________________
અંતમાં આ જીવનચરિત્ર વાંચી વાંચનારાઓમાંથી શેઠશ્રી મેાતીશાહ જેવા દાનવીરા સમાજમાં પ્રગટ થશે તેા આ જીવનચરિત્ર લખનારના શ્રમના તેમ જ પ્રકાશક સસ્થાનાં નાણાંના અતિ ઉત્તમ વ્યય થયે લેખાશે.
લિ. અમેા છીએ. (૧) શેઠ પાનાચંદ રૂપચંદ ઝવેરી. (૨ ) શેઠ કેશવલાલ બુલાખીદાસ. (૩) શેઠ રતનચંદ ચુનીલાલ દાલીઆ. (૪) શેઠ લક્ષ્મીચંદ રાયચંદ સરવૈયા. (૫) શેઠ મેાહનલાલ દીપચંદ ચાકસી. (૬) શેઠ નરાત્તમદાસ ભગવાનદાસ શાહ. ( ૭ ) શેઠ છોટાલાલ ગિરધરલાલ શાહ. (૮) શેઠ ફત્તેહચ'દ ઝવેરચદ. (૯) શેઠ મંગળદાસ લલ્લુભાઈ ઘડીઆળી. જ્ઞાનસમિતિના સભ્ય.
સં. ૨૦૧૦ ના કાર્તિક શુદ ૧ શનિવાર.