SearchBrowseAboutContactDonate
Page Preview
Page 380
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧૮ નામાંકિત નાગરિક તેમણે ખીમચંદ શેઠની ભલમનસાઈ અને ભાળપણના પૂરતા લાભ લીધા. તેજી–મઢીમાં ખેાટ આવી, ચીનના આડતીઆએએ પૈસા દબાવી દીધા અને ચારે તરફથી ખાટ આવવા માંડી. ચીનના વેપારમાં શેઠ જમશેદજી જીજીભાઈ મુખ્ય હતા. તેઓ પાતાની આડતનું કામ એક જ ચીનાઈ પેઢીને આપતા હતા અને તે ચીના વેપારી વખત જોઇ જમશેદજીના માલ વેચી મેાટા નફા કરતા અને માતીશાહની પણ એ જ પદ્ધતિ હતી. તેએએ આબરૂદાર ઈમાનદાર એ આડતીઆ ચીનમાં રાખ્યા હતાં. શેઠ ખીમચંદભાઇના હાથમાં વહીવટ આવ્યા ત્યારે થાડા વખત તે કામ મેાતીશાહ શેઠની દોરેલી લાઇન પર ચાલ્યું, પણ પછી વેપાર ઘણા વધારવા માંડ્યો. અને સાથે નવા નવા આડતી કરવા માંડ્યા. આમાં બેવડું તેવડુ' નુકસાન થયું. માલ વહેંચાઈ જવાથી એ આડતીઆ આ જ અંદર અંદર હરીફાઈ કરવા લાગ્યા અને એક બીજાની સામે બજાર તોડવા લાગ્યા અને માલ ઘણે ઘરે થાય ત્યારે બજાર તૂટી જાય તેમાં નવાઈ નથી. એ ઉપરાંત આડતીઆએ અપ્રમાણિક હાય ત્યારે બીજાને નામે ભાગ કરીને પોતે જ માલ ખરીદી લે અને વેપારના સ શેઠને ન આપતાં એમાં પણ પાતાના લાભ જુએ. આવી રીતે આડતના વેપારમાં જ્યારે અપ્રમાણિકપણું ભળે ત્યારે માલધણીને મેટું નુકસાન થાય અને ઘરમાં ચારી થાય ત્યારે જયવારા ચાલ્યા જાય. ખીમચંદભાઇના હાથમાં વહીવટ આવ્યા ત્યારે તેમની વય ૩૨ વર્ષની હતી, પણ માતીશાહ શેઠની હયાતીમાં તેએ
SR No.023340
Book TitleSheth Motishah
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherGodiji Jain Derasar ane Dharmada Trust
Publication Year1991
Total Pages480
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy