Book Title: Yogshastra
Author(s): Vijaykesarsuri
Publisher: Jain Shwe Mu Tapagaccha Sangh
Catalog link: https://jainqq.org/explore/005878/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ કલિકાલસર્વજ્ઞશ્રી હેમચંદ્રાચાર્ય વિરચિત શિs -: પ્રેરક:પરમ પૂજય આચાર્યશ્રીમવિજયઅમૃતસૂરીશ્વરજી મહારાજ સાહેબ ના શિષ્યરત્ન પૂજય પંન્યાસ શ્રી દાન વિજયજી મહારાજ સાહેબ -: પ્રકાશક:શ્રી જૈન સ્વેતામ્બર મૂર્તિપૂજક તપગચ્છ સંઘ સુરેદ્નગ૨. Page #2 -------------------------------------------------------------------------- ________________ કલિકાલસર્વજ્ઞ શ્રીમાન હેમચન્દ્રાચાર્ય વિરચિત યોગશાસ્ત્ર-ભાષાંતર કલિકાણ સર્વ શ્રી હેમચંદ્રાચાર્ય : ભાષાંતર કર્તા: યોગનિષ્ઠ પરમ પૂજ્ય આચાર્ય શ્રીમદ્ વિજયકેસરસૂરીશ્વરજી મ. સા. -- પ્રેરક :પ. પૂ. આ. શ્રી અમૃતસૂરીશ્વરજી મ. સા. ના. શિયરન પ. પૂ. પંન્યાસશ્રી દાનવિજયજી મ. સા. Page #3 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશક શ્રી જૈન છે. મૂ. તપગચ્છ સંધ સુરેન્દ્રનગર, પ્રાપ્તિસ્થાન : ' શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી સુરેન્દ્રનગર. નેકલ : ૧૦૦૦ વિ. સં. : ૨૦૪૬ વીર સં : ૨૫૧૬ ઈ. સન. : ૧૯૮૯ મૂલ્ય : સદ્દઉપયોગ મુક : કાંતિલાલ ડી. શાહ ભરત પ્રિન્ટરી ન્યુ માર્કેટ, પાંજરાપોળ, રીલીક રોડ, અમદાવાદ ફેન ; ૩૮૭૯૬૪ Page #4 -------------------------------------------------------------------------- ________________ પ્રાસગિક E ભગવાન મહાવીર પરમાત્માના શાસનમાં આત્મકલ્યાણ માટેના અનેક માર્ગો છે. તે તે માર્ગ પર ચાલનારા પુણ્યાત્માઓના હૈયામાં શ્રદ્ધા, સત્વ અને શક્તિ દૃઢ થાય છે. ત્યારે તે માગે આગળ વધીને ધાર્યું પરિણામ મેળવી શકે છે. જે કાઈ પણ ધાર્મિક ક્રિયા કે આરાધના કરવા-કરાવવામાં આવે તેમાં ઉપચેગ એ મહત્ત્વની વાત બની જાય છે. કારણ કે ઉપયાગ વગરની ક્રિયા ફળદાયી ખનતી નથી “ઉપયાગ એ ધર્મ છે.” એ વાત ખરેખર સાચી છે. જ્ઞાનયાગ—ક્રિયાયાગ જ્ઞાન અને ક્રિયાના સમન્વયથી ક નિરા થાય છે. એકલા જ્ઞાનથી કે એકલી ક્રિયાથી નહિ બલ્કે જ્ઞાનપૂર્વકની ક્રિયા અને તેમાં મનયેાગ, વચનયાગ અને કાયયેાગ ત્રણેને ઉપયાગ ભળે છે. ત્યારે સાધનામાં ( આરાધનામાં ) કે ક્રિયામાં સફળતા મળે છે. શ્રદ્ધા વગરની ક્રિયાં ફળતી નથી તે અંગે ચૌદમા અનંતનાથ ભગવાનના સ્તવનુંમાં પરમ મહાયેાગી આનદઘનજી મહારાજાએ ફરમાવ્યું છે. કે દેવ ગુરુ ધની શુદ્ધિ કહેા કિમ રહે; કિમ રહે શુદ્ધ શ્રદ્ધાન આણા, શુદ્ધ શ્રદ્ધાન વિષ્ણુ સ કિરિયા કરે, છાર પર લિપણું... એહુ જાણેા. ક્રિયામાં જ્યારે શ્રદ્ધા ભળે અને ક્રિયા સફળ થાય તેમ ક્રિયાની સફળતાનું બીજું પાસુ ચેગ છે. (ઉપયાગ છે. ) કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય આ બાબતને વધુ દૃઢ બનાવવા માટે યાગશાસ્ત્રની રચના કરી. આ યાગશાસ્ત્ર ગ્રન્થમાં ૧૨૦૦ à!કે છે. અને ચેાગશાસ્ત્રવૃત્તિમાં તે ૧૨૦૦૦ શ્ર્લાફે છે. પૂજ્યશ્રીએ Page #5 -------------------------------------------------------------------------- ________________ ४ પ્રથમ પ્રકાશમાં ભગવાન મહાવીર પરમાત્માની સમતા સાધના અને સિદ્ધિની ભૂમિકામાં યાગ પર વધુ પ્રકાશ પાડ્યો છે. યાગનું સામર્થ્ય, ચેાગથી થતી લબ્ધિએ અને યાગ દ્વારા કથા કથા મહાપુરુષા આત્મકલ્યાણ સાધી ગયાં તેનું વર્ણન વિસ્તૃતથી કર્યું છે. બીજા પ્રકાશમાં ગૃહસ્થના જીવનમાં આચાર સહિતા અને ચમ-નિયમ-ત્રતા વગેરેની સમજણ આપી છે. ત્રીજા પ્રકાશમાં ભારે ત્રાનું વિસ્તૃત વર્ણન કર્યું છે. ચેાથા પ્રકાશમાં સમતાપૂવ કની આરાધના કષાયા પર વિજય મેળવવા અંગેની ભૂમિકા અને ધ્યાનનું સ્વરૂપ દર્શાવ્યું છે. પાંચમા પ્રકાશમાં યમ-નિયમ-વગેરે પ્રાણાયામ અને ચાગ સાધનાની ભૂમિકા સુંદર સમજાવી છે. : છટ્રેટા પ્રકાશમાં પરકાય· પ્રવેશ – પ્રત્યાહાર-ધારણા વગેરે જણાવી છે. સાતમા પ્રકાશમાં ધ્યાનના લક્ષણા અને પિંડસ્થધ્યાનનું વર્ણન ખતલાવ્યું છે. આઠમા પ્રકાશમાં પદ્મસ્થધ્યાન, મ`ત્રમયી દેવતાનું ધ્યાન પ્રણયધ્યાન, પચપરમેષ્ઠધ્યાન અને હૂીકાર, કારધ્યાન, બિજમત્રનું ધ્યાન અને વિઘ્ન શાંતિ માટેના ધ્યાનનું સ્વરૂપ જણાવ્યું છે. નવમા પ્રકાશમાં રૂપાતિતધ્યાન અને સસ્થાન વિચય તેમજ ધર્મધ્યાનનું સ્વરૂપ બતાવ્યું છે દશમામાં ધર્મ ધ્યાનથી થતા લાભે! અને ફળનું વધુ ન છે. અગિયારમાં પ્રકાશમાં શુધ્યાન-ઘાતિક્રમ ક્ષયથી થતું ફળ, સામાન્ય કેવલી અને મેાક્ષનુ' સ્વરૂપ જણાવ્યુ' છે. ખારમાં પ્રકાશમાં મનના ભાવેા, મનની એકાગ્રતા, વિચાર શક્તિ ખિલવવાની ક્રિયા, મનને જીતવાના માર્ગ અને તત્ત્વજ્ઞાન પૂર્ણ યાગના હેતુ જણાવ્યા છે. રીતે કલિકાલસવજ્ઞશ્રી હેમચઢ્ઢાચાર્ય, ગશાસ્ત્ર ગ્રન્થની રચના કરી જૈન શાસન પ્રત્યે એક આ અનેરી સેવા કરી છે, Page #6 -------------------------------------------------------------------------- ________________ કલિકાલસર્વજ્ઞશ્રી હેમચંદ્રાચાર્યની ૯ મી શતાબ્દિ વર્ષની મૃતિ રૂપે એમને ભવ્ય વંદનાંજલિ અર્પણ કરવા રૂપ મારા મનમાં એક ભાવ જાગે કે પૂજ્યશ્રીની કૃતિઓ પૈકી એક કૃતિનું પુનઃમુદ્રણ કરવું અને એ ભાવના અનુસાર પૂર્વે બહાર પડેલ છે. પૂ. આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજયકેશરસૂરીશ્વરજી મ. સા. ના હસ્ત ગુર્જર ભાષામાં પ્રગટ થયેલ વર્ષો જુની આવૃત્તિ “ગશાસ્ત્ર” ફરી પ્રકાશિત કરેલ છે. મૂળ પ્રકાશક શ્રી વિજય કમલ કેશર ગ્રન્થમાલાના આ પુનર્મુદ્રણ પ્રકાશન માટે અમે ઋણી છીએ શ્રી સુરેન્દ્રનગર તપગચ્છ જૈન સંઘ સમક્ષ આ પ્રકાશન અંગે રજુઆત કરતા તેઓએ સારી એવી રકમને સદ્વ્યય કરી લાભ લીધે છે તેની અનુમોદના તેમજ કેટલાય મહાનુભાવોએ આ ગ્રન્થમાં પાની ચંચળ લક્ષમીને સદ્વ્યય કરી સારે એ લાભ લીધે છે તેની અનુમોદના કરૂ છું. મારા પૂ. ગુરુદેવની પરમ કૃપાથી આ પ્રસાય સફળ થયો છે. કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યને આ કૃતિ સમર્પિત કરી કૃતાર્થતા અનુભવું છું. - આ યોગશાસ્ત્ર પુસ્તક પ્રકાશન કરવામાં અમદાવાદ મધ્યે શ્રાદ્ધવર્ય આગમ સાહિત્યના અનેક ગ્રન્થનું મુદ્રણ કરનારા શ્રી કાંતિલાલ ડી. શાહ “ભરત પ્રિન્ટરી” એ ઘણું જ ટૂંકા સમયમાં એટલે કે પ્રાયઃ એક મહિનામાં જ આ ગ્રંથનું મુદ્રણ કાર્ય કરી આપેલ છે તે બદલ આ સમયે તેઓના કાર્યની પણ અનુમોદના. - આ ગ્રન્થમાં પુનર્મુદ્રણ કરતાં લોક-ભાવાર્થ—કે પ્રેસ પ્રક્રિયામાં કદાચિત દોષ રહી જવા પામેલ હોય તે સંઘ સમક્ષ ક્ષમા યાચના સાથે વિરમું છું. પં. દાનવિજય Page #7 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તાવના ભગવાન મહાવીર પરમાત્માએ વિશ્વના પ્રાણીમાત્ર ઉપર મહાન ઉપકાર વરસાવ્યું છે. મૈત્રી પ્રમોદ કારુણ્ય અને માધ્યસ્થની ભાવનાને મર્મ સમજાવી અનેક જીવને પ્રતિષ્ઠા અને સંસારથી પાર ઉતાર્યા. ભગવાન મહાવીર પરમાત્માએ ગણધર ભગવંતેને ત્રિપદી આપ્યા બાદ પરંપરામાં અનેક આગમ સાહિત્ય બહાર પડ્યાં. ગણધરેએ ભગવંતની વાણુને સૂત્રમાં ગુંથી એ સૂત્ર-આગમમાં ભવિછના ઉપકાર માટે દેશનાનું સભર તત્ત્વ સમજાવ્યું છે. આવા આગમોને જાળવવામાં ઘણા મહાપુરુષોએ પોતાના સંયમ જીવનમાં જ્ઞાનગ અને ક્રિયાગના બળવડે આગમાની પરંપરા જાળવી રાખવા જીર્ણપ્રાય: આગમને પુનરે દ્ધાર કર્યો. - દેવર્ધિગણિ ક્ષમાશ્રમણ, ભદ્રબાહુવામી, અભયદેવસૂરિ, હરિભદ્રસૂરિ, પાદલિપ્તસૂરિ, હેમચંદ્રાચાર્ય આદિ ઘણુ ખરા મહાપુરુ એ આગમ લખાવ્યા, ટીકાઓ રચી, જીર્ણપ્રાયઃ ગ્રન્થનો પુનરોદ્ધાર કર્યો. વર્તમાન સમયમાં પણ જે સાહિત્ય અને આગામે જઈએ છીએ તે મહાપુરુષોની આગમ સાહિત્યની ઉપાસનાને જે પ્રતાપ છે. જેમ હરિભદ્રસૂરિ મહારાજાએ “ગબિન્દુ” ગ્રન્થ રચ્યો છે. તેની વિશિષ્ટ છાયા કહે તે ગશાસ્ત્ર છે. પૂજય કલિકાલસર્વજ્ઞશ્રી હેમચંદ્રાચાર્ય યોગશાસ્ત્રની સુંદર શિલીમાં રચના કરી છે. मोक्षहेतुर्यतो योगो, भिद्यते न ततः क्वचित् . साध्या भेदात् तथा भावे भेदो न कारणम् ॥ યોગ એટલે મને હેતુ, એ અર્થ થતું હોવાથી અનેક દશનના ગલા કરતાં વધુ ચઢિયાતે “ગશાસ્ત્ર–ગ્રન્થ” શ્રી હેમચંદ્રાચાર્ય રચિત ગ્રન્થ છે. ' મેક્ષ ત્યારે જ છે, જ્યારે આત્મપ્રદેશ સાથે લાગેલા આઠ કરૂપી રજકણે સદા સર્વથા દૂર થાય, જ્યાં સુધી કર્મ છે ત્યાં સુધી મોક્ષ નથી. Page #8 -------------------------------------------------------------------------- ________________ કવણાને દૂર કરવાના માર્ગો પૈકી તપશ્ચર્યા જેમ છે. તેવી રીતે ધ્યાનયાગ છે. મન, વચન, કાયાના ચેગ એ ઘણી માટી વાત છે. મનચેાગ એટલે મનની સ્થિરતા, વચનયેાગ એટલે જરૂર પડતું સુદર અને વાસ્તવિકપણે આધ્યાત્મિક યુક્ત પ્રિયવચનનુ' મેલવુ’. માલવુડ તા તાળીને ખેલવુ' તેમ વિચાર કરીને સામેવાળી વ્યક્તિને પ્રિય લાગે તેવુ... ખેલવું તેનું નામ વચનયાગ. અને કાયયેાગ એટલે જ્ઞાન, ધ્યાન, તપશ્ચર્યા, વૃદ્ધ, ગ્લાન, તપસ્વી, બાળસ'યમી વગેરેની નિઃસ્વાર્થ સેવા અને સ્થિરતા એ કાયયેાગ કહેવાય છે. યેગશાસ્રની અંદર વિવિધ વિષયેાની વિશિષ્ટ છણાવટ પૂજ્યપાદ કલિકાલસર્વજ્ઞશ્રી હેમચ`દ્રાચાર્યે કરી છે. યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધ્યાન, ધારણા, સમાધિ વગેરે માક્ષના હેતુએ સવિસ્તર જણાવ્યા છે. પહેલાના સમયમાં ભૂતકાળમાં ચેાગ સાધના દ્વારા મહાપુરુષો જૈનશાસનની, સમાજની,સમુદાયની, સ`ઘની, તીની એ રીતે ધર્મીમાં અનેકવિધ સેવાઓ આપતા હતા. સામર્થ્ય અને શક્તિબળના પ્રભાવે શાસનક્ષેત્રે, તીક્ષેત્રે, સમુદાય કે સધક્ષેત્રે આવતા આક્રમણાને ચાગબળ દ્વારા દૂર કરતા હતાં. તે સમયે નિર્મોહદશા, નિઃસ્વાર્થતા અને શાસન પ્રત્યે ધગશ અને લાગણી અપૂર્વ હતી. ચાગસાધનાના પ્રતાપે મહાપુરુષાએ-શાસનની એક નહિ તા બીજી રીતે ઘણી ઘણી સેવાઓ કરી છે. તેના લેખિત દાખલાએ આગમામાં, સાહિત્યામાં, ગ્રન્થામાં વાંચવા મળે છે. • વર્તમાન સમયમાં પણ મહાપુરુષા પાતાની તપશ્ચર્યા ત્યાગબળ અને સાધનામળ દ્વારા વર્તમાન સમસ્યાને શાંતિથી પરિપૂર્ણ કરે છે. આ છે ચેગ સાધનાનુ` બળ...અને પ્રભાવ.. આ પહેલા આ જ ગ્રંથ પરમ પૂજ્ય આચાર્ય શ્રીમદ્ વિજય કેશરસૂરીશ્વરજી મ. સા. દ્વારા પ્રકાશિત થયેલ યેગશાસ્ત્રની કૃતિ જોતાં આ ગ્રંથનુ' પુનર્મુ`દ્રણ કરવાની ભાવના જાગી. આમ ગ્રન્થનું પુનર્મુદ્રણ કરી ફરી સ`ઘ સમક્ષ મૂકી કંઈક સેવાના લાભ પ્રાપ્ત થયા છે, Page #9 -------------------------------------------------------------------------- ________________ શ્રી અમીઝરા વાસુપૂજ્ય સ્વામીને નમઃ શ્રી વાસુપૂજ્ય સ્વામી જિનપ્રાસાદની યશોગાથા શ્રી સુરેન્દ્રનગર જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક તપગચ્છ સંઘ (શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી) સો વર્ષને ઇતિહાસ લેખક શાહ બાપાલાલ મનસુખલાલ ( ટ્રસ્ટી શ્રી છે. મૂ. પૂ. ત. સંઘ સુરેન્દ્રનગર) આજથી એક સો વર્ષ ઉપરાંતના સમયમાં જ્યારે ભારતમાં બ્રીટીશ સલ્તનતની હકુમત હતી ત્યારે કાઠિયાવાડમાં ઝાલાવાડ પ્રાંતમાં જુના વઢવાણ કેમ્પની સ્થાપના સંવત ૧૯૩૦ માં થઈ ત્યારે શ્રાવકેના ગણ્યા ગાંધ્યા ભૂજ ઘર હતાં. મેટાભાગના લેકે વ્યાપાર અથે સવારે વઢવાણ શહેરથી આવતાં અને સાંજે પાછા જતા. જે જૂજ શ્રાવકેના ઘર હતાં તેમણે દર્શન-પૂજન અને ભક્તિ માટે ઘર દેરાસરજી કરાવેલું હતું. ત્યારબાદ સંવત ૧૯૩૮ના મહા સુદી ૧૪ બુધવાર તા. ૧-ર-૧૮૮૨ના વઢવાણ સીવીલ સ્ટેશનના શ્રાવક સાધારણ ધર્માદાના મેનેજર શેઠ ઠાકરશી ડાહ્યાભાઈ તથા વોરા કપુર ત્રીકમ તથા વકીલ મુલચંદ ચતુરભાઈ તથા વકીલ જીવણલાલ ફુલચંદેમીસ્ટર એન્ડરસનની કંપની પાસેથી પ્લોટ નં. ૨૮ ની કુલ જમીન વાર ૯૬૮૦ રૂા. ૧૦૦૦-૦૦ અંકે એક હજાર રોકડા આપીને અઘાટ વેચાણ દસ્તાવેજ નં-૯૪થી વેચાણ રાખેલ. તે જમીન તે શ્રાવકે ઝાલાવાડ પ્રાંતના મહેરબાન ડેપ્યુટી આસીસ્ટન્ટ પિલીટીકલ એજન્ટ સાહેબની કોર્ટમાં પિતાના નામ ઉપરથી કાઢી સદરહુ જમીન પ્લોટ નં. ૨૮ કુલ વાર ૯૬૮૦ શ્રાવક લોકેાના મંદિર ખાતાના નામ ઉપર ટ્રાન્સફર કરવા અરજી આપતાં આ પે, એજન્ટ ઝાલાવાડ તા. ૧૮-૫-૧૮૮૨ ના રોજ મંજુર કરેલ. સંવત ૧૯૪રમાં જિનમંદિર બાંધવાની શરૂઆત થઈ: સંવત ૧૮૪રના પોષ વદિ ૮ શનિવારના રોજ વઢવાણ શહેર નિવાસી નગરશેઠ ઠાકરશી ડાહ્યાભાઈએ દેરાસરજીનું ખાતમુહૂર્ત કર્યું હતું, દેરાસરજીનું બાંધકામ વકીલ મુલચંદ ચતુરભાઈએ તથા વકીલ જીવણલાલ ફુલચંદે એક નિષ્ઠાથી કર્યું Page #10 -------------------------------------------------------------------------- ________________ 039000dddddddddd22www.dabad999 સુરેન્દ્રનગરમ’ડિત 29000000000000000 *lated tweñe the l] ભરત. પ્રિન્ટરી- અમદાવાદ. Page #11 -------------------------------------------------------------------------- ________________ સાદર સમર્પણુ કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યજી કલિકાલસર્વજ્ઞ પા પૂ. આ. શ્રી હેમચ`દ્રાચાર્ય આ યેાગશાસ્ત્ર ગ્રંથની રચના કરી છે અને તેના ગુ રાનુવાદ પૂજ્યપાદ આચાર્ય શ્રીમદ્ વિજયકેશરસૂરીશ્વરજી મ, સાહેબે કરેલ છે. જૈનશાસનમાં આધ્યાત્મિક દૃષ્ટિએ, યાગ માટેની સર્વોત્તમ ઉચ્ચભૂમિકા સાથેના આ “યેાગશાસ્ત્ર ’ગ્રંથના રચિયતા કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચ’દ્રાચાય નેજ તેમની નવમ જન્મ શતાબ્દિ વર્ષની સ્મૃતિ પ્રસ ંગે વિશિષ્ટ સ‘પન્નતા સભર આ ગ્રંથની નૂતન સસ્કરણ આવૃત્તિ. તેઓ શ્રીને જ સમર્પણ કરતા યંત્ કિંચિત્ કૃતાર્થતા અનુભવીએ છીએ. લિ. શ્રી જૈન શ્વેતામ્બર મૂર્તિપૂજક તપગચ્છ સઘ સુરેન્દ્રનગર. ભરત પ્રિન્ટરી-અમદાવાદ, 東京東原 Page #12 -------------------------------------------------------------------------- ________________ પરમ પૂજય શાસનસ મા 2412LALIA આચાર્ય શ્રીમદ્દ વિજયનેમિસૂરીશ્વરજી મહારાજા ભરત પ્રિન્ટરી–અમદાવાદ. Page #13 -------------------------------------------------------------------------- ________________ શાસ્ત્રવિશારદ, પરમ પૂજ્ય આચાર્ય શ્રીમદ વિજયઅમૃતસૂરીશ્વરજી મ. સા. ભરત પ્રિટરી-અમદાવાદ, Page #14 -------------------------------------------------------------------------- ________________ હતું. જુના વઢવાણ કેમ્પમાં ગામની મધ્યમાં વિશાળ જમીનના પ્લેટમાં ઉન્નત અને ઉોંગ એવાં ત્રિશિખરી, ત્રણ શિખરવાળે ભવ્ય જિનપ્રાસાદ તૈયાર થઈ જતાં સંવત ૧૯૪૬માં પરમ પૂજ્ય મુલચંદજી મહારાજશ્રીના (શ્રી મુક્તિવિજયજી ગણિવરશ્રીના) શિષ્યરત્ન પરમ પૂજ્ય મુનિરાજશ્રી ભણુવિજયજી મહારાજ સાહેબની શુભનિશ્રામાં વઢવાણ શહેર નિવાસી શાહ રઘુભાઈ પાનાચંદે વઢવાણ કેમ્પમાં (હાલના સુરેન્દ્રનગરમાં) આવી પોતાના નામથી કોતરી કાઢી દેશ પરદેશ મોકલી. પ્રતિષ્ઠા મહોત્સવ ભારે આડંબર અને ઉત્સાહપૂર્વક ઊજવ્યો હતો. પ્રતિષ્ઠાના શુભ અવસરે અનેક ગામની ટોળીઓ આવી હતી. દસ-બાર હજાર માણસોની જનમેદની એકત્રિત થઈ હતી. મૂળનાયક બારમા તીર્થપતિ શ્રી વાસુપૂજ્ય સ્વામી ભગવંત આદિ જિન પ્રતિમાજી પરમ પૂજ્ય મુનિરાજ શ્રી ભણવિજયજી મહારાજશ્રીના વરદ્ હસ્તે સંવત ૧૮૪૬ના શ્રાવણ વદિ ૧ શુક્રવાર તા. ૧-૮-૧૮૯૦ના રોજ સવારના ૯ કલાક ૨૭ મિનિટ ૧૭ સેકંડે અપૂર્વ ઉલ્લાસ અને ઉત્સાહથી પ્રતિષ્ઠિત કરવામાં આવ્યા હતાં. પ્રતિષ્ઠિત કરવામાં આવેલ પ્રતિમાજી અને પ્રતિષ્ઠા કરનાર ભાગ્યશાળીઓની નામાવલી આ પ્રમાણે છેઃ ૧ મળનાયક શ્રી વાસુપૂજ્ય સ્વામી ભગવંત રૂા. ૧ર૧/ની બોલીથી શેઠ સવજી વાલજીએ પ્રતિષ્ઠિત કર્યા હતાં. આ પ્રતિમાજી ગરવા ગીરનાર તીર્થથી લાવવામાં આવ્યા છે. ૨ જમણી બાજુના ગભારામાં શ્રી સુવિધિનાથ સ્વામી રૂ. ૪૦૧/ની બોલીથી વકીલ મુલચંદ ચતુરભાઈએ પ્રતિષ્ઠિત કર્યા હતાં. આ પ્રતિમાજી પ્રભાસપાટણ તીર્થોથી લાવવામાં આવ્યા છે. ૩. ડાબીબા ગભારામાં શ્રી શાન્તિનાથ સ્વામી રૂા. ૬૦/ ની બેલીથી શેક લિમીચંદ વાલજીએ પ્રતિષ્ઠિત કર્યા હતા. આ પ્રતિમાજી સ્તંભનતીર્થ- ખંભાત બંદરથી લાવવામાં આવ્યા છે. ૪ મૂળનાયક ભગવાનની જમણી બાજુ શ્રી વાસુપૂજ્ય સ્વામી રૂા. ૧૭૫/ ની બોલીથી શેઠ નેણશી કલ્યાણજીએ પ્રતિષ્ઠિત કર્યા હતાં. ૫ મૂળનાયક ભગવાનની ડાબી બાજુ શ્રી રાષભદેવસ્વામી રૂ. ૧૭૫/ ની બેલીથી શેઠ જગજીવન સુરચંદે પ્રતિષ્ઠિત કર્યા હતાં. ૬ શ્રી શાંતિનાથસ્વામીની જમણી બાજુ શ્રી પાર્શ્વનાથસ્વામી રૂા. ૧૫૧/ ની બોલીથી શેઠ સુંદરજી ઓધવજીએ પ્રતિષ્ઠિત કર્યા હતાં. ૭ શ્રી શાન્તિનાથ સ્વામીની ડાબી બાજુ શ્રી પાર્શ્વનાથસ્વામી રૂા. ૨૫૧/ ની બેલીથી નથુભાઈ સુરચંદે પ્રતિષ્ઠિત કર્યા હતાં. Page #15 -------------------------------------------------------------------------- ________________ '૮ શ્રી સુવિધિનાથ સ્વામીની જમણી તરફ શ્રી કાઉસ્સગ્ગીયા પ્રતિમાજી રૂા. ૫૧/ ની બોલીથી શેઠ માણેકચંદ કાનજીભાઈએ પ્રતિષ્ઠિત કર્યા હતાં. ૯ શ્રી સુવિધિનાથ સ્વામીની ડાબી તરફ કાઉસ્સગ્ગીયા પ્રતિમાજી રૂા. ૨૫/ની આ બોલીથી વકીલ મૂલચંદ ચતુરભાઈએ પ્રતિષ્ઠિત કર્યા હતાં. ૧૦ શ્રી મૂળનાયક ભગવંતના ગભારાના શિખર ઉપર ઈંડુ રૂા. ૨૫૧ની બોલીથી | શેઠ સુંદરજી ઓધવજીએ ચડાવેલ હતું. ૧૧ શ્રી મૂળનાયક ભગવંતના ગભારાના શિખર ઉપર જવા રૂા૧૦૧/ ની બોલીથી શેઠ માનસંગ ઓધવજીએ ચડાવી હતી પ્રતિષ્ઠા બાદ સંઘની આબાદી વધતી ગઇ : પ્રતિષ્ઠા બાદ અકલ્પનીય રીતે શ્રી સંઘની આબાદી વધતી ગઈ, સાથે સાથે શહેર પણ સમૃદ્ધ અને આબાદ થતું ગયું. દીર્ધદષ્ટિ દોડાવી. પૂર્વજોએ વિશાળ જમીન લઈ રાખી હતી જેથી જુદાં જુદાં પ્રકારના ધર્માયતને વિકસાવવામાં ભારે અનુકૂલતા સાંપડી. જિનમંદિરના નિર્માણ પછી સંવત ૧૯૪૯માં ઉપાશ્રય બંધાયો. સંવત ૧૯૫૨ માં બહેને માટે ઉપાશ્રય નિર્માણ થયું. આજુબાજુના શહેરો અને ગામડામાંથી શ્રાવકકુટુંબો આવીને વસવા લાગ્યા. બાળકોની ધાર્મિક કેળવણી, ધાર્મિક શિક્ષણ અને ધાર્મિક આચાર સંસ્કાર માટે પાઠશાળાની આવશ્યકતા જણાતા સંવત ૧૯૫૪માં પરમ પૂજ્ય મુનિરાજશ્રી મુક્તિવિજયજી ગણિવરશ્રી (મુલચંદજી મહારાજ) ના નામાભિધાન સાથે “શ્રી ગણિમુક્તિવિજયજી જૈન પાઠશાળા શરૂ કરવામાં આવી. સંવત ૧૯૬૭-૬૮ માં ભોજનશાળા બનાવવામાં આવી અને તે જ અરસામાં ધર્મશાળા પણ બની. સંવત ૧૯૭૧માં વકીલ મુલચંદ ચતુરભાઈ જ્ઞાનમંદિરની સ્થાપના થઈ. આજે આ જ્ઞાનમંદિરમાં તાડપત્ર પર પિસ્તાલીશ આગમ હસ્તલિખિત અને મુદ્રિત પિસ્તાલીસ આગમ, પ્રાચીન પંચાંગી સુવર્ણ અક્ષરી અને રૌથ્વઅક્ષરી આગમગ્રંથો અને કલ્પસૂત્રો, હજારે પ્રતે, ગ્રંથ, રાસાઓ-પુસ્તકે સુવ્યવસ્થિત રીતે સચવાઈ રહ્યા છે. ક્રમે ક્રમે સંઘની જરૂરીયાત મુજબ ઘણું નાના-મોટા મકાન બન્યાં. સંવત ૧૯૪૬ ની પ્રતિષ્ઠા બાદ પૂજ્ય મુનિ ભગવંતના ચાતુર્માસ-આગમન અને સ્થિરતાથી શ્રી સંધમાં અનેક પ્રકારની ધાર્મિક જાગૃતિ આવી. શ્રાવકગણની સંખ્યા વધી. પૂજા કરનારાઓની ભીડ વધતી ચાલી. આ જોઈ શ્રી વાસુપૂજ્યસ્વામી પ્રાસાદ ફરતો. ગઢ હતા તે તેડીને ત્રેવીસ દેવકુલિકાઓ અને પૂજા ભણાવવા માટેનો વિશાળ રંગમંડપ નિર્માણ કરવાને શ્રી સંઘે સંકલ્પ કર્યો સંવત ૨૦૦૩ માં શ્રાદ્ધગુણરત્ન શ્રીયુત કેશવલાલ તારાચંદભાઈના વરદ્ હસ્તે ખાતવિધિ કરવામાં આવી હતી. શિલ્પશાસ્ત્રના જ્ઞાતા કાબેલ શિલ્પીઓ દ્વારા શાસનસમ્રાટથી વિજય Page #16 -------------------------------------------------------------------------- ________________ નેમિસૂરીશ્વરજી મહારાજા પ. પૂઆચાર્યદેવશ્રી વિજયઉદયસૂરીશ્વરજી મહારાજ સાહેબ તથા પ. પૂ. આચાર્યદેવશ્રી વિજયનંદનસુરીશ્વરજી મહારાજ સાહેબની સલાહ સૂચના મુજબ નિર્માણ કાર્ય આગળ વધતું રહ્યું. શ્રી સંઘના પરમ ભાગ્યોદયે સંવત ૨૦૦૪ માં આ મહાત્માઓનું ચાતુર્માસ સુરેન્દ્રનગરમાં થયું. ત્રેવીસ દેવકુલિકાયુક્ત વીસ જિનાલયનું નિર્માણકાર્ય તેઓશ્રીની નિશ્રામાં ત્વરિત ગતિએ થવા પામ્યું. દેવકુલિકાઓ માટે જિનપ્રતિમાજીના, વિવિધ પ્રકારના તીર્થોના પટ્ટના ઓર્ડર અપાઈ ગયા. સાથે સાથે દેવકુલિકાના-તીર્થ પટ્ટોના પણ આદેશ અપાવા લાગ્યાં અને અંજનશલાકા-પ્રતિષ્ઠાની વિનંતી કરાઈ. સંવત ૨૦૦૬ ની સાલનું ચાતુર્માસ શાસનસમ્રાશ્રીના પ. પૂ. આ. શ્રી વિજયદર્શનસૂરીશ્વરજી મ. સા., પ. પૂ. આ. શ્રી વિજયઉદયસુરીશ્વરજી મ. સા., પ. પૂ. આ. શ્રી વિજયનંદનસૂરીશ્વરજી મ. સા. આદિનું નકિક થયું અને અંજનશલાકા-પ્રતિષ્ઠા કરાવવાને નિર્ણય થયો. સંવત ૨૦૦૬ના શ્રાવણ માસમાં અંજનશલાકા-પ્રતિષ્ઠા મહોત્સવ રચાયો અને શ્રાવણ વદિ ૧ સોમવાર તા. ૨૮-૮-૧૯૫૦ ના રોજ ત્રેવીસ દેવકુલિકાઓ તથા રંગમંડપમાં જિનપ્રતિમાજીની અંજનશલાકા સહિત સ્થિર પ્રતિષ્ઠા અને ચલ પ્રતિષ્ઠા હજારો ભાઈબહેનોની હાજરીમાં અદ્ભુત ઉત્સાહ અને અમાપ આનંદપૂર્વક તે મહાત્માઓના હસ્તે કરાવવામાં આવી હતી. વરસ સુધી રાત્રે નાટારંભ થતા રહ્યાં : * સંવત ૧૯૪૬ના શ્રાવણ વદિ ૧ શુક્રવાર તા. ૧-૮-૧૮૯૦ના શુભદિને બારમા તીર્થપતિ શ્રી વાસુપૂજ્ય સ્વામી ભગવંત આદિ જિનબિંબની પ્રતિષ્ઠા થયા બાદ વરસો સુધી દેરાસરજીમાં રાત્રે નિરવ શાન્તિમાં દિવ્ય નાટારંભ થતાં હતાં. જેની સાક્ષી ઘણાં પૂ.સાધ્વીજી મહારાજ સાહેબો અને તે વખતના ચયિાતો પુરતાં હતાં. શ્રાવકના કુળા અને શહેરની આબાદી અને સમૃદ્ધિ ચમત્કારના પ્રત્યક્ષ પુરાવા રૂપે મેજુદ છે. . સંવત ૨૦૩૪, ર૦૩૫, ૨૦૩૮ અને ૨૦૪૦માં આ જિનમંદિરમાં થયેલ અમીઝરણાના પ્રસંગે તે ઉપરાંત સંવત ૨૦૩૪માં પરમ પૂજ્ય મુનિરાજ શ્રી દાનવિજયજી મહારાજ સાહેબના ચાતુર્માસ દરમિયાન શ્રી વાસુપૂજ્યસ્વામી પ્રાસાદની ૮૮ મી વર્ષગાંઠની ઉજવણી પ્રસંગે શ્રાવણ વદિ ૧ જિનમંદિરના શિખરે-ઘુમ્મટા, દિવાલો, ગભારામાંથી અને જિનપ્રતિમાજીના અંગ ઉપરથી અમી ઝર્યા હતાં. જે સતત છ કલાક સુધી ચાલુ રહ્યાં હતાં. હજારે જેને અને જૈનેતરેએ આવી પ્રત્યક્ષ રીતે અમીઝરણું અને દેશરવર્ષા નિહાળી હતી. અને પોતપોતાના સાધનમાં Page #17 -------------------------------------------------------------------------- ________________ ૧૨ અમી ઘરે લઈ ગયા હતાં. ત્યારથી શ્રી અમિઝરા વાસુપૂજ્યસ્વામી ભગવંત તરીકે ઘોષિત થયાં અને જૈન-જૈનેતરમાં પ્રચલિત થયાં. સંવત ૨૦૩૫-૨૦૩૮-૨૦૪૦ માં પણ અમીઝરણાના પ્રસંગે નિહાળવાના સૈભાગ્ય પ્રાપ્ત થયાં હતા. ૨૦૩૯માં પૂ. આ. શ્રી વિજયવિનયચંદ્રસૂરિજી મ. સા. ની નિશ્રામાં ૧૧૭ ભાઈબહેનેએ ઉપધાનતપ વહન કરેલ. શાહ પ્રેમચંદ ખુશાલદાસ ખેરવાવાળાએ લાભ લીધો હતો. શ્રી સંધની પુણ્યરાશિ વધતી ચાલે તેમ શ્રી સંઘે અનેક શાસનપ્રભાવનાના સુકાર્યો કરવાને યશ પ્રાપ્ત કર્યો. સંવત ૨૦૦૬ની સાલમાં પ. પૂ. આચાર્યદેવ વિજયાદયસૂરીશ્વરજી મ. સા. તથા પ.પૂ. આચાર્ય દેવશ્રી વિજયનંદનમુરીશ્વરજી મ. સા. ની શુભનિશ્રામાં નવ મહાત્માઓની ગણિપદવી થઈ. સંવત ૨૦૧૩ની સાલમાં પ. પૂ. પંન્યાસશ્રી કાન્તિવિજ્યજી ગણિવરશ્રી અને પ. પૂ. મુનિરાજશ્રીરાજવિજયજી મ. સા. (હાલ પ. પૂ. આચાર્યદેવશ્રી વિજયરાજતિલકસૂરીશ્વરજી મ. સા.) ની ૧૦૦ ઓળીના પારણને મહત્સ ઉજવાય, સંવત ૨૦૧૫ માં પ. પૂ. આચાર્ય દેવ વિજયપ્રેમસૂરીશ્વરજી મ. સા. ની નિશ્રામાં દસ મહાત્માઓની પંન્યાસપદવી થઈ. સંવત ૨૦૨૦ની સાલમાં પ. પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજયકસ્તૂરસૂરીશ્વરજી મ. સા. ના વરદ્ હસ્તે પ. પૂ. પરમપ્રભ વિજયજી મ. સા. તથા પ. પૂ. ચન્દ્રોદયવિજયજી મ. સા. ની આચાર્ય પદવી થઈ તે પૈકી પરમ પૂજ્ય આચાર્યદેવ શ્રીમદ્ વિજયચન્દ્રોદયસૂરીશ્વરજી મહારાજ પ્રેરિત શ્રી સિહાચલજી તીર્થ ૧૦૮ તીર્થ દર્શનનું નિર્માણ કાર્ય અંજનશલાકા અને પ્રતિષ્ઠા હજુ હમણાં જ શાસન પ્રભાવનાપૂર્વક સમ્પન્ન થઈ. શ્રી સંઘની પુણ્યરાશિ વધવામાં અનેક પ્રસંગે પ્રાપ્ત થયાં છે, જેવા કે ઉપધાન તપવહન. ૧. સંવત ૨૦૦૧માં પૂ. આ. શ્રી વિજયલાવણ્યસૂરીશ્વરજી મ. સા. ની નિશ્રામાં ઉપધાનતપ વહન કરાવવાને લાભ લીધો હતો. ૨. સંવત ૨૦૨૩ની સાલમાં પૂ આ શ્રી દેવેન્દ્રસાગરસૂરીશ્વરજી મ. સા. ની નિશ્રામાં શ્રી ઉપધાનતપ વહન કરવામાં આવેલ જેમાં ૨૯૫ ભાઈબહેનોએ લાભ લીધો હતો. ઉપધાનતપ કરાવવાને લાભ વકીલ ઉમેદચંદ બેચરદાસે લીધે હતે. ૩. સંવત ૨૦૩૧ માં. પૂ. દેલતસાગરજી ગણિવરશ્રીની નિશ્રામાં ૩૩૦ ભાઈબહેનેએ ઉપધાનતપ વહન કરેલ. ઉપધાનતપ કરાવાને લાભ શાહ દલીચંદ મગનલાલ કોંઢવાલાએ લીધો હતો. ૪. સંવત ૨૦૩૩ માં પૂ. આ. શ્રી દેવેન્દ્રસાગરસૂરીશ્વરજી મ. સા. ની નિશ્રામાં ૧૩૭ ભાઈબહેનેએ શ્રી ઉપધાન તપવહન કરેલ. સંવત ૨૦૩૬માં મુનિરાજ શ્રી દાનવિજયજી મ. સા. ની નિશ્રામાં ૧૬૫ ભાઈબહેનેએ ઉપધાનતપ વહન કરેલ. શાહ Page #18 -------------------------------------------------------------------------- ________________ ૧૩ ત્રીભોવનદાસ રાઘવજીભાઈ જાંબુવાલાએ લાભ લીધો હતો. છરી પાળતાં સંઘપાદવિહારથી તીર્થયાત્રાઓ કરી અપાર પુણ્યરાશિની વૃદ્ધિ કરી છે. ૧. સંવત ર૦૦૮માં પ. પૂ. આચાર્ય દેવશ્રી વિજયમાનતુંગસૂરીશ્વરજી મ. સા. ની નિશ્રામાં શ્રી સિદ્ધાચલજી મહાતીર્થને ૨. સંવત ૨૦૩૩માં પ. પૂ. આ. શ્રી વિજયધર્મધુરંધરસૂરીશ્વરજી મ. સા. ની નિશ્રામાં શ્રી શંખેશ્વર તીર્થને. ૩. સંવત ૨૦૩૫માં પૂ. મુનિરાજશ્રી દાનવિજયજી મ. સા. ની નિશ્રામાં શ્રી શંખેશ્વરજી તીર્થને. ૪. સંવત ૨૦૪૧માં પૂ. પંન્યાસજી શ્રી પ્રમોદવિજયજી મ. સા. ની નિશ્રામાં શ્રી સિદ્ધાચલજી મહાતીર્થને તથા પ. સંવત ૨૦૪૫માં પૂ. મુનિરાજ શ્રી જ્યરત્નસાગરજી મ. સા. તથા પૂ. સાધ્વીજી શ્રી ગુણોદયાશ્રીજી મ. સા. ની નિશ્રામાં શ્રી શંખેશ્વરજી મહાતીર્થને તપ, ત્યાગ અને તીતીક્ષાથી શ્રી સંધના ઘરમાં ઉત્તરોત્તર વૃદ્ધિ થતી આવી છે. અંદાજે ૭૫ થી ૮૦ શ્રાવક શ્રાવિકાઓએ પ્રવજ્યા અંગીકાર કરી છે. સ્વપરનું કલ્યાણ સાધી રહ્યાં છે. શ્રાવક કુલે જેમ આજુબાજુના શહેરો અને ગામડાઓમાંથી આવી અન્ને વસવાટ કરવા લાગ્યાં તેથી શ્રી વાસુપૂજ્યસ્વામી પ્રાસાદ વિસ્તૃત કરવા જરૂર પડતાં નૂતન ત્રેવીસ દેવકુલિકાઓનું નિર્માણ કરવામાં આવ્યું–તેવી જ રીતે શ્રાવકકુલે શહેરની ત્રણેય દિશાઓમાં (દક્ષિણ દિશા તરફ ભોગાવો નદી આવેલી છે.) દૂર દૂર વસવાટ કરવા લાગ્યાં. આ શ્રાવકો શ્રદ્ધાંવંત અને જિન ભક્તિના રસિયા હતાં. તેમની માંગણી ધ્યાનમાં લઈ શ્રીસંઘે શહેરની પૂર્વ દિશા, શહેરની ઉત્તર દિશા અને શહેરની પશ્ચિમ દિશામાં જિનમંદિર નિર્માણ કર્યા. સંવત ૨૦૨૬ના જેઠ સુદિ ૩ અને જેઠ સુદિ ૪ ના રોજ અનુક્રમે શ્રી સર્વોદય સોસાયટી મળે ઉત્તરદિશા તરફ શ્રી કુંથુનાથસ્વામી ભગવંત આદિ ૧૧ જિનપ્રતિમાજીની અને પૂર્વ દિશામાં શ્રી જયહિન્દ સોસાયટી મધ્યે શ્રી મહાવીર સ્વામી ભગવંત આદિ પ્રતિષ્ઠા પ. પૂ. આચાર્ય દેવશ્રી વિજયરામચંદ્રસૂરીશ્વરજી મ. સા. ના. વરદ્ હસ્તે કરાવવામાં આવી. પશ્ચિમદિશા તરફ શ્રી સરદાર સોસાયટી મધ્યે શ્રી ચન્દ્રપ્રભસ્વામી ભગવંત આદિ ત્રણ જિનબિંબની પ્રતિષ્ઠા તથા શ્રી વાસુપૂજ્ય સ્વામી પ્રાસાદે ત્રેવીસ દેવકુલિકા મળે ૪૬ જિનબિંબની પ્રતિષ્ઠા પ. પૂ. આચાર્યદેવશ્રી હેમસાગરસૂરીશ્વરજી મસા. ના વરદ્ હસ્તે સંવત ૨૦૩૫ના ફાગણ સુદિ ૩ ના રોજ કરાવવામાં આવી હતી. શ્રાવકે જિનભક્તિના રસિયા હોય છે. આરાધનાના પણ ખપી હોય છે એટલે ધર્મસ્થાનકે નિર્માણની શ્રેણિ મંડાણી. સંવત ૨૦૧૫માં શ્રી સંધના ભૂતપૂર્વ પ્રમુખ શ્રીયુત કેશવલાલ ધારસીભાઈના બાદશાહી દાનથી “શાહ કેશવલાલ ધારસીભાઈ વર્ધમાન ખાત” અને “શ્રીમતી ચંચળબેન કેશવલાલ Page #19 -------------------------------------------------------------------------- ________________ ૧૪ આયંબિલ ભવન” નિર્માણ થયાં. પં. શ્રી દાનવિજ્યજી મ.ની પ્રેરણાથી સંવત ૨૦૩૮માં “શ્રીમતિ વસુમતિબેન રસિકલાલ કેશવલાલ અતિથિગૃહ”નું નિર્માણ થયું. “સ્વ. પૂજ્ય સાધ્વીજી શ્રી મણીશ્રીજી-રંજનશ્રીજીરમણકશ્રીજી શ્રાવિકા ઉપાશ્રય” નામ સંસ્કરણ થયું. તેવી જ ઉપાશ્રયની વીંગને “શ્રીમતિ રંભાબેન રતિલાલ શાહ શ્રાવિકા ઉપાશ્રય” તથા “શ્રીમતિ ઝવેરીબેન ચુનીલાલ શ્રાવિકા ઉપાશ્રય” નામ સંસ્કરણ કરવામાં આવ્યું, તેમજ “શ્રીમતિ સુભદ્રાબેન ઉમેદચંદ વકીલ શ્રાવિકા પિષધશાળા” અને “વકીલ ચુનીલાલ ચત્રભુજ જૈન પાઠશાળા ભવન’ નામ સંસ્કરણ થયાં. ઉત્તર તરફ શ્રી કુંથુનાથસ્વામી પ્રાસાદે “શાહ જેઠાલાલ વીરજીભાઈ જેન આરાધના ભૂવન” અને “શ્રીમતી ચંચળબેન જેઠાલાલ જૈન પાઠશાળા ભવન” પણ સંઘહસ્તક નિર્માણ પામ્યા. તેવી જ રીતે પૂર્વ દિશામાં શ્રી મહાવીર સ્વામી પ્રાસાદે શ્રી પૂર્વ વિભાગ કમીટી લિર્મિત “શાહ વૃજલાલ ત્રીભોવનદાસ જાંબુવાલા જૈન ઉપાશ્રય” નિર્માણ થયો. તેમજ પૂજ્ય શ્રી પ્રમોદચંદ્રવિજયજી આરાધના ભવન નિર્માણ થઈ રહ્યું છે. પશ્ચિમ તરફ શ્રી સરદાર સોસાયટી તરફ ચંદ્રપ્રભુસ્વામી પ્રાસાદે આરાધના ભવન અને પાઠશાળા ભવન નિર્માણની યોજનાઓ વિચારણામાં છે. સંવત ૨૦૩૮ માં પૂ. આ. શ્રી વિજયવિનયચંદ્રસૂરીશ્વરજી મ. સાની નિશ્રામાં વકીલ ઉમેદચંદ બેચરદાસ વ્યાખ્યાન ગૃહ અને શાહ જયંતિલાલ વાલજીભાઈ વ્યાખ્યાન હોલનું ઉદ્દઘાટન થયું. નાના ગામમાં પણ વિહાર ભૂમિ સુરેન્દ્રનગર જિલ્લો પૂ. સાધુ-સાધ્વીજીના વિહારની ભૂમિ છે. ગામડામાં ઉપાશ્રયો નિર્માણની યોજના શ્રી સંઘે અમલમાં મૂકી છે. તદ્દ અનુસાર (૧) ઓળકમાં શ્રીમતિ કાન્તાબેન ઉત્તમચંદ જૈન ઉપાશ્રય, (૨) મઢવાણમાં શાહ રતીલાલ સુખલાલ જૈન ઉપાશ્રય નિર્માણ થઈ ગયા છે, (૩) અણુદ્રામાં સંઘને ઉપાશ્રય છે, (૪) બાકરથળીમાં શ્રીમતિ ચંપાબેન રતીલાલ જૈન ઉપાશ્રય માટે જમીન લેવાઈ ગઈ છે. લટુડા-કોઠારીયા-વીઠલગઢમાં ઉપાશ્રય બનાવવા તજવીજ ચાલી રહી છે. I શ્રી વાસુપૂજ્ય સ્વામી પ્રાસાદની પ્રતિષ્ઠાને એક સો વર્ષ નજીકમાં જ પૂર્ણ થવામાં આવે છે. દસ શ્રાવકેના ઘરથી શરૂ થયેલો શ્રી સંધ આજે ૧૨૦૦ ઘરની સંખ્યા ધરાવે છે. એકહજાર શ્રાવક કુટુંબે દર્શન જ્ઞાન-ગારિયરૂપ રત્નત્રયીની આરાધના કરી રહેલ છે. શ્રી સંઘની આ ગૌરવગાથા યાવચંદ્રદિવાકરૌ સુધી જવલંત રહે એ જ શુભાભિલાષા– Page #20 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્દ હેમચંદ્રાચાર્ય , ગુરુ સ્તુતિ (રાગ -કલ્યાણ). કલિકાલસર્વજ્ઞ !, વિકાસવંદન છે !! સિદ્ધરાજ કુમાર પ્રતિબધી, મહિમા વધાર્યો જૈનશાસન હૈકલિ. ૧ અમારિપડહ વજડાવી જત, * દાન અભય દીધું હેમ સુધન્ય હે–કલિ. ૨ ધવલકીર્તિગીત ગાઈએ હાર, ગૂર્જર બાલ થઈ સુપ્રસન્ન છે-કલિ. ૩ કલિકાલસર્વજ્ઞ” એ નામનું ઉત્તમ બિરૂદ ધરાવનાર, ગુજરાતની પ્રજામાં શ્રી કુમારપાળ રાજન દ્વારા અમારી પડહ વજડાવી માંસાહાર, મદિરાપાનને દેશવટે અપાવનાર, અખંડ બ્રહ્મચારી, મહાન શાસનપ્રભાવક મુનિ શ્રીમદ્દ હેમચંદ્રાચાર્યથી કેણુ અપરિચિત છે? જૈન તેમજ જૈનેતર સર્વ શિક્ષિત જગતમાં તેનું નામ સજીવન, જવલત અને પ્રસિદ્ધ છે. ૧ શ્રીમદ્દના ગુરુ . આવા સુવિખ્યાત જયશ્રીવાળા મહાત્માનું જીવનવૃત્તાંત કંઈ પણ લખીએ, તે પહેલાં તેમના ગુરુની ઓળખાણ કરીએ. વિજાશાખામાં દિનસૂરિના શિષ્ય યશભદ્રસૂરિજી, તેમના શિષ્ય પ્રદ્યુમ્નસૂરિજી, તેમના શિષ્ય ગુણસેનસૂરિજી અને તેમના શિષ્ય દેવચંદ્રસૂરિજી થયા. આમાં છેલ્લા દેવચંદ્રસૂરિ વિહાર કરતા કરતા ધંધુકાનગર આવ્યા. શ્રીમદના ગુરુ છે, તેથી તેમને અને શ્રીમદને ગુરુશિષ્યોને સંબંધ કઈ રીતે થયે તે જોઈશું. Page #21 -------------------------------------------------------------------------- ________________ ૧૬ ૨ જન્મ ધંધુકા નગરમાં ચાચિગ (ચાચા) શાહ નામને માઢ વણિક વસતા હતા, તેને પાહિની (ચાહિરી) નામની સ્ત્રી હતી. તેને એક અદ્ભુત સ્વપ આવ્યુ` કે મેં એક અમૂલ્ય ચિંતામણિ રત્ન ગુરુ મહારાજને સમર્પણ કર્યું”, આ સ્વપનું ફળ પૂછવા તે ઉપાશ્રયે ગઇ. આ વખતે ઉપરોક્ત શ્રી દેવચદ્રસૂરિ ઉપાશ્રયમાં બિરાજતા હતા. તેમને પૂછવામાં આવતાં કહ્યું – હું શ્રાવિકા ! તમને એક સુંદર પુણ્યશાળી અને મહિમાવંતા પુત્ર થશે, પરંતુ તે પુત્રરત્નને તમે ગુરુ મહારાજને અપણુ કરશે તે જ તે શ્રી જૈનશાસનનાં ઉદ્યોત કરશે !' ગુરુ વિહાર કરી ગયા. આ દિવસથી તેને ગર્ભ રહ્યો અને નવ માસ પૂરા થતાં સંવત ૧૧૪૫ના કાર્તિક શુદી પૂર્ણિમાને દિને પુત્રના જન્મ થયેા. માતાપિતાંએ તેના ઉત્સવ કરી ચગદેવ એ નામ આપ્યુ. ૩ દીક્ષા પુત્ર પાંચ વર્ષના થયા, ત્યારે દેવચંદ્રસૂરિ પણ આ અવસર જોઈ પધાર્યાં. સૂરિને વાંઢવા સર્વ સ`ઘ ગયા, ત્યારે માતા પણ આ પુત્રને લઈ વ`દન કરવા ગઈ. આ વખતે પુત્ર ચંગદેવ, ખાલચેષ્ટા કરતા ગુરુના આસન—પાટ-ઉપર બેસી ગયા. આ જોઇને આચાર્ય માતાને કહ્યું કે ‘પ્રથમ મે' જણાવેલું સ્વપ્નનું ફળ યાદ છે કે ? તે પૂ થવાના હવે અવસર આવ્યા છે. તે અમેને તે પુત્ર ભાવસહિત આપા તે ધણુ પુણ્ય થશે.' પછી બાળકના અંગનાં લક્ષણા ગુરુએ જોયાં અને તે પરથી કહ્યું કે ‘જો આ પુત્ર ક્ષત્રિય કુળમાં જન્મ્યા હાયતા સાર્વભૌમ રાજા થાય, બ્રાહ્મણ યા વિણક કુળમાં જન્મ્યા હાય તા મહા અમાત્ય થાય. વણિક કુળમાં જન્મ્યા છે તેથી તે જો દીક્ષા ગ્રહણ કરે તે આ કલિયુગમાં મૃતયુગ પ્રવર્તાવે તેવા થાય!’ ત્યારે પુત્રની માતા ખાલી મારા પતિ કે જે મ્હેશરી-વૈષ્ણુવ છે તે બહારગામ ગયેલ છે. જો તે કાપે તા તેને શા ઉત્તર દેવા ? ’આ સંવાદ પછી માતાએ પેતાના ભાવાલ્લાસપૂર્વક પુત્ર ગુરુને સેાંપ્યા. Page #22 -------------------------------------------------------------------------- ________________ ૧૭ ગુરુએ તેને ક પુરીમાં ઉડ્ડયનમત્ર પાસે તેને ઘેર રાખ્યા અને ત્યાં વિદ્યાભ્યાસ કરતા વધવા લાગ્યા. હવે અહીં ચાચા શેઠ ઘેર આવતાં બાળકને જોયા નહિ, એટલે સ્ત્રીને પૂછતાં થયેલી હકીકત સાંભળી, ત્યારે બહુ સખેદ થયા અને અન્ન-પાણીના ત્યાગ કાપથી કરી શ્રી ગુરુ પાસે ક`પુરી (કર્ણાવતી) આવ્યે; એટલે શ્રી ગુરુમહારાજે એવા સજ્જડ પ્રતિમાધ આપ્યા કે તેણે પીગળી જઇ પેાતાના પુત્ર દીક્ષા લે તેની અનુમતિ આપી. ઉદયનમત્રીએ શેઠને પેાતાને ઘેર તેડી જઈ ઉત્તમ ભાજન કરાવીને કહ્યુ કે હું શેઠ ! આપે આપના પુત્રને ગુરુને આપ્યા તેથી મહાન્ પુણ્ય ઉપાર્જન કર્યુ. છે. લ્યા આ ત્રણ લાખ મહેાર. તેથી તમે ધમ કાય કરો.' ચાચાશેઠે કહ્યુ` કે મેં ધનને માટે પુત્રદાન કર્યું નથી, તેથી મારે તે મહેારા જોઇતી નથી. મે ધર્મને માટે કરેલ છે.' આમ કહી તે પેાતાને ઘેર પાછે। આવ્યું. ચ'ગદેવ યારે નવ વર્ષના થયા ત્યારે-સ‘વત ૧૧૫૪માં ગુરુએ દીક્ષા આપી, સેામદેવ મુનિ એ નામ આપ્યુ. ૪. સૂરિપદ એક સમયે ગુરુ સાથે વિહાર કરતાં કરતાં તે સેામદેવ મુનિ નાગપુર (નાગપુર)માં આવ્યા. તે વખતે ધનદ નામના વિણક વસતા હતા. તે પૂર્વભવના કર્મથી ઘણા ગરીબ હતા. તેણે ઘરની જમીન ખાડી ત્યારે કાલસાના ઢગલા નીક્ળી આવ્યા. આ કાયલાને તેણે ઘરને આંગણે ભેગા કર્યા હતા. ધનને ત્યાં સેામદેવ મુનિ ગુરુ સાથે ગાચરી માટે પધાર્યાં અને ધ લાભ આપ્યા. ત્યારે ધનદે કહ્યુ... કે ‘ઘરમાં જુવારની ઘે’સ રાંધી છે, તે દેતાં શરમ થાય છે, છતાં તે સુજતા (પ્રાસુક) આહાર છે તે લેવાની કૃપા કરો.’ ત્યારે સામદેવમુનિએ ગુરુમહારાજને ગુપ્ત રીતે કહ્યું કે આ વિણકના આંગણામાં તા સેાના મહારાના ઢગલા પડ્યો છે, છતાં તે પેાતાને નિર્ધન કેમ કહે. છે?' ત્યારે ગુરુશ્રીએ જાણ્યુ. કે આ મુનિના સ્પર્શોથી ખરેખર २ Page #23 -------------------------------------------------------------------------- ________________ આ કેલસાને ઢગલે સેના મહોરેને થશે એમ વિચારી તેમણે તે ઢગલા ઉપર સોમદેવ મુનિને બેસવાનું કહ્યું અને તેમ કર્યાથી તુરત તે કેલસાને ઢગલો હેમને થઈ ગયો. ધનદે આમ થયે તુરત ગુરુશ્રીને કહ્યું કે “શ્રી સોમદેવમુનિને સૂરિપદ આપ, હું તે મહોત્સવ કરીશ.” એટલે ગુરુમહારાજે શિષ્યને યોગ્ય જાણું આચાર્ય પદવી આપી તેમનું નામ હેમચંદ્રાચાર્ય રાખ્યું. સંવત્ ૧૧૬૨ ૫. મંત્રસાધના-પ્રચંડ બ્રહ્મચર્ય. શ્રી હેમાચાર્ય કાશ્મીર તરફ ચાલ્યા અને ત્યાં પોતાના બળથી સરસ્વતી દેવીને પ્રત્યક્ષ બેલાવી તેની પાસે વર લીધે. પછી પિતાના ગુરુએ આપેલ સિદ્ધચક્રનો મંત્ર સાધતા હતા. આ સાધવામાં શ્રી દેવેન્દ્રસૂરિએ તથા મલયગિરિરિ નામના બે આચાર્યોને માર્ગમાં સમાગમ થયો. ત્રણે કુમાર નામના સંગ્રામમાં આવ્યા, ત્યાં એક બેબી પાણીને આરે લુગડાં તે હતે; ને લુગડાં ઉપર અનેક ભમરાઓ ગુંજારવ કરી રહ્યા હતા. શ્રી હેમસૂરિએ એક સાડીમાં ભમરા જોઈને તે પવિની નારીનાં ચીર હોવા જોઈએ, તેથી બીને તે કેનાં લુગડાં છે એમ પૂછતાં તેણે કહ્યું કે “આ ગામના રાજાની રનવતી નામની પદ્મિની સ્ત્રી છે, તેના છે. ત્રણે આચાર્યોએ રાજાને ત્યાં જઈ ધર્મલાભ આપ્યો. રાજાએ નિરવદ્ય સ્થાનકે ઉતાર્યા. હમેશાં દેશના સમતાષિક દેવાવા લાગી. આમ થતાં મારું પુરૂં કરી પછી વિહાર કરવાનું જણાવ્યું. તે ગામના રાજાએ ઘણું રહેવાનું કહ્યું, ત્યારે તેઓ તે વિનતી સ્વીકારી ન શક્યા કારણ કે એક સ્થલે સુવિહિત મુનિ ન રહે અને રહેવાથી સંયમ ન સચવાય એમ શાસ્ત્રની આજ્ઞા છે. પછી “કઈ કામ હોય તે કહે” એમ રાજાએ કહેતાં શ્રી દેવેંદ્રસૂરિ બોલ્યા કે “એક છે તે ખરૂં, પણ કહેતાં જીભ ઉપડતી નથી, પણ તેથી વિદ્યા સિદ્ધ થાય તેમ છે. પછી આગ્રહ થતાં કહ્યું કે “તારી સ્ત્રી પશ્વિનિ છે, તે જે નગ્નપણે અમારી સન્મુખ ઉભી રહે, તે અમે વિદ્યા સાધી શકીએ. તે વખતે તે પણ તરવાર લઈને ઉભું રહે અને જે અમે તન, મન, વચનથી કંઈ પણ ચૂકીએ, એક રેમમાં પણ તે Page #24 -------------------------------------------------------------------------- ________________ સંબધી કામ થાય તે અમને હણી નાંખજે.” ગુણથી રાજી થયેલ રાજાએ હા કહી. પછી આચાર્યો ગિરનાર આવ્યા અને ત્યાં જિનપ્રતિમા આગળ રહી નગ્ન પવિનિ પાસે આચાર્યો મંત્ર સાધવા લાગ્યા અને નૃપ તરવાર લઈ ઉભો રહ્યો. મેરૂ ચૂલિકા નવિ ચળે, ન ચળે શેષ ફણ વિધિ લિખત જિમ નવ ચળે, ન ચળે ચિત્ત મુની. મુનિઓનું ચિત્ત ચળ્યું નહિ, મંત્ર સાથે અને વિમળેશ્વર યક્ષ આવી ઉભો રહ્યો અને વર માંગવા કહ્યું. શ્રી દેવેંદ્રસૂરિએ કાંતિથી જિન પ્રસાદ શ્રીસેરીસમાં લાવે અને વિદ્યાવાદ પિતાને આપ એ વર માગે. શ્રી મલયગિરિસૂરિએ સિદ્ધાંતની વૃત્તિ કરૂં એવી શક્તિ માગી, જ્યારે શ્રી હેમાચાર્યે હું વચનબળથી રાજાને બૂઝવું અને તેથી શાસનને દીપાવું એવી વિદ્યા આપવા કહ્યું. તે વિમળશ યક્ષે માંગેલી વિદ્યા ત્રણેને દીધી. પછી શ્રી હેમમુનિ વિદ્યા ગ્રહીને ગુરુ પાસે આવ્યા અને વંદન કર્યું. ગુરુ હર્ષ પામી ધ્યાનમાં બેસી આંબીલથી છ માસ સુધી દેવતાનું આરાધન કર્યું, એટલે શાસનદેવી પ્રગટ થઈ કહ્યું કે “આપના શિષ્ય હેમાચાર્ય તે પદવીને લાયક છે. આથી મનમાં જે હતું તે દેવીએ કહેલ છે એ જાણ ગુરુ હર્ષિત થયા. ત્યાર પછી પિતે નાગપુરિ જ્યાં ઘનદ નામને વણિક વસતે હતે ત્યાં આવ્યાં ત્યાં શ્રી હેમાચાર્યને પાટ પર બેસાડી ગુરુ શિષ્ય સાથે પાટણમાં આવ્યા. | દર શ્રી હેમચંદ્રજી અને મહારાજા સિદ્ધરાજ. આ વખતે મહારાજા સિદ્ધરાજ જયસિંહ પાટણમાં રાજ્ય કરતું હતું, તેને અને શ્રી હેમાચાર્યને મેળાપ થશે. વાતચિત પથી આચાર્ય પર રાજાને બહુ પ્રીતિ થઈ તેથી પિતાને ત્યાં આવી પદેશ કરવા રાજાએ વિનંતિ કરી. એક વખત રાજસભામાં શ્રી હેમસુરિ બેઠા હતા, ત્યાં રાજાએ પ્રશ્ન કર્યો કે “ખરે ઘમ કરે ?” સૂરિએ કહ્યું કે “ધર્મની પરીક્ષા કરવી જોઈએ, અને તેમાં જે કટી Page #25 -------------------------------------------------------------------------- ________________ તે કરતાં ખરા લાગે તે ખરા. આ ઉપર એક દૃષ્ટાંત આપું. છું', પરથી સમજાશે— ચશેાતિ નામની નારી એક શખ નામના કિને હતી. તે વણિક ખીજી પરણ્યા, અને તેમાં લુબ્ધ રહેવા લાગ્યા. આથી યશેામતિને દ્વેષ થયેા. તેથી એક મ‘ત્રવાદી પાસેથી મત્રવાળી મૂળી લીધી કે જે ખવરાવવાથી ધણી બળદ થાય. યશામતિએ તે પેાતાના ધણીને ખવરાવી બળદ કર્યાં, આથી શાકયે રાજાને વાત કરી. રાજાએ યુશામતિને તે મળદ આપ્યું. હવે યશેાતિ હમેશાં તે બળદને ચારવા લઈ જાય છે. એક વખતે વિદ્યાધર અને વિદ્યાધરી વિમાનમાં બેસીને જતાં હતાં, ત્યારે વિદ્યાધરીએ યશેામતીને રૂદન કરતી જોઇ અને તેના દુઃખનું કારણ પેાતાના સ્વામી વિદ્યાધરને પૂછ્યું, તેણે કહ્યુ* પેાતાના ધણીને ખળદ કરેલ છે તે છે.' ત્યારે ફરી વિદ્યાધરીએ દયા લાવી તેના ઉપાય પૂછ્યા. ત્યારે વિદ્યાધરે કહ્યું ‘જ્યાં તે નાર બેઠી છે ત્યાં એક જડીબુટ્ટી છે. તે જો બળદને ખવરાવે તે ફરી તે પુરુષ થાય.' વિદ્યાધર પાતાની સ્ત્રીની સાથે ચાલ્યા ગયા, પણ યશામતિએ તે સાંભળ્યું એટલે જેટલાં ઘાસ ત્યાં ઉગ્યાં હતાં તે બધાં ચુટી લઈ દરેક હેડ બળદને ખવરાવવા લાગી. આમાં શુદ્ધ મળીચું–જડીબુટ્ટી હતી તે ખવરાવી, એટલે તે બળદ પુરુષ થયા. આ દૃષ્ટાંત ઉપરથી હૈ મહારાજ ! આપ લક્ષ આપી દેન છે તે સવ પારખીને તેમાંથી સાચા ધમ ગ્રહણ કરે. આવાં ગુરુનાં વચન સાંભળી શ્રી સિદ્ધરાજ હર્ષિત થયા. પછી રાજાએ સિદ્ધપુરીમાં રૂદ્રમાળ નામનું મંદિર ધાવ્યુ તેની સાથે પેાતાના આભ મંત્રી પાસે એક રાયવિહાર નામે જિનપ્રાસાદ કરાવી તેમાં શ્રી વીરપ્રભુની મૂર્તિ સ્થાપી. એક વખત શ્રી હેમસૂરિને રાજાએ પૂછ્યું કે ઈશ્વર અને અરિહંતમાં 'તર શું ? ત્યારે તેણે કહ્યુ કે ઈશ્વર (શકરની ઉપર છે તેમ)ના મસ્તકે ચંદ્ર રહે છે, જ્યારે અરિહંતના ચરણે તે ચંદ્ર નમે છે.' વળી સુતારને તેડાવી તેને તે અ'તર પૂછે! એમ કહેતાં Page #26 -------------------------------------------------------------------------- ________________ સુતારને રાજાએ બોલાવ્યો. તેણે કહ્યું કે “અમારા શાસ્ત્રમાં એવું છે કે સામાન્ય ઘરમાં નરની પાંચ શાખા છે, રાજાના ભુવનમાં સાત છે, ઈશ્વરભુવનમાં નવ અને જિનગૃહમાં એકવીશ હોય છે. શિવમંદિરમાં એક મંડપ હોય છે, જ્યારે જિનગૃહમાં એકસે આઠ હોય છે. જિનને ત્રણ છત્રશિર ઉપર હોય છે, અને સિંહાસન બેસવા માટે હોય છે. જિન મુદ્રા પદ્માસનમાં સ્થિત હોય છે અને નવગ્રહ તેમના ચરણને સેવે છે. વળી તેને દેખીને ભય ઉપજતો નથી. જ્યારે બીજા દેના હાથમાં હથિયાર, પાસે નારી વિગેરે હોય છે.” એક વખત તેઓશ્રી ચતુર્મુખ મંદિરમાં શ્રી નેમિચરિત્ર વાંચતા હતા તેમાં તેમણે એમ કહ્યું કે પાંડવ શત્રુંજય ચડી સિદ્ધ થયા. આ બ્રાહ્મણે ખમી ન શક્યા, અને તેમણે કહ્યું કે તેઓ હિમાલયમાં ગળી મુક્તિ પહોંચ્યા છે. ત્યારે સિદ્ધરાજે પૂછયું કે “ગુરુરાય ! આમાં શું સત્ય છે ત્યારે આચાર્ય મહારાજ મહાભારતને શ્લેક બેલ્યા. . अत्र भीमशतं दग्धं । पाण्डवानां शतत्रयम् । 1. ઢોળાવાસ તુ I wથા ન વિદ્યતે અર્થ—અહિંયા જ સો ભીમ, ત્રણસે પાંડવે, હજાર દ્રોણાચાર્ય મરી ગયા અને કહ્યું કેટલા મરી ગયા તેની તે સંખ્યા નથી. . આ ઉપરથી એમ સૂચન કીધું કે આમાંથી કેટલાક પાંડ જૈન હોય અને તે શત્રુંજયે ચઢી મુક્તિમાં જાય એ અસંભવિત નથી. આથી રાજા હર્ષિત થયો. એક દિવસ બ્રાહ્મણે સિદ્ધરાજને એમ કહેવા લાગ્યા કે “જૈનધર્મ એ આદિ ધર્મ નથી, તેનું નામ વેદબાહ્ય છે, ત્યારે રાજાએ મા ‘એમ શા માટે બોલે છે? વાસ્તુ શાસ્ત્ર તપાસે, તેમાં જિનમંદિરના ભેદ જણાવેલ છે.” વળી એક વખત સર્વે બ્રાહ્મણે પોતપોતાના સ્થાને રાજસભામાં બેઠા હતા તેવામાં શ્રી હેમચંદ્રને આવતાં જોઈ તેમને એક ઈર્ષાથી કહેવા લાગે કે Page #27 -------------------------------------------------------------------------- ________________ आगतो हेमगोपालो दण्डकम्बलमुद्वहन् । અર્થ–હાથમાં દંડ અને કામળી લઈને પ્રેમ નામને ગોપાલ આવ્યું. શ્રી હેમચંદ્રસૂરિએ જાણ્યું કે મારી મશ્કરીમાં ગેપાળની ઉપમા મને આપી, પણ પિતે અવસરસ લેવાથી તરત જ તેને પ્રતિકાર કરવા કલેકમાં જવાબ આપ્યો કે षड्दर्शनपशुपायांश्चारयन् जैनवाटके ॥ . અથ–જેને ધર્મ રૂપી વાડામાં છ દર્શન રૂપી પશુઓને ચરાવનાર હું ગેપાલ છું. આ સાંભળી બ્રાહ્મણે આશ્ચર્યચકિત બની નિરૂત્તર થયા. એક સિદ્ધરાજ જયસિંહને આચાર્યશ્રીએ કહ્યું કે “તારી જગમાં ખ્યાતિ છે તે વિસ્તારવા માટે હું પંચાંગી વ્યાકરણ કરૂં.” રાજાએ હા પાડી. ત્યારે હેમચંદ્રસૂરિએ કહ્યું કે “કાશ્મીરમાં શારદા ભંડાર છે ત્યાં આદિ વ્યાકરણની ગંભીર પ્રતિ છે કે જે બીજે કંઈ પણ સ્થલે નથી, તે તે તુરત મંગાવો તે વ્યાકરણની રચના કરૂં.' રાજાએ પ્રધાનને તે લેવા મેલ્યા. પ્રધાનેએ ત્યાં જઈને અગરધૂપ આદિથી શારદા માતાને તુષ્ટ કરી. માતાએ આઠ પુસ્તક આપ્યાં, તે લાવીને પ્રધાનેએ રાજાને આપ્યાં, રાજાએ સરિને આપ્યાં. પછી તેમણે પંચાંગી વ્યાકરણ બનાવ્યું અને રાજાએ પંડિતેને તેડાવ્યા. બ્રાહ્મણ પંડિતેએ રાજાને કહ્યું કે કાશ્મીરમાંથી શારદા ભંડારમાંથી લાવેલા તે પુસ્તકોની તે નકલ છે ! ખરું તે તે ત્યારે કહેવાય કે જે પાણીમાં નાખવાથી તે વ્યાકરણ ભીનું ન થાય તે, રાજાએ જાણ્યું કે આ ઠેષ છે, છતાં આચાર્યશ્રીએ કહ્યું “ખુશીની સાથે, ભલે પ્રમાણુતાની તે કસોટી થાઓ.” પછી પ્રધાન આદિ નગરજનેને લઈ તે વ્યાકરણ કુંડમાં નંખાવ્યું, પણ લેશમાત્ર ભીનું થયું નહિ. આથી રાજા ઘણે આનંદિત થયો અને તેણે ત્રણ વર્ષ લગી ત્રણસેં દામ હમેશ આપી સેનાના અક્ષરથી તે વ્યાકરણ લખાવ્યું. Page #28 -------------------------------------------------------------------------- ________________ અને હાથીની અંબાડી પર તે સામિયા સાથે પધરાવી ગામમાં ફેરવ્યું હતું. પછી હેમસૂરિના વચનથી જયસિંહ રાજાએ કર માફ કર્યો. મરછી જાળ બંધ કરાવી અને કોડે સામૈયા પુણ્યદાનમાં ખર્યા. આવી રીતે સિંહ રાજાને દઢધમ કરી આચાર્યશ્રીએ પાટણથી વિહાર કર્યો. ઉગ્ર વિહાર કરતાં કરતાં એક અવસરે એક દેવતાએ મધ્ય રાત્રે આવી હેમસૂરિને કહ્યું કે “અન્ય દેશમાં જવું તજે, આપ ગુજરાતમાં રહેશે તે ઘણે લાભ થશે.” ગુરુ દેવતાનું વચન માની પાટણમાં પાછા આવ્યા. ( ૭ શ્રી હેમચંદ્ર અને કુમારપાળને સમાગમ. - એક વખત કુમારપાળ નામને સિદ્ધરાજના પિતરાઈ ભાઈ ત્રિભુવનપાળને પુત્ર રાજસભામાં આવ્યા, ત્યાં તેણે સિદ્ધરાજની પાસે બેઠેલા હેમચંદ્રસૂરિને જોઈ વિચારવા લાગ્યા કે આ પ્રતાપી મુનિ, રાજાને માન્ય છે તે સત્વશાલી લેવા જોઈએ. તેથી તે પૌષધશાળામાં આચાર્યશ્રીને વાંદવા ગયે. ત્યાં વંદના કરી બેઠે અને પૂછયું કે “હે મહારાજ ! નર કયા ગુણથી શોભે છે? ત્યારે સૂરિએ કહ્યું સત્વ ગુણથી અને પારદાર ત્યાગથી” કહ્યું છે કે – - “ વિમળદેવ કરણ ક્ષેમરાજ સિદ્ધરાજ ત્રિભુવનપાળ કુમારપાળ મહિપાળ કૃતપાળ પ્રેમલબાઈ દેવલબાઈ (સિદ્ધરાજના (સાઠંબરીના સેનાપતિ કૃણ પૂર્ણ રાજાને દેવને વરી) | વરી) Page #29 -------------------------------------------------------------------------- ________________ प्रयातु लक्ष्मीश्चपलस्वभावा, गुणा विवेकप्रमुखा प्रयान्तु । શાળા નજીનું શતાવાળા, मा यातु सत्त्वं तु नृणां कदाचित् ॥ . . અથ-ભલે ચપલ સ્વભાવવાળી લક્ષમી જતી રહે, ભલે વિવેક આદિ ગુણે ચાલ્યા જાય અને પ્રયાણ કરવાને તત્પર એવા પ્રાણુ પણ જાય, પણ મનુષ્યનું સત્વ કદાપી ન નાશ પામશો.. પછી અને હનુમાનને જતી સત્ત્વના પ્રભાવે કનક મેળવ્યું હતું તે દષ્ટાંત આપ્યું, અને કહ્યું કે સત્વ એકલે હોય. અને શીયળ ન હોય તે તે નકામું. પછી શીયલનું દષ્ટાંત કલિકાલમાં થયેલા સંગ્રામ સોની કે જેણે રત વગર આંબે ફળવાળે કર્યું હતું તે કહ્યું. આથી કુમારપાળે ત્યાં જે પરનારીના ત્યાગને નિયમ ગુરુ પાસેથી લીધે. પછી હમેશ ઉપદેશામૃતનું પાન કરવા કુમારપાળ ઉપાશ્રય આવતે, અને કેટલા એક દિવસ જયસિંહની સેવામાં રહી દધિસ્થળમાં ગયે. - ૮ સિદ્ધરાજની પુત્રની ઈચ્છા , અને હેમરિ. ' સિદ્ધરાજને રાજ કરતાં કરતાં વૃદ્ધાવસ્થા આવી, દેવ દેવીઓની ઘણું માનતાએ કરી, પણ પુત્ર થયે નહિ. આખરે તેણે હેમસૂરિ સાથે શત્રુંજય, ગિરનાર વિગેરે તીર્થની યાત્રા કરી અને સરિને પૂછ્યું કે “મારે હવે પુત્ર થશે કે નહિ? સૂરિએ ત્રણ ઉપવાસ કરીને અંબાદેવીને આરાધી. તેણે આવી ના કહી, તેથી સૂરિએ કહ્યું “તમને પુત્ર થશે નહિ, તમારું રાજ્ય કુમારપાળને મળશે પછી રાજાએ બીજા પંડિત જોશીને લાવ્યા તેમણે પણ તેવું જ કહ્યું. આથી રાજાને ખેદ થયા અને કુમારપાળને મરાવી નાંખવાથી સેમેશ્વરની કૃપાથી પુત્રની પ્રાપ્તિ થશે, એવી બેટી કલ્પના કરી કુમારપાળને મારવા છૂપા મારા સિદ્ધરાજે મેકલ્યા, અને લડાઈ કરી ત્રિભુવનપાળ (કુમારપાળના પિતા)ને મારી નંખાળે; જ્યારે કુમારપાળનું પૂણ્ય Page #30 -------------------------------------------------------------------------- ________________ ૨૫ પ્રબળ હોવાથી તેને કંઈ ન થયું, અને સર્વ ઉપાયો મિથ્યા થયા. કુમારપાળને સંકટ ઘણાં પડ્યાં. પણ આખરે તેને સિદ્ધરાજની ગાદી મળી. ૯. કુમારપાળનાં સંકટ અને હેમચંદ્રાચાર્ય. કુમારપાળ પ્રથમ પોતાના બનેવી કૃષ્ણદેવને ત્યાં પાટણમાં રહ્યો, પણ સિદ્ધરાજના માણસની નજર ચુકાવવી એ મહા મુશ્કેલ વાત હતી. તેણે યોગીને વેષ લીધે, તેમાં પણ પકડાયે. ત્યાંથી નાશી એક ગામથી બીજે ગામ ફરવા લાગ્યો. તેનાં સર્વ દુખે તથા સંકટ અહીં અપ્રસ્તુત હોવાથી લખ્યાં નથી. પણ તેમને એક કે જેમાંથી આપણા ચરિત્રનાયકે કુમારપાળને બચાવેલ છે તેની નૈધ લઈએ. * કુમારપાળ એક વખત ફરતા ફરતે ખંભાતના બહારગામના પ્રાસાદ આગળ આવી પહોંચ્યા, ત્યાં શ્રી હેમાચાર્યું કે જે પાટણથી વિહાર કરતાં કરતાં ત્યાં આવ્યા હતા તે પણ બહિભૂમિ આવ્યા હતા. સૂરિશ્રીએ ત્યાં સર્ષના મસ્તક ઉપર ગંગેટક નાચતે જોઈ અનુમાન કર્યું કે આટલામાં કે ઈ રાજા હોવો જોઈએ, તે વખતે કુમારપાળ નજરે પડ્યો, અને ઓળખે કુમારપાળે, આચાર્યને ઓળખ્યા અને બધી સંકટની વાત કહી સંભળાવી અને પૂછ્યું કે આ મારા કષ્ટોનો અંત ક્યારે આવશે? ત્યારે આચાર્યશ્રીએ નિમિત્ત જોઈ કહ્યું કે “થેંડા વખતમાં એટલે વિક્રમ સંવત ૧૧૮માં માગશર વદ ૪ રવિવારે પુષ્ય નક્ષત્રમાં ત્રીજે પહેરે રાજ્ય મળશે.” એવામાં. ત્યાં ઉદયન મંત્રી આવી ચડ્યા; તેને આચાર્યશ્રીએ કહ્યું કે આ રાજકુમારનું તમારે રક્ષણ કરવું, કેમકે આ રાજકુમારથી આગળ જતાં જૈન શાસનને ઘણો મહિમા થવાનું છે.” પછી ઉદયન મંત્રી કુમારપાળને પિતાને ઘેર લઈ ગયે. એવામાં સિદ્ધરાજને ખબર મળ્યા કે કુમારપાળ તો ઉદયન મંત્રીને ઘેર છે. તેથી ત્યાં તેણે પોતાનું લશ્કર મોકલ્યું ત્યારે ઉદયનમંત્રીએ કુમારપાળને કહ્યું કે “હવે આ ' વખતે તમે અહીંથી ચાલ્યા જાઓ, નહિ તે આપણા બંનેનું મોત Page #31 -------------------------------------------------------------------------- ________________ થશે.” આ સાંભળી કુમારપાળ નાસીને હેમચંદ્રાચાર્ય પાસે આવ્યા, ત્યારે તેમણે ઉપાશ્રયના ભેંયરામાં છુપાવ્યો, તથા ઉપર પુસ્તકે ખડકી મૂક્યાં. કુમારપાળની શોધ માટે આવેલ સિદ્ધરાજનાં માણસો એ ઉદયન મંત્રી તથા હેમચંદ્રસૂરિને ત્યાં ઘણી તપાસ કરી, પરંતુ ત્યાં પત્તો નહિ મળવાથી નિરાશ થઈ પાછા ગયા. પછી કુમારપાળે વિદેશમાં ભ્રમણ કરવા માંડયું. અનેક સંકટે ફરી સહન કરી સિદ્ધરાજ મૃત્યુ પામ્યાની ખબર મળતાં પાટણમાં આવ્યા અને પ્રધાનએ કુમારપાળને આચાર્યશ્રીએ કહેલા દિવસે જ રાજગાદી આપી. . . ૧૦ કુમારપાળ રાજા અને હેમચંદ્રાચાર્ય પિતાના સંકટમાં મદદ કરનાર સર્વને કુમારપાળ રાજાએ નવાજ્યા અને જે જે વચને બીજાને આપ્યાં હતાં તે પાળ્યાં, પણ દૈવયોગે પિતાના ખરા ઉપકારી હેમચંદ્રાચાર્યશ્રીને વિસરી ગયે. એક સમયે હેમચંદ્રજીએ ઉદયન મંત્રીને બોલાવીને કહ્યું કે “આજે કુમારપાળ રાજાની નવી રાણના મહેલમાં મધ્યરાત્રીએ પ્રાણઘાતક ઉપસર્ગ થવાને છે, માટે આજે રાજાને ત્યાં જતાં અટકાવજે, અને આ બાબતની જે વધારે પુછપરછ રાજ કરે તે મારું નામ જણાવજે.” ઉદયન મંત્રીએ રાજાને તે રાત્રીએ ત્યાં જતાં અટકાવ્યા. અને તે જ રાત્રે ત્યાં વીજળી પડવાથી તે રાણીનું મરણ થયું. આ વખતે રાજાએ ઉદયન મંત્રીને બેલાવી પૂછયું કેઃ “હે મંત્રી ! આ ભવિષ્યજ્ઞાની માણસ તમને કેણ મળ્યો કે જેણે મને આજે જીવિતદાન આપ્યું.” મંત્રીએ જણાવ્યું કે “હે રાજન ! અહીં શ્રી હેમચંદ્રાચાર્યજી પધાર્યા છે અને તેમણે આ વાત જણાવી આપને ત્યાં જતાં અટકાવ્યા છે.” આ સાંભળી બહુ ખુશી થઈ રાજાએ આચાર્યશ્રીને રાજસભામાં બોલાવ્યા. હેમચંદ્રજી ત્યાં ગયા, એટલે રાજાએ ઉભા થઈ તેમને વંદન કર્યું. તથા હાથ જોડી આંખોમાં આંસુ લાવી કુમારપાળે કહ્યું “હે ભગવાન! આપને મુખ દેખાડતાં મને શરમ આવે છે. કારણ આજદિન સુધી આપને મેં સંભાર્યા પણ નહિ આપના ઉપકારને Page #32 -------------------------------------------------------------------------- ________________ બદલો મારાથી કઈ રીતે વળી શકે તેમ નથી, માટે હે પ્રભે! આપે પ્રથમથી જ મારા પર નિ:કારણ ઉપકાર કર્યો છે, અને આપનું તે કરજ હું જ્યારે વાળીશ?” આચાર્યશ્રીએ ત્યારે કહ્યું કે “હે રાજન! હવે દિલગીર ન થાઓ. તમને ઉત્તમ પુરૂષ જાણીને જ મેં ઉપકાર કર્યો છે. હવે અમારા ઉપકારના બદલામાં તમે ફક્ત જૈન ધર્મ સમાચરે, એટલી મારી આશીષ છે કુમારપાળે જવાબમાં કહ્યું કેઃ “હે ભગવાન ! આપની તે આશિષ તે મને હિતકારી છે.” એમ કહી રાજાએ જૈન ધર્મ સ્વીકાર્યો. ૧૧. હેમચંદ્રસૂરિ અને શિવમંદિર એક વખત એક પુરુષે રાજસભામાં આવી રાજાને વિનંતિ કરી કે “િહે મહારાજ ! દેવકીપાટણ-પ્રભાસપાટણનું સેમેશ્વરનું દહેરૂં પડી ગયું છે, તે તેને જીર્ણોદ્ધાર કરાવે.” રાજાએ કહ્યું કેઃ “બહુ સારું, જ્યાં સુધી હું તે દેહરૂં ન સમરાવું, ત્યાં સુધી હું માંસ નહિ ખાઉં.”, રાજાએ ત્યાર પછી દહેરાને જીર્ણોદ્ધાર કરાવ્યું અને પછી માંસભક્ષણ ચાલુ કીધું. ત્યારે હેમચંદ્રજીએ કહ્યું: “રાજન ! આપણે ચાલે સેમેશ્વરને દહેરે જઈને જોઈએ, અને ત્યાં સુધી માંસની આખડી લ્યો.” રાજાએ તેમ કરવા હા પાડી. પ્રભાસપાટણ જવાનું સૂરિએ પ્રયાણ કર્યું. ત્યારે રાજાએ હેમચંદ્રજી. ગુરુને પાલખીમાં બેસવા કહ્યું, પણ ગુરુશ્રીએ તે ન સ્વીકાર્યું. કારણ કે મુનિ હમેશાં પગે જ ચાલે. પછી આગળથી જવાનું કહી પોતે પછી આવશે એમ કુમારપાળ રાજાએ કહ્યું. સૂરિ શત્રુંજય ગિરનાર વિગેરે જઈ યાત્રા કરી દેવકીપાટણ આવ્યા, ત્યાં રાજા પણ આવ્યા. આ વખતે કેટલાક દ્વેષી બ્રાહ્મણે કહ્યું કે “રાજન ! સર્વ કઈ સોમેશ્વર દેવને માને છે, પણ હેમસૂરિ શીશ નમાવે તેમ નથી.” રાજાએ શા માટે મહાદેવને પૂજતા નથી એમ પૂછતા સૂરિશ્રીએ જવાબ આપ્યો કે “નિર્ગથ એવા યતિઓ મહાદેવની દ્રવ્યથી પૂજા કરતા નથી, પણ તેઓ માત્ર ભાવથી જ પૂજા કરે છે, તેથી હું મહાદેવની પૂજા ભાવથી કરીશ.” પછી આચાર્યશ્રી આ વખતે મહાદેવસ્તુત્ર Page #33 -------------------------------------------------------------------------- ________________ ૨૮ દેવપત્તનામાં મહાદેવના સન્મુખ ઉભા રહી દેરાસરમાંજ રચના કરી બતાવે છે, તેમાં જણાવ્યું કે भवबीजाकुरजनना, रागाद्याः क्षयमुपागता यस्य । ब्रह्मा वा विष्णुर्वा, हरो जिनो वा नमस्तस्मै ॥ અર્થ—ભવના બીજને અંકુર ઉત્પન્ન કરનાર એવા રાગદ્વેષ વિગેરે દેશે જેના ક્ષય પામ્યા છે તે ગમે તે બ્રહ્મા હય, વિષ્ણુ હોય, શંકર હેય, કે જિન હોય તેને નમસ્કાર કરીએ છીએ. આ સાંભળી તે બ્રાહ્મણે ચકિત થઈ ગયા, રાજા હર્ષિત થયો. પછી સૂરિએ રાજાને ત્યાં મંત્રના પ્રભાવથી સાક્ષાત્ મહાદેવનાં દર્શન કરાવ્યાં. મહાદેવને ખરો ધર્મ શું છે તે રાજાએ પૂછતાં જણાવ્યું કે હે રાજન ! તને ધર્મપ્રાપ્તિ આ બ્રહ્મા જેવા હમાચાર્યથી થશે.” આ વખતથી રાજા અત્યંત ભક્તિથી આચાર્ય સાથે વર્તવા લાગ્યા. ૧૨ બ્રાહ્મણે સાથે વાદવિવાદ. કુમારપાળ રાજાને જૈન ધર્મ પાળતે જોઈ બ્રાહ્મણને દ્વેષ થાય તે સ્વાભાવિક જ છે. તેથી તેમણે પિતાના મંબ તંત્રવાદી એવા દેવબેધિ નામના શંકર આચાર્યને લાવ્યા. દેવધ એ શંકરાચાર્યના મઠને આચાર્ય હતે એમ દ્વાશ્રયના ભાષાંતરની પ્રસ્તાવનામાં સાક્ષર મણિલાલ નભુભાઈ લખે છે. આ આચાર્યો મંત્ર, તંત્ર, ગારૂડી વિદ્યા, ઇંદ્રજાળ આદિ અનેક ખેલ કરી વાદવિવાદ કર્યો અને રાજાને ઈંદ્રજાળથી એવું દેખાડયું કે જેથી રાજાના ઘરડાં પૂર્વજે આવીને કહેવા લાગ્યા કે “તું જેન ધર્મ પાળીનરકે જઈશ.” ત્યારે આચાર્યો તેવી જ ઇંદ્રજાળ કરી બતાવ્યું કે તેઓ કહે છે કે “તું સ્વર્ગે જઈશ” અને તે ઉપરાંત પ્રતિકાર તરીકે સામી બધી વિદ્યા વાપરી જણાવી. આથી તે આચાર્ય નિરૂત્તર થયે અને ચાલ્યા ગયે. ૧૩ આચાર્યના અન્ય મહાન કાર્યો.. આચાર્યના કહેવાથી કુમારપાળ રાજાએ માળવાના રાજા અર્ણોરાજને પણ પિતાને મિત્ર કરી તેને પ્રતિબંધીને જૈનધર્મી કર્યો; Page #34 -------------------------------------------------------------------------- ________________ ૨૯ માહડ મંત્રીએ (ઉડ્ડયન મંત્રીના પુત્ર) સ ́વત ૧૨૧૪માં શત્રુજયતીના ઉદ્ધાર કર્યો; તથા હેમચંદ્રજી મહારાજે ત્યાં પ્રતિષ્ઠા કરી. વળી તે મંત્રીના ભાઈ અંખડે ભરૂચમાં શમળિકાવિહાર નામના જિનમ'દિરના જીર્ણોદ્ધાર સ`વત્ ૧૨૨૦ માં કર્યાં, તથા તેમાં શ્રી મુનિસુવ્રતસ્વામીજીની પ્રતિમાની હેમચંદ્રજીએ પ્રતિષ્ઠા કરી. કુમારપાળ રાજાએ સુરિ મહારાજના ઉપદેશથી સ મળી ચૌદ હજાર નવા જિનમદિરા બંધાવ્યાં, તથા સાળ હજાર જૈન મદિરાના જીર્ણોદ્ધાર કર્યાં. તારંગાજી પર ઘણું જ ઉંચુ· વિસ્તારવાળુ જૈનમ દિર બંધાવી તેમાં શ્રી અજિતનાથજીની મૂર્તિની સ્થાપના કરી; તથા હેમચ’દ્રાચાર્યજીનાં ચરણાની પણ સ્થાપના કરી. ઘણા નિĆન શ્રાવકાને તેણે દ્રવ્ય આપી સ્વામીવાત્સલ્ય કર્યાં. કુમારપાળ જૈનધર્મી થયે. એટલુંજ નહિ પણ જૈનધર્માંને ખરી રીતે પાળી બતાવ્યા. ખારવ્રત અંગીકાર કર્યાં', રાજ્યમાં અહિંસાના પ્રચાર કર્યાં. એક અગ્રેજ વિદ્વાન લખે છે કે— આટલું તે તદ્દન નિઃસ‘શય છે કે કુમારપાળ ખરેખરી રીતે જૈનધર્મી થઈ ગયા હતા અને આખા ગુજરાતને પણ એક નમુનેદાર જૈન રાજ્ય બનાવવાને તેણે પ્રયાસ કર્યાં હતા. ’ હેમંચ દ્રાચાય ના ઉપદેશથી જૈનધર્મમાં નિષેધ કરેલ નહિ ખાવા ચે!ગ્ય વસ્તુઓ તથા શિકાર વિગેરે માજશેાખ કુમારપાળ રાજ્જૂએ તજી દીધાં અને રૈયતને પણ ઇંદ્રિયનિગ્રહ રાખવા ફરજ પાડી. આખા રાજ્યમાં અમારિપડહ વજડાવ્યા એટલે કાઈ પણ જીવને મારવા નહિ એવા પડા વજડાવી સ જંતુને અભયદાન આપ્યું. આથી યજ્ઞામાં જે વા બલિદાન તરીકે વપરાતા, તે ન વપરાતાં અચ્ચા અને તેથી યજ્ઞા એછા થયા એટલુ જ નહિ પણ બલિદાન તરીકે જીવાને બદલે બીજી નિર્જીવ ચીજો વપરાવા લાગી. લેાકા મદ્યપાન અને માંસાહારનો ત્યાગ કરનારા થયા અને પાલીદેશરજપુતાના દેશમાં પણ તે નિયમ પ્રચલિત થયેા. મૃગયા-શિકાર આજ્ઞાપત્રથી બંધ કરવામાં આવ્યા તેથી કાફિયાવાડ (સૌરાષ્ટ્ર) ના Page #35 -------------------------------------------------------------------------- ________________ ૩૦ શિકારી તથા કેળીભીલ જે હતા તેઓને પણ આ આજ્ઞાપત્રથી શિકાર બંધ કરવું પડે. ખાટકી કસાઈને ધધો ભાંગી પડો (કે જેનું વર્ણન દ્વાશ્રય કાવ્યમાં આપવામાં આવ્યું છે)ને તેના બદલામાં તેને ત્રણ વરસની પેદાશ જેટલી રકમ તેઓને એકંદર આપવામાં આવી. રાજા ચુસ્ત જેનધમ બની અનર્ગલ દ્રવ્ય. જિનમંદિર, જિનપ્રતિમા, જિનાગમ, સાધુ, સાધવી, શ્રાવક અને શ્રાવિકા એ સાત ક્ષેત્રમાં ખસ્યું અને હંમેશાં દેવપૂજા, આવશ્યક આદિ ક્રિયા કરતે. તે રાજાને હમેશાં સ્વાધ્યાય કરવા માટે હેમચંદ્રસૂરિએ ચોગશાસ્ત્ર એ નામનું પુસ્તક બનાવ્યું તે અતિ મનોહર અને સાદી શિલિમાં જૈનધર્મનું રહસ્ય દાખવનાર અને આત્માને ઉચ્ચ પરિણતિ પર લાવનાર ગ્રંથ. છે કે જે આ સાથે સામેલ છે એટલે વિશેષ લખવાની જરૂર પણ નથી. બીજું ઉતા નામનો રોગ કુમારપાળની રાજગાદી પર વંશપરંપરાથી ઉતરી આવેલ હતો તે સૂરિશ્રીએ મંત્રના પ્રભાવથી દૂર કર્યો, તેમ જ બ્રાહ્મણ ધર્મના દેવાધિ આચાર્ય સાથે વાદવિવાદ થતાં આજે શું તિથિ છે એમ પૂછતાં તે વખતે અમાવાસ્યા હતી છતાં પ્રમાદથી પૂર્ણિમા એમ આચાર્યશ્રીથી કહી જવાયું, એટલે બ્રાહ્મણેએ મશ્કરી કરી. આ મશ્કરી ટાળવા માટે મંત્રના પ્રભાવથી તે રાત્રે પૂર્ણિમાના ચંદ્રની જ્યોતિ બાર ગાઉ સુધી પ્રગટ કરી. ૧૪. કાલધર્મ–દેહત્સર્ગ. શ્રી હેમચંદ્રાચાર્યશ્રીને દેહત્સર્ગ કઈ રીતે થયું તેને માટે જુદી જુદી દંતકથા ચાલે છે. સાક્ષર મણિલાલ નભુભાઈ પિતાના દ્વાશ્રયના ગુજરાતી ભાષાંતરમાં લખે છે કે “શંકરાચાર્યે ઝેર દેવરાવી મારી નાંખ્યા, તે કઈ પાયાવગર કહે છે કે શંકરાચાર્યને ને એમને વાદ થયેલ તેમાં શંકરાચાર્યે કુમારપાળના મહેલને છેલ્લે માળથી માયાવી પ્રલય દેખાડી માયાવી હેડી તેમને બતાવી, તેમાં પોતે બેસવા ગયા એટલે નીચે પડી જુદાઈ મુ. પણ એ વાતે પર કરો આધાર પણ રાખી શકાય નહિ.” Page #36 -------------------------------------------------------------------------- ________________ ૩) આ વાતમાં બીલકુલ વજુદ ઉક્ત ભાષાંતરકારે સ્વીકાર્યું નથી પણ તે સાથે તેવી દંતકથા ઉપજાવનાર બીજા કેઈ નહિ પણ બ્રાહ્મણે હેવાથી તે દ્વેષનું જ પરિણામ ભાસે છે. શ્રી જિનહર્ષસૂરિ પિતાના કુમારપાળ રાસમાં નીચે પ્રમાણે કહે છે કુમારપાળ રાજાને અજયપાળ નામને એક ભત્રીજે હતું. તેણે જાણ્યું કે કુમારપાળને પુત્ર નથી તે તે રાજગાદી પિતાની પુત્રીના પુત્ર પ્રતાપમદ્યને આપશે, તે જે હું કુમારપાળને મારી નાંખું તે મને રાજગાદી મળે, એવો વિચાર તે હમેશાં રાખ્યા કરતા હતા. બીજી બાજુએ હેમચંદ્રાચાર્યને બાલચંદ્ર નામને શિષ્ય હતા, તેને અને અજયપાળને બહુ સારી મિત્રાચારી હતી, તેથી તે એમ વિચારતે હતું કે જે અજયપાળને ગાદી મળે તે તેના તરફથી જેમ કુમારપાળ તરફથી હેમચંદ્રાચાર્ય પૂજાય છે તેમ હું પૂજાઉં અને માનસન્માન પામું. એવામાં કુમારપાળે હેમચંદ્રજીને વિનતિ કરી કે “હે ભગવન! આજદિન સુધી મેં યથાશક્તિ પુણ્યકાર્યો કર્યા. પરંતુ જિનપ્રતિમા એની અંજનશલાકા કરવાની મને ઘણી હોંશ છે ! ત્યારે આચાર્યશ્રીએ કહ્યું કે બહુ સારું. પછી રાજાએ સુવર્ણ આદિ ધાતુઓની પ્રતિમાઓ બનાવીને અંજનશલાકા માટે તૈયારી કરી, તથા તે માટે મહોત્સવ શરૂ કર્યો. દેવગે મુહૂર્તના સમયની ખબર રાખવાનું કાર્ય સૂરિશ્રીએ બાલચંદ્રને સોપ્યું, તે વખતે અજયપાળ પણ ત્યાં આવી ચડ્યો. તેને બાલચંદ્ર કહ્યું કે જે આ સમયે હું મુહૂર્તના વખતમાં ફેરફાર કરી નાખું તે હેમચંદ્રજીનું તથા રાજાનું એમ બંનેનું થોડા વખતમાં મૃત્યુ થશે. આ સાંભળી દુષ્ટ અજયપાળે પણ તેમ કરવાનું બાલચંદ્રને સમજાવ્યું અને કહ્યું કે જે મને રાજ્ય મળશે તે હું પણ તને આ હેમચંદ્રજીની જેમ ઉંચે દરજજે ચડાવીશ અને પૂર્ણ સન્માન આદર આપીશ. પછી તે દુષ્ટ શિષ્ય તે મુહૂર્તના સમયમાં ફેરફાર કરી નાખ્યો; જુઓ ! કીર્તિલાભ માટે મનુષ્ય શું નથી કરતા? આ વાતની હેમચંદ્રાચાર્યને આ ખરે ખબર પડી, ત્યારે કુમારપાળને કહ્યું કે આ બાલચંદ્ર કુશિષ્ય નિવડ્યો છે અને તે અજયપાળને અંદર Page #37 -------------------------------------------------------------------------- ________________ ૩૨ ખાનેથી મળી ગયે છે, તેથી તેણે મુહૂર્તમાં ફેરફાર કરી અનર્થ કર્યો છે, તે હવે આપણા બન્નેનું મૃત્યુ નજીક છે; એવામાં ત્યાં એક યોગી આવી ચડ્ય; તેણે હેમચંદ્રજીના મસ્તકમાં મણિ જે, તેથી તે લેવાની તેણે તદબીર રચવા માંડી. એક દિવસે હેમચંદ્રજી મહારાજને કેઈક શિષ્ય આહાર લઈને આવતા હતા, તે આહારની ઝોળીમાં તે ગીએ હાથ ચાલાકી વાપરી ઝેર નાખી દીધું; તથા તે શિષ્ય સાથે તે કેટલીક મીઠી વાતે કરીને ચાલ્યો ગયો. તે મુગ્ધ મુનિને તે બાબતની ખબર ન રહેવાથી તે આહાર તેમણે હેમચંદ્રજીને ભેજન માટે આપ્યો; હેમચંદ્રાચાર્યે ભેજન કર્યું ત્યાર પછી તેમનું શરીર કંપવા લાગ્યું, ત્યારે તુરત તેમણે તે શિષ્યને બેલાવી પૂછવાથી માર્ગમાં મળેલા તે ગીની હકીકત માલુમ થઈ; જેથી સૂરિશ્રીએ વિચાર્યું કે જેમ ભાવિ બનનાર હતું તે બન્યું છે. પછી તેમણે પોતાના શિષ્યને બેલાવી કહ્યું કે “જ્યાં મારી ચિતા સળગાવે, ત્યાં મારા મસ્તક નીચે એક દૂધથી ભરેલું પાત્ર રાખજે, જેથી મારા મસ્તકમાં રહેલું મણિ તેમાં પડશે, તે મણિને તમે સાચવીને રાખજે અને કેઈ પણ રીતે તે મણિને તે રોગીના હાથમાં જવા દેશે નહિ.” આમ કહી અનશન કરી હેમચંદ્રસૂરિ મહારાજ ચોરાશી વર્ષનું આયુષ્ય ભોગવી વિક્રમ સંવત ૧૨૨૯માં સ્વર્ગે પધાર્યા, ત્યાર પછી કુમારપાળ રાજાનું મરણ પણ અજયપાળે આપેલા ઝેરથી વિકમ સંવત ૧૨૩૦ માં થયું. ૧૫ જૈનેમાં સમકાલિન પ્રખર વિદ્વાનો આ વખતે તપાગચ્છની ૪૦મી પાટે શ્રીમદ્દ હરિભદ્રસૂરિ કૃત અનેક પુસ્તક પર સમથ અને વિદ્વતાપૂર્ણ ટીકા લખનાર તાર્કિક શિરોમણિ શ્રી મુનિચંદ્રસૂરિ હતા. તેમનો જન્મ સંવત ૧૧૩૪ માં પણ દીક્ષા હેમચંદ્રસૂરિએ લીધેલી દીક્ષા પછી બે વર્ષે એટલે સં. ૧૧૫ર માં, સૂરિપદ સં. ૧૧૭૪માં, અને સ્વર્ગગમન ૧૨૨૦ માં થયું હતું. આ શ્રી મુનિચંદ્રસૂરિના શિષ્ય શ્રી અજિતદેવસૂરિ તથા દેવસૂરિ પણ વિદ્વાન પંડિતે હતા. Page #38 -------------------------------------------------------------------------- ________________ તેમણે અણહિલ્લપુર પાટણમાં શ્રી સિદ્ધરાજ જયસિંહ રાજાની સભામાં અનેક વિદ્વાને સાથે વાદ કરી રાશી વાદથી સર્વ વાદિએને પરાજય પમાડ્યા, તે પ્રસંગે દિગમ્બર મતના ચક્રવર્તી શ્રી કુમુદચંદ્ર આચાર્યને પણ વાદમાં જીતી લીધા, અને દિગમ્બરોને પાટણમાં પ્રવેશ બંધ કરાવ્યા. આ બીના અત્યાર સુધી પ્રસિદ્ધ છે. આ દેવસૂરિ બીજા કોઈ નહિ પણ જે હેમચંદ્રસૂરિ સાથે મંત્ર સાધના કરી વાદિ ઉપર જીત મેળવવાનું વરદાન મેળવ્યું હતું તે. મલયગિરિસૂરિ કે જેમણે હેમચંદ્રસૂરિ સાથે મંત્ર સાધી વૃત્તિકારનું મહાનું વરદાન મેળવ્યું હતું તેમણે મહાનું સૂત્ર પર તથા અનેક ગ્રંથ પર વૃત્તિઓ સમર્થ અને અદ્દભૂત ન્યાયપૂર્વક રચી છે. - ૧૬ શિષ્ય પરંપરા ' ઉપર કહી ગયા તે પ્રમાણે સુરીશ્વરજીને રામચંદ્ર તથા બાલચંદ્ર શિષ્ય હતા, તેમાં રામચંદ્રસૂરિ હતા, તે ગુરુની પાટે બેઠા હતા. સુભાષિત કેશ, કુમારવિહાર આદિ અનેક ગ્રંથના પ્રણેતા છે. બીજા અનેક શિષ્ય તેઓને હોવા જોઈએ, પણ તેમનાં સંબંધે કઈ જાણવામાં નથી. ૧૭ સૂરિશ્રીની સંસ્કૃત કૃતિઓ તેમની સર્વ કૃતિઓમાંની ઉત્તમમાં ઉત્તમ અને મહાભારત કૃતિ સિદ્ધહેમ વ્યાકરણ છે, કે જે સવાલક્ષ કલેક પ્રમાણુ પંચાંગ વ્યાકરણ છે. આના પર અનેક વિદ્વાનોએ ટીકા લખી છે, એટલું જ નહિ પરંતુ આના વિષે એવું સભ્યતાથી કહેવાય છે કે સમર્થ વ્યાકરણકાર પાણિનીનું સિદ્ધાંત કૌમુદિ વ્યાકરણ કે જે આના કરતાં મેટું છે તેને અભ્યાસ કરતાં થતા જ્ઞાન કરતાં આ હૈમ વ્યાકરણનું જ્ઞાન ચડે છે અને તેની સાથે તે કરતાં વધારે સહેલાઈથી અને ઓછા વખતમાં શીખી શકાય છે. તે વ્યાકરણ સંબધે નીચેની ઉક્તિઓ છે. किं स्तुमः शब्दपाथोघेहेमचंद्रयतेतिम् । . एकेनापि हि येनेहक कृतं शब्दानुशासनम् ॥ Page #39 -------------------------------------------------------------------------- ________________ ૩૪ અથશબ્દરૂપી સમુદ્રને ઉલ્લાસમાન કરનાર હેમચંદ્ર મુનિની બુદ્ધિની કેટલી સ્તુતિ કરીએ, કારણ કે તેણે એકલાએ જ શબ્દાનુશાસન રચ્યું છે. વળી તેમના વ્યાકરણનાં વખાણ કરતાં એક કવિ કહે છે કે भ्रातः पाणिनि ! संवृणु प्रलपितं, कातंत्रकथा-कथा मा कार्षीः कटु शाकटायन ! वचः, क्षुद्रेण चांद्रेण किम् । कः कर्णाभरणादिभिर्बठरयत्यात्मानमन्यैरपि । श्रयन्ते यदि तावदर्थमधुराः श्रीसिद्ध हेमोक्तयः ॥ અર્થ–હે ભાઈ પાણિની ! હવે તું તારે પ્રલાપ સંકેલી દે, કાતંત્ર વ્યાકરણ તે કંથા જેવું છે (એટલે તેનું તે શું કહેવું?) હે શાકટાયન, તું તારા કટુવચન કાઢીશ જ નહિ, અને શુદ્ર ચાંદ્ર વ્યાકરણથી શું સયું? જ્યાં સુધી શ્રી સિદ્ધહેમની ઉક્તિમાં-સિદ્ધહેમ વ્યાકરણમાં અર્થની મધુરતા સંભળાય છે. ત્યાં સુધી કંઠા ભરણાદિ બીજા ગ્રંથે ભણી કે પુરુષ પિતાની બુદ્ધિને જડ કરે ? ! આ વ્યાકરણને સિદ્ધહેમ, સિદ્ધહેમ શબ્દાનુશાસન, હૈમવ્યાકરણ એવા નામથી ઓળખવામાં આવે છે. આ પર અનેક વિદ્વાનેએ હજાર લોક પ્રમાણવાળી ટીકાઓ લખી છે (નામ માટે જુઓ જૈન ગ્રંથાવલિ પૃ. ૨૯૯ થી ૩૦૩.) તે પરથી જણાશે કે તે કેવું અદભુત અને સારભૂત ઉમદા વ્યાકરણ હોવું જોઈએ. : ૨ અનેકાઈ નામમાળા (સશેષ) શ્લોક ૧૮૨૬. ૩ અનેકાર્થવૃત્તિ પણ શ્લોક ૬૦૩૦. ૪ અભિધાન ચિંતામણિ નામમાળા. શ્લેક ૧૫૯૧. પ , વૃત્તિ પજ્ઞ કલેક ૧૦૦૦૦. ૬ દેશી નામમાળા શ્લોક ૮૫૦. ૭ , વૃત્તિ (રત્નાવલી) . ૩૫૦૦. ૮ શેષનામમાળા લે. ૨૨૫. ૯ નિઘંટુશેષ. ૧૦ શિઊંછ નામમાળા Page #40 -------------------------------------------------------------------------- ________________ ૩૫ ૧૧ વીતરાગ તેત્ર લેક ૪૭૪, ૧૨ ત્રિષષ્ટિશલાકા પુરુષ ચરિત્ર લેક ૩૪૦૦૦. ૧૩ કાશય સંસ્કૃત . ૨૮૨૮. ૧૪ દ્વાશ્રય પ્રાકૃત લો. ૧૫૦૦. ૧૫ નાભેયનેમિદ્વિસંધાન મહાકાવ્ય. ૧૬ અહીતિ લે. ૧૪૦૦. ૧૭ અલંકાર સૂડામણિ વૃત્તિ (કાવ્યાનુશાસન) શ્લોક ૨૮૦૦.. ૧૮ , (વૃત્તિ વિવેક) . ૪૦૦૦. ૧૯ હેમ વ્યાકરણ ઉણદિવૃત્તિ લે. ૩૨૫૦. ૨૦ , લઘુવૃત્તિ. ૨૧ હેમ ધાતુ પારાયણ લે. પ૬૦૦. ૨૨ હૈમ પ્રાકૃત વ્યાકરણ આ સિદ્ધહેમ શબ્દાનુશાસનને - આઠમે અધ્યાય છે. • ૨૩ અગવ્યવરછેદ દ્વાર્વિશિકા-આ સ્યાદવાદ મંજરીનું મૂળ છે. - ૨૪ અગવ્યવચ્છેદ કાવિંશિકા. ૨૫ પ્રમાણ મિમાંસાવૃત્તિ સહિત. લે. ૨૫૦૦. ૨૬. લેગશાસ્ત્ર . ૧૨૦૦. ર૭. યોગશાસ્ત્ર વૃત્તિ લે. ૧૨૦૦૦. ૨૮. આંતર ત્યવંદનવૃત્તિ. . ૧૦૧૧. ૨૯ દ્વિજવદન ચપેટિકા. ૩૦. હેમવાદાનુશાસન ટીકા સાથે. ૩૧, શબ્દાર્ણવ મહાન્યાસ અથવા તત્વ પ્રકાશિકા, નેટ–૨-૧૦ શબ્દકેશન ગ્રંથે છે અને તે પર અનેક પણ વૃત્તિઓ થઈ છે. Page #41 -------------------------------------------------------------------------- ________________ ૩ ૩ર. અલાબલ સૂત્ર બૃહદ્ઘત્તિ, ૩૩. લિંગાનુશાસન ગૃહવૃત્તિ સાથે, ૧૮. સૂરિશ્રીનાં ચરિત્ર માટે સાધના શ્રીમદ્ હેમચંદ્રાચાર્યનું સૉંપૂર્ણ ચરિત્ર લખવામાં આવે તે એક માટું દળદાર પુસ્તક થઈ પડે તેમ છે, કારણ કે તેમના સ`ખધમાં જે જે જાણવા ચાગ્ય છે તે ઘણા વિદ્વાન સાધુએ ગદ્યપદ્યરૂપે નાંધી ગયા છે. આ પુસ્તકેા બધા હજી પ્રગટ થઇ મહાર પડથા નથી તે માટે દિલગીરી છે. જે સાધના છે તે નીચે પ્રમાણે— ચરિત્ર. અથવા કુમારપાલ ૧. સેામપ્રભાચાર્ય કૃત હેમકુમાર પ્રતિબંધક સવત ૧૨૪૧. ૨. મેરૂતુંગાચાય કૃત પ્રમ"ધ ચિંતામણિ. સવત ૧૩૬૭. ૩. શ્રી જયસિંહસુરિ કૃત કુમારપાલ ચરિત્ર, સંવત. ૧૩૧૩. ૪. શ્રી ચારિત્રસુંદરસૂરિ કૃત કુમારપાલ ચિત્ર. ૧૪૪૧. પ. શ્રી હરિશ્ચ`દ્ર (દિગમ્બર-?) કૃત કુમારપાલ ચરિત્ર (પ્રાકૃત.) ૬. શ્રી જિનમ`ડનસૂરિ કૃત કુમારયાલ પ્રબંધ સ. ૭. શ્રી પ્રભાચંદ્રાચાય કૃત પ્રભાવક ચરિત્ર. સ. ૧૩૩૪, ૮. શ્રી રાજશેખરસૂરિષ્કૃત ચતુર્વિશતિ પ્રબંધ સ. ૧૪૦૫, ૯. સામતિલકસૂરિ કૃત કુમારપાળ ચરિત્ર (આ ગ્રંથ જૈન ગ્રંથાવલીમાં જણાવેલ નથી.) ૧૦. યશપાલ મ`ત્રી કૃત મેહપરાજય નાટક. ૧૧. જિનપ્રભસૂરિ કૃત તીર્થંકલ્પ. ૧૨. શ્રી ઋષભદાસ કૃત કુમારપાળ રાસ (ગુજરાતી) ૧૩. શ્રી જિનહસુરિ કૃત કુમારપાળ રાસ. (,, ) અહીં ઉપરના સર્વ ઉપલબ્ધ ન હોવાથી સ્થળ સ'કાચ હાવાથી તથા રા. મેાતીચંદ ગિરધર કાપડીઆ (બી. એ. એલ. એલ. મી.) એ Page #42 -------------------------------------------------------------------------- ________________ ૩૭. આખું જીવનચરિત્ર લખવાનું માથે લઈ તે સંબંધી ઘણું પ્રકટ કરવાનું હેઈ અહીં ફક્ત દિગ્દર્શનરૂપે શ્રીજિનહર્ષસૂરિ કૃત કુમારપાલરાસ, અહીતિ ભાષાંતરકાર રા. મણિલાલ નથુભાઈ દોશી. (બી. એ.) દ્વાશ્રય મહાકાવ્ય વિગેરેમાંથી સાર લઈ એક અઠવાડીઆના ટુંક વખતમાં જેટલું બન્યું તેટલું નિવેદન કર્યું છે. દેષ, સ્મલન, ઈત્યાદિ સંબંધે મિચ્છામિ દુક્કડમ દઈ તે સુધારનારને ઉપકાર થશે એમ કહી, હું વિરમું છું. પ્રિન્સેસ સ્ટ્રીટ ) મુંબઈ વીર. સં. ૨૪૩૭, વ. સુ. ૧) • ગુરુ ચરણે પાસક, મોહનલાલ દલીચંદ દેસાઈ બી. એ. એલ. એલ. બી. કેટલાક શબ્દોમાં સુધારો કરી યેગશાસ્ત્રની ચોથી આવૃત્તિ માટે પ્રસિદ્ધ કર્તા ૫ દેવવિજયજીગણ-મુંબઈ ( પાંચમી આવૃત્તિમાંથી ઉદ્દત) 'TTTTS Page #43 -------------------------------------------------------------------------- ________________ વિષ યાનુક્રમ વિષય પ્રથમ પ્રકાશ ૧ થી ૮૩ ગશાસ્ત્ર ભાષાંતર મહાવીરદેવની સમદષ્ટિ મહાવીર દેવની કરૂણ યોગશાસ્ત્ર બનાવવાને આધાર ગનું સામર્થ્ય યેગથી થતી લબ્ધિઓ ગિની મરૂદેવા મહાત્મા દૃઢપ્રહારી મહાત્મા ચિંલાતીપુત્ર યોગની આવશ્યકતા મોક્ષનું કારણ જ્ઞાનગ પુણ્ય, પાપ અને આશ્રવ દર્શનયોગ ચારિત્રગ યમના પાંચ ભેદે ૫૪ થી ૬૦ યમ સિદ્ધિની મદદગાર ભાવનાઓ એકથી પાંચ મહાવ્રતની ભાવના ૬૧ થી ૬૦ અન્ય રીતે ચારિત્રગ તે સમિતિ અને ગુપ્તિના નામો ચારિત્ર વર્ણન અંગે ઉપસંહાર ગૃહસ્થધર્મ અને નીતિપૂર્વક જીવન દ્વિતીય પ્રકાશ થી ૧૫૧ ગૃહસ્થધર્મમાં પ્રથમ સમ્યફત્વ મિથ્યાત્વનું સ્વરૂપ Page #44 -------------------------------------------------------------------------- ________________ વિષય દેવ, ગુરુ અને ધર્મી એ ત્રણમાંથી પ્રથમ દેવનુ સ્વરૂપ બતાવે છે. ખીજા દેવની આજ્ઞા શા માટે માન્ય ન કરવી ? મુદેવનું લક્ષણ વિશેષતઃ કુદેવનાં લક્ષણ બતાવે છે સુગુરુ અને કુગુરુના લક્ષણ ૩૯ ધર્માનું લક્ષણ સર્વૈન સિવાયના પુરુષનું કહેલું વચન અપ્રમાણ છે કુદેવ, કુગુરુ અને દુધના આક્ષેપ સ્રતિ પ્રતિક્ષેપ સમ્યક્ત્વનાં ચિન્હા બતાવે છે સમ્યક્ત્વના પાંચ ભૂષણ સમ્યક્ત્વના પાંચ દૂષણા પાંચ અણુવ્રતા-ગૃહસ્થધ હિંસા ત્યાગ કરવાનું કારણ શું ? સજીવાને પેાતાના જેવા જ ગણવા જોઇએ જેમ ત્રસ જીવેાની હિંસા ન કરવી, તેમ નિરર્થક સ્થાવર જીવાની પણ હિંસા ન કરવી જોઇએ હિંસા કરનારને આચાર્ય શ્રી ઉપમા તથા શિક્ષા આપે છે કેટલાક વિજ્ઞ શાંતિ માટે અને કેટલ'ક કુળાચારથી હિંસા કરે છે, તેને આચાયશ્રી કહે છે જો હિંસાના ત્યાગ ન કરેા તા દાનાદિ સ નિષ્ફળ છે હિંસાનાં ઉપદેશક શાસ્ત્રકાર પર આક્ષેપ તેમના શાસ્ત્રોમાં આ પ્રમાણે હિંસા કરવાનું કહ્યું છે. આવા હિંસક શાસ્ત્રોપદેશકાનાં સબધમાં આચાર્યશ્રીના અભિપ્રાય છવાનું રક્ષણ કરનારને ભય નથી હિંસક દેવાને પણ ન પૂજવા જોઇએ અહિંસાવ્રતની સ્તુતિ અહિંસાવ્રતનુ ફળ ગૃહસ્થાનું ખીજી" સત્ય વ્રત કન્યાઅલિકાદિ અસત્યા બતાવે છે વિશેષ બતાવે છે. અસત્ય ખેાલવાથી થતા ગેરફાયદા પૃષ્ઠ ૮૫ ૮ ८७ ८७-८८ ૯૦ ૯૧ ૯૨ ૯૨ ૯૩ ૯૪ ૐ ૐ ૐ ૐ ૐ ૧૦૦ ૧૦૭ ૧૧૦ ૧૧૦ ૧૧૧ ૧૧૨ ૧૧૪ ૧૧૪ ૧૧૫ ૧૧૫ ૧૧૫ ૧૧૬ ૧૧૭ ૧૧૭ Page #45 -------------------------------------------------------------------------- ________________ ૪૦ ૧૨૦ ૧૨૪ ૧૩૨ * : - ૧૪ ૧૩૮ વિષય વસુરાજાનું દૃષ્ટાંત. સત્યવાદીની સ્તુતિ કરે છે ૧૨૪ ત્રીજા અસ્તેયવ્રતનું સ્વરૂપ, ચેરીનું ફળ અને તેને નિષેધ કઈ વસ્તુ અદત્ત કહી શકાય ૧૨૪ જીવહિંસાથી પણ ચોરીને દેષ અધિક છે - ૧૨૫ હવે રોહણીયા ચેરની કથા કહે છે ૧૨૮ ચોરી ન કરવાનું ફળ વિષયની રમણિકતા અને તેનું પરિણામ કામશાસ્ત્રને બનાવનાર વાત્સાયન પણ કહે છે વેશ્યા સ્ત્રીનાં દોષ પરસ્ત્રીગમન અને તેના દોષો પરસ્ત્રીમાં આસક્ત પુરુષોને શિખામણ * ૧૬ આવા ગુણવાળી પરસ્ત્રીને ત્યાગ કરનાર મહાપુરુષની સ્તુતિ કરે છે પરપુરુષને ત્યાગ કરવા માટે સ્ત્રીઓને ઉપદેશ આપે છે ૧૪૪ અન્ય સ્ત્રી પુરુષમાં આસક્ત થનારને ફળ બતાવે છે બ્રહ્મચર્ય પાળવાનું ફળ ૧૪૪ ઇચછાને નિયમમાં રાખેવારૂપ પરિગ્રહના નિયમવાળુ ગૃહસ્થોનું પાંચમું વ્રત કહે છે પરિગ્રહથી થતા દોષ ૧૪૬ ગૃહસ્થોએ શું શું કરવું જોઈએ ? ૧૪૭ પરિગ્રહથી તે ભય પરિગ્રહથી તૃપ્તિ થતી નથી ૧૪૮ પરિગ્રહની ઈચ્છા યોગીઓનો પણ નાશ કરે છે ૧૪૯ સંતોષની સ્તુતિ ૧૫૧ તૃતિય પ્રકાશ ૧૫૧ થી ૨૦૭ છઠું વ્રત દિવિરતિ યા દિશાનો નિયમ આ વ્રતથી લોભની પણ નિવૃત્તિ થાય છે ૧૫૨ ભોગપભોગ નામનું બીજું ગુણવ્રત ભોગોપભોગ એટલે શું તે બતાવે છે ૧૫૩ ૧૪૪ - ૧૪૫ ૧૪૮ ૧૫૧ ૧૫૩ Page #46 -------------------------------------------------------------------------- ________________ ૧૫૪ ૨૫૫ ૧૫૬ ૧૫૭ ૧૫૭ * ૧૫૭ ૧૫૭ ૧૫૮ ૧૫૮ વિષય મદિરા પીવાથી થતા દોષ માંસ ત્યાગ કરવા વિષે કઈ શંકા કરે છે, માંસ ખાનાર અને જીવ મારનાર તેમાંથી જીવહિંસાને દેષ કેને લાગે ? આચાર્યશ્રી ઉત્તર આપે છે ભક્ષક તે જ વધ કરનાર છે અસાર શરીર માટે પાપ ન કરે માંસભક્ષણમાં દોષ નથી. એમ કહેનારને ગુરુ કોણ? માંસભક્ષણના સંબંધમાં મનુએ માંસ શબ્દની કરેલી નિરૂક્તિ માંસભક્ષણથી આગળ ઉપર વધતા જતા દેશે માંસ ખાનારની એક બીજી અજ્ઞતા મંત્રથી સંસ્કૃત માંસ ખાવામાં કોઈ દોષ નથી એમ મનુ કહે છે આચાર્ય શ્રી ઉત્તર આપે છે : ઉપસંહાર કરે છે. માખણ તથા મધ ખાવાનાં દેષો બતાવે છે મધ ખાવામાં વધારે પાપ બતાવે છે કેટલાક દેવસ્થાનમાં મધને ઉપયોગ કરે છે તેને કહે છે પાંચ પ્રકારના ઉંબરા વગેરેના ફળાને ત્યાગ કરવાનું કહે છે અનંતકાયને ત્યાગ કહે છે. અજાણ્યા ફળ ન ખાવા વિષે રાત્રિભોજન. નિષેધ રાત્રિભોજનથી થતા દોષે અન્યદર્શનકારે પોતાના ગ્રંથોમાં લખે છે કે નક્ત ભોજનને ખરો અર્થ કહે છે અન્ય દર્શનનાં શાસ્ત્રમાં રાત્રિભોજન નિષેધ અન્યદર્શન સંવાદબાદ આચાર્ય શ્રી સ્વદશનથી સમર્થન કરે છે પરચકખાણ ન હોય તે લાભ નથી મળતો તે કહે છે ૧૫૯ ૧૬૭ ૧૧. ૧૬૨ ૧૬૨ ૧૬૨ ૧૬૩ ૧૬૩ * ૧૬૪ • ૧૬૫ ? કદ ૧૬૭ રાત્રિભોજનનું ફળ ૧૬૭ રાત્રિભોજન દેષની દષ્ટાંતથી મહત્તવતા કહે છે કાચા ગોરસ સાથે દ્વિદલ ત્યાગ કરવા વિષે બીજા ગુણવતને ઉપસંહાર ૧૬૮ છે ૧૬૮ ૧૬૮ Page #47 -------------------------------------------------------------------------- ________________ ૧૭૦ ૧૭૦ ૧૭. -૧૭૨ ૧૭૨ ૧૭૪. ૧૭૫ ૧૭૬. ૧૭૮ ૧૭૮ ૧૮૪ ૧૮૪ થી ૧૮૬ ૧૮૬ વિષય ગૃહસ્થનું આઠમું વ્રત કહે છે પાપપદેય–બીજો ભેદ હિંસક ઉપકરણ ન આપવાં-ત્રીજે ભેદ પ્રમાદાચરણ-ચે ભેદ નવમું સામાયિક વ્રત સામાયિક એટલે શું ? સામાયિકમાં કમનિર્જરા ગૃહસ્થોનું દશમું વ્રત ગૃહસ્થોનું અગીયારમું પૈષધવ્રત પષધવ્રત કરનારની પ્રશંસા ચોથું શિક્ષાવત યાને ગૃહસ્થધર્મનું બારમું વ્રત મુનિદાનનું ફળ બારમા વ્રતમાં લાગતા અતિચાર દૂર કરવા વિષે એકથી પાંચ અતિચાર અતિચાર શા માટે કહ્યા તેને ઉત્તર આપે છે " છટ્ઠા વતની અતિચાર સાતમા વ્રતના અતિચાર કર્મનાં સંબંધમાં અતિચાર બતાવે છે પંદર કર્માદાનના નામ કહે છે પંદર અતિચારેને અનુક્રમે વિશેષતાથી બતાવે છે હવે અનર્થદંડ વ્રતના અતિચાર મહાશ્રાવકપણું બતાવે છે સાતક્ષેત્રમાં ધન નહિ વાપરનારનું નિબળપણું મહાશ્રાવકની દિવસચર્યા ચૈત્યવંદન કર્યા પછી દઢ વ્રતધારી કામદેવ શ્રાવક શ્રાવકોએ નીચેના મનોરથ કરવા વિશેષ વિધિ બતાવે છે. શ્રાવકની ઉત્તરભવની સ્થિતિ ઉપસંહાર - ૧૮૭ ૧૮૮ ૧૮૮ ૧૮૯ ૧૯૨ ૧૯૩ થી ૧૯૫ ૧૯૫ ૧૯૫ ૧૯૬ २०० ૨૦૨ ૨૯૩ ૨૦૬ ૨૦૭ Page #48 -------------------------------------------------------------------------- ________________ વિષય પૃષ્ઠ ૨૧. ચતુર્થ પ્રકાશ ૨૦૭ થી ર૫૦ તે અભેદતા બતાવે છે ૨૮ આત્મજ્ઞાનની મુખ્યતા બતાવે છે ૨૦૮ ક્રોધ, માન, માયા અને લોભથી થતાં ગેરફાયદા તથા તેને જીતવાના ઉપાય ૨૦૦ થી ૨૧૪ કષાય જીતવાના ઉપાયોનો સંગ્રહ કરી કહે છે ૨૧૫ ઈન્દ્રિય જય કર્યા સિવાય કષાયને જય ન થાય તે વિષે ૨૧૫ એક એક ઈન્દ્રિયની પરાધીનતાથી મરણ થાય છે તે બતાવે છે ૨૧૬ ઇન્દ્રિયજયને ઉપદેશ અને ઉપાય ૨૧૮ મનને વિજય ન કરવાથી થતા ગેરફાયદા - ૨૧૮ મનઃશુદ્ધિ કરવાની જરૂર ન રાગદ્વેષાદિનું દુર્જયપણું ૨૨૦ રાગદ્વેષ જીતવાને ઉપાય સમભાવથી કર્મો કેવી રીતે નાશ થાય? આત્મનિશ્ચયના બળથી ર્વિળ કર્મો જ ખપાવે છે. એટલું જ નહિ પણ આત્મામાં પરમાત્મપણું પણ દેખે છે . * ૨૨૧ સમભાવને પ્રભાવ ૨૨૨ સમભાવ કેવા નિમિત્તોથી ઉત્પન્ન થાય? આચાર્યશ્રી ઉત્તર આપે છે બાર ભાવનાઓનું સ્વરૂપ ૨૨૩ થી ૨૪૭ સમભાવનું ફળ २४७ ધ્યાનનું સ્વરૂપ ૨૪૮ ધ્યાનની વૃદ્ધિ કરવા માટે ધ્યાનમાં ભાવનાઓ કરવી તે બતાવે છે ૨૪૮ ધ્યાન કેવા સ્થળમાં રહી કરવું તે આસનનાં નામ અને તેનું સ્વરૂપ ૨૫૦ થી ૨૫ - પંચમ પ્રકાશ ૨૫૩ થી ૩૧૮ પ્રાણુયામ (૨૫૩ પ્રાણાયામથી પવનને જય થાય પણ મનને જ કેમ થાય તેને ઉત્તર આપે છે. ૨૫૪ મન પવનનું તુલ્ય ક્રિયાપણું બતાવે છે ૨૫૪ ૨૫૦ Page #49 -------------------------------------------------------------------------- ________________ ४४ વિષય , પૃષ્ઠ - ૨૫૬ : ૨પ૭ ૨૬ ૧ ૨૬૨ ૨૬૩ બીજા આચાર્યના મતે પ્રાણાયામના સાત ભેદો કહે છે ૨૫૫ એ સાતના અનુક્રમે લક્ષણો બતાવે છે. પ્રાણાયામનું ફળ પાંચે વાયુના સ્થાનાદિ અને તેનો ય કરવાના ઉપાય ર૫૮ થી ૨૬૧ પાંચે વાયુનાં ધ્યાતવ્ય બીજે બતાવે છે વાયુજય કરવાથી થતા ફાયદા ૨૬૧. હવે પાંચે વાયુ જીતવાનું ભેગું ફળ બતાવે છે પાંચ કલેક કરી ધારણાનું સ્વરૂપ બતાવે છે. વાયુની ધારણાનું ફૂલ ધારણાનું સ્વરૂપ બતાવી હવે પવનનું ચેષ્ટિત બતાવે છે. • • ૨૬૫ વાયુના ચારાદિ અને તેનાં ફળો ૨૬૫ એ ચારાદિકના જ્ઞાનનું ફળ કહે છે , હૃદયમાં મનને રોકવું અને તેથી થતા ફાયદા : . ૨૬૬ ચાર મંડળે જણાવે છે ૨૬૬ તે વાયુના ચાર ભેદ ક્રમે બતાવે છે ૨૬૮ વાયુ વહન થતી વખતે કરવા લાયક કાર્યો વાયુ વહન થતી વખતને શુભાશુભ નિર્ણય ૨૬૯ તે ચારે વાયુનું સુક્ષ્મ ફળ અને તેનું કારણ બતાવે છે ઈડાનાડિને માર્ગે પ્રવેશ કરતા વાયુનું શુભાશુભ અને મધ્યમપણું ૨૭૦ નાડિઓના લક્ષણ બતાવે છે ૨૭૧ ત્રણે નાડિઓમાં વાયુસંચારનું સામાન્ય ફળ કહે છે ૨૭૧ ડાબી અને જમણી નાડિ વહન થતાં ક્યાં કાર્યો કરવાં તે બતાવે છે નાડિના ઉદ્ય તથા અસ્તની શ્રેષ્ઠતા પૂર્વે કહેલ નાડીને ઉદય વિશેષ પ્રકારે બતાવે છે આ ક્રમથી વાયુ વિપરિત ચાલે તેનું ફળ બતાવે છે ૨૭૪ કાળજ્ઞાન ૨૭૪ પિsણકાળનું લક્ષણ બતાવે છે ૨૭૮ નેત્ર લક્ષણ જ્ઞાન બતાવે છે ૨૮૪ કાનથી થતું આયુષ્યજ્ઞાન ૨૮૫ મસ્તકથી થતું આયુષ્યજ્ઞાન ૨૬૮ ૨૭૦ ર૭૩ ૨૭૩ ૨૮૬ Page #50 -------------------------------------------------------------------------- ________________ ૨૯૫ ૨૯૬ ૨૯૭ ૨૮૮ વિષય. છ કે પ્રકાર તરથી કાલજ્ઞાન જણાવે છે આયુષ્ય નિર્ણયને બીજો ઉપાય બતાવે છે પ્રકારાંતરે કરી કાળજ્ઞાન બતાવે છે પાંચ કલેકે કરી શુકનઠારા કાલજ્ઞાન કહે છે બે લેક કરી કાગડાનાં શુકને કહે છે નવ લેકે કરીને ઉપકૃતિથી કાળજ્ઞાન કહે છે શનિશ્ચર પુરુષે કરી કાળજ્ઞાન જાણવાની રીત પૃચ્છા લગ્નના અનુસાર કાલજ્ઞાન . યંત્ર દ્વારા કાળસ્વરૂપ કહે છે યંત્ર પ્રયોગ બતાવી હવે વિદ્યાએ કરી કાળજ્ઞાન બતાવે છે સાત કલેકે કરી વિદ્યા પ્રયોગ કહે છે . જય પરાજય સંબંધી જ્ઞાન રિક્ત અને પૂર્ણનું લક્ષણ કહે છે સ્વરોદયથી શુભાશુભ નિર્ણય વશીકરણ તાંતર મંડળથી મંડળાંતર જતા પવનને જાણવાનો ઉપાય. બિંદુ જેવાને ઉપાય બિંદુના જ્ઞાનથી પવનનો નિર્ણય ચાલતી નાદિને રોકવાને અને બીજીને ચલાવવાને ઉપાય નાડિ શોધન કરવાની રીત નાડિ વિશુદ્ધિથી થતું ફળ એક નાડમાં રહેતા વાયુનું કાળમાન વેધ કરવાની વિધિ અન્યના શરીરમાં પ્રવેશ કરવાની વિધિ પરકાયા પ્રવેશનું ફળ ષષ્ઠ પ્રકાશ પરકાય પ્રવેશ પારમાર્થિક કેમ નથી ? સિદ્ધિ માટે પ્રાણાયામની જરૂર નથી ૩૦૦ ૩૦૦ ૩૨ ૩૦૩ ३०४ ૩૦૫ ૩૦૫ ૩૦૬ ૩૦૯ ૩૧૦ ૩૧૧ ૩૧૧ ૩૧૧ ૩૧૩ ૩૧૩ ૩૧૫ ૩૧૭ ૩૧૮ થી ૩ર૪ ૩૧૮ ૩૧૯ Page #51 -------------------------------------------------------------------------- ________________ વિષય ૩૨૨ ૩૩૦ પ્રત્યાહાર ૩૧૯ પ્રત્યાહાર સિદ્ધ થયા પછી ધારણું કરવી ધારણાનું ફૂલ .૩૨૨ સપ્તમ પ્રકાશ ૩૨૪ થી ૩૩૦ ધ્યાન ૩૨૪ ધ્યાન કરવાને કમ બતાવે છે. ૩૨૪. ધ્યાન કરનારનાં લક્ષણે–ષાનનું સ્વરૂપ ‘૩૨૪ ધ્યેયનું સ્વરૂપ પિંડસ્થ બેયને ધારણાના ભેદેથી બતાવે છે ૩૨૬ થી ૩૨૮ પિંડસ્થ દયેયનું મહાભ્ય અષ્ટમ પ્રકાશ ૩૩૦ થી ૩૪૮ પદસ્થ ધ્યેય અને તેનું ધ્યાન ૩૩૦ માતાના ધ્યાનનું ફળ ૩૩૧. પદસ્થ ધ્યાન પ્રકાર તરે ૩૩૨ વળી પ્રકાર તરે કરી પદમયી મંત્રમયી દેવતાના ધ્યાનનું સ્વરૂપ કહે છે. ૩૩૪ મંત્રાધિરાજના ધ્યાનથી થતું ફળ ૩૩૫ પ્રકાર તરે ધ્યાન ૩૩૫ પ્રણવનું ધ્યાન અને તેના જુદા જુદા ભેદે ૩૩૭ પંચ પરમેષ્ટિ મંત્રનું ધ્યાન ૩૩૭ તેનું ફળ બતાવે છે ૩૩૮ પ્રકાર તરે પંચ પરમેષ્ઠિ વિદ્યા વળી પ્રકારાંતરે પદમયી દેવતાનું ધ્યાન બતાવે છે ૩૩૯, પંનર અક્ષરી વિદ્યાનું ધ્યાન ૩૪૦ સાત વર્ણવાળા મંત્રનું ધ્યાન ૩૪૦ એક લોક કરી બે મંત્ર બતાવે છે હકાર વિદ્યાનું ધ્યાન ‘૩૪૧ ક્ષિ વિદ્યાનું ધ્યાન ૩૪૩ શશિકલાનું ધ્યાન ચંદ્રકળાનું ધ્યાન ૩૪૩ ૩૩૯ ૩૪૧ ૩૪૩ Page #52 -------------------------------------------------------------------------- ________________ ૪૭ પૃષ - ૩૪૩ ૩૪૪ ૩૪૪ ૩૪૪ ૩૪૫ ३४६ ३४७ ૩૪૯ થી ૩પર ૩૫૦ ૩િ૫૧ વિષય પ્રણવ, શૂન્ય અને અનાહતનું ધ્યાન સામાન્ય વિદ્યા અચિંત્ય ફલદા ગણધરકૃત વિદ્યાખ્યાન 98કાર ધ્યાન અષ્ટાક્ષરી વિદ્યા . વિદતશાંતિ માટે એક કલેકથી મંત્ર અને વિદ્યા બતાવે છે - નવમ પ્રકાશ પ્રકાર તરે રૂપસ્થ ધ્યાને રૂપસ્થ ધ્યાનનું ફળ કેવી રીતે તન્મયતા પામવી જેવું આલંબન તેવું ફળ * દશમ પ્રકાશ રૂપાતીત ધ્યાન નિરાલંબન ધ્યાનને ક્રમ . ' પ્રકારાંતરે ચાર પ્રકારનું ધ્યાન આ ધ્યાનનું કે વિચારનું ફળ શું? વિપાકવિચય સ્થાનનું સ્વરૂપ સંસ્થાનવિય ધ્યાન લેધ્યાનનું ફળ ધર્મધ્યાનનું પારલૌકિક ફળ - એકાદશ પ્રકાશ શુલ ધ્યાન ઘાતિક બતાવે છે કેવલજ્ઞાનીનું કર્તવ્ય સમાધિ દ્વાદશ પ્રકાશ આચાર્યશ્રીને સ્વાનુભવ-મનના ભેદે પરમાત્મ સ્વરૂપ , ૩૫૧ ૩૫૧ ૩પ૩ થી ૩૬૨ ૩૫૩ ૩૫૪ ૩૫૪-૩૫૫, ૩૫. ૩૫૬ ૩૫૦ 380 ૩૬૧ ૩૬૨ થી ૩૭૭ ૩૬૨ થી ૩૬૮ ૩૬૮ થી ૩૭૩ ૩૭૩ થી ૩૭૬ ૩૭૭ ૩૭૮ થી ૪૦૮ ૩૭૮ થી ૩૮૧ ૩૮૧ થી ૩૮૩ Page #53 -------------------------------------------------------------------------- ________________ વિષય એકાગ્રતા સૂચના અને અનેક વિચારક્રમ વિચાર કરનારને સૂચના વિચારશક્તિ ખીલવવાની ક્રિયા ૪૫ મનની અસ્તવ્યસ્ત સ્થિતિ અને તેના નાશના ઉપાય મનની થતી ક્રિયા અને તેની વિરતિ વિચારવૃત્તિને નિવૃત્ત કેમ કરવી ? મનને શાંતિ આપવાના સરલ માગ ઉદાસીનતાનુ ફળ પરમતત્ત્વમાં લય અને ઉદાસીનભાવની પ્રાપ્તિ મનઃસ્થિરતા ઉપાય દૃષ્ટિજય ઉપાય મન જિતવાના ઉપાય તત્ત્વજ્ઞાન થયું કે નથી થયુ તેની નિશાની ઉન્મનીભાવનુ ફળ જીવાને આળભા અને ઉપદેશનુ રહસ્ય આઅયશ્રીના આત્મા પ્રત્યે ઉપદેશ પ્રશસ્તિ પૃષ્ઠ ૩૮૩ થી ૩૮૬ ૩૭ ૩૮૮ ૩૯૦ ૩૯૨ ૩૯૩ ૩૯૪ ૩૯૫ ૩૯૬ ૩૯૭ ४०० *૪૦૧ ૪૦૨ ૪૦૨ ૪૦૩ ૪૦૬ ૨૦૭ ૪૦૮ Page #54 -------------------------------------------------------------------------- ________________ ॥ सुरेन्द्रनगरमण्डित श्री अमीझरा वासुपूज्यस्वामीने नमः ॥ રોગશાસ્ત્ર ભાષાંતર. नमो दुर्वाररागादि, वैरिवारनिवारिणे । રહંતે થોળિનાથાય, મહાવીરાય તને છે ? ઘણી મહેનતે દૂર કરી શકાય એવા રાગાદિ શત્રુઓના સમૂહનું નિવારણ કરનાર અહંતુ યોગીઓના સ્વામી અને જગતના જીનું રક્ષણ કરનાર મહાવીરદેવને નમસ્કાર કરું છું. વિવેચન–અત્યારની દુનિયાને આ વાત તે વિદિત થઈ ચૂકી છે, કે હજારો મનુષ્યની સાથે બાથ ભીડનારા અનેક શુરવીરે મળી શકે છે, પણ રાગદ્વેષને જય કરનાર વીર પુરુષ ભાગ્યે જ મળી શકે છે. આવા મહાન દુજેય રાગ, દ્વેષ, કામ, ક્રોધ, માયા, લોભાદિ અંતરંગ શત્રુઓને મૂલથી સર્વથા જય કરનાર પુરુષને મહાવીર નામથી બોલાવવા તેમાં કાંઈ અતિશયોક્તિ છે જ નહિ. આ મહાન વીર પુરુષને જન્મ ઈસ્વીસન પૂર્વે ૫૯૯ વર્ષે ચિત્ર સુદ તેરસને દિવસે મગ દેશમાં આવેલા ક્ષત્રિયકુંડ નામના શહેરમાં સિદ્ધાર્થ રાજાની ત્રિશલા નામની મહાદેવીની કુક્ષિએ થયો હતો. માતાપિતાનું આપેલ નામ વર્ધમાન છે, તથાપિ તેમનાં અદભૂત પરાક્રમવાળા મહાન ગુણોથી રંજીત થઈ દવેએ મહાવીર એવું નામ આપ્યું છે. * સંસાર વાસનાથી વિરક્ત થઈ શ્રમણપણું અંગીકાર કરી, ઘોર તપશ્ચર્યા અને ધ્યાનમાં નિમગ્ન રહી, સાડાબાર વર્ષે રાગદ્વેષાદિ અંતરંગ શત્રુઓને ક્ષય કરી અરિહંત પદ પ્રાપ્ત કર્યું. કેવલ (સંપૂર્ણ) જ્ઞાન પ્રાપ્ત થવાથી તેઓ ભેગીઓના પણ નાથ થયા અને તેમણે Page #55 -------------------------------------------------------------------------- ________________ ગશાસ્ત્ર ભાષાંતર–પ્રથમ પ્રકાશ સ્વાનુભવથી થએલા સત્ય જ્ઞાનથી સંસારથી ત્રાસ પામતા અને મહાદુખેને અનુભવ કરતા સંસારી જીને ઉપદેશ આપી તેઓનું જન્મ, જરા, મરણથી રક્ષણ કર્યું, માટે રાગ આદિને જીતનાર, અહત, યેગીઓના નાથ અને જીવેનું રક્ષણ કરનાર આ ચારે વિશેષણે તે મહા પુરુષને જ ઘટી શકે છે અને તેવા મહાન ગુણેથી આકર્ષાઈ આ શાસ્ત્રકાર તે મહાવીર દેવને શાસ્ત્રની આદિમાં નમસ્કાર મહાવીરદેવની સમદષ્ટિ पन्नगे च सुरेन्द्रे च कौशिके पादसंस्पृशि । . निर्विशेष मनस्काय श्रीवीरस्वामीने नमः ॥२॥ . દંશ કરવાની બુદ્ધિથી પગને સ્પર્શ કર (દંશ આપનાર) પૂર્વ જન્મના કૌશિક ગેત્રી સપના ઉપર અને નમન કરવાની બુદ્ધિથી પગને સ્પર્શ કરનાર ઇંદ્રના ઉપર પણ જે મહાશયનું મન સરખું હતું, તે શ્રીમાન્ મહાવીરદેવને નમસ્કાર કરું છું. ૨. વિવેચન–જન્મ, જરા, માણથી ત્રાસ પામેલા અને તેથી જ આ દુનિયાની સંગ અને વિયેગવાળી માયાના પાશમાં નહિ સપડાતાં વૈરાગ્યરસમાં નિમગ્ન થઈ મહાવીર દેવ ચરિત્ર અંગીકાર કરી, અપ્રમત્તપણે પૃથ્વીતળ ઉપર વિચરતાં, એક વખત શ્વેતાંબાનગરી તરફ જતા હતા, ત્યારે કેટલાક ગોવાળીઆના છોકરાઓએ કહ્યું કે હે શ્રમણ ! આ રસ્તે કૌશાંબી જવાને સીધે છે તથાપિ આ રસ્તામાં એક કનખલ નામના તાપસને આશ્રમ આવે છે. ત્યાં એક દષ્ટિવિષસપ રહે છે, તેના ત્રાસથી કેટલાક વખતથી આ રસ્તે બંધ થયે છે, કારણ કે તે રસ્તે જનાર માણસને તે સપ પોતાની દષ્ટિથી બાળી ભસ્મ કરે છે, માટે આ રસ્તે મૂકી બીજો માર્ગ કે જે કેટલાક ફેરમાં છે તથાપિ નિર્વિન છે, તે રસ્તે તમે જાઓ. બાળકોનાં આ વચને સાંભળી કૃપાળુ દેવ વિચાર કરવા લાગ્યા, કે અનેક જીવને Page #56 -------------------------------------------------------------------------- ________________ મહાવીરદેવની સમદષ્ટિ સંહાર કરનાર આ સર્ષ મારાથી પ્રતિબોધ પામે તે તેને ડંસથી મને થએલું દુઃખ એ અલ્પ જ છે. મારા એક જીવને કષ્ટ થતાં પણ અનેક જીવોને ઉપકાર થાય તે તે કરવામાં મને કાંઈ દુઃખ નથી. જ્ઞાન દષ્ટિથી જોતાં મને જણાઈ આવે છે કે, આ સર્ષ પૂર્વે એક તપસ્વી સાધુ હતું. કોઈની તીવ્રતાથી કરેલી મહાન તપશ્ચર્યાનું ફળ તે પામી શક્યો નથી. “ખરેખર સમભાવ અને સમ્યજ્ઞાનના અભાવે આવી મહાન તપશ્ચર્યાનું પરિણામ આવું દુઃખદાયક જ આવે છે.” અવશ્ય તે મારાથી પ્રતિબંધ પામશે. પણ તેને પ્રતિબોધતાં મને પણ કષ્ટ સહેવું પડશે. આ નિર્ણય કરી શ્રમણ ભગવાન તે જ રસ્તે ચાલ્યા. કેટલાક વખતથી તે રસ્તે બંધ હતું, તેથી રસ્તામાં ઘાસ ઉગી નીકળ્યું હતું. જીર્ણ પત્રથી રસ્તાને દેખાવ ઢંકાઈ ગયો હતે. ઠેકાણે ઠેકાણે કાંટાવાળાં નાનાં ઝાડો અને ધૂળથી વૃદ્ધિ પામેલા રાફડા જોવામાં આવતા હતા. તેટલામાં એક જીર્ણ અવસ્થાએ પહોંચેલું યક્ષનું મંદિર જોવામાં આવ્યું, તે જીર્ણ મંદિરના મંડપમાં ઉભા રહી નાસિકાના અગ્રભાગ ઉપર દૃષ્ટિ સ્થાપન કરી કાયોત્સર્ગ મુદ્રામાં ધ્યાનસ્થપણે તે પ્રભુ રહ્યા. નજીકમાં રહેલ બિલથી નીકળી પેલ સર્ષ ફરતા ફરતે ત્યાં આવ્યો. જે વનમાં જનાવરો પણ મારા હાયથી પ્રવેશ નથી કરી શકતા, તે વનમાં નિર્ભયપણે મારી અવજ્ઞા કરી આ કેણ ઉભે છે, તેમ સર્પ વિચાર કરવા લાગ્યો અને ક્રોધાવેશથી ઝેરની જવાળાને વમતી અને આસપાસના વૃક્ષોને પણ ઝેરથી વાસિત કરતી દષ્ટિ પ્રભુના ઉપર ફેકી. કેટલીકવાર સન્મુખ જોયું પણ તેની દષ્ટિના ઝેરની અસર તે મહાત્માના ઉપર ન થઈ ત્યારે સૂર્ય સામી દષ્ટિ કરી કાંઈક વિશેષ ઝેરથી ભરેલી દષ્ટિએ પ્રભુ સામું જોયું, પણ તેને તે પ્રયાસ નિરર્થક ગ. આમિક ગની પ્રબળતાથી ઝેરની અસર પ્રભુના ઉપર ન થઈ. ખરેખર આવે ઠેકાણે તે મહાત્માને ચોગની સત્યતાની કટી થઈ, પણ તે સપ પોતાના નિશ્ચયમાં કો નહિ, નજીક આવી પગના ઉપર ડંસ મારવા લાગ્યું અને ઝેરથી વ્યાપ્ત થતાં આ પુરુષ મારા ઉપર પડશે એવા ભ્રમથી હંસ Page #57 -------------------------------------------------------------------------- ________________ ગશાસ્ત્ર ભાષાંતર-પ્રથમ પ્રકાશ મારી દૂર નાસવા લાગ્યો. પણ આ સાહસિક મહાપુરુષ તે તેના હસવાથી બીલકુલ વ્યાકુળ ન થતાં ત્યાં જ સ્થિરપણે ધ્યાનસ્થ રહ્યા. સર્પ જ્યારે ડંસ આપીને થાક્યો ત્યારે કરૂણાસમુદ્ર આ મહાત્માએ તેને બોલાવ્યું કે “હે ચંડકૌશિક! પ્રતિબંધ પામ, પ્રતિબંધ પામ. તારા પૂર્વ જન્મને યાદ કર. ગત જન્મના ક્રોધાવેશને ફલરૂપે આ તિય“ચપણું અને તેમાં પણ હજારો જીવેને ત્રાસ આપનાર આ સપપણું તું પામ્યો છે જે ચારિત્ર અને જે તપશ્ચર્યાનું ફલ મોક્ષ મળવું જોઈએ, તે ચારિત્ર તથા તપને કોધથી દૂષિત કરતાં આવા મહાન અધમ જન્મને તું પામ્યો છે અને આ જન્મમાં પણ વા ક્રોધથી હજારે જેને સંહાર કરી મહાન દુર્ગતિ પામીશ, માટે હવે તે ચેત.” મહાત્માના મુખથી નીકળતાં આ વચનામૃતનું પાન કરતાં તે સર્ષ સ્તબ્ધ થઈ ગયા. તેમના ગની પ્રભા એટલી બધી તેના ઉપર પડી, કે એક ડગલા જેટલું પણ તે દૂર ખસી ન શક્યો અને વિચારના વમળમાં પડ્યો કે “આ મહાત્મા કેણુ? તેઓ મને શું કહેવા માગે છે? મેં આવા મહાત્માઓને કેઈ પણ ઠેકાણે કઈ પણ વખતે જોયા છે! મને તે યાદ નથી આવતું તે પણ આવા મહાપુરુષોની સેબતમાં હું પૂર્વે આ છું.” આમ વિચાર કરતાં તે શરીરનું ભાન ભૂલી ગયે, તેની ઇંદ્રિયોના વ્યાપાર બંધ પડી ગયા. આજુબાજુ શું થાય છે તેનું ભાન તેને ન રહ્યું અને એકાગ્ર થઈ ગયો. તે એકાગ્રતામાં સ્થિર થતાં પૂર્વ જન્મમાં સંસ્કારને રોકનાર (આડે આવનાર) કર્મને પડદો તૂટી ગયો અને કર્મને પડદો તૂટતાં તેને ગયા જન્મનું જ્ઞાન થઈ આવ્યું. તાપસને અને જેનસાધુપણાને પાછલે જન્મ જોયે. હવે તેને પશ્ચાત્તાપનો પાર ન રહ્યો. “અ ધિક્કાર છે મને! એક ક્રોધને લઈને મારી આવી અધમ સ્થિતિ થઈ. પૂર્વે મેં તપશ્ચર્યા ઘણુ કરી, તપસ્યાને પારણે ગૃહસ્થને ઘેર આહાર લેવા જતાં એક દેડકી પગ નીચે ચગદાઈ મરણ પામી. શિષ્ય સંભારી આપી. મે માન્ય ન કર્યું. ફરી શિષ્ય ઉપાશ્રયે આવ્યા બાદ સંભારી આપી. Page #58 -------------------------------------------------------------------------- ________________ મહાવીરદેવની સમદષ્ટિ મને ગુસ્સો આવ્યા. ત્રીજીવાર સંધ્યાએ પ્રતિક્રમણ અવસરે શિષ્ય સંભારી આપી. મેં જાણ્યું, આ મારાં છિદ્રો શોધે છે. ક્રોધાવેશથી મારવા દોડ્યો, રસ્તામાં સ્તંભ સાથે અફળાયે. સ્તંભ જોરથી વાગતાં તે પાપને પશ્ચાત્તાપ કર્યા સિવાય મરણ પામી તાપસ થયા. ત્યાં પણ ક્રોધની વિશેષતાથી આશ્રમમાંથી કુલફળ લઈ જતાં રાજકુમારોને મારવા દોડ્યો ત્યાં કૂવામાં પડ્યો. મરણ પામી આ સર્ષપણે ઉપજે. અહો ! હજી પણ ધન્ય ભાગ્ય છું કે મારા ઉદ્ધાર માટે આ કરૂણાસાગરે દયા લાવી અનેક કષ્ટ સહન કરી મને પ્રતિબંધ પમાડ્યો. પણ હવે આવા તિર્યંચના ભાવમાં હું શું કરી શકું? મારો ઉદ્ધાર કેમ થશે?” આમ વિચાર કરતાં સપના અધ્યવસાયને મહાવીરદેવે પિતાના જ્ઞાનથી જાણી લીધાં અને તેને જણાવ્યું કે “હે ચંડકૌશિક સપ! હવે વધારે પશ્ચાત્તાપ કરી નિરાશ ન થા. હું તને ઉપાય બતાવું છું. તારું આયુષ્ય હવે અ૫ છે. તું અનશન કર. (આહારને ત્યાગ કર) આ બિલમાં તારી દષ્ટિ રાખી પંચપરમેષ્ટિ નમસ્કાર મંત્રનું સ્મરણ કર, સર્વ જેની પાસે અંતઃકરણથી માફી માંગ કે - મારા કરેલા અપરાધને તમે માફ કરે. મારી અજ્ઞાન દશાથી જ મેં તમને દુખ આપ્યું છે. હવે અત્યારથી હું કઈ જીવને દુઃખ નહિ આપું. તે નિર્ણય કર તેમજ કોઈને ત્યાગ કર. તને ગમે તેવી આફત આવી પડે તે પણ બીલકુલ ક્રોધ ન કરીશ. ક્રોધના ફળ તે પિતે અનુભવ્યાં છે. આ પ્રમાણે પ્રભુની કહેલી શિક્ષા માન્ય કરી તે સર્પ બિલમાં મુખ રાખી ત્યાં જ રહ્યું. શ્રમણ ભગવાન પણ તેને પરિણામની દઢતા રખાવવા માટે શેડો વખત તેની સહાય અર્થે ત્યાં જ રહ્યા. સર્પ પણ પંદર દિવસ બાકી રહેલું આયુષ્ય પૂર્ણ કરી સહસ્ત્રાર નામના આઠમા દેવલોકે દેવપણે ઉત્પન્ન થયા. અમુક વખત પછી ઇદ્ર આવીને વિરપ્રભુના ચરણમાં નમસ્કાર કરી સ્તુતિ કરી. આ બેઉ પ્રસંગમાં તે વીરપુરુષને સમભાવ જ રહ્યો હતે. “સહેજસાજના અપમાનમાં કે માનમાં આ દુનિયાના પામર જીવેને હર્ષ કે શેક થઈ આવે છે, તેવું આ મહાપુરુષનું જીવન નહોતું. આથી Page #59 -------------------------------------------------------------------------- ________________ ગશાસ્ત્ર ભાષાંતર-પ્રથમ પ્રકાશ પણ અધિક પ્રસંગોમાં પણ તે મહાશયે સમભાવ જ રાખ્યું હતું, અને તેથી જ પરિપૂર્ણ જ્ઞાન મેળવી મોક્ષપદને પ્રાપ્ત થયા છે.” એ તેમના અતિશાયી ગુણને શાસ્ત્રકાર યાદ કરીને ગ્રંથની આદિમાં નમસ્કાર કરે છે. મહાવીરદેવની કરૂણું कृतापराधेऽपि जने, कृपामन्थरतारयोः ।। ईषद्बाष्पायोभद्रं, श्रीवीरजिननेत्रयोः ॥ ३ ॥ અપરાધ કરવાવાળા જ ઉપર પણ દયાથી નમ્ર અને અશ્રુથી આ એવાં શ્રી વીર પરમાત્માના નેત્રેનું કલ્યાણ થાઓ. ૩ વિવેચન-અંતરંગ મહાન કરૂણું યા કયાસૂચક આ બનાવ એ બન્યું છે કે, તે મહાવીરદેવની અપરાધી ઉપર પણ અગાધ કરૂણાને સૂચવી અત્યારની સબળ પણ આત્મભાવમાં નિર્બલ પ્રજાને આશ્ચર્યના વમળમાં નાંખે છે. વૈરાગ્યવાસના થી ભરપૂર મહાવિરદેવે ગૃહસ્થાશ્રમને ત્યાગ કરી, નિવૃત્તિ માર્ગ મેળવવા માટે શ્રમણ માર્ગ સ્વીકારી, આ પૃથ્વીતળ ઉપર વિચરતાં એક વખત ઘણું મ્યુચછ લોકોથી ભરપૂર દઢ ભૂમિમાં આવ્યા. અઠમની તપશ્ચર્યા કરી, પેઢાલ ગામની પાસે પેઢાલ નામના વનમાં રહેલ પિલાસ નામના દેવળમાં કાયોત્સર્ગ કરી ધ્યાનસ્થ રહ્યો. એ અવસરે સૌધર્મ દેવલોકની સુધર્મા નામની સભામાં સૌધમેં દેના પરિવાર સહિત બેઠા હતા. વિસ્તારવાળા અવધિજ્ઞાનથી પૃથવીતલ ઉપર અવકન કરતાં તે ઇંદ્ર શ્રમણ ભગવાનને પેઢાળ વનમાં જોયા. આ અવસરે મહાવીરદેવને પરિપૂર્ણ જ્ઞાન ઉત્પન્ન થયું નહેતું, પણ તે પરિપૂર્ણ જ્ઞાનોત્પત્તિ કર્મક્ષયથી થાય છે અને તે કર્મક્ષય ધ્યાન સાધ્ય છે, માટે કર્મક્ષય કરવા તે ધ્યાનાવસ્થામાં નિમગ્ન રહેલા હતા. આ સ્થિતિમાં મહાવીરદેવને જોઈ ઈંદ્ર ત્યાં જ રહી નમસ્કાર કર્યો, કારણકે વિવેકી જે સામાન્ય રીતે પણ સમજી શકે Page #60 -------------------------------------------------------------------------- ________________ મહાવીરદેવની કરણી છે, કે આવી ધ્યાનાવસ્થામાં તેમની પાસે જતાં રખેને તેમની તેવી * દશામાં વિન્નરૂપ થઈએ, તે પણ તે ઈંદ્રને ગુણાનુરાગ છુપે ન રહ્યો. ગમે તેવી નિકટ કે દુર અવસ્થામાં પણ મહાપુરુષના ગુણનું સ્મરણ તે કરવું જ અને સામર્થ્ય હેય તે બીજાઓને પણ ગુણાનુરાગી કરવા.” આવા ઈરાદાથી પિતાની સભામાં ઇંદ્ર બેલી ઉક્યો કે “હે મહાનુભાવે, દે અને અપ્સરાએ આ ભરતક્ષેત્રમાં પેઢાલ ગામની નજીક પિલાસચૈત્યમાં આ મહાવીરદેવ ધ્યાનાવસ્થામાં રહ્યા છે. ધ્યાનની અંદર અત્યારે તેમની એટલી બધી દઢતા છે કે આપણા જેવા સમર્થ દેવને પણ આશ્ચર્યમાં ગરકાવ કરી નાંખે છે. પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિથી આશ્રવારને રોકનાર કોધાદિ અંતરંગ શત્રુઓને જીતનાર અને દ્રવ્ય, ક્ષેત્ર, કાલ, ભાવથી અપ્રમત્ત આ મહાવીરદેવને આ દશાથી ચલાયમાન કરવાને દેવો કે દાને, યક્ષે કે રાક્ષસે, ભુવનપતિએ કે મનુષ્ય કોઈ પણ સમર્થ નથી. ઇંદ્રનાં આ વચન સાંભળી તેને સામાનિક સંગમ નામને દેવ ક્રોધથી લાલ નેકરી ગર્વથી સ્તબ્ધ થઈ બોલવા લાગ્ય“સ્વામિન્ ! એક સાધુ માત્ર સામાન્ય મનુષ્યનું આપ આવું વર્ણન કરે છે કે દેવે પણ ચલાયમાન ન કરી શકે તે અસંભવિત છે. ભલે આ૫ સ્વામી છે એટલે પૂર્વાપર વિચાર કર્યા સિવાય ગમે તેમ બેલો અને બીજાઓ તેને માન આપે, પણ તે વાત હું માની શકતે નથી કે મેરૂ જેવા મહાન પર્વતને એક સામાન્ય પત્થરની માફક (ફેકી દેવાનું સામર્થ્ય ધરાવનાર દેવે પણ એક મનુષ્યને ન ચળાવી શકે, એ વાત તદ્દન અસંભવિત છે. છતાં આપ જે તે જ નિશ્ચય ધરાવતા હે તે જાઉં છું અને તેને હમણાં જ ચલિત સ્થિતિવાન કરૂં છું” ઇદ્ર વિચાર કરવા લાગ્યો કે એક સામાન્ય પણ ચોગી મહાત્માના યુગનું સામર્થ્ય કેટલું હોય છે તે આ મિથ્યાભિમાની જાણતું નથી, તે આ ગીશ્વર કે જે અત્યારે ગીની પરાકાષ્ઠાએ પહોંચવાની તૈયારીમાં છે, જેને અનેક લબ્ધિઓ પ્રગટ થઈ છે, ધ્યાન Page #61 -------------------------------------------------------------------------- ________________ યોગશાસ્ત્ર ભાષાંતર–પ્રથમ પ્રકાશ અને સમાધિદશાથી અત્યારે જેને મહાન આત્મિક બલ પ્રગટ થયું છે, તેની આને ક્યાંથી ખબર પડે? પણ જે હું તેની પરીક્ષા કરવાની ના કહીશ, તે મારું વચન છેટું છેતેમજ આ મહા પુરુષમાં કાંઈ પણ યોગિક યા આત્મિક બેલ નથી તેમ એ જાણશે અને સર્વ દેવોને પણ તે જ નિશ્ચય થશે, માટે ના તે ન કહેવી. બીજી બાજુ પરીક્ષાની હા પાડતાં આ મહાત્માને આ પાપી જીવ દુઃખ આપશે તેનું નિમિત્ત પણ હું જ થઈશ.” આમ સંશયારૂઢ થયેલા ઇંદ્રને વિચાર કરતે મૂકી તે દેવ ત્યાંથી રવાના થયો. જે સ્થળે શ્રમણ ભગવાન્ ધ્યાનસ્થ હતા ત્યાં તે આવ્યો. અમર્ષથી ભરપૂર સ્વભાવવાળા દેવે પ્રથમ ધૂળની વૃષ્ટિ કરી; એટલે સુધી ધૂળ ઉછાળી કે તે ધૂળથી મહાવીરદેવના કાન અને નાકના વિવરો પણ પુરાઈ ગયા. શ્વાસોશ્વાસ ચાલ બંધ પડી ગયો તે પણ યોગિક શક્તિવાળા શ્રમણને તે કઈ દુઃખદ ન થયું, ત્યારે ધૂળ દૂર કરી વજીના સરખા તીક્ષણ મુખવાળી કીડીએ તેણે દેવશક્તિથી બનાવી મહાવીરદેવના ઉપર મૂકી. કીડીએ એટલા જોરથી ડંસ આપવા લાગી કે થોડા વખતમાં તેમનું શરીર ચાલીને જેવું છિદ્રમય થઈ ગયું, છતાં તે મહાત્માનું મન બીલકુલ કલુષિત ન થયું. આ વખતે પણ નિર્ભાગ્ય મનુષ્યના મને રથની માફક તે નિષ્ફલ નિવડ્યો એટલે મોટા મોટા ડાંસ બનાવી તેમના ઉપર મૂક્યા. આ ડાંસે એટલા જોરથી ચટકા મારવા લાગ્યા કે જેમ પર્વતમાંથી અનેક નિર્ઝરણાઓ ચાલે છે, તેમ પ્રભુના શરીરરૂપ પર્વતથી રૂધિરરૂપ ઝરણાઓ ચાલવા લાગ્યાં, તે પણ તે મહાશયનું મન ચલિત ન થયું. પણ ઉલટું અધિક સવથી ઉત્તેજીત થવા લાગ્યું. આવી રીતે સિંહ, સર્પ, હાથી વિગેરે અનેક રૂપે કરી ધ્યાનસ્થ દશાથી ચલિત કરવા તેણે પ્રયત્ન કર્યો, પણ તે નિરૂપયોગી થતું જોઈ દેવ વિચાર કરવા લાગ્યું કે આ પ્રતિફૂલ ઉપસર્ગોથી કદી ચલાયમાન થવાનું નથી. પણ જે આને અનુકૂળ સુખ બતાવું તે આ નકકી ચલિત થશે. Page #62 -------------------------------------------------------------------------- ________________ મહાવીરદેવની કરૂણા - આ ઈરાદાથી એક વિમાન તૈયાર કરી, દેવ-દેવીઓ બનાવી વિમાનમાં બેસી, મહાવીરદેવ પાસે આવી કહેવા લાગ્યા કે “હે શ્રમણ! આ તમારી બૈર્યતા અને તપશ્ચર્યા જોઈ હું પ્રસન્ન થાઉં છું. ચાલે, આ વિમાનમાં બેસે. તમને તમારા ઈચ્છિત પ્રમાણે દેવલોકમાં લઈ જાઉં. તપશ્ચર્યા કરીને જે સાધવા માગો છો, તે હું તમને આપું છું.” ખરેખર મેહનિદ્રાથી નિદ્રિત થએલા અને ક્ષણિક તથા માયિક સુખમાં સુખ માનનારા અને આ પુગલિક સુખે સુખરૂપ ભાસે છે. છતાં જ્ઞાનીઓ આ સુખને સુખરૂપે માનતા નથી, એટલું જ નહિ પણ આગામી કાળે દુઃખ આપનાર લેવાથી તેને વર્તમાનમાં પણ દુખ રૂપે માને છે. એ મહાશય જેને માટે તપશ્ચર્યા કરે છે, જેને માટે આ સંસારને ત્યાગ કરી આત્મરમણ કરે છે, જંગલમાં વિવિધ પ્રકારનાં કણો સહન કરે છે, આભે પગની જાગૃતિમાં અપ્રમાદિત રહી પ્રયત્ન કરે છે તે આ દુનિયાના સુખ માટે નહિ, દેવના સુખ માટે નહિ, ઇંદ્રના સુખ માટે નહિ, પરંતુ કર્મના અભાવથી ઉત્પન્ન થતા આત્મિક સુખ માટે જ હતું, તેની આ ઐહિક સુખની લાલસાવાળા દેવને ખબર ન પડી અને તેથી જ આવા સંગિક *-વિગિક સુખની પ્રેરણા કરે છે. આ તેની પ્રાર્થના નિષ્ફળ ગઈ. ‘મહાવીરદેવે તે અંગીકાર તે ન કર્યુંપણ તેની સામું પણ ન જોયું. ' . દેવ નિરાશ થયા. હવે કયે માર્ગ લે કે ધ્યાનાવસ્થા મૂકી દઈ આ શ્રમણ મારા કહ્યા મુજબ ચાલે. વિચાર કરતાં દેવને જણાઈ આવ્યું કે દુનિયામાં સ્ત્રી સિવાય બીજું કોઈ શસ્ત્ર વિરપુરુષને પરા' “ભવ કરનાર નથી. આ ઈરાદાથી તેણે કેટલીક દિવ્ય સ્વરૂપ નવયૌવના - મેહક સુંદરીઓ-અપ્સરાઓ બનાવી. તેની સાથે કામને ઉત્તેજીત કરનારી ષડૂછતુએ એકી સાથે વિકુર્થી. કદમ્બાદિ પુષ્પને પરાગ ચારે દિશાએથી છુટવા લાગે. મંદમંદ વાયુ ફરકવા લાગ્યા. કેયલના શબ્દોથી વનનાં ભાગે શષ્ઠિત થયા. આ બાજુ દેવાંગનાઓએ મધુર સંગીત શરૂ કર્યું. ગાંધાર, મલહાર અને માલકેષાદિ અનેક મધુર અને મોહક સ્વરે વિસ્તરવા લાગ્યા. વીણાઓના ઝીણું પણ હૃદય Page #63 -------------------------------------------------------------------------- ________________ ગશાસ્ત્ર ભાષાંતર-પ્રથમ પ્રકાશ ભેદક શબ્દોથી વનના પશુઓ પણ સ્તંભાઈ જવા લાગ્યાં. મેઘની ગર્જના સરખા મૃદંગના શબ્દો અથડાવા લાગ્યા. આટલેથી જ તે દેવની બનાવેલી દેવાંગનાઓ શાંત ન રહી. તેઓ આગળ વધી સ્ત્રીજનેને સુલભ પિતાને વિકાર પ્રગટ કરવા લાગી. હાવભાવ કરવા શરૂ કર્યા નિર્લજ પણે નિતંબ અને સ્તનાદિકના ભાગો ખુલ્લા કરવા લાગી. ટુંકામાં તેઓમાં જેટલું સામર્થ્ય હતું તે સર્વ સામર્થ્ય આ શ્રમણદેવને ચલાયમાન કરવાને વાપરી ચૂકી; પણ પાણી ઉપર થતા પ્રહારની માફક તે સર્વ નિષ્ફળ ગયું. તે દેવને ખબર હતી કે, આ શ્રમણ દેવને જ્ઞાનદશા જાગૃત થઈ છે, પાછલા જન્મે અનેક જોયા છે, આજ સુધીના ભગવેલા સાંસારિક સુખનું પરિણામ દુઃખદ જ આવ્યું છે અને ખરૂં સુખ તે જુદું જ છે, એ જેના રોમરોમમાં પરિણમી ગયું છે અને આત્માનંદને સુખને અનુભવ કરી શક્યા છે, તેને સુખની આગળ આ સુખ બિંદુ તુલ્ય પણ નથી.” આ પ્રમાણે અનુકૂળ અને પ્રતિકૂળ ઉપસર્ગો સંગમદેવે એક દિવસ નહિ, પણ છ માસ સુધી કર્યા, આખરમાં દેવ થાક્ય. ઇંદ્રનું કહેવું સત્ય જ થયું. ખરેખર આ તે કેઈ અલૌકિક મહાપુરુષ જ નીકળે. હવે આને ચલાયમાન કરવા માટે મારે જે જે મહેનત કરવી તે તે નિરર્થક જ છે. આમ વિચાર કરી પ્રભુને નમસ્કાર કરી ત્યાંથી ચાલતા થયે. આ દેવના જવા પછી શ્રમણ ભગવાન વિચારવા લાગ્યા કે “અહો નિષ્કારણ બીજા જીવને દુઃખ આપનાર આ જીવની ગતિ ખરાબ થશે. મારા જેવા છો કે જેને બીજા જીવોનું હિત કરવાનું છે કે દુઃખથી મુક્ત કરવાનું છે, તેવામાં પણ તે જીવોના કૂર આચરણેથી તેનું હિત કરી શકતા નથી. મારા મનમાં એ જ લાગી આવે છે કે મારા તરફથી તેનું હિત થવું જોઈએ પણ તે ન થતાં મને દુઃખ આપવાના તેના ક્રૂર અધ્યવસાયે એ ઉલટ તે કર્મબંધિત થયું છે. ખરેખર તેનું હું આ અવસરે કાંઈ પણ હિત ન કરી શકો.” આમ વિચાર કરતાં તે કૃપાળુ દેવની આંખમાં અશ્રુ ઉભરાવા લાગ્યાં. Page #64 -------------------------------------------------------------------------- ________________ ગશાસ્ત્ર બનાવવાનો આધાર આ દુનિયાનાં પામર પ્રાણીઓ પિતાનું બુરું કરનારનું બનતા પ્રયત્ન બુરું કરે છે અને અશક્ત હોય તે મનથી તે ખરાબ ચિંતન કરે છે જ. પણ આ યોગની સ્થિતિ કઈ જુદા જ પ્રકારની છે. સંસારની સ્થિતિ સામે આ સ્થિતિને મુકાબલે તે ન જ કરી શકાય. કારણ કે સંસારના રસ્તાથી ત્યાગીઓને (ગીઓને) રસ્તે જુદો જ હોય છે અને તેને લઈને જ આ મહાત્મામાં આટલી કેમળતા યા કૃપાળુતા હતી. નહિતર આ વખતે તેમની પાસે એટલી બધી પ્રબળ શક્તિઓ વેગથી પ્રાપ્ત થએલી હતી કે એક દેવ તે શું પણ તેવા હજારેને હઠાવવાનું સામર્થ્ય તેમનામાં હતું, પણ યુગના અંગે ભેગીએ તેવું સામર્થ્ય કઈ પણ વખત આ દુનિયાના પામર ઉપર ફેરવતા નથી.” આવા ધ્યાનગુણથી આકર્ષાઈ આ ગ્રંથકારે ગ્રંથની આદિમાં તે યોગગર્ભિત મહાપુરુષના શુભ ચરિત્ર સૂચક સ્તુતિ કરી છે, કે જેગિક સ્થિતિમાં આવવું હોય તે આ મહાન પુરુષના ચરિત્રનું અનુકરણ કરે ૩. (ગશાસ્ત્ર બનાવવાને આધાર) श्रुताम्भोधेरधिगम्य, सम्प्रदायाच सद्गुरोः । स्वसंवेदनतश्चापि, योगशास्त्रं विरच्यते ॥४॥ સિદ્ધાંતરૂપ સમુદ્રમાંથી કેટલાક ભાગ લઈને, કેટલોક ભાગ સદગુરુની પરંપરાથી મેળવીને અને કેટલેક ભાગ મને પિતાને જે અનુભવ થયો છે તે, એમ ત્રણે આધાર મેળવીને આ યોગશાસ્ત્ર બનાવું છું. ૪. વિવેચન–આ લેક ઉપરથી સ્પષ્ટ સમજી શકાય છે કે આચાર્યશ્રી પોતે યુગના અનુભવી હતા. જે તેમ ન હતા તે સ્વસંવેદન” મારા પિતાને જાતિ અનુભવથી પણ હું કાંઈક લખીશ, તેમ ન લખતાં ઉપરના બે જ આધાર બતાવત. છેલ્લે પ્રકાશ આચાર્યશ્રીને અનુભવને છે. તેમાં ઘણું સમજવાનું છે. પણ જ્ઞાની Page #65 -------------------------------------------------------------------------- ________________ ન યેગશાસ્ત્ર ભાષાંતર-પ્રથમ પ્રકાશ જાણે શા કારણથી તેના ઉપર વિસ્તારથી ટીકા કરવામાં નથી આવી.. મને તે એમ સમજાય છે કે રસ્તે તેમને સરલ લાગ્યો હોય અને તેથી વિશેષ ટીકાની જરૂર ન જોઈ હોય, તથાપિ અત્યારના સમયે યોગની પ્રણાલિકા કેટલાક વખતથી લેપપ્રાયઃ થતાં વિસ્તારની જરૂર તો છે જ. છતાં તેવા અનુભવી સિવાય તેમના ઉપર વિવેચન કરવું. એ મને અયોગ્ય તે લાગે છે તથાપિ તે મહાત્માના વચનેના આધારે તેને શબ્દાર્થ લખવા ધારું છું અને કેટલેક ઠેકાણે વિવેચન લખું તે તે ટીકાને આધારે યા કેઈ બીજા ગ્રંથને આધારે છે, એમ સમજવું. આ પ્રકારનું અત્રે સૂચન કરવું યોગ્ય ધારું છું.. - યોગનું સામર્થ્ય થો સર્વવિપદી, વિને પરશુ શિતઃ | अमूलमन्त्रतन्त्रं च, कार्मण निवृत्तिश्रियः ॥ ५ ॥ દુનિયાની વિવિધ પ્રકારની વિપત્તિઓના સમૂહરૂપ વેલીઓને કાપવા માટે આ યોગ એક તીક્ષણ ધારવાળા કુહાડા સરખે છે અને મેક્ષ લક્ષ્મીનું મૂળ; મંત્ર અને તંત્ર વિનાનું વશીકરણ છે. પ. વિવેચન–આધિ, વ્યાધિ અને ઉપાધિ કાંઈ આ દુનિયામાં ઓછી નથી. અથવા જન્મ, જરા, મરણ, રોગ, શોક, સંયેગ; વિગ વિગેરે દુઃખ કાંઈ આ દુનિયાને જીને ઓછા હેરાન કરતાં નથી. આ સર્વ વિપત્તિઓ જ છે. અને તેથી જ તેને મનુષ્યથી શૂન્ય પણ વિવિધ પ્રકારની વલ્લીઓની ગાઢ જાળવાળી અટવીની ઉપમા આપી શકાય. આ વિપત્તિરૂપ અટવીને કાપી નાખવા માટે યોગને તીક્ષણ પરશુ યા કુહાડાની ઉપમા લાયક છે. અર્થાત્ કુહાડાથી ગમે તેવા ગાઢ ઝાડીવાળા અરણ્યને પણ કાપી શકાય છે. બીજી ઉપમા વશીકરણની છે. વિષય સુખના લાલચુ એંને સ્વાધિન કરવા માટે મંત્ર-તંત્ર અને જડીબુટ્ટીની સેવા કરે છે. તેને આચાર્યશ્રી કહે છે કે આ ક્ષણિક પણ મહા દુખ આપનાર Page #66 -------------------------------------------------------------------------- ________________ ગનું સામર્થ્ય સી સંબંધી સંયોગ યા સુખ એ લાંબો વખત ટકી નહિ રહે અને તે સંગે મેળવવા મંત્ર તંત્રાદિના પ્રયાસમાં ઉતરવું પડે છે અને તે પણ સિદ્ધ થાય કે ન પણ થાય. ત્યારે તમે અક્ષય અને મહા સુખ આપનાર નિવૃત્તિ (મેક્ષ) રૂપ (શ્રી) લક્ષમી (અથવા સ્ત્રી) ને સ્વાધિન કરવાને પ્રયત્ન કરે. તેમાં નથી મંત્રનું કામ, નથી તંત્રનું કામ નથી જડીબુટ્ટીનું કામ, પણ એક યોગના અવલંબનથી જ તે નિરંતરનું સુખ તમને મળી શકશે. भूयांसोऽपि हि पाप्मानः, प्रलयं यान्ति योगतः । चण्डवाताद् घनघना, घनाघनघटा इव ॥६॥ જેમ ખૂંચડ પવનથી ઘણી ઘાટી પણ વાદળાની ઘટા વિખરાઈ જાય છે (નાશ પામે છે), તેમ યોગના પ્રભાવથી ઘણું પાપ હોય તે પણ તેને પ્રલય (નાશ) થઈ જાય છે. ૬ અડી કઈ શંકા કરશે કે ઘણું પણ એક ભવનાં કરેલાં પાપ હેય તે તેને વેગથી નાશ થઈ શકે. પણ ઘણા ભવનાં કરેલાં પાપ હોય તો શું તે યોગથી હઠી શકે ખરા? એને ઉત્તર આપે છે – क्षिणोति योगः पापानि, चिरकालार्जितान्यपि। ... प्रचितानि यथैधांसि, क्षणादेवाशुशुक्षणि ॥ ७॥ ઘણા વખતથી એકઠાં કરેલ ઇંધણાઓને (લાકડાંઓને) પ્રબળ અગ્નિ એક ક્ષણ વારમાં બાળીને ભસ્મ કરી શકે છે, તેમ ઘણું કાળથી આપણે કરેલાં કર્મોને (પાપોને) પણ વેગ ક્ષય કરે છે. વિવેચન—લાકડાને એકઠા કરવાને જેટલે વખત લાગે છે તેટલે વખત જે તેને બાળવા ધારે તે બાળતાં લાગી શકતા નથી એ વાત તે આપણે અનુભવથી સિદ્ધ છે. તેવી જ રીતે કર્મોને પણ નાશ ગરૂપ અગ્નિથી ઘણી સહેલાઈથી અને અલ્પ કાળમાં થઈ શકે છે. એટલે કાળ કર્મોને એકઠાં કરવામાં ગયો છે તેટલો વખત તે Page #67 -------------------------------------------------------------------------- ________________ ૧૪ યેાગશાસ્ત્ર ભાષાંતર-પ્રથમ પ્રકાશ કર્મોને કાઢવામાં જોઈતા હૈાય તે આ જીવના મેાક્ષ કાઇ પણ સમયે ન જ બની શકે, કારણ કે જ્યારે જ્યારે કમ કાઢે છે ત્યારે નવીન કમ પશુ ખાંધે છે, કેમકે તન કમ કાઢવાના જ કાળ આપણા અનુભવમાં નથી આવી શકતા. તેનુ કારણ ક્રમ ખધનનાં નિમિત્તો મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય અને યાગ આમાંથી કાઈ પણ કાઈ વખત વિદ્યમાન હોય છે જ. માટે કર્મો કરવામાં જેટલેા વખત લાગ્યા છે. તેટલેા વખત કમ કાઢવામાં બની શકવા અશકય છે, દૃષ્ટાંત એકદેશી હાય છે, તેથી જ્યારે લાકડાં ખાળે છે, ત્યારે નવીન લાક્ડાં એકઠાં નથી કરતા, તેમ જ્યારે કમ કાઢ છે ત્યારે નવીન કમ નથી બાંધતા. આ વિરાધ અહીં લાગુ પડવાના નથી, કારણ ઉપર દર્શાવ્યુ છે. ત્યારે તે ઠેકાણે આ લાડાનુ... અને અગ્નિતુ' દેષ્ટાંત ઘણું અનુકૂળ થઈ શકે તેમ છે; યાગની પ્રબળતા એ જ કરૂપ લાકડાંએને બાળવામાં અગ્નિની ગરજ સારે છે અને એટલા ટુ'ક વખતમાં કને ખાળી શકે છે; કે નવીન કર્મ બંધ ન થતાં આત્મા જલી છૂટી શકે છે યા નિર્મળ થઈ શકે છે. (યાગથી થતી લબ્ધિએ. ) कफविमलाण, सर्वैषधिमहर्द्धयः । सम्भिन्नश्रोतोलब्धिश्च योगं ताण्डवडम्बरम् ॥८॥ 1 ચેાગી પુરુષાના ક, થુંક, મળ અને શરીરના સ્પર્શ વિગેરે સવ ઔષધિનું કામ કરે છે. મહાન્ ઋદ્ધિવાળી (મહાન્ પ્રભાવવાળી) ઔષધિની ગરજ સારે છે. અર્થાત્ ઔષધિ જે કામ કરે છે તે સ કામ આ ચે ગિએના કાર્ત્તિ કરી શકે છે. તેમજ એક ઈંદ્રિયથી પાંચ ઇન્દ્રિયની ગરજ સરી શકે છે. કાય થઈ શકે તેવી લબ્ધિએ (શક્તિ) પેદા થાય છે, આ સ` યાગના જ મહિમા છે. ૮ Page #68 -------------------------------------------------------------------------- ________________ યોગથી થતી લબ્ધિઓ - વિવેચન-યેગના માહાત્મથી ઉપર જણાવેલ લબ્ધિઓ મેળવવી અશકય નથી. ભલે અત્યારના કાળે કંઈક દુશક્ય લાગે પણ અશક્ય તે નથી જ. અત્યારે દુશક્ય લાગવાનું પણ કારણ સતત અભ્યાસ, તેવા સદ્દગુણીની નિકટતાં, માયિક પ્રાણીઓના સંગથી વિરક્તતા અને વૈરાગ્યની તીવ્રતા વિગેરે અનેક શુભ નિમિત્તો અભાવ જ છે, છતાં પૂર્વ અનેક મહાત્માએ એ આવી લબ્ધિઓને સિદ્ધિઓને લાભ મેળવ્યો છે. તેને અનેક દષ્ટાંતે પુસ્તકમાંથી મળી આવે છે. છતાં ગ્રંથ અધિક થઈ જવાના ભયથી અહીં એક જ દષ્ટાંત આપવામાં આવે છે. પૂર્વ હસ્તિનાપુરમાં છ ખંડને ભોક્તા સનસ્કુમાર ચક્રવર્તી રાજા રાજ્ય કરતે હેતે તેના શરીરનું રૂપ એટલું બધું તેજવી યા ચમત્કારિક હતું કે ઈદ્ર મહારાજા પણ સ્વર્ગમાં સ્વર્ગીઓની પાસે તેનું વર્ણન કરતે હતે. આ વાત સહન નહિ થતાં વિજય અને વિજયંત નામના બે દેવે ચક્રવર્તીનું રૂપ જેવા પૃથ્વી ઉપર આવ્યા. એ અવસરે સનકુમાર રાજા સ્નાન કરતે હતું તેથી શરીર ખળાદિથી ખરડાએલું હતું, છતાં તેનું રૂપ કે લાવણ્યતા ઢાંકી ન રહી. દેવોને પણ આશ્ચર્ય થયું કે અહા ! શું રાજાનું રૂપ છે ! વિસ્તાર પામેલા અષ્ટમીના ચંદ્ર સરખું લલાટ શેભી રહ્યું છે. નિત્પલને જીતનારાં નેત્રો કર્ણ પર્યત વિસ્તરાયેલાં છે દાંત અને હેઠે પકવ : બિબના ફલેને પરાભવ કર્યો છે. આ કણે શુક્તિકાઓને નિરસ્ત કરી છે. કઠે પાંચજન્ય શંખને જીભે છે ભુજાએ કરિરજની સુંઢાદંડનો તિરસ્કાર કરે છે. આ હૃદયસ્થળ મેરૂ પર્વતની | શિલાની લક્ષમીને લુંટી લે છે, મધ્યભાગ સિંહના ઉદર સરખે છે. વધારે શું કહેવું? આના આખા શરીરની શોભા વર્ણનાતીત છે. ચંદ્રની ચાંદની માફક આના ઉપર અત્યંગન છે કે કેમ તેની પણ ખબર પડતી નથી. જેમ ઈજે વર્ણન કર્યું છે તેમ યા તેથી અધિક આનું સ્વરૂપ છે, અથવા ખરેખર મહાપુરુષે કોઈ વખત અસત્ય ન જ બેલે. તેવામાં ચક્રવર્તીએ પૂછ્યું; તમે અહીં કેમ આવ્યા છે? Page #69 -------------------------------------------------------------------------- ________________ ૧૬ યોગશાસ્ત્ર ભાષાંતર-પ્રથમ પ્રકાશ બ્રાહ્મણરૂપધારી તે દેએ જવાબ આપ્યો કે તમારું રૂપ અધિક સાંભળ્યું હતું અને તે કુતુહલથી પ્રેરાઈ અમે તે જોવા આવ્યા છીએ. રાજાએ જવાબ આપ્યો કે અત્યારે હું સ્નાન કરૂં છું, શરીર ળ વગેરેથી ખરડાયેલું છે, માટે રાજ્યસન ઉપર બેસું ત્યારે તમે આવજે, તે અવસરે તમને વિશેષ મજા પડશે. બ્રાહ્મણરૂપ ઘારી દેવેએ તેમ કરવા હા પાડી. ચક્રવર્તી તૈયાર થઈ રાજ્યાસન પર બીરાજે. દેવે ત્યાં આવ્યા અને તેનું રૂપ જોતાં જ તેઓનાં મુખે ઝાંખાં થઈ ગયાં. તેઓ ઉદાસ થયા અને નિઃશ્વાસ નાખે. અહા! મનુષ્યના દેહાની આવી ક્ષણભંગુર સ્થિતિ! આની સર્વ શોભા નષ્ટ થઈ ગઈ ! આમ ઉદાસ થયેલા તેઓને સનકુમારે પૂછયું તમેં પહેલાં ઘણું ખુશી થયા હતા અને હમણું આમ ઉદાસીન કેમ ? દેએ જણાવ્યું કે, હે રાજા ! અમે પહેલાં તારું રૂપ જોયું હતું તે અત્યારે નથી. અમે દે છીએ. ઇંદ્ર તમારું રૂપ વખાણ્યું તેથી આશ્ચર્ય પામી અમે જોવા આવ્યાં હતા. આ તમારૂ શરીર હમણ અનેક રોગોથી ભરપુર થઈ ગયું છે, તેથી અમે ઉદાસ થયા છીએ. આ પ્રમાણે કહી તેઓ ચાલ્યા ગયા, રાજા પણ હિમથી દગ્ધ થયેલા વૃક્ષની માફક પિતાનું શરીર જોઈ વિચારવા લાગ્યો કે ધિક્કાર થાઓ ! આ શરીર નિરંતર રોગથી ભરપુર છે, છતાં મારા જેવા મૂઢ પુરુષે ફેગટ તેમાં ચાહનાં રાખે છે.લાકડામાં રહેલા ઘુણેની માફક રોગોથી આ શરીક સદાય ખવાતું જાય છે. બાહાથી રમણીય પણ અંદર કૃમિઓથી ભરપુર વડના ટેટા સરખું આ શરીર રોગોથી ભરપુર છે. જેમ સેવાળ મહા સરોવરનાં પાણીને યા શોભાને નાશ કરે છે, તેમ રગે શરીરના લાવણ્યને નાશ કરે છે. શરીર કૃષ થતું જાય છે, પણ આશાએ ઢીલી થતી નથી; રૂપ જાય છે, પણ પાપબુદ્ધિ ઘટતી નથી; ઘડપણ આવે છે પણ જ્ઞાન આવતું નથી. આવાં સંસારી જીવોનાં ચેષ્ટિતને ધિક્કાર થાઓ. ખેર ! આજંકાલ નાશ પામવાવાળા આ દેહથી તપશ્ચર્યા કરી કર્મની નિર્જરા મેળવવી તે જ સાર છે. અરે ! મેં ફોગટ આ દેહનો યા રૂપને ગર્વ કર્યો. તે Page #70 -------------------------------------------------------------------------- ________________ ગથી થતી લબ્ધિઓ ૧૭ દેહે મને દગો દીધે, પણ હજી જ્યાં સુધી તે પડી ન જાય તે પહેલાં તેમાંથી જેટલી બની શકે તેટલી આત્મસાધના કરી લઉં. આ પ્રમાણે વૈરાગી ચક્રવર્તીએ પુત્રને રાજ સોંપી વિનયંધર મુનિ પાસે ચારિત્ર લીધું મેહથી તેને પ્રેમાળ પરિવાર છ માસ પર્યત પાછળ ફર્યો, પણ નિકષાય, ઉદાસીન, મમત્વરહિત અને નિગ્રંથ તે મહાત્માને જાણે છેવટે તેઓ પાછા ફર્યા. સનકુમાર મહામુનિને પણ સરસ, વિરસ તથા અનિયમિત આહાર લેતાં શરીરમાં રેગે વૃદ્ધિ પામ્યા. ક્ષણભંગુર દેહને ભરોસે શા માટે કરો ? તેમાંથી આપણું કામ કાઢી લેવું, તે તે પડી જશે જ. આ ઈરાદાથી તે મહાત્માએ મહાન તપશ્ચર્યા કરવા માંડી, તપશ્ચર્યા અને આત્મધ્યાન કરતાં સાત વર્ષો નીકળી ગયાં. તે અરસામાં તેઓને અનેક લબ્ધિ-સિદ્ધિઓ પ્રાપ્ત થઈ. એક વખત આ મહાત્માની સહનશીલતા અને શરીર ઉપર પણ નિમમત્વ જોઈ ફરી દેવે આગળ ઈંદ્ર પ્રશંસા કરી કે, હે દે! બળતા અગ્નિના પુળાની માફક ચક્રવર્તીની ઋદ્ધિને ત્યાગ કરી ઘેર તપશ્ચર્યાથી અનેક લબ્ધિઓ પ્રાપ્ત થયેલી છે છતાં શરીરથી નિરપેક્ષ આ સનકુમાર મુનિ બીલકુલ ચિકિત્સા કરતા થા કરાવતા નથી. તે જ દે ફરી વૈદનું રૂપ કરી તે મુનિ પાસે આવ્યા અને અમે મહાન વૈદ્યો છીએ; તેમ કહી સનકુમારને ચિકિત્સા કરવા પ્રેરણા કરી. સનકુમાર તેમને કહે છે કે, હે વૈદ્યોરોગ બે પ્રકારના છે; બાહ્ય અને અત્યંતર; બાહ્ય રાગેની મને બીલકુલ દરકાર નથી પણ રાગ-દ્વેષ, કામ-ક્રોધ, માયા-લભ વિગેરે અંતરંગ રે મારામાં છે તેની ચિકિત્સા કરતા હો તે હું કરાવીશ, કેમકે બાહ્ય રોગ કાઢવાનું સામર્થ્ય મારામાં છે. પછી દેવોને બતાવવા ખાતર પોતાના કફ તથા થુંક વિગેરે વડે રેગોથી ભરપુર એક આંગળી ઉપર લેપ કર્યો કે તત્કાળ પૂર્વના રૂપથી પણ અધિક રૂપવાન થઈ. દેવે આ જોઈ આશ્ચર્ય પામી પગમાં પડ્યા અને જણાવ્યું કે જેવી રીતે બાહ્ય રોગ કાઢવાની શક્તિ તમારામાં છે, તેવી અંતરંગ રોગ કાઢવાની શક્તિ Page #71 -------------------------------------------------------------------------- ________________ ૧૮ ચેાગશાસ્ત્ર ભાષાંતર-પ્રથમ પ્રકાશ પણ તમારામાં છે જ. ઇંદ્રની કરેલી પ્રશ'સા વિગેરે જણાવી ખુશી થતાં દેવા, દેવલાકમાં ગયા. આ પ્રમાણે સનકુમાર ચૈાગીનાં કાઁ, મળ, મૂત્રાદિ દરેક વસ્તુએ આ યાગના પ્રભાવથી મહાન્ ઔષધિ તુલ્ય થયાં હતાં, તેમ બીજી પણ અનેક લબ્ધિએ અને સિદ્ધિઓ યાગથી થાય છે. चारणाशीविषावधि, मनः पर्यायसंपदः । યોગ વધુમÊતા, વિજ્ઞાનિસુમત્રિયઃ॥ 