SearchBrowseAboutContactDonate
Page Preview
Page 97
Loading...
Download File
Download File
Page Text
________________ મુંબઈ પાંજરાપોળ શેઠ મોતીશાહના બે અમર કાર્યોમાંનું એક કાર્ય શ્રી મુંબઈની પાંજરાપોળનું છે. જેના હૃદયમાં અહિંસાની ભાવના ગળથૂથીથી પોષાયેલી હોય છે અને તેમાં પણ એ ભાવનાને વિશિષ્ટ રીતે અમલ કરનાર ખરેખર અમર થવાને ચગ્ય છે એમ લાગ્યા વગર રહે તેમ નથી. મુંબઈની એ અતિ વિશાળ અને મોભાદાર સંસ્થાને ઈતિહાસ અત્ર રજૂ કરો પ્રસ્તુત છે. એ પાંજરાપોળના સ્થાપક શેઠ મેતીશાહ હાઈ, એના ઈતિહાસ સાથે શેઠશ્રીનો ઈતિહાસ સ્વાભાવિક રીતે જ વ્યક્ત થઈ જશે. અત્ર તેને મુખતેસર ઈતિહાસ જોઈ જઈએ. એને લગતા કઈ અગત્યના કાગળ કે દસ્તાવેજો મળી આવશે તે તેને પરિશિષ્ટમાં સ્થાન આપવામાં આવશે. હકીકત એમ બની જણાય છે કે સને ૧૮૩૨ (સંવત ૧૮૮૮) ની શરૂઆતમાં મુંબઈ શહેરમાં કૂતરાંને ખૂબ ત્રાસ હતો. એમાં કોઈ કૂતરાંઓ હડકાયાં પણ છે અને તેને ચેપ માણસને લાગે છે એવી માન્યતાને પરિણામે સરકારે કૂતરાંને મારી નાખવાનો હુકમ કર્યો. એ હુકમને પરિણામે દરરોજ
SR No.023340
Book TitleSheth Motishah
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherGodiji Jain Derasar ane Dharmada Trust
Publication Year1991
Total Pages480
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy