SearchBrowseAboutContactDonate
Page Preview
Page 155
Loading...
Download File
Download File
Page Text
________________ શેઠ મોતીશાહ ८८ નફે અને હકસાઈન રૂપીયા ત્રણ લાખ હઠીભાઈ શેઠને રળાવી આપ્યા હતા. આ પરસ્પર ધર્મસ્નેહ રાખનાર અને સાદીપણ ઉન્નત હરીફાઈ કરનાર એ શેઠીયાઓ ખૂબ વિશાળ દિલના હતા. અને એક બીજા ઉપર ઉપકાર કેમ કર? અને કરેલ ઉપકારનો બદલે કેવી રીતે વાળ તે જાણનાર કુશળ પુરુષ હતા. હઠીસંગ કેસરીસિંગ બહુ નાની વયના પણ વિશાળ મનના અને ભારે ભાગ્યવંત પુરુષ હતા. એને કરમે “કઢા” હતા એમ કહેવાય છે એટલે કે એ જે વેપાર કરે કે મકાન બંધાવે ત્યાં સેનું જ નીકળી આવતું. એમના સંબંધી કેટલીક વાત તે યુગના વ્યાપારીના વિભાગમાંથી સાંપડશે. શેઠ મેતીશાહના સંબંધમાં પેલેરાવાળા વીરચંદભાઈનું નામ ઘણીવાર આવે છે. તે શેઠના મુનીમ અને ખાસ સલાહકાર હતા અને શેઠની હયાતી બાદ ખીમચંદભાઈની પડખે રહી બિંબપ્રતિષ્ઠા અને પ્રવેશ મહોત્સવમાં આગળ પડતે ભાગ લઈ તેમણે શેઠનું નામ દીપાવ્યું હતું.
SR No.023340
Book TitleSheth Motishah
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherGodiji Jain Derasar ane Dharmada Trust
Publication Year1991
Total Pages480
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy