SearchBrowseAboutContactDonate
Page Preview
Page 291
Loading...
Download File
Download File
Page Text
________________ શેઠ મોતીશાહ ૨૨૯ કે-મુંબઈથી ઊભી સેરઠને સંઘ ૧૮૯૩ના પોષ સુદ ૭ ના રોજ કાઢવાનો નિર્ણય કરવામાં આવ્યું છે. તેમાં દેશપરદેશના સર્વ ભાઈઓ બહેનેએ મુંબઈથી અથવા રસ્તે સંઘને મળવું અથવા પાલીતાણે જેમ બને તેમ જલદી પધારવા આમંત્રણ મેકલ્યાં. કચ્છ, માળવા, સેરઠ, મારવાડ, મેવાડ વિગેરે સ્થળે કંકેતરીઓ મેકલવામાં આવી અને ચારે તરફ હર્ષ અને ઉત્સાહનું વાતાવરણ ફેલાઈ રહ્યું. કેમ હસને પાર નહોતે. દેશ પરદેશમાં સંઘની વાતે ચાલવા લાગી. હજારે માણસે પાલીતાણે પહોંચવાની તૈયારી કરવા લાગ્યા. બની શકે તે શેઠ ખીમચંદભાઈના સંઘમાં ભળવું અને નહિ તે પિષ વદમાં પાલીતાણું પહોંચવું, અને તે માટે મોટાં મોટાં શહેરમાંથી સંઘે કાઢવાની વાત શરૂ થઈ. શેઠ ખીમચંદભાઈને સંઘ મુંબઈથી પિષ શુદ ૭ ને રેજ નીકળવાનું હતું. તે દરિયા રસ્તે નીકળી ઊભી સોરઠ થઈ પાલીતાણે પહોંચવાનો હતો. આ સંઘને મળવા માટે ગામે ગામથી સંઘ કાઢવાની ગોઠવણ હતી. એમ કહેવાય છે કે આ કાળમાં આ માટે સંઘ બીજે નીકળ્યો નથી. મુંબઈમાં અને દેશ-પરદેશમાં સંઘની તૈયારીઓ ચાલી. અમદાવાદમાં શેઠ હેમાભાઈના હરખને પાર નહોતે. એ પણ સંઘવી બની પિતાને શેઠ મેતીશાહ સાથે નેક સંબંધ અને ધર્મભાવના પષવા ઉજમાળ થઈ રહ્યા હતા અને એ પ્રમાણે સેરઠમાં, ગુજરાતમાં, માળવામાં, રાજસ્થાનમાં અને મારવાડ-મેવાડમાં પાલીતાણાની સંઘયાત્રાની વાતે ચાલવા લાગી હતી. આવી
SR No.023340
Book TitleSheth Motishah
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherGodiji Jain Derasar ane Dharmada Trust
Publication Year1991
Total Pages480
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy