SearchBrowseAboutContactDonate
Page Preview
Page 194
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૮ નામાંક્તિ નાગરિક સૂ. રામજી-પણ શેઠ! વહેવાર તે સર્વ જાળવવા પડે જ ને. આપણને મહિના પંદર દિવસમાં શું ખાટુંમેલું થઈ જાય છે?” મેતીશાહ-તે રામજી સલાટ ! હું તમને પૂછું કે આ જ્યોતિષશાસ્ત્ર કોણે બનાવ્યું?” સૂ. રામજી-ખગોળશાસને આધારે મહાપુરુષોએ પિતાની બુદ્ધિથી એ શાસ્ત્ર રચ્યું.” મોતીશાહ–“ ત્યારે મેટાઓએ કર્યું હોય તે બાબતમાં મેટા કહે તેમ કરવું તે તે સાચી વાત ને? સૂ. રામજી- એ તે બરાબર છે.” મોતીશાહ– તે પછી આપણામાં મોટું કેણ? આ સવાલ ગૂંચવણઓ હતું. એ સવાલને જવાબ તે એક જ આવે-“આપ-પતે.” બીજા સર્વ મન થઈ ગયા, પણ શેઠ હેમાભાઈ તે વખતે બેલી ઊડ્યા કે “આપ–મેટા.” આ રીતે શેઠ હેમાભાઈએ સર્વનું મન લી નાખ્યું. મોતીશાહ શેઠના મનમાં મેટાઈ નહોતી. એને મોટાં કહેવરાવવાની ઈચ્છા પણ નહતી, પણ એને કામ આદરી દેવાની ખૂબ તમન્ના હતી. એટલે એમણે એ જવાબને લાભ લીધે. પોતે બોલી ઊઠ્યા “જે તમને હું મેટે લાગતું હોઉં તે હું કહું છું કે મુહૂર્ત કાલે જ કરે. હું મારા નિશ્ચયબળથી કહું છું કે મનની દૃઢતાથી શંકા વગર કોઈપણ કામ કરવામાં આવે અને તે કામ કરતા હદયને આનંદ થાય તે પરમાત્મા ધારેલું કામ પાર પાડે છે.”
SR No.023340
Book TitleSheth Motishah
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherGodiji Jain Derasar ane Dharmada Trust
Publication Year1991
Total Pages480
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy