને સવારથી ભૂખ્યા રહેલા વૈષ્ણવબ ધુએ રાટલા ભેગા થયા.
આ વાત સત્ય હોય તો તેમાંથી ઘણા શિક્ષણીય પ્રસંગેા પ્રાપ્ત થાય છે. હિંદુ મુસલમાન વચ્ચે કેવા પ્રેમ હશે તે જાણવા ચેાગ્ય છે. પાંજરાપોળનુ` કા` સમસ્ત જનતાનું ફરજરૂપે પ્રાપ્ત થાય છે એ એના અંતરનું વહેણ છે. અમુક કાર્ય પાર પાડવા નાની રકમના ખરચ કરતાં કેટલા મેટા લાભ મેળવી શકાય છે એ એમાંથી જડી આવે છે. મુબઇની પાંજરાપાળ અત્યારે પણ સાવજનિક છે, તેનાથી હજારો ટારા પળાય છે અને તેના કા માં પારસી, હિંદુ, જૈન, મુસલમાન સ`ના સહકાર છે તેનું નિમિત્ત શેઠ મેાતીશાહની ઉદારતા અને દીર્ધ દર્શિતા હાય તે એમની વિશાળ નજર માટે અને કામ પાર ઉતારવાની આવડત અને કુનેહ માટે કાઈને પણ માન ઉત્પન્ન થયા વગર રહે નહિ. સાદા વ્યવહારુ પણ અંતરની દયારુચિવાળા મનુષ્ય ઉત્તરાત્તર મહાયાના ઝરા જમાના સુધી નભે જાય એવી સરળતાથી કાર્ય સાધવાના આવા માગેર્ગી લે એ તેના હૃદયની નિમ ળતા અને યાની પ્રવાહસરિતા માટે માન અને ગૌરવ ઉત્પન્ન થાય એમાં નવાઈ નથી. અને પાંજરાપેાળ જેવી સંસ્થા થાય તા તે માટે ગાસ્વામીની પધરામણી પણ ચેાગ્ય જ થઈ ગણાય. જીવાની સુખસગવડ ખાતર થાડા ધર્મના ભેગ આપવા તે યાગ્ય જ છે. એમાં મેાતીશાહ શેઠની લાંખી નજર છે અને કાર્ય પ્રશસ્ય થયુ છે અને સેા વર્ષ પછી પણ ચાલ્યા કરે છે.
Page #393
--------------------------------------------------------------------------
________________
મુંબાઈ અગાસી બંદરમાં અંધાવેલું ભવ્ય દેરાસરજી.
Page #394
--------------------------------------------------------------------------
Page #395
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ ૩
રામજી મીસ્ત્રીના પત્ર
[માતીશાહ શેઠના મીશ્રી રામજી મીસ્ત્રીએ ભાયખલા દેરાસરની બાબતમાં લખેલા કાગળ તેની અસલ ભાષામાં]
.
સંવત ૧૮૮૪ના ભાદરવા સુદ ૪ના પત્રમાં સૂત્રધાર રામજી મુંબઇથી તેના મેાટા પુત્ર નેમજી ઉપર મહુવા લખે છે. ખીજી શ્રી મુંબઇની હકીક્ત લખી છે તે જાણો. કારખાનુ દેરાનુ તાકીદે ચાલે છે. સલાટ સામપુરા જ પાંચ તથા કુંભાર કડીયા જણ ૪૦) તથા હૂઁ ફાડા જણ ૧૦ દાડીયા મનીષ ૪૦ ને આશરે છે. તેના માથા ઉપર ઉપરી વાણીયા જણુ ૩ તથા અમેા ભાઈ રણછોડ વી. જમલે જણ ૫) ઉપરી છએ અને શેઠજી મેાતીશાહ સવારનાં પેારમાં દન ઘડી ચડે ઘેાડવેલ મધે એસીને આંટા ખાઈ જાય છે ને પડકારા દઈ જાય છે. એ રીતે કામ દેરાનુ તાકીદે થાય છે. માસ શ્રાવણ શુક્ર ૧ને દિન તા દ્વારાના પરધાર મંડપ તથા ચાકી શીકે કાળાપાણાના તથા દ્વારાના ગભારા તથા શિખર ૩ તથા ફરતા ગઢ લાંખા ગજ ૪૦ તથા પહેાળા ગજ ૩૦ તથા ઉંચા ગજ ૭, તથા દરવાજા શીકે એ સરવે તૈયાર કરી દીધુ છે ને ભાદરવા શુ. ૧૩ મંડપનું કામ છાબ તળાંચાં સુધી આવ્યું છે ભીંતનુ' તે હવેથી મંડપના નાક વાળવા તથા ઘડવા માંડી છે. પાણા જેવા જોએ તેવા શ્રી પારખંદરના મળે છે પણ મેાંધા પડે છે. પણ શેઠ માતીશાહ કહે છે પૈસા સામુ જોવુ નહિ. આપણે તે કામ
Page #396
--------------------------------------------------------------------------
________________
૩૩૨
નામાંકિત નાગરિક
તાકીદે લેવુ'શે માટે જે પ્રતિષ્ઠા માગ. શુ. ૬ની છે તે ઉપર કામ સર્વે તૈયાર કરી લેવું તે સારૂ. તાકીદ ઘણી છે. ખીજી પ્રતીમાજી ૪ સફેદ આરસની પ્રતિષ્ઠા કરેલ ગજ ૧ને આશરે ઉંચી નમુને શ્રીકાર જેવી શ્રી અમદાવાદથી શ્રાવણ શુ. રને શ્રી મુ`ખઇ મધે આવી છે તે સામૈયુ ખડી રીતે ચાથે કરીને વાડી મધે લાવી છે ને સંધ સરવેને તથા કારખાનુ કડીઆ તથા દાડીયા શીકે જમાડે છે. બીજી પ્રતિષ્ઠા શ્રાવણ શુ. પ નીરધારી હતી પણ અમદાવાદથી જવાબ આવેા, તેણે લખ્યુ છે જે અમારે શ્રી મુંબઈ પ્રતિષ્ઠા ઉપર આવવું છે તે શીયાળા મધે કરા તા અવાય પણ તમેા ચામાસામાં કરા તે અમથી ન અવાય તેથી પ્રતિષ્ઠા અલશાવીને શીયાળા મધે ધારી છે. બીજી વડનગરથી સાધરમી વાણીઆ ગલાશા છે તેને પણ તેડાવા તા તે પણ આવા છે, તેને પ્રતિષ્ઠા સુધી રાખેા છે.
બીજી શેઠજી અમેાને કેછે કે આપણે ટૂંક શ્રી સિદ્ધાચલ બંધાવવા છે. તે દિવાળી ઉપર તમા તથા અમે શ્રી પાલીતાણે જોઇએ ને દેશની જાત્રા તપાસીને મુરત નીરધારીને વાણેાતરને મુરત કરવાનું કહિને પાછા પ્રતિષ્ઠા ઉપર શ્રી મુ`બઈ મધે આવતા રહિએ તે આપણે પ્રતિષ્ઠા કરીએ ને શ્રી પાલીતાણે વાણાતર દેરાના પાયાનું ખાતમુરત કરે તે રીતે અમારી પાસે વાતુ કરે છે તે રીતના મનસુબા છે. પછી તા શ્રી ભગવન કરે તે ખરું, જાણુમાં તા વસા ૧૦૦ ખરું છે ને વસા ૧ ખાટુ છે તે જાણજો. બીજી અમ ઉપર શેઠજીનુ ઘણુ માન છે. શે માટે જે ભાઇ રણછાડને સુતછાડા કરે છે જે કામ ઘણી તાકીદ
Page #397
--------------------------------------------------------------------------
________________
શેઠ મોતીશાહ
૩૩૩ સુ સરવને ખખડાવીને લેવરાવે છે ને શેઠજીને સારૂ લાગે છે તે જાણજે. બીજુ અમે તથા ભાઈ રણછોડને માં માગુ આપે છે ખાવાનું તથા લુગડા. એ રીતે અમારી ખબર રાખે છે તે જાણજે. બીજુ માઝન તથા બીજા લેક સવે શેઠજીને કે છે જે તમારે મીશીતરી સારો મલે. તે કામ તાકીદે તૈયાર દેરૂ કરૂ. બીજે મલે હોત તે વરસ બે કરત ને રૂપીઆ ખાઈ જાત. તારે શેઠ જે પરશીધી સાંભલી. તારે અમેએ તેડાવી અતરે તે રામજી આવે ઘણું સારૂ થયું છે. એ રીતે સરવે વખાણ કરે છે તે જાણજે, બીજુ ભાઈ જાદવ તથા અમરચંદ તથા દલછારામ જણ ૩ ને શ્રાવણ શુ. ૩ ને મધે. ગામમાં શ્રી ગેડી પાર્શ્વનાથજીને દેરે પબાસણ આરસનું ચિડવા મેકલી છે પબાસણ શ્રી પાટણથી આવુ તુ. વરસ બે થીઆ, તે ચડવા માંડુ છે ને ગભારા મધે મેં પણ ચડાવી છે. | મૂળપત્રમાં “ખ” ને “ષ” અને “શ”નો ખ” વાપરેલા છે તેમજ “સ” ને ” અ” તે બધે વપરાયેલા છે.
સંવત ૧૮૮૫ ના વૈશાખ શુ. ૨ સૂ. રામજી મુંબઈથી તેના વડીલ પુત્ર નેમજી ઉપર મહુવા પત્ર લખે છે એ રૂપીઆ શરપાવન ૨૦૦૦) આપ્યા છે ને રૂા. ૧૦૦) મશારાને પેટે આપ્યા છે. મશારો રૂા. ૫૦) જણ ૨ ને માસ ૧)ના આપે છે તે જાણજો. બીજુ હકીકત ભાઈ હરીના કાગળ મધે. બીજુ અમે સર્વે સલાટ કાયાએ સારી પેઠે છીયે અને શેઠ મોતીશાહ અમ ઉપર ઘણું હેત રાખે છે તે જાણજે. બીજુ કડા શરપાવના આવ્યા તે ભાઈ રણછોડ હાથમાં ઘાલે છે તે જાણજે.
Page #398
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ ન. ૪
64
' મુંબઇના મહાર ''માંથી ઉતારાએ.
[સને ૧૮૭૪( સ. ૧૯૩૦) માં શેઠ રતનજી ફ્રાંમજી વાછાના સદર પુસ્તકમાંથી માતીશાહ શેઠ સબંધી પ્રકરણ પૃ. ૯૬ થી ૧૦૫].
શેઠ મેાતીશાહની ઉત્પત્તિ.
સરાવક ગણાતના આ સકરમી સેઠીઆની કીરતીને મુંબઇની વસતીના પુરાતમ લોકે જોકે હજીતક ભુલતાં પણ તે પછેની ઓલાદમાં તેજ મીસાલે વાના હેતુથી તેમના એક નામની ઇઆદી હીં
તા
નહિં જ હસે. પરકાસતી રહેનાંધી લઇએ છે.
ખબર મેલવતાં માલુમ પડેઊંચ કે આ સકરમી સેઠનાં ખાવા સા. અમીચંદ સાકરચંદ ગુજરાત પ્રાંતનાં સહેર ખ”ભાઅંતમાં અસલ રહેતા હતાં. તાંહાંથી સવ’ત ૧૮૧૪ ની સાલમાં પહેલવહેલાં મુંબઈ આવેઆ. તારે તેમની વચ્ચે માંતરે. ૧૩ વરસની આસરેની હતી. મુ′′સીને લીધે, બચપણથીજ મહેનતના રોટલાં સાધવાની શેાચણા રાખી, કોઈ ઝહવેરીને તાંહાં ચાકરી રહેઆ જા હાં. સાતેક વરસમાં મનની ચંચલાઇથી સારી રીતે માહીતી મેલવીને પોતે અતુવેરીના ધંધા કરવા લાગ્યા અને તાંહાંથી સરવે ઠેકાણે એલખાંણ પારતાં વાડીઆજીના નાંમીચાં ખાનદાનમાં પેાતાના પગ હેવાતા પેસારી લીધે કે
Page #399
--------------------------------------------------------------------------
________________
શેઠ મેતીશાહ
૩૩૫
અરસપરસના વહેવારથી થોડી જ મુદતમાં અમીચંદ શેઠ વેપારીની સફમાં ભેલાઈ બેઠા. એ શેઠને ઘેરે બે દીકરીઓ ઉપરાંત પાછલથી તરણ દીકરાઓ મલીને સઘલાં પાંચ ફરજદ થએ. તેમાં દીકરીઓના જનમની ઈઆદી હાથ આવી નહી. પણ દીકરાઓમાં વડા નેમચંદ સંવત ૧૮૩૪ માં, વચલા આ મેતીસાહ શેઠ ૧૮૩૮ માં અને નાઘેલા દેવચંદ ૧૮૪૦ માં અવતરેલા સંભલાએઆ છે.
અમીચંદ શેઠ કેહચ કે કરજદાર થઈને જારે કઈલાસવાસ થએઆ તારે ઘર કુટુંબને સરવે જે તેમને વડા દીકરા નેમચંદને માથે જે લધાઈ પડેએ તેને સંભાળી લેવાને કાઈબી સંજોગ બનાવવાની ફરજ તેની ઉપર ઉતરી કારણ કે બાપને વેપાર તે દેણદારીને લીધે પરથમથી જ બંધ હતું. તેથી વાડીઆજી શેઠ હોરમજજી બમનજીને ઘેરના દલાલ થએઆ અને તેની કમાણીમાંથી સાંપણું સાચવીને સંસાર ચલાવતાં. વખતે જારે સારી વલાણ દેખાડી તારે નીતી ભરેઓ થોડોક રોજગાર રચાવીને તેની બરક્તથી પાંચ પઈસે પાછા સુખી પણ થએઆ હતાં. મરહુમ શેઠ અમીચંદની રૂપબાઈ નામે એક સકલગુણ બાડી હતી. તે જેમ પોતાના ભરતારની હઈઆતીમાં તેમજ તેના મરણ પછે ઘર સંસારની સંપજ પરીવારમાં ઘણું જ ડાહપણથી જ સાચવતી હતી.
તેથી તે બાઈ ઘણી જ ભાગસાલી ગણાય અને તેજ માવતરની રૂડી સલાહથી નેમચંદસાહ ચાલેઆ કીધા. તે સહેજ વખતમાં પિતાની નાતના એક શેઠી આંબી ગણાએ આ પણ અફસેસ કે તે બીચારાની હઈઆતીએ જાહવાર નહિ
Page #400
--------------------------------------------------------------------------
________________
338
નામાંકિત નાગરિક
નીભાવે આને લીધે સંવત ૧૮૬૯ની સાલમાં ૩૫ વરસની ઊંમરે પોંહચવા ટાકણે કેટલાંક રૂડાં કામ ઉઠાવી લેવાની ઉમેદ પૂરી પાડે આવના ભરજુવાંણીમાં મરણ પામેઆ અને તેની પેઠે તેજ સાલમાં બીજાં તરણ અતલગાંઓએ કુદરતી મહેતથી ભોગ આપે તેઓમાં એક તે તેમની મા રૂપબાઇ, બીજે તેમને નાધલે ભાઈ દેવચંદ અને તરી ગુલાબચંદ નામને વડા દીકરે જણાવ્યું છે. પણ નેમચંદના નાઘેલા દીકરા વીસેની કાંઈ જ હકીક્ત નહીં મલીઆને લીધે તેની નૈધ અજવાલે આવતી અટકી છે.
જે કે નેમચંદ ગુજરેઆ તારે આ સકરમી શેઠ મોતીશાહ ૩૧) વરસની વએ પેહલા તે પણ તેવનથી પિતાના મરહુમ ભાઈના જેહવી ચાલાકી કદાચ જ વપડાઈ સખવા જેવી જમાણત. તે વેલા કાંઈજ આપતું હતું. તે વાત શેહજ વખતમાં આ શેઠીઆએ મુગે મેહડે હેવીતે દેખાડી દીધી કે પોતાની ઊપર જારે ખટલે આવી પડેઓ તારે ગંભીરાઈથી તેને ઉંચકી લઈને થોડા જ મહીનામાં આખી મુંબઈને પોતે પસંડ પડતાં થએઆ, કેમકે સંવત ૧૮૭૫ ના સાલ સુધી લગભગ છે વરસના ટુક અરસામાં ચીનનાં બેહોલા રોજગાર માટે તરણ ડેલી મોટાં વાંહાંણે પિતાની ખાસ પુંજીમાંથી ખરીદીને વેપારને વધારી મેલેઓ હતા. જેમાં એક તે દમનખાતે બંધાએલું ટન ૪૩૦ નું કેસુડ–દે–રીઓ પારડ, બીજું સુરતમાં બંધાએલું સાહ ચલેબીવાલાનું ટન ૬૬૭ નું કારણ વાલીદ અને તરીજી સકુનર સઈઅંડખાન હતી. જે પછે મુંબઈની ગાદીમાં સકુનર લેડી ગરાંટ ખરીગ મોતીચંદ અમીચંદ તથાચીનના કાંસતાઓ ખતે
Page #401
--------------------------------------------------------------------------
________________
શેઠ મેાતીશાહ
ફરવવાં માટે ૫૦) ટનની નાધલી ખેામએ નામની સકુનર બંધાવી તે ઉપરાંત ગામઠી ખતેલાએ તથા ફતેમારીઓના ખુદ ધણી થાઇ પડેઆ હતા અને તે પછે વેચાએલાં વાંહાંણા નામે હારમજજી બમનજી તથા એડમાંણીસટન ખી એજ શેઠીઆએ ખરીદ કરી લીધાં હતાં. હાવી જાહેાજલાલીએ પહેાંચેઆ તેની આગમજથી જ વાહાડીઆજી શેઠ હારમજજી ખમનજીનુ ઘેર પરમાણીક દલાલ તરીકે સારી નીતીથી સાચવી રાખેઆના પરતાપથી આ શેઠે એવી હારમત હાંશેલ કરી લીધેલી હતી કે મજકુર વાહાડીઆજી સાહેબ જારે સંવત ૧૮૮૨ની સાલમાં એહસતનશીન થયાં તારે તેમના તરણે દીકરા નાહાની-વએના હાએઆને લીધે કુટુંબમા બીજા ઘણાક પીતરાઈ ભાઈઓના વસીલા હાજર છતાં પોતીકા વેપાર ખાતાના તથા ઘરસંસારના બેહલા વહીવટ આ મેાતીશાહ શેઠનાં વીસવાસપણામાં નીરભએ સોંપી ગયા હતાં જે કામ તેનાએ એવીતા બહાદુરી તથા ઇમાનદારીથી બજાવીંઆ કીધું કે જારે તે વારસા જેમ ઉમરે પુગે તેમ તેઓના બાપીકેા વહીવટ તેમને સપુરદ કરી મેાહાટું માન મેલવેઊં હતુ. અને તે પછેખી પોતે વઇકુઠવાસ થયાં તાંહાં તુલીક વાહાડીઆજીના ઘેરની દેખરેખ કવચીત ભુલેઆ નહાતા. કેમકે જારથી તેમનાં હસતકમાં વહીવટ આવેએ તારથી દરરાજ એક ફેરા તેમને તાંહાં મારવાના જે પથગા પાતે પાડેલા હતા તેજ રાખતા વહીવટ છેડેઆ પછેખી હઇઆતીની છેલી ઘડી સુધી જારી રાખે અને તે જે કે મરહુમ વાહાડીઆજી શેઠ બમનજી હારમજજી તે વખત પર સઘલી પરકારનું કામ
२२
૩૩૭
Page #402
--------------------------------------------------------------------------
________________
૩૩૮ .
નામાંકિત નાગરિક ચલાવી સખવા લાએકના પુરવીણ હતાં તે પણ મેતીશાહની રૂડી સલાહ તે હરેક વાતમાં તેવણ સદા લેતાં હતાં. માટે એ ઘેર સાથે સંબંધ અરસપરસ સધાએલે રેહેવામાં તે વખતનાં જવાંણ વાહાડીઆ જાદાઓને અચ્છા લાભ પરાયત થતો હતે.
આ મોતીશાહના હાથમાં ભાઈના મરણ પછે જેમ વખત આવતા રહે તેમ તે ઉપર તેઓએ એવાં પગલાં મેલવા માંડયાંકે થેડી જ મુદતમાં મુંબઈખાતે વણીઆ માહજણની વચે એક વગવાલા મોટા બલવંત વેપારી તથા સાહુકારીનું માન હાંસંલ કીધું. અને તેવણની પુખ્ત સલાહ યુરોપીઅને તથા દેશી વેપારીઓને ઘણીજ કીમતી જણાવા લાગી.
મરહુમ સર જમસેદજી જીજીભાઈ બારોટ સાથે આ શેઠને એવીતે પરીતી જોડાઈ રહી હતી કે તે બહુ સાહેબે જાણે એક જ જીગરમાંથી ઉતપન થયેલા હોય તેવા એખલાસથી વેપારનું મહાભારત કામ એકસરખાં વિચારથી જે સંપુર્ણ રીતે તેઓ પાર ઉતારી સખતા હતાં તેનું વરણન જેટલું જણાવીએ તેટલું થોડું જ કહેવાએ કેમકે તે વખત ઉપર પારસીઓમાં જેમ મરહુમ બારોનેટ સાહેબ તેમજ હિંદુએમાં આ મોતીશાહ શેઠ પહેલે વાગેના પરમાણીક વેપારી તથા વાંહાંણવટી ગણાતા હતાં અને તે સાહેબના બોહલા વેપારને લીધે હજારે માણસની રેજી બી ચાલતી હતી તેમાં નાતજાતને કશેએ અંતરે જાણે આવના સરવેની સરખી આંખે જોઈને મહેરબાણ દીલથી પાલતાં હતાં. એટલું જ નહિ પણ પરજ ઉપયોગીના હરકેઈ કામના બી સરવેથી પહેલાં દરજજાની આગેવાની તેઓ જ લેતા હતાં.
Page #403
--------------------------------------------------------------------------
________________
શેઠ મેતીશાહ
૩૩૯
સકરમી પીતાને સુપુત જાણ હોય તે આ લાએકીવાલા શેઠ મોતીશાહ કરતા બીજે ભાએગશાલી કેઈને કદાચજ મલી આવશે એને વખતે જગમાં લેવા ઘણા બી થઈ ગયા હોય તે તે વિસેની કસીબી અભેમાની રાખેઆ વીના જણાવીએ જ કે આ શરીમંત શેઠના બાપ જે કરજ રાખીને મરણ પામેઆ હતાં તેની સાથે જે કે–અંગરેજી ધારા મુજબ તણાને કશું લાગતુંવળગતું હતું તે પણ કુદરતથી ઉતરેલા નીતી કાઅંદા મુજબ તે દેવાને હક અદા કરવાના હેતુથી તે મરહુમને જુદે વેપાર પિતાના હસતકમાં ચાલુ રાખેઓ હતું. જેમાં સાચી દેનતે સચવાએલી ધારણું જારે રૂડી પેરે પાર ઉતરી તારે તેના વધારામાંથી માગનારાઓને ચુકવી આપી પોતાના પીતા ઉપર કજાથી ચિટેલ દાઘ સફાઈ કીધો અને બાકી બચેલું નાણું ઘરમખાતામાં વાપરી દીધું માટે હાવી એદાહત સરવે કેઈને સકલગુણ બેટાઓને વાસને ચાહીએચ કે–તેઓએ આ મોતીશાહને મીહીને જાહોજલાલી ભોગવવી છે તે તેમના હાવા રૂડા ગુણે પરથમ પકડી લેવાં.
ઉપલી વાત હોતે એક કાંહાંની જેવી જાણતાં હતાં. પણ તે વીશેની ખાતરી મેલવવા અંચતેઓ અવકાશ જા૨ મી ડોસાભાઈ હરમજજી ડોલાખાઉ નામના એક પારસી ગરહસથની ચાકરીમાં રહીને તેમની સાથે હમે ચીન ગએઆ તારે તેનાની આડટે આગલાં વરસે પર આ શેઠીઆના હસતકથી તેમના પિતાને નામે રકમબંધ અફીન વેચવા માટે બેંધાઈ આવેલું તેમને જુના દફતરે તપાસવાની જોગવાઈ મળે આ ઉપરથી માલુમ પડેઊં હતું. માટે સાંભળેલી વાત જે શખમાં
Page #404
--------------------------------------------------------------------------
________________
३४०
નારથી આ એક હકીકાતના પર
નામાંકિત નાગરિક આ હતી તેની તે હકીકાતને પુરતે ટેકે મલે એ તારે તેને આધારથી આ શેઠની કીરતી ભરેલી એક રૂડી કહેવતને હીંઆ ધી લીધી છે.
સકરમીપણાની સારી સેચનાં આ શેઠીઆએ તેવી રીતે સંઘરી-રાખેતી કહેવાઈ છે કે–દરરોજ સવારને પોહડીએ અનાજથી ભરેલો ધાતુને એક વાટકે અને તેની સાથે કાંઈક રૂપાનાણાની દક્ષના હાથમાં લઈને ઓટલા ઉપર આવી ઉભા રહેતા અને તેટલામાં જેબી બાંહમને તેમની નજરે પડત તેને દાન આપીને પછે બીજે કામે લગતાં હતાં. અને તેટલી સખાવતનાં પુન પરતાપથી જેમ દરવી અની વરધી થાઈ તેમ ધરમ ખાતું વધારતાં રહી દરરોજ ભીખસુખ લેકેને પેટ ભરતે અનાજબી વહેચવા માંડેએ તેમાં પાંચેક ફરાની ખેરાત અપાએઆ કરતી હતી. અને કઈ કઈ ગરજવંતાઓને પઈસાથી બી સંતેસ પમાડતાં હતાં. આ ટાપુ ખાતે નધણિઆતા થાઈને રહજલતાં કુતરાઓને કેક શબબથી મારી નાખવાને સરકારી કાએ લામબી મુદત થઈ અમલમાં આવેઆને લીધે દેસી લેકે માં જે કમકમાટ ઉપજેઆ કરતાં હતાં તેના નીવારણ માટે આ ઘરમાતું શેઠીઆએ બીજા દેસી ગરહસોની મસલતથી નામદાર સરકાર સંગાથે હેવી સહમજુતી કીધી કે બીચારા કુતરાઓને મારી નંખાવેઆને બદલે જીવતાં પકડી આપવા કે તેઓને સવાધીનમાં લઈ હમારી મહાજનને ખરચે ગામ બાહર હમે મેકલી દઈએ. જે વાત સતાવાળાઓએ કબુલ રાખી તારથી તે પરાણીઓને ઘાત થતે બચેઓ પણ તે ઉપરથી આ દયાલ શેઠના મનમાં એક શુભ વિચાર હે
Page #405
--------------------------------------------------------------------------
________________
શેઠ મોતીશાહ
૩૪૧
ઉતપન થઓએ કે હરેક જાતના પશુ તથા પખસી જાણવો જે અસતો હોએ તેઓને પણ એક અલાહેવાં મકાણમાં રાખીને જાણુક પાલવા જે વિચારને હીંદુનું માહજણ સાથે પારસીના સેઠીઆએબી જારે એક મલતા થએઆ તારે આ સરીમદ શેઠ ભેગા આપણું મરહુમ હીંદી બારેનેટ સર જમશેદજીની રૂડી કેસેસથી સંવત ૧૮૦ ની સાલમાં એક પાંજરાપોલ અતરે ઉભી થાઈ. અને તેના જાશુક નીભાવસ માટે જે લવાજમ લેતે કરવાની ગોઠવણ બંધ બેસાડી તે ઉપરાંત હીંદુઓની મહાજણ તરફથી પહેલવહેલાં ડુઘરાંણાની મારફતે એક રાખસશી રકમ જે ભેગી કીધી. તેમાં આ શેઠીઆએ હેઠલ જણાવે આ મુજબની સખાવતથી પોતાની કીરતી દીપાવી રાખી છે તેની વિગત હુઘરાણાની ટીપમાં પોતીકા મરહુમ પીતા શેઠ અમીચંદ સાકરચંદના પુન કાજે પિતે દીધેલા-રોકડા રૂપીઆ-રા. ૧૮૧૨૫ કાવસજી પટેલવાલી વાડી એ કારણ માટે વેચાતી આપી તે માહેશે કેટલેક ભાગ પોતે ખંડી લઈને એજ ધરમ ખાતે બખસીંદા કીધે. તેના રૂા. ૩૨૨૫) એમારતોના બાંધકામમાં ઉઘરાનથી થએલા વસૂલાત કરતાં વધારે ખરચાયેલા તેબાબે વહીવટદારના પુછાવેઆ ઉપરથી આ સખી શેઠના દીકરા શેઠ ખીમચંદભાઈએ પોતાની ગણાતવાલાઓ પાસેથી જોગવાઈમલતાં જમે લેવાનું કહેવડાવીને પિતાના અંગપર અંગેજી લીધા તે રકમ પાછલથી તેમને મલી હેએ અથવા નહી તેની ચોક્કસ ખબર હાથ આવી નથી. રૂ. ૩૬૧૦) પાંજરાપોલના ધરમી કામની શરૂઆત સંવત ૧૮૯૧ માં થાઈ તારથી તે સંવત ૧૮૯૫ સુધીના પાંચ વરસમાં પોતાને તાહાંના વેપાર ઉપર
Page #406
--------------------------------------------------------------------------
________________
૩૪રે
નામાંકિત નાગરિક
લાગુ પાડેલા વેરાને હસાબ આપેલા રૂા. ૯૩૬૦) પસુપરાંએના પાલણ માટે આ શેઠીઆ તરફથી થાએલી સખાવતના રૂ. ૭૦૩ર૦) ઉપરાંત હાવું માહતરત ઘરમખાતું ઉભું કરવાની જે કાલજીથી કેસેસ લેવાઈચ તે લાખ રૂપીઆથી બી વધારે કીંમતની વખણાઈને આજે લગભગ ચાલીસ વરસની ઉંમરે આવેલું જેવી આબાદ હાલતમાં દેખાયેચ તેવું જ તે ઘણી લાંબી મુદત નીભેઉ રેહસે હેવી તેની સ્થીતી ઉપરથી આશેઆ રખાએ છે. જણાવના સમાસ માટે હઆનું મકાંણ જારે અગવડ ભરેલ માલુમ પડેલ તારે છાસટી માંહેલાં ચમારગામમાં પિતાની બેહેલી જગે હતી તે પણ આ સાહેબે સખી દીલથી ચંદકાલ સુધી બખસીંદા કરી તેઓની સગવડ સાચવી આપી છે. આ સરીમત શેઠીઆએ સકમાઈથી સઘર કીધેલા દરવી મહેલ મોટે ભાગ પરજા ઉપીયેગી ધરમના કામ માટે વા પડેલો જે સંભલાઓ છે. તેની કેઈકસ ટીપ કદાપીહમારે હાથ આવી હતી તે તે કીરતીના આભુષણથી આનેધને સારે સીનગાર થાઈપડત પણ તેટલી ખુટને લીધે તેમની નેકનામીમાં કસીએ ખાચ નહી જોતા જણાવીએચ કે પોતીકા ખુદ ધરમનાં માનખાતર ભરતી માટે કેટલાક મહાભારત મકાણે (જે સરાવકેનાં અપાસરાને નામે) આ ટાપુ ખાતે એલેખાતા ધરમના મકાની ટીપમાં દાખલ થાએલા છે. તેનાએ બંધાવેલાં હજી સુધી, તેમની ગણતના લોકેને સભા આપતાં સલામત રહેલાં છે એ ઉપરાંત પાલીતાણામાં સરાવક લકે તથા તેઓના ગેરજીઓના ઉતારા માટે રૂા. ૮૬૦૦૦) ખરચીને સંવત ૧૮૯૭ ની સાલમાં એક મુસાફરખાન બાંધી આપેલું હતું અને તે પછે તાંહાંના
Page #407
--------------------------------------------------------------------------
________________
શેઠ મેાતીશાહ
૩૪૩
પહાડ ઉપર દેરાસરજી માંધવાના આરંભ કીધે જે તઈઆર થવા આવેઆ તારે તેની સથાપણા-પાતે જાતે જઇને કરવાની મોટી ઉમેદ જે ધારેલી હતી તેમાં કુદરતી હરક્તથી એકાએક ખીમાર થાઈ પડતાં જ અજલના કાશદ આવીને હેવીતા તાકીદ કરવા લાગ્યા કે પેાતાની સુભ મતલબ પુરી પાડવા જેટલાખી અવકાશ મેલવેઆવનાં સરજાએલી હૈાનારતને આધીન થઈ સંવત ૧૮૯૨ ના ભાધ્રુવા સુદી ૧ ને રિવવારે ૫૪ વરસની ઉમર માટી હારમન તથા જાહેાજલાલી સહીત ગુજરીને સદા અખઈ રહેવા માટે વઈકુ તરફ શીધારેઆ. આ મરહુમ સાહેબે પાતાના સઘલા સગુણાની સાથે હઈઆતીની છેલ્લી ઘડીએ એક પુન ભરેલું મહાભારત કામ હેવુ* તા બજાવેઉં હતું કે તેમની સંગાથે લેણદેણ કરનારા તથા ઘરના માણસે વગેરેના ખાતાએ તપાસતા જે જે સખશે! આપી નહિ સખે તેહવા ઘણાક લેાકા ઉપર પેાતાના લેણાં નીલતા જણાએઆ તારે તેટલાં ખાતાએ (જેમાં હિંદુ પારસી મુસલમીના તથા ખરીસટીઅનેા ખી હતા) સદરા કાલ સુધીના અભરામ ફુલનદાવાની રૂહે પેાતાની હજુરમાં માંડી વલાવે કે પાછલથી તેમના વારસનાં કસા દાવા તેહવા અશક્ત ઉપર કવચીત રેહજ નહિ અને તે સરવેના સરવાળા જારે લેવાએએ તારે શાંભલવા મુજબ લગભગ એક લાખ રૂપીઆથી ખી વધારેની રકમ હઈડે નહિ ધરતા કીધેલી ખખશેશન' પુછુ પેાતાની સંગાથે લઈ ને મએઆ અને બાકીની શરવે દાલત ( ધારેઆ મુજબ પાંત્રીસલાખને આસરેની) એક પુરા દીકરા અને હકવાર વારેસ શા. ખીમચ દ્રભાઇને સાપતા માએના પેટથી જેહવા આવેઆ હતા
Page #408
--------------------------------------------------------------------------
________________
3४४
નામાંકિત નાગરિક
તેહવાજ ખાલી હાથે પણ કરતીભારે કર્મોની નેકનામીના પમરાતને સાથે બાંધી લીધું હતું.
શેઠ મોતીશાહની આખી જીંદગીમાં પરમેસરથી બખસેસ પામેલા માતરે એક જ દીકરા શા ખીમચંદભાઈને જનમ સંવત ૧૮૬૦ને સાલ થાએલ સંભલાએલે છે. બાપની હઈતીમાં જે કે એ ભેલા મનનાં ભાઈસાહેબ પુરતી વએ પહેચેલા હતાં તે છતાંબી તેમની સાથે વેપાર-વણજના વહીવટમાં કઈ દહાડે કામ લાગતાં જણાએઆ નોહતા કેમકે ઘણું કરી દિવસ તથા રાતને માટે વખત ભગતી પૂજામાં રોકી રાખીને બાકીને અવકાશ એકાંતપણે ગુજારતાં હતાં. પણ તેમના મરણ પછે જારે ખુદ માલેક થએઆ તારે તેમને રચેલો રોજગાર આપી લેવાના હેતુથી સંવત ૧૮૯૪ની આખેરીએ જાહેરમાં આવીને સરવે લેણદેણ શા ખીમચંદને નામથી પતે ચલાવા માડેઊં. પાલીતાણામાં બંધાઈને તઈઆર થઈ રહેલાં દેહરાસરની સ્થાપણું કરવા સારૂં બાપની વસીએત મુજબ આ જવાન શેઠ સંવત ૧૮૯૩માં મુંબઈથી મોટા સંઘ લઈને તાંહાં સીધારે તારે તેમાં સામેલ રહેવા માટે ગુજરાત-સેરઠ-મારવાડ-કચ્છ તથા ઘાટ તરફના પોતીકા નાતીલા સરાકને કંકેત્રીઓ લખીને નેતરેઆ હતા. હવે મેટ સંઘ જારે પાલીતાણામાં ભેગો થએ તારે ૧ લાખ આસામીઓની ગણતરી કહેવાઈ હતી. અને તે લોકે તાંહાં દેહોડ મહીના સુધી રહેઆ તેટલા અરસામાં આ શેઠ ખીમચંદભાઈને સઘલે મલી રૂા. ૭) લાખને ખરચ થએઓ હતું. આ અવસરમાં મોટી ખુબી એટલી જ જણાઈ હતી કે હાવી જગોપાર ગામની વસતી ઉપરાંત બાહેરના
Page #409
--------------------------------------------------------------------------
________________
૩૪૫
શેઠ મેતીશાહ લોકની ગીરદી છતાં એકને ખાધા પીધાનાં સુકાલ સાથે સરવે સંણસ પામે અને બીજું એ કે ઘચ મેલાવડાથી પરમેસવરની કરપા એટલી ઉતરી હતી કે-કેઈને જાતને તથા શરીરને કશી હરકત પહોંચી નહોતી સીવાએ સંઘ કાહુડી લઈ જણારા શેઠની મહેરબાંણ માટેશ્રી જેવી કુદરતી બનાવથી તે પવીતર મકાંણમાં સવરગવાસ પામે હતાં. બાકી સરવે લોકે પ્રેમ કુશલતાથી હસતે મેહડે પોત પોતાને મકાણે પાછા ફરી વલેલા સાંભલેઆ છે.
સીપાઈ પાસે તેજી અથીઆરની સાથે વાતની કલા હોવાથી રણમાં જેમ સુરાપણુનું માન તે મેલવી સકે છે. તેમજ વેપારીને પાસે તેવાં કામની કુનેહ તથા ગણતરી જેવા મજબૂત અથી આજે જે ગણાએ છે. તે સચવાઈ રહેલાં હોએ તારે જ તેના રશીલા ફલ ચાખેઆમાં આવે છે. પણ આ શેઠીઆને સઘલે અવકાશ ભગતી પુજામાં રોકાએ આને લીધે વેપાર વણજના વિચારની ગેરહાજરી જામેઆ ઊપરથી મરહુમ શેઠ મોતીશાહના ઘણજ હેતુ મીતરો તથા ખેરખાહ શેવકેએ બેહલા વેપારમાં પડેઆ કરતા હાથ આવેલા દરવી અને વીઆજ વટાવથી ખીલવી રાખવાની રૂડી સલાહ તેમને આપી હતી. જે વાત આ ખીમચંદભાઈના હકમાં જે ખરેખરી ગુણગારી હતી તેને આસંથાસે ભમતા કેટલાક મતલબીઆ
એ પિતાના હાથમાં ચરવાનું ખેતર આવેલું જતું રહેવાની ધાસતીથી સવીકારવા દીધી જ નહીં અને બની તેટલી યુકતીઓ વાપડીને તેવી સારી સલાહ આપનારાઓના સબંધમાંથી શેઠીઆને અલગના અલગ રાખતા રહે. ખીમચંદભાઈને શીતારે
Page #410
--------------------------------------------------------------------------
________________
૩૪૬
નામાંક્તિ નાગરિક
જહાંસુધી ખુલંદ રહેએ તાંહાંકલીતેા સાહુકારી રીતના સુધા વેપારવણજના કામમાં તેવણુ ફતેહમદ ઉતરતા જણાઅંઆ પણ તેની સાથે નાસકારક સટાની સેાડ સાધીને તેજી મઢીના ફાટની ખુરી રમત પર ફરવા માંડેઊં, તારથી લક્ષમી માતાનું દીલ એક તે કચવાટ પકડતું દેખાવા લાગુ કે જે વખતપર ખીજા વેપારીએ ખરા રોજગારમાં નફે-હાંસેલ કરે. એટલુ નહિ પણ પેાતાને હાથ રાખેલા બાપીકો રાજગાર ખી ખીગાડતા ચાલે તે ઉપર આ અસીલ તોખમના મહાપુરૂષથી અવતરેલા પુતરે કાંઈ જ લક્ષ નહિ આપતા કાચી સહમજના કેટલાક મુધીઆ અકરમીએના હાથ પર એક રમકડુ થાઈ બેઠાથી સીતારા જારે કમબખતીના ઘેરમાં આવેએ તારે રૂડી સલાહ આપનારા સાહેાની પરથમ જામેલી અગમચેતી હેઠલની કવીતા મુજબ આલમમાં આસકાર થાઈ. જેમ વખત ગએલા પાછા આવે નહિ તેમ ફ્રેલી બુધીમાં તે ફાવેઆ નહિ.
મરહુમ શેઠ મેાતીસાહના મેહુલા વેપાર બીજા દેસાવા કરતાં ચીન ખાતે સરવેથી ઘણા માટા હતા. અને તે કામ માટે તેઓએ બે અથવા તરણ ઇમાનદાર આડતીઆએ બી થેડવી રાખેલા હતાં જેઓ માંહેલા ઉપર જણાવેલા ગરહસથની ચાકરીમા આએ નોંધ લેણાર હાએઆથી તે નીસચેપણે કહી સખેંચ કે તેથી કરી એકબીજાને અરસપરસ લાભખી મલતા હતા પણ જારથી વહીવટની લગામ ખીમચંદભાઇને સવાધીન થાઈ તારથી તેઓ ઉપરાંત બીજા ગણાક આડતીઆએ તેનાએ વધારી મેલીઆ હતા વીશે તેા કાઇની કસી જબરદસતી ચાલી સખેંચ નહિ. કેમકે ઘણીએ વખતે હેવીખી નેમ રાખેલી હેાએ કે તેમના હાથથી ઘણા જણાઓને રાજી મલે, પણ આ વાત પર ધેઆન
Page #411
--------------------------------------------------------------------------
________________
શેઠ મેાતીશાહ
૩૪૭
લગાર પેાંહચાડવું જોઈતું હતું કે જેમ મુહુમલક માલ પર ચુંટણ હાથ વેહે ચાઇ જાએ તારે તે વેચવા ઉપર સરવેને ઉતાવલ થાએ. અને તેથી અને એમ કે તે માહલા એકાદી આડતીએ ધણીનું સારૂં જાણી તેહવા કોઈ સમની વકીએ થાભેએ હાએ તા તેની ધારનાં કવચીત પાર પડે જ નહિ માટે તે કરતા તે બેહતર એજ કે તેહવું બેહલું કામ જેમ અને થાડેજ હાથ જવું જોઇએ. જેમકે તેહવા વખત ઉપર આપણાં હીંદ્રી ઉમરાવ નેક નામદાર મરહુમ સર જમશેદજીના સરવેથી ઘણુંાજ માટા વેપાર તાંહાંની માતરે એકજ નાંમીચી પેડેડી પાસે જતા હતા તેમાંથી તેનું રૂડી પરિણામ તે સાહેબ જોતા હતા. તેહવાં જ પગલાં ઉપર એ સાહેબ શ્રી ઉસતવાર રહી ચાલેઆ હાત તે પેાતાના પીતાં કરતાં સરસ તા નહીં જ પણ તેટલી નામવરી ખચીત મેલવી સખતે પણ ઉપર જણાવેઆ મુજબના કેટલાક મતલબીઆએ પેાતાનાં ખીસાં તર કરવા માટે તેમની આસેપાસે માંખીની પેરે ભમતાં ફરતાં હતાં. તેથી તેમનાં ઢાંમના અતીસીઅ બીગાડા થાતા રહે જે વીશે હુમા ભુલતા નહી હાઇએ તે ચીનમાં હમારી હાજરી અસતાં એક કુકણી મુસલમાન જે ધનુષ્કરી કાઈને તાંહાં અસલ બુટલેરપણામાં હશે. તે પરશુટન માલના ટુંક ધનધાસર તાંહાં આવતા હતા જેને કાવાર અફીણની પેટી તા શું પણ તે મહેલી એક ગેાટી વટીક નજરે જોએલીજ નહિ તેહવા એક ખાણકાટી ઉપર કોઇ મુસાંમર્દીઆની ભરભલાંમણ પાંહચે આથી આ ખીમચ દભાઇએ ભાલાઈપણે એકી રકમે એકજ વાંહાંનમધે મુંબઈથી માલવી અફીનની પેટી ૨૦૭ અને તેટલી જ રકમ અગાલી અફીનની
Page #412
--------------------------------------------------------------------------
________________
૩૪૮
નામાંક્તિ નાગરિક કલકત્તેથી ચહડાવી મોકલેલી જારે એકાએક તાંહાં આવી હતી તારે લોકે તે હા મામલે જોઈ ઘણાંજ અજબ થએ કેમકે તેઓ સઘલા સારી પેઠે જાણતા હતા કે આ નેધ લેણાં જેમની ચાકરીમાં હતી તે શેઠ તેમનાં બાપની વખતનાં ઘણું જ પુરાણ આડતીઆ કહેવાતા હતા તેની ઉપર બી કઈ વખતે એટલી સંખઆ એક રકમે આવતી હતી તે ઉપરથી સાંભલેઆ પરમાણે તાંહાવાલા ઘણાં જણાઓએ આ ભલા શેઠને ખલાસાથી લખી બી વાલેલું હતું. પણ તેઓનું કાંઈજ નહિ સાંભળતાં પિતાને સલાહ આપનારાઓની મરજીને વશ થાઈ તાર પછબી રકમબંધકામ તેની ઉપર ચાલું રાખે. પાછલથી હેવું જણાએઊં હતું કે હાટલી બધી જથાંબધ હકસાઈખાતાં તેને અંતે બેઈમાણ તથા નીમખહરામી કરીને આ શેઠીઆની મહટી રકમ જે હજમ કરી ગઓએ તેમાંથી એક દોકડો બી તેવણ પાછો મેળવી સખેઆ નોહતા માટે પાછલથી હાવી રીતનાં અધેર (જે મહેલો આ એક જ દાખલ જે નજરે જોવામાં આવે તેજ નેંધે છે. પણ તેહવા બીજા ઘણાં હોવા જોઈએ) કારોબારીથી બાપીકી સકમાઈની રાખશી દોલત ૧૬) વરસના વહીવટમાં ગુમાવેઆ ઉપરાંત મહટી રકમનું કરજ માંથે હારીને સંવત ૧૯૦૮ ના સરાવણ વદી ૧ને વાર રવેઊને રોજ નાદાર થઈને લેણદેણના ચુકાદા માટે બંધ પડેલા હિસાબ સારા માણસોના વસવાસપણાને સપુરદ કરી બેઠા. આ બીના જે બની છે તે ખરેખરી અફસોસકારક સહમજી જણાવીએ કે ફડચાં કરનારા સાહેબેએ વસુલાત જમા કરીને ઉપજેલી અસકંમાંય મધેથી માગનારાઓને પેહલી વેહેચ
Page #413
--------------------------------------------------------------------------
________________
શેઠ મોતીશાહ
३४६
ણમાં સંવત ૧૯૧૦ ના વઈસાક સુદ ૧૫ ને શુકરવારથી દર ટકા ૧૨ લે . અને બીજો હફતે સંવત ૧૯૧૧ ના વઈસાક વદી ૩ ને શનીવારે ટકા લા લેખે મલી કુલ ટકા ૨૦ ) લેખે ચુકાવી દીધા હતાં. આ બેંધ લેનાર ખચીત કરી વીસેસ દલગીરી એટલીજ દેખાડેય કે તેની નાકેસ કલમથી શેઠ ખીમચંદભાઈની કારકીરદી વીસે કાંઈબી સારાસ વરતાવનારા એક ખરા મુરબીના અસરાફ દીકરાને છે કે પોહચેય તેનું દરદ હઈડે ધરી હીં લીધી છે કે જે ઉપરથી તેવા મતલબીઆનાં ફરેબમાં કેઈ સાહેબ ફસતા હાએ તેનાને આટલી સાહુચેતી કામ આવે. નેંધ લેનાર પાર નીકલી સખેઆ નથી. પણ બીજા હાથ ઉપર લગાર સંતે રાખી પાંમેચ કે હાવી રીતની ખરી કેફીઅત હવે પછે. બાપીકી આઇતી દેલત મેળવનારા ભેલા સાહેબને વાસને ચાણક ભરેલી એક ચેતવણી થાય અને તે ઉપર જેબી સાહેબ સારાં ધનથી લક્ષ આપતાં રહેશે તો તેમાંથી અઈનદે તેઓ ફાએજ મેલવી સખશે.
મોતીશાહના અપાર પુન આડે આવેઆને લીધે જે કે ખીમચંદભાઈ હસતકની સઘલી મીલકતો તેમનાં દેવા માટે તરસતપણામાં સંપાઈ ગયા છતાં સાંભલે આ મુજબ સરવે માંગનારાઓની મનજુરીએતથી કટ મેહલા બજારગેટના મેહલામાં આવેલી મેહટી હવેલી તથા ભેએખલાના દેરડાંના એક માંહેલા એક બંગલે આ સાહબના પસણુ સારૂં તેમને ભેટ દાખલ મલેએ હતો અને તેથી કરી નાદારીમાં સપડાએ આ પછેની જફા પામતી જીદંગીના બાકી દાહાડા બંગલામાં રહીને ઘેરનાં ભાંડા ઉપર સંતેસ પકડી ગુજારવાનું તેણુને બની આવેલું હતું. દરવીયની ખુહાર ઉપરાંત દેહના દરદમાં પાછલથી
Page #414
--------------------------------------------------------------------------
________________
૩૫૦
નામાંકિત નાગરિક
બીચારા આ અશીલ શેઠીઆની બેહ આંખનું તેજ બી તદ્દન જતું રહેલ હતું. તેની મુસીબત સાથે પિતાની ઉમરના ૬૫ વરસ સુખ તથા દુઃખમાં પુરાં કરીને સંવત ૧૯૨૫ ના સરાવણ વદી ૧૦ ને બુધવારે પોતાની મુરદાલ દેહ અગણના પ્રેરાઈને સપુરદ કરી છવને વઈકુંઠ તરફ લઈ ચાલેઆથી માનવંતા મેતીશાહ શેઠનું એટલુંબી નામ લેણું ખતમ થઈ પડે કેમકે આ મરહુમ શેઠની પીથથી પરથમ થએલી અઓલાદ આગમજથી જ રૂખસદ પામે આને લીધે. આ માપુરૂસના પુણવંતાં કામની કેટલીક નિસાણી શેવાએ તેમનાં વશીલાની વરધી કાજે હવે તે કેઈજ બાકી રહેલું નથી. અજબ છે આ ફરતા જમાનાની ચાલ,
ભલા લોક પર નાખે છે મહાતમની જાલ ૧ સબબ એ જ છે હીંઆ માહરે કહેવાનું નથી,
કોઈબી જગમાં સલામત રહેવાનેજ નથી. ૨ આવે આંચ તે અંતે તે જવાને કાજ,
| સરીમંત કાલે તે દુખીઆરે આજ. ૩ પણ ધરમીની રેહવી તે જોઈએ નીરાણ,
વસીલાથી જગમાં જણાવાં પીછાંણ. ૪ જહાં કુદરતથી ઉતરે છે ગેબીના, તાંહાંથી દોલતને નામેબી થાઓ છેના; તેહ હાલ સઉનીસનમુખથે, મોતીશાહના વઊંસમાં કોઈ ન રહે. ૫ જેને ઘેર દલત ને જુહલતાંતાં વહણ, તે સાથે જગમાં મેલવેલું માન; વલી ધરમીપણામાં ગણાએલાપુરા, દયા દાનમાં કવચીત હતા અધુરાં. ૬ તેવા નરને તાંહાં નહિ એકે ચેરાગ, જમાનાને એ તે કેવાં વેરાગઃ ગયા તારે દેલત ને બેટે મુકી, જમાનાની ગીરદસે દીધે સુકી. ૭ વઊંસમાં હવે કોઈ રહેઊ નહિ, કીરતી જ તેનાની દીપતી રહી; સખાવતના કામો જે કરતે રહેશે મરણ પછે સઉ તેને વાહવા કહશે. ૮
Page #415
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ ૫ મેતીશાહ શેઠનું વસીઅતનામું (વીલ ). શ્રી ગોડીજી પારશનાથજી સાહેબની મંગલ હેજે.
શ્રી મુંબાઈ મધે શ. ૧૮૯૨ ના વઈશાખ સુદી ૩ વા. સમ તા. ૧૮ મી એપ્રીલ શ. ૧૮૩૬ અંગરેજીને દિને હમેએ હમારી હઈઆતીની અકલ ઉશીઆરીમાં આએ હમારૂ વશીઅતનામુ કીધુ છે ને ઈઆદદાસ નીચલ લખી છે તે પરમાણે હમારે કરે ભાઈ ખીમચંદ વી. મેતીચંદ છે. તેને આએ વશીઅતનામા પરમાણે ચાલવુ તેની વિગત નીચલ લખી છે.
૧ રકમ પેલી–હમે હમારી હઈઆતીમે છઈએ તાં સુધી હમારી સરવે દેલત તા. માલમીલકત તા. જે કાંઈ હમારૂ છે તેના સરવેના ધણી હમ પિતે છઈએ ને ના કરે પરમેશરને હમારી કા બની તે પછી હમારો વારસ તા. વકીલ એખલે પડે ભાઈ ખીમચંદ વી. મેતીચંદ છે. તેથી આએ નીચલ લખા હેકમ પરમાણે ચાલે શહી
૨ રકમ બીજી–ના કરે પરમેશરને હમારી કજા થાએ તે પછી હમારી પાછલ વરસ ૧નો મતને ખરચ હમારા નામ પરમાણે ધરમધાન સુધા ભાઈ ખીમચંદ વી. મોતીચંદ કરે. તેનું પુન હમારે છે તેથી કરે શહી–
૩. રકમ તરીજી–હમે હમારી હઈઆતીમાં જે રીતે હમારા, શગા વાલા સાથે ચાલતા હતા આપવા તા. લેવામાં તે થી
Page #416
--------------------------------------------------------------------------
________________
ઉપર
નામાંકિત નાગરિક જે ભાઈ ખીમચંદ વી. મોતીચંદને હાથે ચિતે હોએ તે તે પરમાણે આપવુ. લેવુ રાખે શગા વાલા સાથે પણ હમારા શગા વાલા મધેથી કેઈની સાથે શલા તા. મીશલત લીએ નહી તા. તે લેકે સાથે વેપાર ધન પણ ભાઈ ખીમચંદ વી. મોતીચંદ દેકડા ૧) ને કરે નહી–
૪ રકમ–ચેથી–શ્રી પરમેશર ના દેખાડે ને જે હમારી કજા બનીચ પછી માશ ૧૩ અંકે માશ તેરમો હમારી પેડીનું જે કાંઈ અશલ શા. અમીચંદ શાકરચંદના નામની પેઢી ચાલતી હતી તેવાર પછી ભાઈનેમચંદ અમીચંદને નામે પેડી ચાલી ને હમણ હાલ હમારા નામની શા. મોતીચંદ અમીચંદને નામની ચાલે છે એ તણે નામનું અતરે તા. દેશાવરે મધે લેણું છે તે સરવે ભાઈ ખીમચંદ વી. મોતીચંદ વસુલ કરે ને તેજ પરમાણે શરવેનું દેવું આપે–બી. હમેએ શા. અઠેશંગ કેશરીસિંગની પેડી સાથે રાશમાં ધન કીધે છે તે હમારે આંગતને નામથી કીધો છે ને તે મધે હમારી પાંતીએ રૂપીઆ ૯૦૦૦૦) અંકે રૂપીઆ નેવું હજાર ને આશરે નફે છે તે કાંઈ હમારી પેડીના દફતરમાં જમે નથી તે હમારે વારશ વસુલ કરે ને એ હમારી પાંતીનાં નફા મધેથી પાંતી રામ ૪) અંકે રામ ચારની હમેએ ભાઈ અમરચંદ ખીમચંદની કુમપનીની રાખી છે તે એ લોકોને હમારે વાર જમે આપે શહી–બી. ભાઈ મકનજી નાનજીને નામની પેડી શ્રી મુંબાઈ મધે છે તે પેડી મધે હમારા અગતની પાંતી રામ ૮) અંકે રામ આઠની છે તેથી એ પેડી મધે જે કાઈ નફો છે એ
Page #417
--------------------------------------------------------------------------
________________
૩૫૩
શેઠ મોતીશાહ એ તે હમારે વારશ વસુલ કરી લીએ બી. હમએ હમારે છોકરો ભાઈ ખીમચંદને નામે ધન તા. વેપાર ભાઈ અમરચંદ ખીમચંદ દમણી સાથે કીધે છે તે ધન હજુર ચાલે છે. ભાઈઅમરચંદ ખીમચંદની કુમપની તેનાં નામેથી પણ એ રાશના ચેપડાં જુદા છે. ભાઈ અમરચંદ ખીમચંદની કુમપની ને નામના તેને શર હીસાબ શાલ ૧૮૯૦ના આશો વદ ૦)) વા. સુધી કીધે છે ને એ પેઢીખાતે આજ દિન સુધી હમારા રૂ. ૭થી ૭ લાખને આશરે ન ધારૂ છુ તે સરવે નફો ભાઈ ખીમચંદ વી. મેતીચંદ અમારે વારસ વસુલ કરી લીએ શહી–બી. શ્રી બંગલા ખાતે શા. નાનજી જેકરણની પેઢી છે તે પેઢી મધે હમેએ હમારે છોકરે ભાઈ ખીમચંદ વી. મોતીચંદને નામથી પાંતી રામ ૯ અંકે રામ નવની રાખી છે તેને સરવે હીસાબ શા. ૧૮૮૭ના આશો વદ ૦)) વારા સુધી કીધો છે તે મધે ભાઈ ખીમચંદ વી. મેતીચંદને નામની પાંતીને નફના ૨,૨૦,૦૦૦) અંકે રૂપીયા બેએ લાખ ને વશ હજારને આશરે છે તે હમેએ એજ શ્રા, કલકત્તાની શા નાનજી જેકર ણને નામની પેઢી મધે હમારે છોકરે ભાઈ ખીમચંદ વી. મેતીચંદને નામથી જમે કરાવેલા છે તે વાર પછી પણ વેપાર એજ રીતેથી રાશમાં શ્રી કલકત્તા ખાતે ચાલુ છે તે મધે હમે ધારું છું જે હમારી પાંતી હમારા છોકરાને નામની બીજે નફે રામ ને હિશાબેથી રૂ. ૭૫૦૦૦) અંકે રૂપીઆ પનોતેર હજારથી તે રૂ. ૧). લાખ સુધી થયે હશે તે સરવે હમારે વારશ વશુલ કરી લીએ શહી–બી. વાણુ ૨૩
Page #418
--------------------------------------------------------------------------
________________
૩૫૪
નામાંકિત નાગરિક ૧ નામે હારમજજી બમનજી તા. વાંણ ૧) નામે ચારલટ એ બંને વાંણ મધે હમારી પાંતી છે તેથી એ વાણેને વેચવાને કદીશ વેચવા નહી કરે તે પછી હમારે વારશ ભાઈ ખીમચંદ વી. મોતીચંદ ખનડી લીએ પિતાને હીસાબે ૧) ને જે કાંઈ કીમત કરે તે હમારી પેઢી મધે હમેને જમે આપે–બી. હમેએ ગીએ શાલ બારકશ ૨) નવા બાંધા છે તે મધે બેટ ૧ નામે લેડી ગરાંટ તા ઈશકુનર ૧ નામ છે એ બંને બારકોનાં ખતપતર ના રીજીટર ભાઈ ખીમચંદ વી. મોતીચંદને નામના કીધેલા છે તેથી એ બેઉ બારશે ઉપર જે કાંઈ લાગત તા. શફરને ખરચ થઓ છે તે તમારી પેઢી મધે તે બારકને ખાતે ઉધારેલ છે તે હવેથી એ બનશે બારશે પોતે પોતાને હીસાબેથી રાખે ને તે ઉપર જે કાંઈ લાગત તા ખરચ થયે છે તે હમને હમારી પેઢીમાં જમે આપે શહી-ને હમારી કજાબાદ હમારે હીશાબેથી દેકડા ૧, ની જીનસ રાખે નહી ને શરવે એજ માશ ૧૩) અંકે માશ તેરની અંદર એકઠા કરીને કુલ દેવું જે કાંઈ હમારા વડાવા શા. અમીચંદ સાકરચંદતા. ભાઈનેમચંદ અમીચંદને નામની પેઢીનું તા. હમારા નામની પેઢીનું જે કાંઈ વાજબીની રીતે જેનું નીકલે તેને વીઆજ સુધાં દેકડે પાએ કે હમારો વારશ ભાઈ ખીમચંદ વી. મેતીચંદ આપે શહી તેવાર પછી હમારે નામનું વેપાર દેકડા ૧)ને ચલાવે નહીને જે ભાઈ ખીમચંદભાઈની નજરમાં આવે તો શેડે વેપાર પોતાના નામને ભાઈ અમરચંદ ખીમચંદની કુમપની સાથે ચાલે છે તેમજ ચલાવે. કદીશ ભાઈ ખીમચંદભાઈની નજરમાં રાશમાં વેપાર ચલાવાનું નહી આવે ભાઈ અમરચંદ ખીમચંદની સાથે તે
Page #419
--------------------------------------------------------------------------
________________
શેઠે માતીશાહ
૩૫૫
પછી દાસ્તીની રીતે એક બીજાની ખુશી ખુશીઆલીથી માંડી વાળીને અમરચંદ ખીમચંદની કુમ્પની સાથેના રાસના ધનધા મેકુમ કરે પણ હમારી મરજી એ છે જે ભાઈ ખીમચંદ તા. ભાઈ અમરચંદ એ બનદે જણા સાથે એક્દીલથી ધનધા કરે ગણુ સારૂ. પછી તે બંને જણાએની મરજીમાં આવે તે ખરૂ –
૫ ૨કમ પાંચમી-ભાઈ ખીમચંદ વી. મેાતીચંદ્રને માલુમ છે. જે શા નાનજી જેકરણ સાથે હમારે હમારા મરનાર ભાઈ નેમચંદ અમીચંદે છતાંએ ગેરવટ તા ભાઈચારાએ પેઢી દોશતી તા. ગરવટ છે તેથી જો તમારી નજરમાં આવે તે ભાઈ નાનજી જેકરણ સાથે એકીલ ૧) ધના ચલાવજો ને જે રીતે હુમા ગરવટ તા. ગરાએ રાખીએચ તે તેજ રીતેથી ભાઈ ખીમચ'દભાઈને ગટે છે જે રાખે, પછી તેા તમારી મરજી–
૬ રકમ છઠી-ખી. હમારી ધણીઆણી ભાઈ ખીમચ ઇની માતાજી છે તેને નામેથી હુમાએ ભાઈ અમરચંદ્ય ખીમચંદની પેઢી મધે જીરુ ખાતુ પડાવીને જમા કરાવી છે. તેના આજ દીન સુધી હમે ધારૂ છુ જે રૂ. ૬૦૦૦૦) અકે રૂપીયા શાઠ હજારના આશરા એ મધેથી રૂ. ૧૦૦૦૦ અંકે દશ હજાર હમારી વઉ ભાઇ ખીમચંદ વી. મેાતીચંદ્રની ધણીઆણીને આપવા શહી ને બાકીના જે કાંઈ રૂપીઆ ૨એ તે તા. જરીઆન તા. ગણ્યું જે કાંઈ કાંઈ હમારૂ કીધેલું હમારી ધણીઆણી પાસે છે તે સરવેના માલેક હમારી ધણીઆણી ભાઈ ખીમચંદભાઈની માતાજી છે તે પેાતે પેાતાની હઇયાતીમાં ધરમધ્યાન કરે તા. ખરચૈને તેવણની કજારાએ સરવે હમારા વારશ તેવણુના છેાકરા ભાઈ ખીમચ વી, માતીચંદને પાંચ
Page #420
--------------------------------------------------------------------------
________________
૩૫૬
નામાંકિત નાગરિક
શહીને ખીજા કોઈના દરઢાવા પાચે નહી ખી. એ ઉપર લખેલા રૂ. ૬૦૦૦૦)ને આશરે મધેથી મેએ ભાઈ અમરચંદ ખીમચ’ઇને નામે રૂ. ૪૫૦૦૦) અ કે રૂપિયા પીશતાલીશ હજાર પાં, મેહેરવાનજી રૂશતમજી દારૂખાનાવાલાને વેઆંજીકા આપા છે ને તેને પેટે એ પા. મેરવાનજી રૂશતમજી દારૂખાનાવાલાનું શ્રી છાશટી મધે વીઆર કરીને ગામ છે તે મારગેજ લીધુ છે તેના બાણુ તા. ખતપતર સરવે ભાઈ અમરચંદ ખીમચંદને નામેથી કીધેલાં છે ને તે ખતપતર તા. સરવે આચરા ભાઈ અમરચંદ ખીમચંદની પાસે રાખવા આપેલાં છે
તેથી એ રૂ. ૪૫૦૦૦) અ કે પીશતાલીશ હજાર હમારી ધણીઆણીના છે.
૭ રકમ સાતમી–બી. એ જે ઉપરની રકમા મધે શરવે બીના લખી છે તે વતરંગ હમારૂં ઈશટેટ તા. ખારકશ છે તેની વિગત શરવે હમારા ચાપડાએ મધે છે. તે મધેથી હમારૂ રેવાનુ કાટ મચે ગેરજે મકે હમણા હમારી પેઢી છે તા. હમારી ભાએખલાની વાડી જે મધે હમણા હમારૂ ડેરૂ છે તા. હમણા હુમાએ પા. કાવશજી પટેલવાલી તલાવની વાડી લીધી છે જે મધે હમણા પાંજલાપાર છે તે ધરમને કાજે લીધી છે મલી એ મીલકત તા. ૩) તણુ કાઈથી વેચાએ નહી ને એવી તરંગ જે કઈ બીજી મીલકત તાં. ઈશટેટ તા. બારશ છે તેને વેચવાના અથવા રાખવાના શરવે અખતીઆર હમારા કરા તા. વારશ ભાઈ ખીમચ ંદ વી. મેાતીચંદના છે તેથી જેમ તેનાંની નજરમાં પાચતા આવે તેમ કરે શહી–
૮ રકમ આઠમી-ખી. હસારૂ લેણુ
વશુલ કરે ને દેવુ
'
Page #421
--------------------------------------------------------------------------
________________
૩પ૭
શેઠ મોતીશાહ શરનું ચુકાવી આપે. કેઈ ઉપર હમારૂ લેણુ તા. હમારા નામનું દેવુ રાખે નહી પછી જે કંઈ વઈવટ રેકડ તા. ઈશટેટ રીએ તે મધેથી હમેએ જે કાંઈ શ્રી પાલીતાણાના ડેરામુ કામ શરૂ કીધુ છે તે મધે હજુર કામ રૂ. ૨૫૦૦૦૦ ) અંકે રૂપીઆ બે લાખ ને પચાસ હજાર ખરચવાના બાકી છે ને જે શ્રી ગેડી પારસનાથજી સાહેબ હમારી ઉમર બનશે છે તે તેની મદતથી હમેને ઉમેદ છે જે આવતે વરશે હમે તે જાતરા જઈને કરીશું ને એમ કરતાં તે શાહેબની ખુશી નહી હશે તે પછી તમારી જાજા બાદ હમારૂ ધારેલ જાતનુ કામ શર પુરૂ કરવુ તે હમારા વારશને ફરજ છે તેથી જરૂર કરવુ શહી
૯ રકમ નવમી-બી હમારી પુજી તા. ઇશકામતની બીન ઉપર લખી છે પણ હમારા ચેપડા ઉપરથી ધારા મેલે શેરવે દેવુ આપતાં હમારૂ દઈવત આશરે રૂ. ૧૦,૦૦૦૦૦) અંકે રૂપીઆ દશ લાખની ઉપર છે. હમારૂ ઈશટેટ વગેરે એટલે આશરો છે ને એ દઈવત મધેથી હમારૂ શ્રી પાલીટાણાનું નવું ડેરૂ જે હમે બાંધીએ છે તે ડેરાને તા. જાતને ખરચે કરે. તે પછી બાકી જે કાંઈરીએ હમારૂ દેવું આપતાં તેને માલેક તા. ધણું હમારો વારસ તા. છોકરે ભાઈ ખીમચંદ વી. મોતીચંદ છે. એ વીગરે બીજા કેઈને પચે ન તા. કાઈનો દાવો પણ નહી. હમારે વારસ ભાઈ ખીમચંદ મેતીએ પિતે સરવેને મુખડીયાર છે.
૧૦ રકમ દશમી-બી. હમેએ ઉપર લખેલું છે જે હમારી કજા બાદ માશ તેરમાં હમારૂ શરવે લેણુ વસુલ કરે ને શર
Page #422
--------------------------------------------------------------------------
________________
૩૫૮
નામાંકિત નાગરિક વેનું દેવું હમારા વરવાને નામનુ જે નાના નામ ઉપર લખેલાં છે તે નામનુ દેવુ શરવેનું આપે હમારે વારશ ખીમચંદ વી. મિતીચંદને જે કદીશ અતરેની સુપરીમ કેરટ મધેથી જે પવર લે ગટે તે હમારે વારસ ભાઈ ખીમચંદ મોતીચંદ લીએ ને હમારી સરવે ઉઘરાણું વસુલ કરે ને સરવે માંગનારેને વીઆજ સુધાં દેકડે દોકડો આપે ને તમારા માંગણ તારા દેવાને નીકાલ માશ ૧૩ માં નહી આવે તો પછી હમારે વારશ ભાઈ ખીમચંદભાઈ ભાઈ અમરચંદ ખીમચંદ દમણીની શલા લીએ ને શર નીકાલ માશ ૧૩ માં લાવે. કેઈ બીજા માણસની સલા લીએ નહી. ને કેરટમાં ખરાબ પણ થવું નહી ધીરજથી અમરચંદની શલા લેવી ગટે તે લઈને કામ કરવું ને સારા માણસની દસ્તી રાખવી તેમાંથી શ્રી ગેડી પારસનાથજી સાહેબ તમારૂ ભલુ જ કરશે. ૧૧ રકમ અગીઆરમી–બી. તેમને માલમ છે જે આપડે તાં વિમાની આફિસ છે ને તે મધે શરના દેકડાઓને ફાળો રાખેલે છે તેને શરવે હીસાબ હમારી પેઢીના દતરે મધે છે તેથી તમને લખુ છુ જે પરમેશર ના કરે ને હમારી કજા થાએ તે પછી તે બદલ તમારે તે હાફીશના નામનું મતુ કરવુ નહી ને તેને હશાબ શર કરીને તેના ફાલા મધેથી જે જે લેકેના દેકડાવો છે તેનોને શરવેને ચુકાવી આપવું શહી ને જે પછી ભાઈ ખીમચંદ મેતીચંદની નજરમાં આવે તે પિતાને હિસાબથી કાંઈ જુજમતું કરવું એ જ બીન–
એની વીગતે ઉપર લખા પરમાણે તમારે ચાલવું ને કઈ સાથે વરવાંધે રાખ નહી ને કદીશ કેઈ સાથે કાંઈ વાતને
I
Page #423
--------------------------------------------------------------------------
________________
શેઠ માતીશાહ
૩૫૯
વરવાંધા પડે તેા પછી હમારા દેશત શેઠ જમશેદજી જીજીભાઈ તા. વાડીઆજી શેઠ ખમનજી હારમજજી એ ધણીઓની મશલત લઇને માંડી વાલવા કેમકે હમે એ બેઉ સાહેબા સાથે જેવી રીતે ગરાએ રાખીએચ તેવીજ રીતે તમારે પણ રાખવા ને રહે એનાંની મસલત લેવી ઘટે તાજ જરૂર લેવી ને શરવે સાથે દોશતી રાખવી તેમાંથી શ્રી ગેાડીજી શાહેબ તમારૂં શારૂજ કરશે એજ હમારી દુવા છે શહી—
અતર
તતક
મતુ
૧ મેાતીચ૬ અમીચંદ મતું.
10th June 1837
Ex A
True Copy
(Sd. Spencer Compton
Registrar.
૧ લી જમશેદજી જીજીભાઈ,
શાખ
શાખ ધણી હજુર.
૧ લી નાનજી જેકરણ, શાખ, ધણી હજુર કરી છે. ૧ લી॰ અમરચંદ્ન ખીમચંદ,
શાખ ધણી હજુર.
૧ લી. પા. જાંગીરજી ખુરશેદજજી, શાખ ધણી હજુર.
૧ લી વાડીઆ બમનજી હારમજજી, શાખ ઘણી હજુર.
Page #424
--------------------------------------------------------------------------
________________
૩૬૦
નામાંકિત નાગરિક
શેઠ ખીમચ'દ મેાતીચંદનુ... સિયતનામું. ( વીલ )
શ્રી ગોડી પારશનાથજીની કરપા હાો શ્રી મુંબાઈ મધે સં. ૧૯૨૫ ના શ્રાવણ વદ ૧ વાર સામ તા. ૨૩ મી એગસ્ટ ઇંગ્રેજી લી. શા. ખીમચંદ મેાતીચ' શ્રી મુંબાઈના હીંદુ રહે વાશી જ્ઞાતે વીશા ઓશવાળ, જત હું માહારી હૈયાતીમાં માહરી અલ હુશીઆરીમાં સવે વાતે શામેતીથી આએ માહારૂ છેલ્લુ વીલ ઈયાને વશીઅતનામું કરૂ' છું. જ્યાં સુધી હું ને શ્રી પરમેશ્વરજી હયાત રાખે ત્યાં સુધી હું પોતે માહરી સરવે માલ મીલક્તના ને આસાસુલખે તેના ધણી છું માંહએત કરીએ પણ માહરી કા રજાએ આએ માહરા વીલના લખાણ મુજબ ચાલવું, તેના સરવે અખતીર માહરી ધણીઆણી નામે ગુલાબખાઈને આપુ છુ. તથા એવણુને માહરા વીલના એકેજીકીઉટર તથા વારસ ઠરાવીએ છે તે મહારી હઇયાતી ખાદ માહરી ધણીઆણી નામે ગુલાબખાઈ મહારી સરવે ઈસ્ટેટ તથા માલ મીલકત જીજરીઆન વિગેરે સરવે પેાતાના સ્વાધીનમાં લેવુ' ને નીચે લખ્યા પ્રમાણે કરવુ' તેની વીગત.
૧. પહેલું એ જે શ્રી મુંબાઇના કાટમાં માહરૂ' ઘર છે તે શા. માતીચંદ્ર અમીચંદના નામ ઉપર કલેક્ટરને ત્યાં છે તે ઉપર આશેસમેંટનેા નબર ૧૦૪, ૧૦૫ છે તે ઘર માહરી ધણીઆણીના સ્વાધીનમાં રહે અને તેનું ભાડું આવે છે તેમાંથી પોતાના ખરચ ચલાવવા તેના કુલ અખત્યાર તેવણના છે તે સીવાય તે ઘરના ભાડાંમાંથીશ્રી પાલીતાણામાં અમારા મુરબ્બીજી શેઠ માતી' અમીચંદ્રની ખધાવેલી ધરમશાળા છે તેમાં
Page #425
--------------------------------------------------------------------------
________________
શેઠ મોતીશાહ પરદેશી શરાવક તથા સાધુ જાત્રાએ આવે તેને ઉતારવાને તેને જમાડવાને વાસ્તેને જે ખરચ તે પણ એજ ભાડામાંથી ચલાવો. તથા ઘરને ખરચ ચાલે છે, તે પણ મારી શેભા પ્રમાણે ચલાવો. તેને સરવે અખત્યાર માહરી ધણ આનો છે.
૨. બીજું એ જે શ્રી મુંબઈમાં લવલેન આગળ ભાઈખલાની વાડીમાં જેમાં હું રહું છું. તે વાડી માહરી ધણીઆણીના સ્વાધીનમાં રહે અને તે પછી પણ માહરી તથા માહરીકરીની ઓલાદ રહે ત્યાં સુધી એજ વાડીમાં રહે અને તે વાડીમાં માહરા મુરબ્બી શેઠ મોતીચંદ અમીચંદનું બંધાવેલ દેરાસર) છે. તેની પણ શાલસંભાલ ને મેનેજ સારી રીતે રાખવા અને એ વાડી કેઈથી વેચાય નહી ને મારગેજ મુકાય નહી.ને ભાડે અપાય નહી. પોતે રહે અને વાપરે ને શાલસંભાલ રાખે.
૩. ત્રીજુ એ જે માહરી હઈયાતી બાદ મારા નીમીત્તે મારી આબરૂ શોભા પ્રમાણે જે જરૂરીઆતને ખરચ કર તેને અખત્યાર માહરી ધણી આણ નામે ગુલાબબાઈને છે તે કરશે ને વરસ એક સુધીમાં તથા તે પછે.
૪. એથું. એ જે શ્રી મુંબઈમાં ભાઈખલા આગળ લવલેનના રસ્તા ઉપરની નંબર ૯૭ વાલી જે વાડીની ખાલી જમીન આશરે વાર ૨૧૦૦૦) અંકે એકવીસ હજાર છે તે, તે વાડી માહારા મુરબ્બીજી શેઠ મોતીચંદ અમીચંદ ધરમખાતે આપવા કહી ગયા તેના કહ્યા પ્રમાણે આપી છે, તેનું લખત ગુજરાતીમાં કર્યું છે તેની ઉપજ હાલમાં રૂા. ૧૨૦૦ અંકે
સ છે ?», » » ) એ છે કે
Page #426
--------------------------------------------------------------------------
________________
૩૬૨
નામાંકિત નાગરિક બીજે ખરચ થાય તે બાદ કરતાં જે બાકી રૂપીઆ રહે તેમાંથી દેરાસરજી ૩ના સરખા હશે જીવિદાન સુધી આપવું.
૧. શ્રી મુંબઈમાં શ્રી ગેડી પારસનાથજીના દેરાસરમાં આપવું.
૨. શ્રી મુંબઈમાં ભાઈખલાની વાડીમાં દેરાસરજી છે તેમાં આપવું.
૩. શ્રી પાલીટાણામાં ડુંગર ઉપર કુંતાશરની ટુંકમાં દેરાશરજી છે તેમાં આપવું. એ રીતે આપવું. તે ઉપર ત્રસ્ટીઓ જણ ચારને નીમા છે. ૧. માહારી ધણીઆણી નામે ૧. શા. દઆચંદ મલકચંદ.
ગુલાબબાઈ ૧. શા. સુંદરજી નાનજી. ૧. શા મોતીચંદ નથ.
એ પ્રમાણે ત્રસ્ટીઓ ઠરાવયા છે. તે સારી નીઅતથી ચલાવે તેનું અંગ્રેજીમાં ધારા પ્રમાણે વકીલને ત્યાં ત્રસ્ટડીડ કરાવવું, તેમાં જે સહીપતરી જોઈશે તે માહારા તરફથી માહારી ઘણઆણી કરી આપશે તે જગાની ઉપજ નેટ..થી ત્રસ્ટીના સ્વાધીનમાં આપવી.
૫. પાંચમું એ જે શ્રી મુંબઈમાં ભુલેશ્વર રેડના રસ્તા આગળ પારસી કાવસજી પટેલવાલી જગા શ્રી પાંજરાપોળની જડમાં એસેસમેનટ નાં...વાલી બંધાવીને અમારા મુરબ્બી શા. મેતીચંદ અમીચંદે શરાવક લોકેની જમણવાર સંઘ તથા નકારશી વગેરેની કરવા સારૂં આપી ગયા છે તેને વહીવટ
Page #427
--------------------------------------------------------------------------
________________
શેઠ મેાતીશાહ
૩૬૩
હુ કરૂં છું તેની ઉપર ત્રસ્ટીએ જણા ૬ ને નેમ્યા છે તેના
નામની વિગત છે.
૧. અમારી ધણીઆણી નામે ગુલાબખાઈ.
૧. શા. ૪આચંદ મલુકચંદ,
૧. શા. સુંદરજી નાનજી. ૧. શા વમલચંદ ચરતાપલાલ.
૧. શા. કીકાભાઈ ફુલચંદ. ૧. શા. મેાતીચંદ્ર નથુ.
એ પ્રમાણે ત્રસ્ટીએ ૬ ૭ નેમીઆ છે તેનો વહીવટ સારી રીતે કરવા તેનુ લખત ૧ જુદું ગુજરાતી કીધું છે. તે જગ્યા કાઇથી મારગેજ મુકાય નહી તથા વેચાય નહી તથા ભાડે અપાય નહી, તેનું અંગ્રેજી ધારા પ્રમાણે વકીલને ત્યાં ત્રસ્ટડીડ કરાવવું તેમાં જે શહીપતરી જોઇશે તે માહરી તરફથી માહારી ધણીઆણી કરી આપશે. તે જગાનુ` રીપેરીંગ વીગેરે ખરચ થાય તે તેની ઉપજમાંથી કરવા.
૬ છઠ્ઠું એ જે શ્રીમુ`બઈમાં ભૂલેશ્વર રોડના રસ્તા આગળ શ્રી પાંજરાપેાલના દરવાજાની સામે જે ધરમશાળા અને મુસાફરખાનું તે માહારા મુરખ્ખી શા. મેાતીચંદ્ય અમીચă પારસી કાવસજી પટેલ પાસેથી જગા લઇને બધાવીને શ્રાવક લેાકેાને ઉતરવા તથા વાપરવા સારૂં' કહી ગયા છે. તે ઉપર એસેસમે’ટના.............ખર વાળી તે જગાના વહીવટ હું કરું છું ને માહારી જીંદગાની ખાદ માહારી ધણીઆણી પેાતાના અખતીઆરથી વહીવટ કરવા. એ જગા કાઈથી વેચાય
Page #428
--------------------------------------------------------------------------
________________
નામાંક્તિ નાગરિક નહીં તથા મારગેજ મુકાય નહી તથા ભાડે અપાય નહીં; શ્રાવક લેકેને ઉતરવાને કામમાં આવે તે ઉપર અખતીઆર અમારી ધણઆણુને છે.
૭ સાતમું એ જે ઉપર લખી છઠી કલમની જગેની પડેશમાં બે તબેલા છે તે ઉપર એસેસમેંટ નંબર છે તે જગાનું ભાડું હાલમાં રૂ. ૪૦૦ને આશરે ઉપજે છે. ને મારા સ્વાધીનમાં છે. તે જગા પણ માહારી ધણીઆણુના સ્વાધીનમાં રહે અને તેનું ભાડું આવે તે માહારી ધણી આણું લે પણ તે જગે મારગેજ મુકાય નહીં, વેચાય નહી.
૮ આઠમી કલમ એ જે શ્રી મુંબઈ મધે શ્રાવક લેકેના દેરાસરજી તથા બીજી શ્રાવક લેકેના ધરમખાતાની જગા કેટલીક જગાઓ જે માહારા નામ ઉપર તથા માહારા વડવાએના નામ ઉપર છે તે જગાઓને જુદા જુદા ત્રસ્ટીઓ કરીને માહારી ધણીઆણી તેવણના નામ ઉપર કરી આપે કેમકે તે સરવે જગાઓ શ્રાવક લેકેના પંચની છે.
એની વિગતે હું માહારી અલ હુશીઆરીથી તથા રાજીખુશીથી હું માહારૂ આએ વશીઅતનામું યાને વીલ કરું છું તે પ્રમાણે માહારી હયાતી બાદ ધારા પ્રમાણે કેટથી માહારી ધણુઆણીને પાવર લે.ને ઉપર લખ્યા પ્રમાણે સરવે કામ ખલાસ કરવું. હું માહારી ધણુઆણી યાને એકજીયુટર તથા વારસને ભલામણ કરું છું જે માહારા મીત્રે તથા સગાઓ તથા દસ્તે સરવે સાથે સલાહસંપથી ચાલવું જેમાં માહારા
Page #429
--------------------------------------------------------------------------
________________
શેઠ મેાતીશાહ
૩૬૫
વડાની તથા માહારી આબરૂ શૈાભા વધે ને તમેાને જશ
મળે એ મુજબ ચાલવું.
૧ અતરે
મતુ ૧ તતર
૧ શા. ખીમચંદ મે।તીચ'દ શય,
શાળ
લી. સુંદરજી નાનજી શાખ ધણી હજુર.
૧ શા. ઇચ્છાચંદ જગજીવનદાસ. શાખ ધણી હજુર.
૧ શા. તલકચંઢ માણેકચ', શાખ ધણી હજીર
૧ શા. ગુલાબચંદુ ધરમચંદ. શાખ ધણી હજુર.
Page #430
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ નં. ૬
શેઠ મેાતીશાહ અમીચંદ સાકરચ`દ-પાલીતાણા. શ્રી શત્રુ*જય ડુઇંગર ઉપરની ટુંકમાં આરસના તથા ધાતુના પ્રતિમાજીની સ ંખ્યાનુ લિસ્ટ કર્યુ તેની વિગતાનું ટુંક તારણ.
શેઠ મેાતીશાહના હાલના ચાલુ વહીવટમાં ૪૪૦ દેરાસરો તથા ૧૪ ના પ્રતિમાજીઓ. ૪૦૬ આરસના (ૐ હ્રી નંગ ૪ ના ૫૮ સાથે.) ૨૬ ધાતુના ૮ ચાંદીના (૬ પધરાવેલા, ૨પરાણા.)
૪૪૦
૧૧૪૯ દેરીએ ૧૮૨ ના પ્રતિમાજીએ. ( ભમતીની) ૧૩ દેરીએ પ જુદા જુદા આસામીઓની ( દેરાસર ૭ માંની ) ૨૬ ટુરી ૧૮૨ માં ધાતુના ખિંબા. ૨૬
કુલ ડેરીએ ૧૮૭ માં બિંબ આરસના ૧૧૬૨ તથા ધાતુના ૨૬. ૧૦૦ કાઠાઓ એમાં પ્રતિમાજીઓ.
૩૨ મોટા કાઠામાં. (તે સિવાય ગૌતમસ્વામી ૨) ૬ આપેલા. ૨૬ બાકી=૩૨
૬૮ નાના કોઠામાં.
૩૪ આરસના
૩૪ ધાતુના
(૨ આપેલા, ૩૨ બાકી. )
Page #431
--------------------------------------------------------------------------
________________
શેઠ માતીશાહ
૩૬૭
કુલ કાઠા એ માં મલી આરસના ૬૬ તથા ધાતુના ૩૪.
કુલ પ્રતિમાજી, {
આરસના ધાતુના. ચાંદીના. ૧૬૩૪ + ૮૬ +
}
૧૭૨૮
બીજા આસામીએ હાલ વહીવટ કરે છે તેના પ્રતિમાજીએની સખ્યા.
૭ શેઠ આણંદજી કલ્યાણજી. દેરી નંબર ૧૮ના પ્રતિમાજી. ૮૯ શેઠ અમરચંદ ખીમચંદ (ઇમણી) પાલીતાણા.
૪૮ દેરાસરજીમાં ૪૧ પ્રતિષ્ઠિત ૭ પુરાણા ( તે સિવાય ધાતુના ૯).
૪૧ ઢેરી નંગ ૩ ના.
૮૯ આરસના.
૩૭ શેઠ હઠીસીંગ કેસરીસીંગ અમદાવાદ.
૨૩ દેરાસરજીમાં
૧૪ ( ચાકીની દેરી બેમાં એ બાજુની પ+૯)
૩૭ આરસના.
}
( તે સિવાય
ધાતુના ૭ સાત
-
૧૩૩
ટુંકના કુલ પ્રતિમાજીએ (આરસના ધાતુના ચાંદીના. )
૧૮૭૭
૧૭૬૭ + ૧૦૨ + ૮
Page #432
--------------------------------------------------------------------------
________________
૩૬૮
પરિશિષ્ટ ૭. શેઠ મોતીશાહની ટૂંકની પ્રતિમા વિગેરેનું લિસ્ટ. | શેઠ મોતીશાહની શત્રુંજય ગિરિવરની ટુંકમાં દેરાસરે, પ્રતિમાજી અને પ્રતિષ્ઠાતારીખની વિગત તથા ભમતીમાં પ્રતિમા અને પ્રતિષ્ઠા તારીખની વિગત. (આ વિગત સંવત ૧૯૬ સુધીની છે અને શેઠ મોતીશાહના કારખાના તરફથી પૂરી
પાડવામાં આવેલી હોઈ આધારભૂત છે)]. શેઠ અમીચંદ સાકરચંદ [શેઠ મેતીશાહ ] પાલીતાણુ-શ્રી શત્રુંજય ડુંગર ઉપરની ટુક મધેના પાષાણુના તથા ધાતુના જિનબિંબ અને તેની
પ્રતિષ્ઠા તારીખ વિગેરેનું લીસ્ટ. (સં. ૧૩માં તૈયાર કરેલ). પ્લાન દેરાસર
મૂળનાયકજીનું પાષાણુના/ ધાતુના | પ્રતિષ્ઠાની તિથિ
ગામ નંબર નંબર
જિનબિંબજિનબિંબ અંજનશલાકાનીતિથિ દેરાસરે ૧ | ૧ | શેઠ મેતીશાહ | મુંબઈઋષભદેવજી | ૬૫ રૂપાના ૫ ૧૮૨ મ. વ. ૨ અમીચંદ સાકરચંદ
હી. ધાતુના આ ૧૮૯૩ મ.શુ. ૧૦ ૪,૫૮.|
નામ
નામ
નામાંક્તિ નાગરિક
Page #433
--------------------------------------------------------------------------
________________
૨ ૨
૨ | શેઠ મોતીશાહ અમી- | મુંબઈ
ચંદ સાકરચંદ
પુંડરીક
| ગણધરશ્રી | ૨૩ |રૂપાના ૩| ૧૮૯૩ મ. વ. ૨
ધાતુના ૪ સ્વામી
શેઠ મોતીશાહ
*
૩ | બાબુ ૫ ૨ તા ૫ લા લ | મુંબઈ
જોઇતાદાસ
પદ્મપ્રભુ (મુખ))
૧ | ૧૮૯૩ મ. વ. ૨
૩ ૪] શેઠ વીરચંદ ભાઈચંદ| ધેરા | ઋષભદેવજી
(મુખ)
૧ | ૧૮૯૩ મ. વ. ૨
|| ૫ | શેઠ નાનજી જેકરણ | માંગરોળ | ચંદ્રપ્રભુ
ચીનાઈ
૧ ! ૧૮૯૩ મ. વ. ૨
૬ | બાઈ ગલાલબાઈ
| મુંબઈ
| ઋષભદેવ
૫ | ૧૮૯૩ મ, વ. ૨
| શેઠ પ્રેમચંદ રંગજી | પાટણ
પદ્મપ્રભુ
૦ | ૧૮૯૩ મ, વ. ૨
૮ | શેઠ તારાચંદ નથુભાઈ | સુરત
પાર્શ્વનાથ
૦ | ૧૮૯૩ મ. વ. ૨
૧૫
| શેઠ ઝવેરભાઈ કરમ | સુરત
ચંદ (દમણ) | (મુંબઈ)
| સંભવનાથ ૧૦
૦ | ૧૮૯૩ મ. વ. ૨
દ
Page #434
--------------------------------------------------------------------------
________________
શા સરૂપચંદ હેમચંદ
| ખંભાત | સુપાર્શ્વનાથ ૧૩
૧૮૯૩ મ. વ. ૨
6
| ૧૧
શેઠ દેવચંદ જેચંદ
પાટણ
મહાવીરસ્વામી
૧૮૯૩ મ. વ. ૨
ઘોઘા
ઋષભદેવ
૧૮૯૩ મ. વ. ૨
,
કીકાભાઈ ફુલચંદ શેઠ નેમચંદ શરીચંદ
સુરત
ધર્મનાથ
૧૮૯૩ મ. વ. ૨
૧૪) શેઠ મોતીશાહ અમી
ચંદ સાકરચંદ
મુંબઈ
૧૮૯૩ મ. વ. ૨
આરસના મોટા પગલાં દાદાના જોડી ૧
સુરત
૧
|
૧૮૯૩ મ. વ. ૨
૧૮ ૧૫ શેઠ દેવચંદ કલ્યાણચંદ ૬ | શેઠ અમરચંદ દમણ
અજિતનાથ ૨૨ | ધર્મનાથ
દમણ
નામાંતિ નાગરિક
૫ ૧૭ શેઠ હઠીસંગ કેશરીચંદ
અમદાવાદ | ધમનાથ
| ૨૩/૧૪
૭
Page #435
--------------------------------------------------------------------------
________________
૯ ૧૮
૧૯ ૧૯
રી નખરા
3
શેઠે માતીશાહ અમીચ`દ
શા. મેાહનચંદ વલ્લભદાસ | હા, શા સાકરચંદની ભાર્યા ભાઈ આલઝા
નામ
શાહે ડામરશી સુજાણુદ ન, ૧ની દેરી ૨
માદી દેવચંદ હરજીવન
શાહ મૂળચંદ હીરાચંદ
મુંબઈ
ઔરંગા
બાદ
ગામ
સહસ્રફૂટ
વિમળનાથ
.
રાધનપુર | સુપાર્શ્વનાથ
કુંથુનાથ
ખ"ભાત | વિમળનાથ
દમણ
અનંતનાથ
.
૪૯૧
મૂળનાયકજીનું પાષાણુના
નામ
જિખિંખ
૯
હું
૧૬
૪૨ રૂપાના ૮
૧૮
૧૯૦૯મ. જી. ૧૩
પ્રતિષ્ઠાની તિથિ અંજનશલાકાનીતિથિ
૧૯૨૫ મ. શુ. ૫
૧૮૯૩ મ. ૧. ૨
૧૮૯૩ મ. ૧.
જ
~
શેઠ મેાતીશાહ
૩૭૧
Page #436
--------------------------------------------------------------------------
________________
४
வ
૭
૯
૧૦
૧૧
૧૨
૧૩
શાહ જેટા હરખજી
સંધવી વધુ વીરચંદ
શાહ સાકરચંદ પૂજા
શાહે પાનાચંદ સાકરચંદ
વડગામ
ભાવનગર
પાટણ
રાધનપુર
ખંભાત
બાઈ જડાવ
ખાઈ રતન (શા છગનલાલ ખુશાલચંદની દીકરી)
શાહ પ્રાગજી ધારશી
જામનગર
શાહે ન્યાલચંદ ધરમચંદ
ખીજાપુર
શાહ ખુશાલચંદ તારાચંદ
સુરત
શેઠ તલકચંદ લમીચંદ વૈદ | ઉમેટા
રતલામ
પાર્શ્વનાથ
અજિતનાથ
સભવનાથ
શાંતિનાથ
ચંદ્રપ્રભુ
વિમાનાથ
પદ્મપ્રભુ
ઋષભદેવ
શાંતિનાથ
સંભવનાથ
૧૩
८
૧૦
૧૨
૧૪
૧૫
७
८
૨૪
૧૯
૧૮૯૩ મ. ૧. ૨
૧૮૯૩ ૨. ૧. ૨
૧૮૯૩ મ. ૧. ૨
૧૮૯૩ મ. વ. ૨
૧૮૯૩ મ. વ. ૨
૧૮૯૩ મ. વ. ૨
૧૮૮૩ મ. ૧. ૨
૧૮૯૩ મ. વ. ૨
૧૮૯૩ ૧. વ. ૨
૩૭૨
નામાંકિત નાગરિક
Page #437
--------------------------------------------------------------------------
________________
| વિજાપુર | પાર્શ્વનાથ
૧૪ | શાહ જવેર જેઠા
શાહ સવાઈચંદ પાનાચંદ
| પાટણ
૧૮૯૩ મ. વ. ૨
વાસુપૂજ્ય સ્વામી
શેઠ મોતીશાહ
૧૯૬૨
શાહ (હા, શેઠ નગીનચંદ ઝવેરચંદ) ગોખલે ૧,
મુનિરાજને
મુનિરાજ મહારાજ મૂળચંદજી મહારાજ
૧૭) શાહ સવાઈચંદ પાનાચંદ | પાટણ | વાસુપૂજ્ય
સ્વામી
૧૯૦૫ વ. ૬. ૩
શાહ મોતીચંદ ખેતશી
પાલનપુર
ઋષભદેવ
૧૮૯૩ મ. શુ. ૧૦
શાહ વરધીચંદ પૂનમ
ચંદજી
બીકાનેર ! પાર્શ્વનાથ
૧૯૦૮ ચે. વ. ૧૦
શાહ જેઠા દીપચંદ સતીયા
અમદાવાદ
૧૯૦૮ વ. વ. ૭
શાહ વનમાળી વખતચંદ
ચંદ્રપ્રભુ
૧૯૦૯
શુ. ૧૦
૩૭૩
Page #438
--------------------------------------------------------------------------
________________
મારવાડી શેષકરણજી
અમદાવાદ | વાસુપૂજય
સ્વામી
૧૯૦૮ ૧. વ. ૧૦
શાહ સરૂપચંદજી વર્ધમાન | રાધનપુર | ઋષભદેવ
૧૯૧૦
શાહ કપુરચંદ પાનાચંદ
અમદાવાદ | સંભવનાથી
૧૯૦૩ મ. વ. ૫ ,
અમદાવાદ
શાહ માણેકચંદ ખીમચંદ
હી. હરકુંવર
૧૯૦૧ મા. વ. ૧
સ્વામી
શાહ અમુલખ કશળા
વીશનગર | શીતળનાથ
૧૯૨૪ મ. શુ. ૧૫
૧૯૮૮ મ. શુ. ૬
શાહ ચુનીલાલ કસ્તુરચંદ બાઈ ગુલાબ
ડભોઈ સુવિધિનાથ વિજાપુર
| ઋષભદેવ
૧૯૧૦ ૧૮૯૩ મ. શુ.૧૦
—
શાહ ભગવાન હરખા
-
અમદાવાદ | અભિનંદન!
સ્વામી
-
૧૯૧૧ ફા. શુ. ૨
નામાંકિત નાગરિક
૩૦
શાહ જેઠાલાલ દેવચંદ
૧૮
--
| અમદાવાદ | મહાવીર
સ્વામી
૧૯૨૧ મ. શુ. ૧
Page #439
--------------------------------------------------------------------------
________________
૩૧ |
શાહ ઓતમચંદ વેલચંદ | અમદાવાદ | કુંથુનાથ |
૮
૧૯૦૧ મા. શુ. ૭.
૩૨ | મારવાડી ગંભીરમલજી
ઈન્દર | મુનિસુવ્રત-
સ્વામી
૫
૧૯૧૪ વૈ. વ. ૮
શેઠ મોતીશાહ
મેદી ગુલાબચંદ ખીમજી
હા, તારાચંદ પ્રાગજી
1 જામનગર | પાર્શ્વનાથ
૧૯૨૮ મ. શુ. ૫
શાહ મૂળચંદ ન્યાલચંદ
અમદાવાદ, પાર્શ્વનાથ
૧૮૯૩ મ. શુ. ૧૦
૧ર |
૨ |
૧૯૨૧ મ. વ. ૩
૪
૧૯૨૫ મ. શુ ૨
શાહ અમુલખ જેઠા | બખ્તાપુર | નમિનાથ ૩૬. ગાંધી નેમચંદ તારાચંદ શહેર | સુપાર્શ્વનાથ
(મુંબઈ) શાહ સાકરચંદ પૂજા જામનગર | અજિતનાથ ૩૮ | વકીલ માણેકચંદ મેતીચંદ! અમદાવાદ | ધર્મનાથ | શાહ દેવચંદ દેલતરામની | અમદાવાદ | મુનિસુવ્રત- ભાર્યા બાઈ દીવાળી
સ્વામી
૫
૧૯૨૮ ફ. શુ. ૨
૧૯૩૦ વ. શું ૨
૩ |
૧૯૪૦ મ. વ. ૨
૩૭૫
Page #440
--------------------------------------------------------------------------
________________
શાહ મોતીચંદ વીરચંદ
મહેસાણું | પદ્મપ્રભુ
૧૯૨૧ મ. શુ. ૭
હૈ
શાહ શીખવદાસ ઉજમશી | પાટણ | કુંથુનાથ
૧૯૨૧ મ. શુ. ૭
શાહ સાકરચંદ ઝવેરચંદ || અમદાવાદ | ધમનાથ
હા. બાઈ હેમર
૧૯૩૮મા. વ. ૩
૪૩ ગોખ.
શાહ કંકુચંદ ભૂખણદાસ
હા. બાઈ નાની
પાટણ | પાર્શ્વનાથ
૧૯૪૦ મા, શુ. ૬
૧૮૪૦ મા. શુ. ૬
૧૯૪૯ મા. શુ. ૨
ભાવનગર
ઝવેરી આલમચંદ બગલચંદ પાટણ | અજિતનાથ શેઠ આણંદજી પુરુષોત્તમ ભાવનગર કુંથુનાથ શાહ ફતેચંદ હકમચંદ
| શાંતિનાથ શાહ મૂળજી ભુલચંદ જામનગર નમિનાથ શાહ વધુચંદ કેવળચંદ પાટણ | સ્વયંપ્રભ
(મુંબઈ) | સ્વામી
૧૯૪૬ અ. શુ ૧૧
૧૯૪૪ મા. શુ. ૧૧
૧૯૫૦ પ વ. ૧
નામાંકિત નાગરિક
Page #441
--------------------------------------------------------------------------
________________
શાહ દેવચંદ ગંગાધર
પોરબંદર | સુમતિનાથ ૧ર
૧૯૪૧ ૧૯૨૧ મ. શુ. ૭
શાહ મનસુખ પ્રેમચંદ
અમદાવાદ | કુંથુનાથ |
૩
૧૯૪૭ મ. શુ. ૬
શેઠ મોતીશાહ
શાહ વાલચંદ ભગવાન
અમદાવાદ | વિમળનાથ ૧૪
૧૯૨૧ મ. શુ. ૭ ૧૯૪ર ચે વ. ૧
*
|| ચંદ્રપ્રભુ
૧૯૦૩ મ. વ. ૫
શાહ કસ્તુરચંદ સાકેરચંદ || જુનેર | ઋષભદેવ ૫૩ શાહ સાકરચંદ પુજા જુનેર શાહ નથમલજી મંગલજી બડનગર | મહાવીર
(ઉજજૈન | સ્વામી
પાસે) | | શાહ દલછારામ હીરાચંદ | ખેરાળુ | ઋષભદેવ
૧૯૨૮. શુ. ૫
જ
૧૯૪૦ મા. શુ. ૮
૪
X
શાહ છગનલાલ વખતચંદની | અમદાવાદ | સંભવનાથ
વિધવા બાઈ પરસન
૧૯૨૧ મ. શુ. ૭
શાહ વિઠ્ઠલ માનચંદ વીરજી | પુના
| ચંદ્રપ્રભુ
૧૯૨૧ મ. શુ. ૭
6
60606
Page #442
--------------------------------------------------------------------------
________________
૫૯ | શાહ મીઠાચંદ ફતેચંદ
| ભાવનગર
અરનાથ
૧૯૦૩ મ. વ. ૫
૩૭૮
ભાવનગર
૧૯૨૭ મ. શુ. ૩
૧૯૬૧ મા. શુ. ૨
શાહ ગાંગા બધા શાહ કચરાદાસ ઉમેદચંદ ચલેડા શાંતિનાથ બાઈ પ્રાણકુંવર
સુરત || શાંતિનાથ શાહ પરભુદાસ ખુશાલચંદ | ભરૂચ | અનંતનાથ શાહ બાપુજી મીઠા | અમદાવાદ | શ્રેયાંસનાથ
૧૯૨૧ મ. શુ. ૭ '
૧૯૦૩ મ વ. ૫
૧૯૨૧ મા. શુ ૭
શાહ રવચંદ નાનચંદ નવાબ અમદાવાદ | પાર્શ્વનાથ
૧૯૨૮ ના ફાગણ
| શાહ સોમચંદ મોતીચંદ | ઈન્દોર | શ્રેયાંસનાથ
હા. બાઈ કેશર
૧૯૨૬ ચિ. શુ. ૧૫
૬૭ | શાહ રામચંદ કુંવરજી
હા. શાહ મંગળચંદ ફાવયંદ
પાટણ | નેમનાથ
૧૯૫૭ અ શુ. ૫
નામાંક્તિ નાગરિક
૬૮ | બાઈ સોના
ઉજજૈન | મલ્લિનાથ
૧૯૪૧ મ. વ. ૩
Page #443
--------------------------------------------------------------------------
________________
૧૯. શાહ વેણીચંદ વનમાળી
| મહેસાણું પાર્શ્વનાથ
૩
૧૯૨૧ મ. શુ. ૭
શાહ વેણચંદ મલકચંદ
રણાસણ
મહાવીર સ્વામી
૧૯૨૧ મ. શુ. ૭
શેઠ મોતીશાહ
શાહ રામચંદ મોહનચંદ
શીરસાલા પાર્શ્વનાથ
૧૮૯૩ મ. શુ. ૧૦
શાહ હીરજી ઉકરડા
જખ. (કચ્છ)
નેમનાથ
૧૯૦૩ મ. વ. ૫
શાહ રૂપચંદ રામચંદ
અમદાવાદ
૧૯૧૦ .શુ. ૭
સ્વામી
શાહ ઉમેદચંદ લાલચંદ
પાટણ
શ્રેયાંસનાથ
૩
શાહ પાનાચંદ રળીયાતરામ | વડનગર
અનંતનાથી ૩
૧૮૯૩ મ. શુ. ૧૦ ૧૯૬૪ . શુ. ૧ ૧૮૯૩ મ. શુ. ૧૦ ૧૯૫૫ ૨ શુ. ૧૫
નેમનાથ
શેઠ શામળભાઈ નથુભાઈ | | કપડવંજ છ૭ | શાહ નગીનદાસ ખીમચંદ
પાટણ
| ધર્મનાથ.
૬
३७८
Page #444
--------------------------------------------------------------------------
________________
૭૮ | શાહ મલુકચંદ નાગરદાસ | અમદાવાદ | અનંતનાથ
ની વિધવા બાઈ ઉમૈયાકાર
૩
૧૮૯૩ મ. શુ. ૧૦
વોરા હરખચંદ સવચંદ
૧૯૫૦ મા. સુ. ૬
ભાવનગર | સુવિધિનાથ . અમદાવાદ મલ્લિનાથ |
શાહ પ્રેમચંદ નગીનદાસ
હા. બાઈ સાંક
પ
૩ | ૧૮૯૩ મ. શુ. ૧૦
બાઈ કસ્તુરીબાઈ
|
| પાટણ | શાંતિનાથ | ૧૨ ( ઉજજૈન)
૧૯૨૧ મ. શુ ૭
લોદરા
| અનંતનાથ
૧૯૫૫ મ. વ. ૫
શાહ વખતચંદ પુરુષે ત્તમ
હા. શાહ પુરુષોત્તમ પાનાચંદની દીકરી બાઈ પારવતી
૮૩) શાહ ગોરધન વમળચંદ
ખીમચંદ
સુરત
| ચંદ્રપ્રભુ
૧૮૯૩ મ. શુ. ૧૦
નામાંકિત નાગરિક
૮૪
શાહ ગૌતમ ગુલાબચંદ | લોદરા
મહાવીરસ્વામી
૧૮૯૩ મ. શુ. ૧૦
Page #445
--------------------------------------------------------------------------
________________
અમદાવાદ | શીતળનાથ
૩
૮૫ | શાહ મગનલાલ સરૂ ચંદ
હુંડીના દલાદ
૧૯૬૨ કા. વ. ૫
શેઠ મોતીશાહ
શાલ લલ્લુભાઈ ઈચ્છીચંદ
છે. અમદાવાદ |
૧૯૬૨ માં શુ. ૧૧
સ્વામી
શાહ છગનલાલ મયાચંદ
(ગડાવાળા)
| વીશનગર | મહાવીર
સ્વામી
૧૮૯૩ મ. શુ. ૧૦
૧૯૭૦ જે. વ. ૨
મેદી દલછારામ વખતચંદ | ઊંઝા | ઋષભદેવ ઝવેરી મુળચંદ ગુલાબચંદ ભાવનગર | મહાવીરઅમરજી વાગડીઆ
સ્વામી - હા. બાઈ મણી ગાંધી દલસુખ વખતચંદ | લુણાવાડા | મુનિસુવ્રત-
મ. શુ. ૧૧ ૧૮૯૩ મ. શુ. ૧૦
૯૦
૩
૧૯૨૧ મ. શુ. ૭
૯૧. શાહ અમથાલાલ સવાઈ. | ડીસાકાપ | અજિતનાથ
ચ દ પ્રેમચ દ.
પ
૧૯૬૭ મ. વ. ૬
૩૮૧
Page #446
--------------------------------------------------------------------------
________________
R
૯૩
૯૪
૯૫
૯૬
८७
e
e
શાહે જીમખરામ શજી
ભાઈ માહાકાર (શાહ મૂળચંદ પીતાંબર)
શાહ પાનાચંદ માતીચંદ હા. ભાઇ જડાવ
શાહ વનમાળી જગજીવન
શાહ નાગર ઉમેદ
શાહ વીરચંદ્ર કર્મ દુ
ભાઈ પુનાભાઈ
શાહ જેચંદ ઈચ્છાચંદ
હ. ભાઈ સુરજ
મુનિસુવ્રતસ્વામી
અમદાવાદ | મલ્લિનાથ
સુપાર્શ્વનાથ
રામપુરા ભંકાડા
વીજાપુર
વીશનગર
રણુજ
મહેસાણા
અરનાથ
મહાવીર
ખેાતા (ક"કુલેાર) સ્વામી
મારવાડ
અમદાવાદ
3
અજિતનાથ ૪
શાંતિનાથ
ચંદ્રપ્રભુ
૩
1
૩
૬
૧૯૨૧ માં શૃ. ૭
૧૯૫૪ જે. શુ. ૧૦
૧૯૫૧ ચૈ. વ. ૮
૧૯૪૯ ૧. શુ. ૩ ૧૯૨૧ મ. . ૭
૧૯૪૭ ફા. ૩. ૧
૧૮૯૩ મ. શુ. ૧૦
૧૯૨૧ મ. જી. ૭
૧૯૪૯ પેા વ. ૧
૩૮૨
નામાંકિત નાગરિક
Page #447
--------------------------------------------------------------------------
________________
૧૦૦ પટવા નાનચંદ દેવચંદ
૨
૧૯૬૦ ફા. શુ. ૨
| અમદાવાદ | પાર્શ્વનાથ |
તથા અજિતનાથી
શેઠ મેતીશાહ
૧૦૧ શાહ માનચંદ હરખચંદ
માંડળ | ઋષભદેવ
૧૯૨૧ મ. શુ.
૧૦૨
શાહ તલકચંદ લાલચંદ
પાટણ
પાર્શ્વનાથ
૧૯૪૫ ફા. શુ. ૩
૧
અમદાવાદ
શાહ પરભુદાસ મલકચંદ
સૌભાગ્યચંદ
૧૯૪૪ ફા. વ. ૧૨
૧૦૪ સંઘવી મોતીચંદ પાનાચંદ
હા. બાઈ ચુની
પાટણ | મુનિસુવ્રત- ૧૨
સ્વામી
૧૯૨૧ મ. શું, ૭
૧૦૫ શાહ રતનશી પીતાંબરની
ભાર્યા પુરીબાઈ
લીંબડી | ઋષભદેવ
|
૫ |
૨ | ૧૯૪૩ અ, શુ. ૧૦
૧૦શાહ વૃજલાલ વેલજી
મોતીચંદ
લુણાવાડા | મુનિસુવ્રત
સ્વામી
૧૮૯૩ મ. શુ. ૧૦
૩૮૩
Page #448
--------------------------------------------------------------------------
________________
લુણાવાડા | શીતળનાથ
૭
૧૯ર૧ મ. શુ. ૭
૧
૧૦૭ ગાંધી દેવચંદ ભાઈચંદ
પરશોતમ હા. તેમની
દીકરી જડાવ
૧૦૮ શાહ જોઈતારામ બેચરદાસ | નડીયાદ | ઋષભદેવ
૧૯૪૧ કા. વ. ૭
૧૦૯
શાહ તારાચંદ હકમચંદ
હીરાચંદ બપઈ
અમદાવાદ | પાર્શ્વનાથ
૧૯૨૧ મ. શુ ૭
૧૧
શાહ તારાચંદ લક્ષ્મીચંદ
હા. બાઈ જકલ
| અમદાવાદ અજિતનાથ
૩
૧૯૪૦ મ. શુ. ૧૩
૧૧૧/
શાહ મંગળજી રાયકરણ
|
પુના | પદ્મ ભુ
૧૯૩૯ મ. શુ. ૧૪
૧૧૨
શાહ મનસુખ દીપચંદ
અમદાવાદ | પાર્શ્વનાથ
૧૯૩૮ મ. શુ. ૧૦
૧૧૩ શાહ કુંવરજી જેચંદ
વીરમગામ
વાસુપૂજ્ય સ્વામી
૧૮૯૩ મ. શુ. ૧૦
નામાંક્તિ નાગરિક
| અમદાવાદ | વિમળનાથી ૧૦
૧૯૩૮ માં. શુ. ૩
૧૧૪ શાહ ભુલા વજીઆ
હા. ઝવેરબાઈ
Page #449
--------------------------------------------------------------------------
________________
P
૧૧૫ શાહ નગીનદાસ બેચરદાસ
અમદાવાદ
૧૯૩૪ છે. વ. ૧ ૧૯૩૭ વૈશાખ
શાહ રોકળદાસ પુરુષોત્તમ
| અમદાવાદ
શેઠ મોતીશાહ
સ્વામી
૧૧૭ શાહ જેચંદ મંછાચંદ
| અમદાવાદ | શ્રેયાંસનાથી
૧૯૩૮ મા. શુ. ૩
૧૧૮. ઝવેરી કેવળચંદ બેગલચંદ| પાટણ
ધર્મનાથ | ૬
૧૮૯૩ મ. શુ. ૧૦
| વાકા
ચંદ્રપ્રભુ
૧૯૦૩ મ. વ. ૫
૧૧૯ શાહ ખેમચંદ ગુલાબચંદ
મૂળચંદ ૧૨ શાહ લીલાચંદ ઉગરચંદ
શાહ અમુલખ ખીમજી મિરર શાહ અમુલખ ખીમજી ૧૨૩ શાહ સોમચંદ રામજી
| વીશનગર | ઋષભદેવ
ધોરાજી ચંદ્રપ્રભુ
૧૯૨૮ પિ શુ.૧૩ ૧૯૦૩ મ. વ. ૫
ધોરાજી
પાર્શ્વનાથ
૧૯૦૩ મ. વ. ૫
વણથલી | મુનિસુવ્રત-
સ્વામી
૩ |
૩ | ૧૯૨૪ ફા. વ. ૬
૩૮૫
Page #450
--------------------------------------------------------------------------
________________
૧૯૨૩ મા. શુ. ૫
૩૮૬
૧૯૨૩ મા. વ. ૫
૧૨૪ શાહ નથુભાઈ પ્રેમચંદ
શીતળનાથ શાહ પ્રેમચંદ મોતીચંદ વસો સુપાર્શ્વનાથ ૧૨ ૧૨૬ શાહ અનેપચંદ મુળચંદ ખેડા મલ્લિનાથ | ૩
હા. બાઈ નવી ૧૨૭ શાહ નાનચંદ રાઈચંદ
સુરત પદ્મપ્રભુ ૧૨૮ શાહ પાનાચંદ કરમચંદ | વીશનગર | ધર્મનાથ
૧૯૫૦ પ. વ. ૫ ૧૯૨૧ મ. શુ. ૭ ૧૮૯૩ મ. શું ૧૦ ૧૯૧૬ મ. વ. ૧૦ ૧૮૯૮ ચે. વ. ૬
૧૨૯ી બાઈ રતનબાઈ
બુરાનપુર | શાંતિનાથ
૧૩૦. શહ સાકરચંદ હેમજી
હા. બાઈ રળી આત
રાધનપુર | શાંતિનાથ
૧૮૯૩ ફા. શુ. ૩
૧૩૧
શાહ તારાચંદ
ખંભાત | પાર્શ્વનાથ
૨ | ૧૮૯૩ મ. શુ. ૧૦
૧૩ર શાહ રતનચંદ હીરાચંદ
દિમણ
૧૮૯૩ મ. શુ. ૧૦
શાંતિનાથ | ધર્મનાથ
નામાંતિ નાગરિક
૧૩૩ શાહ ખેંગાર શંઘજી
રાધનપુર
૧૮૯૩ મ. શુ. ૧૦
Page #451
--------------------------------------------------------------------------
________________
૧૩૪ શાહ સેમચંદ તારાચંદ || સાદરી
| ઋષભદેવ
૧૮૯૩ મ. શુ. ૧૦
૧૩૫ બાઈ વિજયા
દમણું | અજિતનાથ ૧૦
૧૮૯૩ મ. શુ. ૧૦
શેઠ મેતીશાહ
શાહ રાખવદાસ મોદી
સુપાર્શ્વનાથી ૮
૧૮૯૩ મ. શુ. ૧૦
શાહ નગીનદાસ નરોત્તમદાસ અમદાવાદ | મલિનાથ
૧૯૭૮ જે, વ. ૬
૧૩૮
શેઠ માણેકલાલ મગનલાલ
| અમદાવાદ | પાર્શ્વનાથ
૧૯૭૬ મ. શુ. ૩
તલી
૧૩૯
શેઠ સુરજમલ ખુબચંદ
હા, બાઈ મણ
પાટણ | સુમતિનાથ
૮
૧૯૭૪ અ. શુ. ૨
અમદાવાદ
.
૧૯૭૩ અ. શુ. ૨
શાહ અમૃતલાલ મેકમચંદ બાબુ હરમાનસીંગજી
લક્ષ્મીચંદજી કર્ણાવટ
કલકત્તા સુપાર્શ્વનાથ
૧૯૭૭ છે. શુક
૧૪૨ શાહ વાડીલાલ તારાચંદ , હાબાઈ પારવતી
અમદાવાદ સુવિધિનાથ ૫
૧૯૮૦ મા. શુ. ૫
૩૮૭
Page #452
--------------------------------------------------------------------------
________________
૧૪૩ શાહ ધનરૂપજી માલાજી
બરડુંઠ | ઋષભદેવ (મારવાડ),
| ૧૯૮૧ કા. વ. પ
.
૧૪૪ શાહ ટેકચંદજી ભાણજી
આહાર | ચંદ્રપ્રભુ | (મારવાડ).
૩
૧૯૮૦ છે. શ. ૧૨
૧૪૬ વકિલસાંકળચંદ રતનચંદની અમદાવાદ | અરનાથ
'વિધવા બાઈ ચંપા
૧૯૭૯ મા. શુ. ૧૫
પ્રભાસ
થ
શાહ સુંદરજી હરચંદની
પુત્રી ગુલાબબહેન | પાટણ
૧૯૮૭ મ. વ. ૨
શાહ હીરાલાલ મગનલાલ
અમદાવાદ | પાર્શ્વનાથ
૨
| ૧૯૮૨ ફા. વ. ૭
૧૪૯ શાહ લહેરચંદ ઉજમચંદ
હા. બાઈ મોતા.
પાટણ
અભિનંદન સ્વામી
૩
૧૯૮૦ મ. શુ.૧૩
નામાંકિત નાગરિક
૧૫
શાહ ન્યાલચંદ (તનમન)
કાળીદાસ
અમદાવાદ | અજિતનાથ ૧૦
૧૯૮૬ હૈ. શુ. ૩
Page #453
--------------------------------------------------------------------------
________________
૧૫૧ શાહ છનાલાલ ત્રિકમલાલ | અમદાવાદ સંભવનાથનું
૧૯૮૬ મા. શુ. ૬
શેઠ મોતીશાહ
૧૫ર શાહ ઠાકોરભાઈ મૂળચંદ
સુરત
ધર્મનાથ |
પ
૧૯૮૬ વ. વ. ૨
બેન ધબલીબેન (શાહ ઠાકોર
ભાઈ મૂળચંદની પુત્રી)
સુરત
૧૯૮૬ છે. વ. ૨
૧૫૪ ચેકસી સકરચંદ લલુભાઈ | અમદાવાદ | વાસુપૂજ્ય
સ્વામી
૧૮૮૬ વ. વ. ૬
૧૫૫ શાહ તલકચંદ લલ્લુભાઈ
બારેજા | શાંતિનાથ
૧૯૮૧ મ. શુ. ૧૨ ૧૯૮૫ જે.શુ. ૨
૧૫૬ શાહ ભેરાઇ વજાજીની
વિધવા બાઈ નવીબાઈ
પુના
| ચંદ્રપ્રભુ !
૩
૧૫૭ શાહ છોટાલાલ ચુનીલાલ | અમદાવાદ સુમતિનાથ
ઢાલગરા
૫
૧૯૮૭ છે. શુ. ૧૦
૧૫૮ શાહ પિટલાલ ઉજમશી || લીંબડી | પાર્શ્વનાથ
૩
|
|
૧૯૮૭ મ. શુ ૫
૩૮૯
Page #454
--------------------------------------------------------------------------
________________
૧
૧૯૮૬ છે. શુ.
૬
ગખ. ૧૫૯ શાહ મગનલાલ લલુભાઈ | અમદાવાદ | બાષભદેવ ! ૧૬. શેઠ મોતીશાહ અમીચંદ મુંબઈ
સાકરચંદ (ઘરની)
૩
૧૯૮૭ મા. વિ. ૨
૧૯૮૬ વિ. ૬. ૧૫
૧૬૧ શેઠ મનસુખલાલ ડાહ્યાભાઈ | ખંભાત
ઋષભદેવ |
(તારાપુર) ૧૬૨ શાહ ગગલ ઉજમર્યાદ ડીસા- | શાંતિનાથ
(જુના) ૧૬૩ શાહ નથુભાઈ હાથીભાઈ | ડાભલા | મહાવીર
(સ્ટે. વસઈ સ્વામી વાયા મેસાણા
૧૯૮૮ 4. રુ. ૭
૧૬૪ શાહ જાદવજી ગુલાબચંદ
વડાલી | ઋષભદેવ
૧૯૮૯ મ. શુ. ૧૦
અમદાવાદ
૧૬૫ શેઠ મોહનલાલ ઇટાલાલ
પાલખીવાળા
૧૯૯૨ મ. શુ. ૧૦
નામાંક્તિ નાગરિક
Page #455
--------------------------------------------------------------------------
________________
૧૬૬ શાહ હીંમતલાલ જમનાદાસ- અમદાવાદ | અજિતનાથ
ની વિધવા બાઈ સમરત
૩ |
| ૧૯૯૨ ૧. શુ. ૧૦
૧૬૭ શેઠ મોતીશાહ અમીચંદ
સાકરચંદ (ધરની)
મુંબઈ
શેઠ મોતીશાહ
૧૬૮ શેઠ મોતીશાહ અમીચંદ
સાકરચંદ (ધરની)
| મુંબઈ
'૧૬૮ શેઠ મોતીશાહ અમીચંદ
સાકરચંદ
મુંબઈ
૧૭૦ શેઠ મોતીશાહ અમીચંદ
સાકરચંદ
મુંબઈ
૧૭૧ શેઠ મોતીશાહ અમીચંદ
સાકરચંદ
મુંબઈ
૧૭ર શેઠ મોતીશાહ અમીચંદ
સાકરચંદ
મુંબઈ
અમદાવાદ
૧૯૯૨ વૈ. યુ.
૧૭૩ માસ્તર પરશોતમદાસ
રણછોડદાસ
૩૯૧
Page #456
--------------------------------------------------------------------------
________________
૩
૧૯૯૩ પિ. શુ. ૧૨
.
૧૯૯૧ અ. શુ. ૧૦
ا
૧૭૪ શાહ માણેકલાલ જેચંદ માણસા અજિતનાથ
ગરચંદની વિધવા
બાઈ ચંચળ ૧૭૫ વોરા વેલશી પુંજાભાઈ સબાસપુર ચંદ્રપ્રભુ પેઢડાવાળા તથા શાહ
પાર્શ્વનાથ સનાભાઈ બાલાભાઈ અમદાવાદ | શાંતિનાથ ૧૭; શાહ ન્યાલચંદ ઊજમચંદ રાજકોટ | પાશ્વનાથ હા. ચુનીલાલ ન્યાલ.
શ્યામ ચંદ પાટણવાળા
ફણાવાળા શાહ વીરચંદ વાડીલાલ નવા-ડીસા | ધર્મનાથ
મૂળચંદ ૧૭૮ શાહ વાડીલાલ મોતીચંદ | નવા-ડીસા, પાર્શ્વનાથ
નથુચંદ શાહ હીરાલાલ માનચંદ અમદાવાદ
૧૯૯૧ મ. શુ. ૧૦ '
ه
૧૭૭
ه
૧૯૯૦ દિવેશપ ૧૯૯૦મ. શુ. ૧૦ ૧૯૯૦ મ. શુ. ૫
ه
૧૭૦
ه
ه
૧૯૯૧ ફા. શુ. ૭
જલાલપુર | મહાવીર
સ્વામી અમદાવાદ
1
2
في
૧૯૮૭ ફા. વ. ૨
શાહ પ્રેમચંદ ભીખાજીની
દીકરી બાઈ પારવતી ૧૮૧ શાહ તારાચંદ પાનાચંદની
વિધવા બાઈ ગંગા ૧૮૨ શાહ મોહનલાલ અમી
ચંદની વિધવા બાઈ સમરત
નામાંકિત નાગરિક
સાંગણપુર | પાર્શ્વનાથ
نه
૧૯૮૬ મા. શુ. ૧૧
Page #457
--------------------------------------------------------------------------
________________
૩ |
૧૯૮૫ કા. વ૧૦
૧૮૩ શાહ પરતાપજી ગલાજી ગાંધી ખીવાણુદી ઋષભદેવ |
(મારવાડ) સ્ટે. એરણ
પુરા
શેઠ મોતીશાહ
૧૮૪ શાહ હઠીચંદ કેવળદાસ | | અમદાવાદ
રાષભદેવ
૧૯૯૦ કા. વ. ૭
૧૯૯૦ દિવ.શુ. ૩
૧૮૫ શાહ ભાઈલાલ ગીરધરલાલ . પાશ્વનાથ
(વડોદરા) ૧૮૬ શેઠ સૌભાગ્યચંદ સુરચંદ | સુરત | શાંતિનાથ
હા. પારવતીબેન
૧૯૯૨ ફા. વ. ૧૦
૫
૧૯૯૩ કા. વ. ૫
૧૮૭ શેઠ મોતીલાલભાઈ ન્યાલચંદ | પાટણ | શાંતિનાથ
કુલ દેરીઓના પ્રતિ
માજીનો સરવાળે..
૧૧૯૭ | ૨૫ |
Page #458
--------------------------------------------------------------------------
________________
માટા
દેરા
સર
જીમાં
માટા
દેરા
સર•
ની ચા
કીમાં
દક્ષિણ
મેટા
દેરા
સરજી
ની ચે
કીમાં ઉત્તર
શાહ હાથીભાઈ મલુકચંદ
શાહ અમથાભાઈ હીરાચંદ તથા વીરચંદ હીરાચંદ (ધલેરાવાળા)
શાહ ઉમેદભાઈ વીરચંદ
ધેાલેરા તથા શાહ સાકરચંદ તારાચંદ (ધાળકાવાળા)
આગલાલ
અમદાવાદ
અમદાવાદ
૩
૩
૧૯૭૩ અ. શુ.
.
૧૯૭૪ ૧ શુ. ૧૫
૩૯૪
નામાંકિત નાગરિક
Page #459
--------------------------------------------------------------------------
________________
શેઠ | શેઠ બાલુભાઈ સકલચંદ | સુરત તારાચંદ નથી ભાઈ
શેઠ મોતીશાહ
ના દે
રાની ચોકી
માં | દક્ષિણે
શેઠ માનચંદ સકલચંદ
સુરત
hદ
Page #460
--------------------------------------------------------------------------
________________
૩૯૬
ટેકના કેઠાઓમાં પણ બિબો. કઠો| ૧ | પૂજારી હઠા લખમણવાળી
ભમતીમાં
૩૨
૨| પૂજારી ઉકા અરજણવાળા
३४
૩૪
ભમતીમાં
૩૪
૧૭૬૭
૧૮૨
રૂપાના ૮
૧૮૭૭
ટુંકમાં કુલ પ્રતિમાજીઓની સંખ્યા.
નામાંક્તિ નાગરિક
Page #461
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ ૮
પંડિત શ્રી વીરવિજયકૃત (મુંબાપુરીસ્થ) ભાયખલાનાં ઢાળિયાં."
(સં. ૧૮૮૮)
ઢાળ ૧ લી
(શ્રાવણ વરસે રે સ્વામી-એ દેશી) સુખકર સાહેબ રે પામી, પ્રથમ રાય વનિતાના સ્વામી; કંચન વરણી રે કાયા લાગી, મનમેહન સાથે માયા.-કંચન ૧ ક્ષીરોઠનાં રે પાણી, સુરતરુ ફૂલ સુર આપે આણુક ત્યાસી લાખપૂરવરંગરસીયા,લાખપૂરવસમતામાંસી આ.-કચનર શિવ નીસરણી રે થાપી, તિણે સિદ્ધાચલ યાત્રા વ્યાપી બાકી ફરસના રે જાણું, નાથજી આવ્યા પૂરવ નવાણું-કંચન ૩ નામ યુગાધીશ રે જપતાં, દશ હજાર મુનિ મલપતા; સંજમ થાને કરે વસીયાં, અષ્ટાપદ અણસણ ઉચરીયાં-કંચન ૪ યુગ નિરાયે રે વાસિ, પરીશાટન પંચાસી નાસી; પુરણનંદી ફુગ ઉપગે, સુખીયા શિવરમણ સંજોગે.-કંચન ૫
૧. આ ઢાળિયાંની નકલ સંશોધક શ્રીયુત મોહનલાલ દલીચંદ દેશાઈ બી. એ; એલએલ. બી. એ પૂરી પાડી છે તે માટે તેઓશ્રીને આભાર માનું છું.
Page #462
--------------------------------------------------------------------------
________________
૩૯૮
નામાંક્તિ નાગરિક
દિલ ભરી કરતા હૈ દેવા સુંદર તસ પડિમાની સેવા; અહનિશદેવરહેઅનુચરમાંઋષભદેવશ્રીરાજનગરમાંક ચન-૬ ચિંતે દેવા રે મનમાં, વસીએ ક્રીડા કારણ વનમાં; ભૂતલ ભમતાં રે દીઠા, સુમુઇ બંદરે ખાગ ગરી.-કચન ૭ ઈહાં નિત્ય રૂડું રે કરીએ, મનમાહન માટે મસિએ પ્રભુને પ્રીત કરી પધરાવું, ખાગના કર્તા શેઠ જગાવું.કંચન ૮ શેઠ અમીચંદ સાકરચંદ, તસ કુલદીપક મેાતીચંદ; શ્રી શુભવીર સુખે નિત્ય સુતા,સુપને સુર સંદેશા દેતા—કચન ૯
ઢાળ ૨ જી
(સાગઠડાં તે માંડ્યાં સેલ રે, નીલાં પીલાં ને રાતાં ચાલ રે ગેાકુલ નહી રમું ૨.-એ દેશી ) સુણા સેઠ! કહું એક વાત રે, તુમે દાન ગુણે વિખ્યાત રે. ભાગ્યદશા ફૂલી રે. ભુંÜખલિ કરાવ્યા બાગ રે, મન પ્રગટ્યો દેખી રાગ રે. ભાગ્ય૦ ૧ તરુ ચપ૪ તિલક અશેાક રે, વિલ વેલડીયાના થાક રે; ધ્રુવ તાલ તમાલ અખાડ રે, જાઇ કેતકીયાના છેોડ રે. ભાગ્ય૦ ૨ ચમેલી ગુલામની પાસે રે, વાસંતી પરિમલ વાસે રે; ફસાં સહકારની શાખ રે, સીતાલ દાડીમ દ્રાખ રે. ભાગ્ય૦ ૩ રમતાં પંખી કરી માળા રે, ફળ ભારે નમી તરુડાલા રે; શુક મેના હંસ ને માર રે, ચકવા ચકવી ને ચકાર રે. ભાગ્ય૦ ૪ કરે ક્રીડા સરાવર પાળ રે, બાલે કાયલ આંબાડાલ રે; વન શેાભા કેતી વખાણું રે, ગયું નંદનવન લજાણું રે. ભાગ્ય૦ ૫
Page #463
--------------------------------------------------------------------------
________________
૩૯૯
શેઠ મોતીશાહ વાડી ફરતી વાડીયે જૂની રે, જિનમંદિરિયા વિના સૂની રે; જિનમંદિર એક કરારે, પ્રભુ ત્રષભદેવ પધરાવો. ભાગ્ય૦ ૬ અમે રાજનગરમાં રહું છું રે, તુજ પૂન્ય ઉદયથી કહું છું રે, ગયે દેવ કહી ઈમ રાગે રે, શુભવીર મેતીચંદ જાગે રે.
ભાગ્ય૭
ઢાળ ૩ જી. (હું તો મહી છું તમારા રૂપને રે -એ દેશી) જમનાજનક જબ ઉગીયે રે લે, સેઠ હુકમ તવ પુગી રે; ખાતમુહુરત ધન મોકલે રેલે, શહેરથી કેશ દેય વેગલરે લે. ૧ કરતાકારીગર ભાગમાં રે લે, ભુંઈખલાના બાગમાં રે ; જે નમમાં કરે રે લો (?), મૂલ ગભારે સહુથી સિરે રે લે. ૨ દેવ સભાથી સોહામણે રે લો, રંગમંડપ રલીયામણ રેલે, સતર (!) શિખર જેવા જિમ્યાં રે લો,
જાણું સંજમ ગુણ જઈ વચ્ચે રે લે. ૩ દેહરાની શોભા શી કહું રે લો, ગેમટ ચિત્રામણ બહુ રે , રંભા સરગથી ઉતરી રે લે, ઊંચી ગોમટ ઘણું પૂતળી રે લો. ૪ જેવા યોગ્ય બીજું કયું રે , ઉપર શિખરમાં દેહરુ રે લે, દેય અગાસીએ વાલીયાં રે, બાજુ બેહું પગથાલીયાં રે લે. ૫ દેહરા બાજુ દેય દેહરી લે, ગેમુખ યક્ષ ચશ્કેસરી રે , ઘરમસાલા સોહામણી રેલ, સાંહમીવચ્છલ કરવા ભણું રે લ. ૬ બેઠક સુંદર બંગલે રે લે, સાહમાં ફુઆરે જલ ઉછળે રે લે, મૂલ દરવાજા ઉપરે લે, બંગલે બેઠા કરસન કરે રે લો. ૭
Page #464
--------------------------------------------------------------------------
________________
-૪૦૦
નામાંક્તિ નાગરિક આગલ કાઇને માંડવે રે લે, ખુરસી બેઠા જુવે ઉછવે રે , જમણી બાજુ આંબા સીરે રેલે, બેઠી કેયલ ટહુકા કરે રે લે. ૮ દેહરા પાછલ એક આંબલી રેલે પગલાં પ્રભુનાં રાયણુતળેરેલો. સુરજકુંડ જલ તાગ છે રે લે, ફિરતાં દેવલ કુલબાગ છે રે લે. ૯ દરવાજે વડ હેઠલે રે લે, હનુમંત વીર ચકી ભરે રે લે. કુલ ફલ કેરી ઝાડીયે રે, આજુબાજુ ઘણું વાડીયે રે લે. ૧૦ દેશીવિદેશી વિશ્રામતા રેલે, શેઠ તણા ગુણ ગાવતા રે લે, શેઠે બહુ રચના કરી રે , પણ મેં થેડી (ઈ) ઉચરી રે લે. ૧૧ આદીશ્વર પધરાવવા રે લે, કરે મને રથ નવનવા રે લે, મુહુરત શુદ્ધ પ્રકાશીએ રેલે, અઢારસં પંચાસીએ રે લે. ૧૨ માગશર શુદિ ષષ્ટિ તણું રે લે, શુક્રવારે સહામણું રે લે, શ્રી શુભવીર પ્રભુતનું રેલે, વાટ જુએ શેઠજી ઘણી રે લે. ૧૩
ઢાળ ૪ થી (ગોકુલની ગોવાલણી, મહી વેચવા ચાલી- દેશી) શ્રી મરુદેવા નંદને તેડવાને કાજે,
શેઠ મોતીશા એકલે નર બેહલે સાજે. ૧ રાજનગર જઈ વિનવે, પ્રભુને દરબારે,
સ્વામી સાહેબને ઘણું શેઠજી સંભારે. ૨ રાત દિવસ હઈડા થકી એક પલ ન વિસારે,
રાગીને ઘર જાયવૂ ચુગતું સંસારે. ૩ વેગલો પણ વાલ્વેસરી જિમ ચંદ ચરે,
ભક્તિવશે ભગવાન છે, ઈમ પંડિત બેલે. ૪
Page #465
--------------------------------------------------------------------------
________________
શેઠ મેતીશાહ
૪૦૧ સાહેબ સેવક વિનતી, એ દિલમાં ધરવી, | મમાઈ શહેર પધારતાં, હવે વાર ન કરવી. ૫ ઈમ કહી પ્રભુ પૂજને પાલખી પધરાવે,
ચાલતાં સુર સાંનિધે, ભરૂઅર્થે આવે. ૬ ઝાઝ ચઢ્યા જિનરાજનાં, હું પાય જુહા,
રેવાં શ્રી સખીને કહે, પ્રભુ જગના તા. ૭ વિધ્વંભર ભારે ભરી, કીમ નાવાં ચાલે,
રમણ પ્રિયા રેવાં પ્રતે, ઈમ ઉત્તર તાલે. ૮ હયડે ઉપાડી નાથને, ભવસાયર તરીએ,
ચરમ મસક પવને ભરી, તરતી ભાદરીએ. ૯ વાયુ પ્રભાવ એ જાણીએ, તિમ એ ગુણ દરીયા,
વાત કરંતાં વેગસું, પ્રભુ પાર ઉતરીયા. ૧૦ સુરત વનવાસો વસી, પ્રત્યે પથેં સધાવ્યા, | મુમાઈ શેહર વેંઢુકડા, અરિહા જબ આવ્યા. ૧૧ શેઠ વધામણી સાંભલી, ઉઠયા તિણિ વેલા,
ચિતે પૂરણ પુણ્યથી, મનમેહન મેલા. - ૧૨ સામઈયું સજતા તિહાં, બહુલા સાંબેલા, , ,
નિજનિજ ઘર પરિવારથી, સહુ સાંજન ભેલા. ૧૩ હાથી ઘોડા પાલખી, ચકડોલ રહાલી,
બહુલા વાજિંત્ર વાજતે, ગાર્ડે લટકાલી. ૧૪ ખિમચંદભાઈ પુત્ર તે, મોતીશા કેરા, .
અશ્વ ફલાંતિ આગલે, પુણ્યવંત અને ૧૫
Page #466
--------------------------------------------------------------------------
________________
૪૦૨
નામાંકિત નાગરિક સાજન સાથે શેઠજી, ચાલે પરવરિયા,
એ સામૈયું દેખતાં, કેણિક સાંભરીયા. ૧૬ દેખી પ્રભુ મુક્તાફલેં, વંદીને વધાવ્યા,
વાડી કેરે બંગલે, પ્રભુજી પધરાવ્યા. ૧૭ નવનવી ભેટ નિવેદસ્ય, ભક્તિ કરે ઝાઝી, શ્રી શુભવીર વિનેદસ્યું, થયા શેઠજી રાજી ૧૮
ઢાળ ૫ મી (તુને પાઉં દૂધ ને સાકરડી, મત માર રે કાના કાંકરડી-એ દેશી) પણુગત પ્રભુને પધરાવી, મોતીશા નિજ મંદિર આવી ચિતે મુઝ ઘર સુરતરુ ફલીયા, વલી મેં માગ્યા પાસા લીયા. ૧ સવી સંઘ તિહાં ભલે કરીયે,જિન આણા-તિલક શિરે ધરી, જોશી એ મુહુરત ઉચરીયે, દેશાવર લખી કંકેતરીયે. ૨ ગામ ગામ તે વાંચી લેક ઘણા, પરશંસે મારગ પુણ્ય તણા; આ કાલે એ પુણ્યવંત થયે, એની નજરે દાલિદ્ર દૂર ગયે. ૩ પાલીતાણે કરી ધર્મશાલા, મેતીશા એ પુણ્યની શાલા; સવી ધર્મશાલાની ઠકરાણી, જાણું સરગથકી મૂલે આણી. ૪ તિહાં સંઘ ચતુર્વિધ જે રહેતા, તસ ભક્તિ શેઠ ઘણું કરતા; કાંઈ વાત કહ્યામાં ન આવે, કુંતાસર ખાડો પૂરાવે. ૫ એ ઉપર જબ દહેરાં થાશે, તવ પાંચમી વસહી કહેવાશે; સ્માઈમાં પણ જિનમંદિરીએ, આપણુ જઈને ઉછવ કરીએ. ૬ ઈમમધરસુરત સાહાજાદિ તિહાં ભણ્યા ગુણ્યા અમદાવાદ, સહુ શ્રાવક સ્માઈમાં વિચરે, શુભવીર શેઠ બહુમાન કરે. ૭
Page #467
--------------------------------------------------------------------------
________________
શેઠ મેાતીશાહ
૪૦૩
ઢાળ ૬ ઠ્ઠી ( વિવાહલાની દેશી )
(મારા સસરા આવ્યા રે સાસુ સેાતા, મારા નાન્યેા માડી જાયા વીર મેં મહાજગ માંડીઓએ દેશી )
(ઋષભની માતા, ઋષભ ઘેર આવે છે-એ દેશી) હવે સામગ્રી સવી સજજ કરી, ચઢે જલજાત્રા વરધાડે તીરથ જલ લાવે છે; શહેરના સઘલા વ્યવહારીયા, વર વેશ ધરી રથ જોડે તીરથ જલ લાવે છે. ૧
લાવે લાવે મેાતીચંદ શેઠ, નમણુ જલ લાવે છે; નવરાવે મરુદેવીન', પ્રભુ પધરાવે છે. સાંબેલા ઘણા શણગારીયા, જાણે દેવકુમાર અવતાર; તીરથ॰ ગાયે ગીત ભલી ગુણવ'તી,વર તેારણ ઘર ઘરબાર. તીરથ૦ ૨ આઠે મોંગલધર આગલ ચાલે, લે જાચક મ’ગલ ભાવ; તી॰ ચલે' કલશ ભરી જલઝરીયા, થાય પથે વલી છંટકાવ. તી૦ ૩ ઉંચી કરે ધજા વૈજય'તીએ, ચાર અગીયાના ખજાવ; તી મેઢી માલે જુએ મહિલા ચઢી,જોવા જેવા જામ્યા રે જમાવ.તી૦૪ લઘુ હસ્તિ કુતીલમાં ચાલતા, એક માવત કર અંકુશ; તી વાજે વાજિંત્ર વેલાતના, ભલી પડી રે નગારાની ધેાંસ. તી॰ ૫ ટહુકે શરણાંઈ ટહુકડા, ચલતા ભાલા ઝલકાર; તી અણુઅણીયા નિશાંન તે ઝગઝગે, ગારી તુર્કી અસવાર. તી॰ ૬ આઠે છત્રધરા ચામરધરા, રૂડા ઇંદ્રધ્વજ સંગાથ, તી અલબેલી સહેલી સાથમાં, રામણ દીવા શેઠાણીને હાથ. તી॰ છ
Page #468
--------------------------------------------------------------------------
________________
४०४
નામાંકિત નાગરિક ભેરી ભુગલ વણા વાજતી, વાજિંત્ર વિચિત્ર પ્રકાર: તી ઘણું ધૂપઘટા ગગને ચલી, નવલે વેશે નરનાર. સી૮ શેઠ સાજન માટે સંચર્યા, બાલાભાઈ ત્રીકમ સાથ; તીવ્ર ચામર ઢલતા શિર પાલખી, માંહે બેઠા જગતના નાથ. તી. ૯ કર જોડી કરે સહ વંદના, પ્રભુ રહેજે હઈડાપાસ; તી. દેવ દેવી જુએ ગગને રહી, તલ પડવા નહિ અવકાશ. તા. ૧૦ હાથી ઘોડા ને પાલખી, ઘડવેહેલ્યને નહિ પાર; તી.
પીવાલા હામ જોઈ હરખતા, વરઘેડે ચઢ્ય પુરબાર. તી૧૧ વડ શીતલ છાર્ચે ચાલતાં, સહુ આવતા વાડી મઝાર તી વરઘેડો તિહાં જઈ ઉતર્યો, દેવ નોતરીયા તિણિવાર. ત. ૧૨ તસ આપે અમુલક બાકલા, ભણે મંત્ર આગમ ઉપદેશ, તી. વિધિ જાણ શ્રાવક વિધિ સાચવે, નવિ ભૂલ પડે લવલેશ. તા. ૧૩ જલ કુંભ ભરી શ્રીફલ ઠવી, શિર ધરીયા સહાગણ નાર. તી. વલીયે વરઘોડે શહેરમાં, ઉતરી શેઠ દરબાર. તી૧૪ રાતી જગે પૂજા પ્રભાવના, સાચવી સક્ત વિવેક, તી. શુભવીર પ્રભુને શાસને, શેઠ ધરતા ધરમની ટેક. તા. ૧૫
ઢાળ ૭ મી. (તમે પીળાં પીતાંબર પહેર્યાજી મુખને મરકલડે-એ દેશી) મંગલિક ગાવે નરનારજી, શાસનના રસીયા, કુંભ થાપે ગ્રહ દિગપાલજી, શાસનના રસીયા; પ્રભુ પંખણ વિધિ મન ખાંતેજ, શાસનના રસીયા, માગશર શુદિ છઠ્ઠ પ્રભાતેજી, શાસનના રસીયા.
Page #469
--------------------------------------------------------------------------
________________
શેઠ મેાતીશાહ
પ્રભુ પધરાવ્યા બહુ રાગેજી શા॰,
અવિચલ સુખ શેઠજી માંગેજી. શા જસનામી અનેાપમ છાજેજી શા॰,
મૂલનાયક ઋષભ બિરાજે જી. શા સીમધર સ્વામી પધારે જી શા,
તે તેા જમણી બાજી ગભારે જી, શા વામ દિશે. ગભારે સાહાવે જી શા॰,
સભવ જિનવર પધરાવે જી. શા
બીજી ચઉ પડિમા સારીજી શા॰,
ઘણી ધાતુની પડિમા પ્યારીજી, શા દાય દેહરીએ જોયા જેવી જી શા॰, ગામુખ ચક્કેસરી એક મુહુરતે સરવ અનેરે જી શા॰,
ધનાથ શિખરને દેહરે જી, શા
અઠાતરી સ્નાત્ર કરાવે જી શા॰,
ઈમ ઉત્તમ કામ કરેણ્યે જી શા॰,
દેવી જી.
સામીવચ્છલ મહુભાવે જી. શા એ એવ પૂજા દેખીજી શા॰,
સુરલેાકે સુર અનિમેષે જી, શા સુર સુખ તે દુઃખ કુણુ જાણેજી શા॰,
નરભવ અવિધ કેરો માનેજી. શા
અવતરશે તે સરલાકે જી શા॰,
શા
તેનાં જગમાં નામ રહેશે જી, શા
આગલ સુખ થાકાથાકે જી,
શા
૪૦૫
૩
७
Page #470
--------------------------------------------------------------------------
________________
४०६
નામાંક્તિ નાગરિક તપગચ્છ કેરે સણગારજી શા),
વિજેસિંહસૂરિ ગણધાર છે, શા તસ સત્યવિજય ગુણાભીને જ શાક,
1 કપુરવિજય શિષ્ય તેના જી. શા. ૮ ખિમાવિજય ખિમા ભંડારજી શાહ,
શ્રી જશવિજય અણગાર જી, શાક પંડિત શુભવિજય જગીશ જી શાહ,
કહે વીરવિજય લઘુ શીશજી. શાહ ૯ વિ જ ય દેવેદ્ર સૂરીશ જી શાળ,
શખ્યા મુમઈ ચઉમાસ છે, શાહ વસુ નાગ વસુ શશિ (૧૮૮૮) વરસે છ શાહ,
આસાડી પુનિમ દિવસેજી. શા૧૦ મેં રચીયે એ ગુણ દીજી શાળ,
શેઠ મોતીશા ચિરંજીજી, શાહ ગુણ ગાતાં બહુ ફલ પાવેજી શાહ,
શુભવીર વચન રસ ગાવે છે. શા. ૧૧ ઈતિ શ્રી મમાઈ બંદરે ભાયખલાનાં ઋષભ દૈત્ય સ્તવન. ઢાલીયાં સંપૂર્ણ લખીત પં.ગેત્મવી પંજ્ઞાનવી જે દમણબંધરે ચોમાસું રહી લખ્યું છે. સં. ૧૮૯૨, ૬-૧૧ પાદરા નં. ૧૦૧.
Page #471
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ ૯ કુંતાસર પ્રતિષ્ઠા (શત્રુંજ્યનાં) મોતીશાનાં ઢાળીયાં
ઢાળ ૧ લી (સુહંકર સિદ્ધાચલ સેરીએ–એ દેશી.) ઉઠી પ્રભાતે પ્રભુ નમીએ, જઈ વિમલાચલ વીસમીએ; અંતર ધ્યાન રાસે રમીએ, વિમલગિરિ રંગ સે સે ત્રિભુવન તીરથ નહીં એ, વિમલગિરિ રંગ ર સે. ૧ ગિરિ સામા એક ડગ ભરીએ, કેડ હજાર ભવાંતરીએ; સંધ્યાં પાટીકડાં હરીએ.
વિમલ૦ ૨ અમૃત પદ વરવા આવ્યા, પાંડવ પમુહા મુનિરાયા; સેંસગેરી મુગતી પાયા.
વિમલ૦ ૩ જાત્રા વિના ભેજન ન કરે, સુરસાનીધ અભિગ્રહ પૂરે; પૂરવ ભવે શું શોક હરે?
વિમલ૪ ખટમાસી જિન ધ્યાન ધરે, શુક રાજા નિજ રાજ વરે; શત્રુંજયગિરિ નામ કરે.
વિમલ૫ સંઘવી થઈ સંઘ લઈ ચાલે, સિદ્ધાચલ પંચ સનાત્ર કરે, શિર પર રાયણ દૂધ ઝરે.
વિમલ૦ ૬. ગુરુ ઉપદેશ વચન વાશી, મુંબઈ બંદર રહેવાશી; સુરનર ગાવે સાબાશી.
વિમલ૦ ૭
Page #472
--------------------------------------------------------------------------
________________
૪૦૮
નામાંક્તિ નાગરિક
અમીચ'દ સાકરચ'દતણા, કલિજીંગમાં કલ્પવૃક્ષ બન્યા;
ઉપગારી તરુછાયા ઘણા. વિમલ૦ શેઠ મેાતીશા ધનરાસે, પૂરે દીન દુખિયાની આશે; કલકત્તા વળી માસે. વિમલ૦ દરીઆમાંહી જહાઝ ઘણાં, ચીન દેશ વિલાયત સુણાં; શેઠ મેાતીશાના નામતણાં. વિમલ૦ ૧૦ કુંવરપદ ખીમચંદભાઈ, ઈંદ્ર જિસી જસ ઠકરાઈ; પૂરણ પરભવ સુકમાઇ. વિમલ૦ ૧૧ સિદ્ધગિરિ ઉપર ટુંક તણી, શેઠ મેાતીશાને હુંશ ઘણી; શ્રી શુભવીર વચન સુણી.
વિમલ૦૧૨
૮
ઢાળ ૨ જી.
( સાંભળ રે તુ ં સજની મેારી, રજની કાં રમીઆવીજી રે—એ દેશી ) સવત અઢારસે અઠાશી માંહે, સિધગેરી શિખર વિચાલેજ રે; કુંતાસરના ખાડા માટા, શેઠજી નયણે નિહાળે. મનને માજેજી રે, અંતર નયણાં નિહાળ, મનને મેાજેજી રે. ૧ ભવ તરતાં પૂરણને હેતે, ખાતમહુરત ત્યાં કીધું જી રે, સર સરપાવ ઘણા જાચકને, દાન અતુલ્ય ત્યાં દીધું. મન॰ ર ચેાથે આરે બહુ ધનવંતા, પણ નવી ખાડો પુરાવ્યાજી રે; આ કાળે માતીશા શેઠે, કનક રૂપઈએ ભરાવ્યા. મન૦ ૩ તે ઉપર જબ ટુંક બનાવે, મધ્ય ચઈત્ય વિશાલજી રે; આજુબાજુ ચૈત ઘણાં છે, જખુ તરુપરિવાર. મન૦ ૪ રીખવદેવ પુડરીક પ્રમુખની, પડિમા ત્રણ હજારાજી રે; નવી ભરાવી ચિત્ત ઉદારે, વિધિશું શાસ્ત્ર પ્રમાણુ. મન પ
Page #473
--------------------------------------------------------------------------
________________
શેઠ મોતીશાહ
४०८ અંજનશલાખા પ્રમુખ સામગ્રી, મેળવતાં ગુરુ સંગેજ રે; નવ લાખ ઉપર સતસેંસ રૂપઈયા, ખરચાણાં મન રંગે. મન૬ અમરચંદ ખીમચંદ દમણના, શેઠજી આગે પ્રધાનજી રે; ભાઈ અનોપમ દોય સહદર, અવસર ઉચિતના જાણ. મન૦ ૭ મેહાટા મંદિર પાસે દેહરું, તે પણ શિખર કરાવેજી રે; ધર્મનાથ આદે બહુ પ્રતિમા, સુંદર તેહ ભરાવે. મન, ૮ શશી મંડળ ફરતા ગ્રહમંડળ, તીમ જિનચૈત્ય ઘણેરાજીરે; સહસ ગમે કારીગર કામે, લાગે ઉઠી સવારે. મન ૯ કલ્યાણજી કહાનજીને નંદન, દીપચંદ ગુણ પરિણામે જી રે; એ ટુંક પાછળ ટુંક કરાવે, શેઠ મોતીશા હુકમે. મન૧૦ તાણુઆમાં મહુરત લીધું, અંજનશલાખા કેરુજી રે; શ્રી શુભવીર જિનેશ્વર ભગતે, ઉલસીત ચિત ભલે મન- ૧૧
દ્વાલી ૩ જી. (અનહાંરે વાલજી વાય છે વાંસળી રે—એ દેશી) અનહાંરે શેઠ સજાઈ કરે સંધરે તે સાંભળી દેશ વિદેશ.
લેક સજે ઘણું સંઘમાં રે, અનીહાંરે દેવ ઘણું દેવલોકમાં રે, શેઠના ગુણ ગાય વિશેષ. લે. ૧ અનીહાંરે દક્ષીણતા ગુણશેઠની રે, પારસ સમ સ્વર્ગે ગવાય. લે.૨ અનીહાંરે દક્ષીણતા પણ આપણું રે, નહી લેપ એમ દીલ થાય..૩ અનીહાંરે સ્વર્ગો શેઠને નુતર્યા રે, કરે પાવન અમ ઘર આજ. લે. અનીહાંરે ગામ ગયાં સૂતાં જાગશે રે, રખે લાગશે ઘરના કાજ..૫ અનીહાંરે ખીમચંદભાઈને શેઠજી રે,દીએ હેત શિખામણ સાર..૬ અનીહાંરે પુત્ર સવાઈ પુન્ય હો રે, કુળદીપક છે નીરધાર. લે. ૭
Page #474
--------------------------------------------------------------------------
________________
૪૧૦
નામાંક્તિ નાગરિક અનહાંરે સંઘવીપદ ધરી સાચવે રે, પ્રતિષ્ઠા સંઘ હજૂર. લે. ૮ અનીહાંરે ગુરુ ભગતી ગુણ દાનથી રે, કાઢજો દાળીદર દૂર લો. ૯ અનીહારે પત્ર લખી પેટીમાં ઠવ્યો રે, તે માંહી સરવે વિચાર લે.૧૦ અનીહારે ભાદરવા બાણઆ તણે રે, શુદ પડે ને રવિવાર. લે.૧૧ અનીહાંરે મહુરત લેઈ સીધાવીયા રે,કાંઈ શેઠજી સ્વર્ગ મજાર.લો.૧૨ અનીહાંરે મેતીશાળ મરણ ગયા રે, એમ બોલે તે લેક ગમાર. લે.૧૩ અનીહાંરે બીજેદિને શશીઉગીઓ રે, જોવા ખીમચંદભાઈ દેદાર. લે.૧૪ અનીહાંરે સજન તે સુખીયા થયા રે, નવી ઘર શોક લગાર. લે.૧૫ અનીહાંરે ત્રણ માસ વીતી ગયા રે, જનકાગમ છોડી આસ. લે.૧૬ અનીહાંરે અમરચંદ સમજાવતાં રે,જબ આવે માગશર માસ.લે.૧૭ અનીહાંરે ઉજળી તીજે કંકેતરી રે; લખી દેશવિદેશ જાર. લે.૧૮ અનીહાંરે પેશ તણી સુદ સાતમે રે,કાંઈ દેરા દીધા પૂર બાહાર.લે. ૧૯ અનીહારે ખીમચંદભાઈ હસ્તી ચઢ્યા રે, કરે ટેપીવાળો સરપાવલે.૨૦ અનીહરે શ્રી શુભવીર મંગલિકનારે, હોય શબ્દ શુકનના ભાવ. લે.ર૧
ઢાળ ૪ થી.
(ભરતની પાટે ભૂપતિ રે-એ દેશી.) સંઘવી હસ્તી શીરે ચઢ્યો રે, વધાવતી નરનાર સલુણ; દેહેરાસર આગે કરી રે, દેર દીયા પૂર બહાર સલુણું, રંગરસીલા સાંભળો રે, સંઘની શોભા અપાર સલુણું. રંગ ૧ પાછાઈ કેરટના ઘણું રે, દીએ પરવાના સમૂર સલુણા; હુકમ શેઠ ખીમચંદને રે, રાજા રહેજે હજૂર સલુણું. રંગ ૨ સંઘ લેઈ સિદ્ધાચળે રે, ઉતરીઆ જઈ ઠેઠ સલુણ; પિશ વદી પડવા દિને રે, વંઘા જિન કરી ભેટ સલુણા. રંગ ૩
Page #475
--------------------------------------------------------------------------
________________
શેઠ મેાતીશ્રાહ
રે, દેખી દેવિવમાન સલુણા;
સલુણા, ૨ંગ ૭
દેરા તંબુ કચેરી *પની બહાદુર વાવટા રે, વાજી ́ત્ર ફરકે નિશાન સલુણા. ર્ગ ૪ રાજનગરના સંઘવી રે શેઠ હિમાભાઈ આય સલુણા; માહાટા નાના સંઘવી રે, તે પળ ભેળા થાય સલુણા, રંગ પ સેારઢ કચ્છ હાલારના રે, ગુજરાતી ગેાલવાડ સલુણા, પુરવ દક્ષણુ માળવા રે, મરુધર ને મેવાડ સલુણા, રંગ ૬ સંઘ સવાલાખ આસરે રે, સંઘવી એક હજાર સલુણા; કરી મંડપ પધરાવતા ૐ, પડિમા પાંચ હજાર માતા દીવાળી ખાઈને રે, દેખી હરખ ન માય સલુણા; પુત્ર વધામણી શેઠને રે, દેવા સ્વગે સધાય સલુણા રંગ ૮ શેઠ મેાતીશા સાંભળી રે, સાજ કરે તતખેવ સલુણા; શાલિભદ્રને પૂરતા રે, જેમ ગાભદ્ર દેવ સલુણા, રંગ ૯ બિંબ પ્રતિષ્ઠા અંજને રે, મહુરત લીએ શ્રીકાર સલુણા; મહા માસે જોશી દીયેા રે, શુદ દશમી બુધવાર સલુણા; રંગ ૧૦ તપગચ્છ ખડતર સાગરુ રે, સૂરિવર ત્રણ મીલાય સલુણા; વન્દે દશમી જળ જાતરા રે, તીરથનાં જળ લાય સલુણા, રંગ ૧૧ યમ ચઢી એક દેવતા રૈ, મંડપ ખિમ સહાય સલુણા;
૪૧૧
દ્વાદસી કુંભથાપના રે, રાતીજગા નીત થાય સલુણા; રંગ ૧૨ શ્રીફળ આદે પ્રભાવના રે, દેતા નવી નવી ચીજ સલુણા; સહસગમે દીવા અગે રે, લેતી વીસામા વીજ સલુણા; રંગ ૧૩ પૂજન નંદાવરતનું રે, દશે દીશ બલિદાન સલુણા;
ગ્રહ દિક્પાળની થાપના હૈ, મંત્ર કરી અહવાન સલુણુા. ૨ંગ ૧૪ ખીમચ દભાઇના સંઘને રે, સાનીધ કરજો દેવ સલુણા; શ્રી શુભવીરને આસરે રે, સુખલીલા નિતમેવ સલુણા, રંગ ૧૫
Page #476
--------------------------------------------------------------------------
________________
૪૧૨
નામાંકિત નાગરિક ઢાળ પ મી ચોથે દિન ખેતરપાળને રે લોલ, શાસનની રખવાળને રે લોલ; ચેસઠ ઇંદ્રને નોતર્યા રે લોલ, બહાર ભુતળ બળીબાકળા રે લોલ. પૂજી કરી સિદ્ધચકને રે લેલ, વીશ સ્થાનક પંચમે દિને રે લોલ, શેઠ શેઠાણી રૂડે મને રે લેલ, ઈદ્ર ઇંદ્રાણી છઠે દિને રે લોલ ચવન કલ્યાણક સાચવે રે લોલ, સ્વરગે થકી વર ભેઠવે રે લોલ, ચઉદ સુપન રાત્રી શીરે રે લોલ, સુપન પાઠક ફળ ઉચરે રે લોલ. જનમ્યા પ્રભુની વધામણું રેલ, સંઘવી ઇંદ્ર દીએ ઘણી રે લોલ; છપન દિકકુમારી નમે રે લોલ, રાતે ઉત્સવ દિન સાતમે રેલ, કેળ ઘરે નવરાવતી રે લેલ, પૂજી ઘેર પધરાવતી રે લેલ; ભેટ કરી ગુણ ગાવતી રે લોલ, રાસ રમી ઘેર જાવતી રે લોલ. આઠ ઈંદ્રાણું આવતી રે લોલ, હાથમાં લેઈકંકાવટી રે લોલ; બિંબ નવા સંગાથશું રે લોલ, તીલક કરે નિજ હાથશું રે લોલ; ઇંદ્ર ચોસઠ હવે મળ્યા રે લોલ, ખીમચંદભાઈ ઘરે આવીયા રે લોલ.
હમ ઈંદ્ર મુગટ શીરે રે લોલ, હસ્તી શીર ચમર ઢળે રે લોલ. ઇંદ્ર ઘણું મુગટે જડયા રે લોલ, ચારઠ રથ ઘેડે ચડ્યા રે લોલ; પાલખીઓને મેના ઘણું રે લોલ, સાજન કેરી નહી મણ રેલોલ; રાગ તાન ઘણું જાતના રે લેલ, વાજાં તે વાગે વીલાતનાં રે લોલ; વરડો મારગ સંચર્યો રે લોલ, મંડપમાં જઈ ઉતર્યો રે લોલ, મેરુ સિંહાસન બેસીઆ રે લોલ, નાથને બળે નિવેશીયા રે લોલ ઇંદ્ર ચેસઠ નમન કરે રે લેલ, પછે હીમાભાઈ ખેાળે ધરે રે લેલ. શેઠ ખીમચંદ ગંગાજળે રે લેલ, નાથ સીરે કળશા ઢળે રે લોલ; વૃષ્ટિ કનક કુસુમે કરે રે લેલ, ઇંદ્ર ગયા ઘેર ઠાઠમાં રે લોલ. સનાત્ર અઢેતરી આઠમે રે લોલ, દૈવત પડિમા શીરે રે લેલ,
Page #477
--------------------------------------------------------------------------
________________
શેઠ મેતીશાહ
૪૧૩ દેવ બળીએ આપતા રે લોલ, બાલકીડા નિશાળના રે લોલ. -ઉત્સવ રંગ વધામણા રે લોલ, જોબન વય પ્રભુ પામતા રે લોલ; શ્રી શુભવીર પરણાવતા રે લોલ.
ઢાળ ૬ ઠ્ઠી (હવે વિવાહ સામગરી મેહેરેલી એ દેશી) હવે વિવાહને વરઘોડે રે, ભલે વર કન્યાનો જડે રે, સાજન સાંબેલા સાથે રે, રામણદી મુઘીવહુને હાથ રે.
જયવંતાજી ૧ ખેમચંદભાઈ પ્રભુ કર ધરીયા રે, અમરચંદ ઘેર ઉતરીયા રે, ચેરી પંખી નવી વહુ લાવે રે, વરકન્યા ત્યાં પરણાવ્યા છે. જ માંહોમાંહે વસ્ત્ર ઘરેણું રે, વરકન્યાને નજરાણું રે, દેએ પક્ષ ધવળ ગવરાણાં રે, પછી મંડપ ઘર પધરાવે છે. જ રાજભાર ધરી કર લીલા રે, લોકાંતિક દીક્ષા વેળા રે; પ્રભુ હુકમ લેઈ બહુમાન રે, શેઠ દેતા વરસીદાન છે. જ નવ વરઘોડો સાર રે, લઈ પંચ મહાવરત ભાર રે, શેઠ ઈંદ્ર તણે અવતાર રે, જિન ખંધે ઠવે દીશાળા રે. ૪૦ બિબ કેસર સુગંધી રે, દશમે દિન કંકણ બાંધી રે; ગુરુ મંત્ર પવિત્ર સુરંગી રે, મીંઢળ ને મરડાસંગી રે. જ0 પીઠિકા ધૂપ દીપક શેણું રે, બળ બાકુળાને પાણી રે; સઘળે નાખી પરતે કેરે રે, કેસંબી વસ્ત્ર ઢાંકે રે. જ0 ચઈતવંદન વસ્ત્ર ઉઘાડી રે, અધિષ્ઠાયક થાપના કરી રે, - સ્થિર લગ્નને વાસ્તે બએલી રે, શુધ અંજન શેવન સળીયે રે. જ
Page #478
--------------------------------------------------------------------------
________________
૪૧૪
નામાંક્તિ નાગરિક દશમી બુધવાર જગીશ રે, ઘડી બાર ને પળ એકવીસ રે; કરે અંજન નયન વિશાળા છે, જેની પ્રગટ થઈ તે વેળા રે. જ મૂળનાયક આદે ધારી રે, પૂંખણ કરે ચારે રાણી રે, દેવ મંગળ વાજાં વાજે રે, સહુ બિંબને શેઠજી પૂજે છે. જો કલ્યાણક પંચ સુહાવે રે, શીષે સુંદરી તીલક બનાવે રે; અઠેતરી સનાત્ર કરાયે રે, શુભવીર વચન રસ ગાવે રે. જો
ઢાળ ૭ મી
(એક સમે શામળીઓજી-એ દેશી.) મંડપ ઊભા એમ કહે મન મોહનજી, કાંઈ સંઘવી સંઘવણ દેય,
મનડું મોહ્યું રે મન મેહનજી, ભવભવ સરણ તુમારડું મન મેહનજી,આદેશર અમને હોય.મન૦૧ જન્મ સફળ અમે માનશું મન જિન મંડળી મુખડાં દેખ મન ભૂષણ ચામર છત્રશું મન પ્રભુ આગળ ભેટ વિશેષ મન૨ સમવસરણની વાનગી મ. સિદ્ધગિરિ ઉપર મેં કીધું મન ત્યાં સાહિબને પધરાવીયા મન પ્રભુ આગળ ભેટ વિશેષ મન૦૩ અમરચંદ ધન વાવરે મન રાજા મંત્રી સમ જાણ મન. પ્રભુ નેતરી ઘેર આવીએ મન ઉપર ઉત્સવ મંડાણ મન૦૪ માહા વદી બીજે સ્થાપિયા મન મૂળનાયક રીખભનિણંદ મનો પુંડરીક ગણધર સનમુખે મન આનંદીત શેઠ ખીમચંદ મન ૫ વિમળવસી ખરતરવસી મન, છીપાવસી ત્રીજી જાણ મન. પ્રેમાવસી ચેથી ભલી મન મેતીવસી મંડાણ મન. ૬
Page #479
--------------------------------------------------------------------------
________________
શેઠ મોતીશાહ
૪૧૫ એ વસી છે પંચમી મન જીમ પંચમ ગ્યાન વિશાળ મન વખતવણી છઠ્ઠી ભલી મન બાળાવની સાતમી સાર મન૦૭ સાકરચંદ પ્રેમચંદની મન કાંઈ પાસની ટુંક વિચાર મન કુંતાસર ચકેસરી મન પંચમી વફા કહી રખવાળ મન૮ સ્વામી ઉત્સવ બહુ કર્યા મન, ધન ખરચ લખ્યું નહી જાય મન ગુરુ પધરામણી બહુ કરી મન પૂજાદિક સ્નાત્ર ભણાય મન૦૯ સંઘમાલ શુદી ફાગણે મન, બુધ બીજ ઉત્સવ થાય મન, આ જગમાં આ વારતા મન કંઈ પડે છે નવી દેવાય મન૦૧૦ તાલધજાદિક તીરથે મન વંદી વળીઆ નિજ ઘેર મન, પુન્ય કરીને અવતરા મન આગળ પુણ્ય બાંધે એહ મન૦૧૧ તીરથ રૂપ એ સંઘ છે મન ભગવતી સૂત્રે એ પાઠ મન, ગુણવંતના ગુણ એમ સુણવા મન આ સંઘને દેખી ઠાઠ મન૦૧૨ ખેમા વિજય જશ ગુરૂતણું મન,શ્રી શુભવીરવિજય મુનિરાજ મન, પ્રભુસે મગન સદા સુખી મન કહે વીરવિજય મહારાજ મન૦૧૩
Page #480
--------------------------------------------------------------------------
________________ પરિશિષ્ટ 10 પાલીતાણુમાં સારી રીતે પ્રસિદ્ધિ પામેલ અને લોકવણમાં ખૂબ ગવાતે રાસડે. મુંબઈમાં મેતીશા કેવાણું ને, આદેશ્વરનો પરતાપ, મેઢે માગે એટલા નાણું રે આલું, બધું કુંતારના ધામ. મુંબઈથી મેતીશા આવ્યા ને, કુંતાહર ચલાયા કામ, હામે કાંઠેથી ઘાટી તેડાવ્યા ને, એનેથી શું થાશે કામ? આંબાની ડાળે હીંચકા બાંધ્યા, હીંચતાં ભાંગેલી ડાળ. મુંબઈથી. તલાજાના મજૂર તેડાવ્યા ને, એથી હાલ્યા નહી કામ; આંબાની હેઠે ઉંધું રે લીધીને, એનેથી શું થાશે કામ? મુંબઈથી. વીસ પચીસ દહાડા પાછેરા નાખ્યા, ને પછે ચલાવ્યા કામ; શેત્રુજીના પાણી મંગાવ્યા, સેપેલા ચેલવેલા કામ-મુંબઈથી. મજૂર બધા મહેનત કરે ને, કેળી વિના થાય નહી કામ ઘેટી આદપરના મજૂર તેડાવ્યા, એનેથી ચાલ્યા છે કામ. મુંબઈથી. રીખવ ને મેદી જોડે રે ઊભા ને, કડીયા ચલાવે કામ; કામતા રે હોય એને કામવા દેજે, એના લેશમાંકેઈનામ. મુંબઈથી. વહેલા વહેલા ટાંકા બંધાવ્યા ને, પછે બંધાવેલા કુંડ; ચારે ફરતાં દેરા જણાવ્યા, પછી જેવાની છે હામ. મુંબઈથી. એકીરે કેરે ભીમ છે ભેરીને, બીજી કેરે ભગવાન ત્રીજી રે કોરે ઈંગારશા ભેરી, હાકું મારે હડમાન. મુંબઈથી. મુંબઈથી ખીમચંદભાઈ રે આવ્યા ને, હરખેલા દીધા ખરચ; બારી રે વચ્ચે હવન હેમાવ્યા, ઘીની ચલાવેલી નીક. મુંબઈથી. નથી ગાયું રે બ્રાહ્મણ વાણીએ મેતા ને, નથી ગાયું ચારણભાટ; ગાયું છે ભરવાડ હમીરભાઈએ, અવચળ રાખેલા નામ. મુંબઈથી. લોકગીત,