9 ॥ આકાશમાં ચાલવાની લબ્ધિ, નિગ્રહ અનુગ્રહ કરવામાં સમતાવાળી લબ્ધિ, અવધિજ્ઞાનની સંપદા અને ખીજાના મનના પર્યાયને જાણવાની સ'પદ્મા, આ સવ` ચોગરૂપ વૃક્ષના વિકસ્વર થએલા પુષ્પાની શાભા છે. વિવેચન—યાગનું ખરેખરૂ' ફૂલ તા માક્ષની પ્રાપ્તિ જ છે, જે આગળ કહેવામાં આવશે. પણ આ પૂર્વોક્ત લબ્ધિ-સિદ્ધિ અને સપદાએ તે તા ચેાગ્યરૂપ કલ્પવૃક્ષના સુગ'ધી અને વિકસ્વર થયેલાં પુષ્પા છે. જે વૃક્ષનાં પુષ્પા પણ આશ્ચર્ય જનક અને સુખદાયક લાગે છે, ત્યારે તેનાં ફૂલા કેટલાં બધાં સુખરૂપ હશે એ પેાતેજ વિચારવાનું છે. अहो योगस्य माहात्म्यं, प्राज्यं साम्राज्यमुद्वहन् ॥ વાવ જેવજ્ઞાન, 'મતો મતાધિશ ॥ ૨૦ ॥ અહા શું ચૈાગનું માહાત્મ્ય ! મહા વિસ્તારવાળા સ્વતંત્ર રાજ્યને ધારણ કરનાર ભરતક્ષેત્રના અધિપતિ, ભરત રાજા આરિસા ભુવનમાં ચેાગના મહાત્મ્યથી કૈવલજ્ઞાન પામ્યા ! વિવેચન—આ અવસર્પિણી કાલના ત્રીજા આરાના અંતિમ ભાગમાં ઘણાંજ ભાળાં અને સરલ સ્વભાવનાં પણ ધર્માધમના વિવેક વિનાનાં, અનેક યુગલિક માનવાથી ભરપુર ભૂમિ ઉપર નાભિરાજાની મારૂદેવા નામની પત્નીની કુક્ષિથી ઋષભદેવજીના જન્મ થયા. પૂર્વ જન્મની સયમ ક્રિયાથી ચેાગી પદ્મના અનુભવી તે ભગવાન ત્રણ જ્ઞાન સહિત જન્મ્યા હતા. તેમણે જ્ઞાનાલાકથી તે યુગલીકાને માગ ખતાવવા માટે પ્રથમ નીતિમાથી ભરપુર વ્યવહાર માર્ગ બતાવ્યા. Page #72 -------------------------------------------------------------------------- ________________ ગથી થતી લબ્ધિઓ ૧૯ નીતિમાર્ગમાં નિપુણ કરી પૂર્ણ જ્ઞાન અને નિવૃત્તિ મેળવવા માટે પિતાના ભરતાદિ સે પુત્રોને રાજ્યાદિ અધિકાર વહેચી આપી પિતે શ્રમણ માર્ગને સ્વીકાર કર્યો. જ્ઞાનક્રિયાની પ્રબળતાથી કર્મના આવરણે દૂર કરી કેવલજ્ઞાન પ્રાપ્ત કર્યું અને સત્ય ધર્મને તાવિક ઉપદેશ આપી મનુષ્યને ધાર્મિક રસ્તે દેર્યા. ભરતરાજાને રાજ્ય પામ્યા પછી પૂર્વ જન્મના પુણ્યાનુસાર ચૌદ રત્ન અને નવ નિધાન પ્રાપ્ત થયાં. ભરતક્ષેત્રના પૂર્ણ છ ખંડ પોતાને સ્વાધિન કરી ચક્રવર્તી પણાને રાજ્યાભિષેક પામી શક્યા. એક વખત આરિલાભુવનમાં (આરિસાના જ ઘરમાં) વસ્ત્રાભૂષણ પહેરવા માટે ગયા. ત્યાં યથાયોગ્ય જ્યાં જોઈએ ત્યાં વસ્ત્ર અને અલંકાર પહેરી પોતાના શરીરને આરીસામાં જુવે છે તે એક આંગળીમાંથી વિટી પડી ગએલી જણાઈ. અલંકારથી ભરપુર બીજી આંગળીઓની આગળ આ, આંગળી નિસ્તેજ યાને ઝાંખી જણાઈ. દિવસે દેખાતા ચંદ્ર સરખી આંગળી જેઈ અંગ ઉપરનાં સર્વ વસ્ત્રો અને આભૂષણે દૂર કર્યા. દૂર કરવાનું કારણ એ કે વસ્ત્રાભૂષણ સિવાય શરીર શોભે છે કે કેમ? વસ્ત્રાભૂષણે દૂર થતાં હિમથી દગ્ધ થએલ વૃક્ષના જેવું અશોભનિય શરીર જણાયું. અહીં વિચારનો પ્રવાહ બદલાયો અને તે આગળ વધ્યો. રાજ્ય ખટપટના અને અંતેઉર (અંતઃપુર) સંબંધી વિચાર ભૂલાયા. શરીરને વસ્ત્રાભૂષણથી ભાવવું એ તે પથ્થર અને માટી યા રેતીથી બનાવેલા ઘરને સારૂં દેખાડવા ઉપર ચુને લગાડવા જેવું છે. ચુનાની દીવાલો સારી લાગે છે, પણ અંદર શું છે તે વિચારતાં તે પથરાકાંકરા, માટી ને રેતી વિગેરે જ જણાય છે. તેમ આ શરીર પણ સુંદર ત્વચાએ મઢેલ હોવાથી જ રમણીય લાગે છે, પણ અંદરથી તે તે લોહી, માંસ, હાડ, વિષ્ટા, મૂત્ર, પિત્ત, કફ અને મજજાદિથી ભરપૂર છે. કપુર, કસ્તુરી અને ચંદન વગેરે ઉત્તમ સુગધી તો પણ આ શરીરના સાગથી દૂષિત યા દુર્ગતિ થાય છે. Page #73 -------------------------------------------------------------------------- ________________ ૨૦ યોગશાસ્ત્ર ભાષાંતર–પ્રથમ પ્રકાશ આ શરીર્દિના માહ મમત્વથી અરહટ્ટ (રેટ)ની ઘટીકાએ માફક આ જીવ સ`સારમાં પરિભ્રમણ કર્યોજ કરે છે. આ શરીરની વૃદ્ધિહાની થાય છે. પુદ્ગલાના ચય અપચયથી વૃદ્ધિ હાનિ પામતું શરીર તે હું ન જ હાઈ શકુ.... આ દુનિયાના માયિક વિષયાથી વિરક્ત થઈ મેાક્ષફળ આપનાર તપશ્ચર્યાદિ જેણે અંગીકાર કરી છે, તેણે જ આવા ક્ષણભંગુર શરીરને પણ સાÖક કર્યુ. છે. સ’સારરૂપ દુગ ધવાળી એક ખાડ છે કે જે શૃંગાર રસરૂપ કીચડથી ભરપુર છે. તેની અંદર હું જાણતાં છતાં પણ શુકરની માફક સુખ માની રહ્યો છું. મને ધિક્કાર થાઓ કે સાઠ હજાર વર્ષ પર્યંત આ ધરાતલ ભમી ભમી આ એક થાડા વખતના જીવન માટે મહાન્ અકાર્યાં મારાથી બન્યાં છે. ધન્ય છે મારા બાહુબલિ આદિ વીર બંધુઓને ! કે જેમણે તૃણુની માફક રાજ્ય આદિ ઉપાધિને ત્યાગ કરી પિતાજી ભદેવ પ્રભુને શરણે રહી, પરિપૂર્ણ જ્ઞાન મેળવી, મેાક્ષ સુખ સુપ્રાપ્ત કર્યું' છે. ખરેખર! પિતાના તેજ સુપુત્રા છે, કે જેઓ તેમને માર્ગે ચાલનાર થયા છે. હું ખરે. ખર સુપુત્ર નહિજ, નહિતર પિતાજી પણ મારી ઉપેક્ષા શા માટે કરે ? જેમ નવાણું ભાઇઓને શરણે રાંખ્યા તેમ મને શા માટે ન રાખે ? અથવા તેમના શું દોષ છે ? જીવા પાતપેાતાના કર્મોથી જ સુખી, દુઃખી, માનનીય અને અમાનનીય થાય છે. સ`સારરૂપ કૂવામાં પડતાં પ્રાણીઓના બચાવ માતા, એન, ભાઈ કે શ્રી કાઈ પણ કરી શકતું નથી, આવું મહાન્ સ્વતંત્ર રાજ્ય તે ચલાચલ છે, યૌવન પણ પતિત થવાનુ'જ, લક્ષ્મી પણ જ્યાં ચંચળ, અહા ! ત્યાં સુખ તે કથાંથી હાય ! સુખની આશા કવાંથી રાખી શકાય ? હું કાઇનું રક્ષણ કરી શકું તેમ નથી જ. કારણ કર્મોથી ખંધાએલ અને સ’સારથી ઘેરાએલ છે'. ત્યારે આ ખીજાએ મારી સાથેના સ`સારી જીવા તેએ પણ મારૂં' રક્ષણ કેમ કરી શકશે ? કારણ કે એક સરખા જ રોગવાળા અમે છીએ, વળી તેએાનાં કર્મો અને મારાં કર્મો પણ જુદાં જ. આ પણ એક સબળ Page #74 -------------------------------------------------------------------------- ________________ યોગથી થતી લબ્ધિઓ કારણ છે કે આંધળે આંધળાને દોરી ઠેકાણાસર પહોંચાડી શકે જ નહિ. ત્યારે અત્યાર સુધી હું તેમને અને તેઓ મારાં એવી મારી માન્યતા મિથ્યા જ ઠરી. જ્યારે આ કુટુંબીઓ જુદાં છે, તે મેહેલા અને રાજ્યસત્તા એ પણ જુદી છે. એ તે પ્રત્યક્ષ અનુભવાય છે. અરે એ તે દૂર યા જુદી માલૂમ પડે જ છે. પણ આ નજીકમાં નજીક રહેલ દેહ તે પણ જુદો જ માલુમ પડે છે. કારણકે ભવાંતને ગમન અવસરે સાથે ન જનાર અને પુદગલોના ચય અપચયથી વૃદ્ધિ હાનિ પામનાર તે હું ન જ હોઈ શકું, ત્યારે હું કેણ ? આ સર્વથી જુદો જ. એક જ. આ જગ્યાએ ભેગની અપૂર્વ સ્થિતિને પ્રારંભ થઈ ચૂક્યો જ. દેહ ગેહાદિ સંયોગિક બાહ્ય વસ્તુઓને આત્મભાવથી જુદી સમજવા લાગ્યા, એટલું જ નહિ પણ તાદશ સ્પર્શજ્ઞાનથી જેવું સમ, જ્યા, તે જ અનુભવ કરવા લાગ્યા. આ ઠેકાણે તે મહાશય ભરત મહારાજા શરીર સ્થિતિનું ભાન ભૂલી ગયા. મનની એકાગ્રતા તે થઈ હતી તેમાં વધારે થતે ચાલ્યો. આજુબાજુ થતા શબ્દો સંભબાવા ન લાગ્યા. ઈદ્રિય અને તેના વિષયેથી મન જુદું પડ્યું, અજ્ઞાનજન્ય સ્વતંત્ર વિચારોથી પણ મન જુદું પડયું અને અંતે તે મન આત્મભાવમાં લીન થઈ ગયું. મનના વ્યાપારે બંધ પડ્યા. આત્મભાવની તીવ્રતા યા એકતા એક જ પ્રર્વતવા લાગી. એ એકતામાં કમને ક્ષય કરનારી ક્ષપકશ્રેણી (પરિણામની વિશુદ્ધતા) વૃદ્ધિગત થઈ. જ્ઞાનના આવરણે તીવ્ર તાપના જોરથી વાદળની માફક પીગળ્યાં. મેહભાવ દેહ ઉપરથી અને શુભાશુભ કર્મો ઉપરથી પણ ગયા. કધાદિકને સર્વથી ક્ષય થયો. આ સ્થિતિને અનુભવ કરતાં અરૂણોદય અને પછી સૂર્યોદય તેમજ પરમાવધિ અને તેની પછી તરત જ લોકો લેક પ્રકાશક કેવલ્યજ્ઞાન પ્રાપ્ત થયું. “અહા શું યેગને મહિમા ! શું યેગનું પરાક્રમ ! જે મહારાજા છ ખંડને ભક્તા ગૃહસ્થાશ્રમમાં રહ્યો હતો, તે મહારાજા એક સ્વ૫ વખતમાં યોગની પરાકાષ્ટાએ પહે અને પરિપૂર્ણ જ્ઞાન પામી કૃતકૃત થયો.” દેએ શ્રમણને વેશ આપે. વેશ પહેરી અનેક જીને ભેગને મહાન માર્ગ Page #75 -------------------------------------------------------------------------- ________________ ૨૨ ચેાગશાસ્ત્ર ભાષાંતર-પ્રથમ પ્રકાશ બતાવી મેાક્ષમાના પથિકા બનાવ્યા. તદ્ભવસ’બધી આયુષ્ય પૂ થતાં માક્ષ સ્થિતિને પામ્યા. આ મહારાજાના આધક ચરિત્રમાંથી આપણે ઘણુ' સમજવાનુ` અને લેવાનુ છે. તે મહાશયની વિચારશક્તિ, એકાગ્રતા, વૈરાગ્ય, અને જાણ્યુ` કે તરત જ તેમ પ્રવર્તન કરવાની પ્રવીણતા વિગેરે સમજી તે પ્રમાણે પ્રયત્ન કરનાર અવશ્ય વૈરાગ્ય અને સતતૢ અભ્યાસના પ્રમાણમાં ફાયદો મેળવી શકે છે. અહીં કોઈ શંકા કરે કે “ ભરત મહારાજાએ પૂર્વ જન્મમાં શ્રમણપણું આદર્યું. હતું, ચેાગના અનુભવ કર્યાં હતા, તેથી જ અલ્પ વખતમાં વિચાર શક્તિની પ્રબળતાએ કના પડદા દૂર કરી આસિાજીવનમાં આત્મસ્થિતિ અનુભવી શકયા. પણ જેઓએ પૂર્વ જન્મમાં ચેાગાનુભવ કર્યાં નથી, તેને તા યાગના આરભ કર્યો પછી આત્મતત્ત્વ મેળવતાં ઘણા વખત લાગવા જોઇએ.” તે શંકાનું સમાધાન નીચેના લેાકથી આચાય શ્રી આપે છે. યાગિની મરૂદેવા पूर्वमप्राप्तधर्माऽपि परमानन्दनन्दिता । ફોનન્નમાવતઃ પ્રાપ, મલેવા જવું પડ્યું ॥ ૧ ॥ પહેલાં કાઈ પણુ જન્મમાં ધર્માં નહિ પામેલાં છતાં યાગના પ્રભાવથી પરમાનદથી સમૃદ્ધિવાન મારૂદેવીમાતા પરમપદ (માક્ષપદ) પામ્યાં. વિવેચનઃ —મરૂદેવાજી ઋષભદેવ ભગવાનનાં માતાજી હતાં. તેઓનું માનવ જન્મમાં આવવાપણું મરૂદેવીના ભવમાં પ્રથમ જ થયું હતું, અનાદિ નિગાદમાંથી ઉંચે ચઢતાં તેના જીવ એક કેળના ઝાડમાં ઉત્પન્ન થયા હતા. ત્યાં જોડમાં કથેરનું ઝાડ કાંટાવાળુ' હતું. વાયુના ઝપાટાથી તે ઝાડ કેળ સાથે અથડાતું અને તેથી તે ઝાડના જીવને વિશેષ દુઃખ થતું હતું. પર`તુ તેને સહન કરી કેળના ભવમાં જ અવ્યક્તપણે અકામ નિર્જરા ઉપાર્જન કરી, મરૂદેવાજીપણે ઉત્પન થયાં Page #76 -------------------------------------------------------------------------- ________________ ગિની મરૂદેવા ૨૩ હતાં. વિરક્ત દશાથી વાસિત થઈઋષભદેવજીએ જ્યારે ચારિત્ર અંગીકાર કર્યું તે દિવસથી મરૂદેવાજીને વિશેષ દુઃખ લાગી આવ્યું. મેહની પ્રબળતાથી, આત્માને તારનાર અને જગત્ જીવોને ઉદ્ધાર કરનાર, કાર્યમાં પુત્રનું પ્રવર્તન છતાં પુત્રના મેહમાં મેહિત થએલ માતાને તે કામ દુઃખદ લાગ્યું. તેઓની ઉદાસીનતાને પાર ન રહ્યો. સુખની સેજમાં ઉછરેલ મારે પુત્ર અત્યારે એક સામાન્ય મનુષ્યથી પણ વધારે દાખ ભેગવે છે. જગલના મનુષ્યોની માફક તે એકલે વનમાં ફર્યા કરે છે. તેને ટાઢ લાગતી હશે, ઓઢવાનાં વસ્ત્ર પણ તેની પાસે નથી. ઉનાળામાં તાપ લાગતું હશે, ભૂખ તરસ આદિ પણ વેઠવાં પડતાં હશે. તેને ખાવાને કણ આપતું હશે! “હે ભરત, મારો પુત્ર આવાં દુખ સહન કરે છે. તું તેની સાર સંભાળ પણ લેતું નથી અને રાજ્યમાં-સુખમાં મગ્ન થયે છે.” આ પ્રમાણે ભારતને ઓળંભા આપતાં અને પુત્રના વિયાગથી લાંબે વખત રૂદન અને વિલાપ કરતાં મરૂદેવાજીની આંખે ઝાંખ યા પડલ આવી ગયાં પણ પુત્ર તરફને પ્રેમ ઓછો ન થયો. ભરત રાજા સમજાવતા હતા કે-“માતાજી આપ ખેદ ન ધરે. મારા પિતાજીએ વૈરાગ્યભાવની ઉત્કટતાથી જ સંસાર " મૂકી દીધું છે. આ રાજ્યાદિકનાં સુખે તેમને દુઃખરૂપ લાગ્યાં છે. આ સંયોગને વિયોગ અવશ્ય થશે જ. સંપદા એ વિપદા રૂપ જ છે. કેઈ કોઈનું રક્ષણ કરનાર નથી જ. સ્વકર્માનુસાર જી એકલે જ દુઃખાદિને અનુભવ કરે છે. આ તેમની તીવ્ર ભાવના છે. જન્મ જરા મરણાદિ વિષય વ્યાધિઓ દરેક જીવોને દુઃખ આપે છે. અને તેથી જ ભય પામી મારા પિતાશ્રી તીવ્ર તપશ્ચર્યા અને ધ્યાન કરી, તે દુખે દૂર કરવાનું ઔષધ સેવે છે. આપ આ સંસારનું સ્વરૂપ વિચારે અને આત્મિક ભાવનાને પ્રબલ કરે, તે આપને પણ સંસારની અસારતા જ જણાઈ આવશે. મારા પિતાશ્રી જેને માટે પ્રયત્ન કરે છે, તે જ્યારે પ્રગટ થશે ત્યારે માતા ! હું તમને બતાવીશ, કે તેઓ આ અમારા કરતાં કેટીગણું સુખ અનુભવે છે અને હું પણ સાચું . સુખ તે તે જ માનું છું. ગમે તે અવસરે અમને પણ તેને આશ્રય Page #77 -------------------------------------------------------------------------- ________________ યોગશાસ્ત્ર ભાષાંતર-પ્રથમ પ્રકાશ લીધા સિવાય સાચું સુખ તે નથી જ.” આ પ્રમાણે અનેક વચનયુક્તિથી ભરત મરૂદેવાજીને સમજાવતા હતા, પણ મોહના પ્રબળ આવરણથી ભારતના શબ્દોની અસર તેમને થતી નહતી. આ બાજુ ઋષભદેવ ભગવાન પણ સંયમ ધારણ કરી જ્ઞાન ધ્યાનમાં મગ્નપણે પૃથ્વીતલ ઉપર વિચારવા લાગ્યા. એક સ્થળે નિયત ન રહેતાં અને મનુષ્યાદિના સંસર્ગમાં ન આવતાં વને, પહાડે, જંગલો, રાને અને ગુફા વગેરેમાં રહી એકાગ્રતાપૂર્વક ઘણે ભાગ ધ્યાનમાં જ નિર્ગમન કરતા. આહારાદિકની જરૂર જણાયે વસ્તીમાં જતા હતા. આ પ્રમાણે એકંદર હજાર વર્ષ જેટલો લાંબે સમય જવા પછી એક વખત પુરીમતાલ નામના શહેરના ઈશાન ખુણામાં આવેલા સકટાનન નામના વનમાં ન્યોધ (વડ) વૃક્ષની નીચે અઠમ તપ કરી ધ્યાનસ્થપણે રહેતાં પરિણામની વિશેષ વિશુ દ્વતા અને ધ્યાનની પ્રબળતાએ ક્ષપકશ્રેણી ઉપર (કર્મને ખપાવવાની તીવ્ર ધારા ઉપર) આરૂઢ થતાં તેમને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. તે અવસરે દેવે એ સમવસરણ બનાવ્યું. દેવદુંદુભિના શબ્દો થવા લાગ્યા. વનપાલકે ભરત રાજાને જઈ વધામણ આપી. ભરત રાજાએ ચતુરંગિણ સેના તૈયાર કરાવી મરૂદેવાજી માતા પાસે આવી તેમને વધામણ આપી, તે કહેવા લાગ્યા કે, માતાજી! પુત્ર વિયેગથી આપ ઘણું જ દુઃખી થાઓ છે. આજે આપના દુઃખને અંત આવ્યો છે. ઋષભદેવજીને કૈવલ્યજ્ઞાન પ્રાપ્ત થયું છે, દેએ સમવસરણ રચ્યું છે. ચાલો, ઉઠે માતાજી! પુત્રનાં દર્શન કરાવું.” આ વચને સાંભળી ઘણુ જ હર્ષથી માતાજી તૈયાર થયાં હાથી ઉપર માતાજીને બેસાડી ભરત રાજા છત્ર ધરી તેમની પાછળ બેઠા. સમવસરણ દૂરથી દેખાતાં માતાને ઉદ્દેશીને ભરત બે ” જુઓ માતાજી ! આપના પુત્રની ઋદ્ધિ. આ દુભિના શબ્દો સંભળાય છે. જુઓ આ દેવ-દેવીઓને માટે કેલાહલ થઈ રહ્યો છે. સાંભળે તે ખરાં ! માલકેષ રાગમાં જે સુંદર ધ્વનિ સંભળાય છે, તે આ સર્વ. દેવાદિ કાને ઉપદેશ આપતા આપના પુત્રને જ છે.” Page #78 -------------------------------------------------------------------------- ________________ યાગિની મરૂદેવા ૨૫ આ અવસરે માદેવાજીના હર્ષોંના પાર ન રહ્યો. હજાર વર્ષના વિચાગી પુત્રના મેળાપ, અને તેમાં પણ આટલી બધી મહત્ત્વતાને પામેલ પુત્રનાં દર્શન; એ તે આશ્ચર્યમાં ગરકાવ કરી નાંખનારાં થયા. પ્રેમાવેશથી માતાજીને હર્ષાશ્રુ વહેવા લાગ્યાં. અને તે એટલા બધા જોશથી કે તેમનાં પહેરેલ વસ્ત્રો પણ ભીંજાઈ ગયાં. આ હર્ષોંવેશમાં તેમની આંખે આવી ગએલ ઝાંખ યા પડળ ખુલી ગયાં. તે જેમ પ્રગટપણે શબ્દો સાંભળતાં હતાં તેમ સ્પષ્ટપણે જોવા લાગ્યાં. આ સવ પુત્રની ઋદ્ધિ અને રચના જોતાં તેમના પરિણામે બદલાયાં. જેમ દ્રવ્યથી નેત્રનાં પડલા દુર થયાં તેમ ભાવથી કમ પાળા પણ દૂર થવાના વખત નિકટ આવ્યા. વિચારઢશામાં આગળ વધ્યાં કે અહા ! હું તે પુત્રના માહથી ઝુરી ઝુરીને ધેલા જેવી થઈ ગઈ. રૂદન કરી કરીને તા આંખે પડળ આવ્યાં; છતાં આ પુત્રની નિર્માહતા તે જુએ !! એ આટલું બધું સુખ ભાગવે છે; આટલા બધા દેવા એની પાસે છે, છતાં મારી પાસે કાઈ માણસ યા દેવને પણ ન મેકલ્યા. ત્યારે આ નિર્મોહી પુત્ર મને સ'ભારત તા શાના જ હશે ! જો માતાના ખરા સ્નેહ આને હાય તા આ માંહેલું કાંઈ પણું બનવુ જોઇએ. મે તે ફાગઢ જ આને માટે ઝુરી ઝુરી રૂદન કરી કરી મારા આત્માને દુષિત કર્યાં. આવા એક પક્ષી સ્નેહ શા માટે કરવા જોઇએ ? અથવા એ તા વીતરાગ છે. પહેલાં પણ વૈરાગ્યતા સૂચક શ્રમણપણું એણે સ્વીકાર્યું હતું અને હવે તે તદ્દન નિર્માહિત થયેા તે મને શા માટે યાદ કરે ? સ્નેહીઓને શ્રમણપણું લઇને યાદ કરવાં, એ તા વીતરાગના માર્ગમાં સરાગતા થવાના સ`ભવ છે, અથવા એક વિઘ્ન છે. ત્યારે આવા મેહ ઉત્પન્ન થવાનું કારણ શું ? અજ્ઞા નતા જ. મારા કરતાં અધિકતા તેનામાં શાની ? નિર્માંહતાની જ. આત્મા તે તે પણુ અને હું પણુ, છતાં આવા તફાવતા શાને લઈ ને? અરે ! ક'ની ઉપાધિને લઈને જ. જો કર્મી ઉપાધિ જ છે; તા સ્વભાવ તા નહિ જ; અને જો સ્વભાવતા નથી તેા પરભાવતા છે જ, અને પરભાવતા તે તે દૂર થઈ શકે જ. અને જો પરભાવતા દૂર થઈ Page #79 -------------------------------------------------------------------------- ________________ - ર યેગશાસ્ત્ર ભાષાંતર-પ્રથમ પ્રકાશ જાય તે પછી મારા અને તેનામાં જે તફાવત દેખાય છે તે ન જ રહે. આત્માનું સત્તા સામર્થ સરખું તે ખરૂં જ; ત્યારે હવે હું આ મેહ મૂકી દઉં અને મારી સત્તાના સામર્થ્ય ઉપર આવું. આ વિચારની ધારાએ તેમને બાહ્યભાવ દૂર થયો. અંતરભાવની જાગૃતિ થઈ તે જાગૃતિએ પરમભાવ તરફ પ્રેરણા કરી. આ પરમભાવની ઉત્કર્ષતામાં ખરો વિવેક પ્રગટ થયે તન, મન અને વચનથી પણ પર તે હું પિતે છું, તે અનુભવમાં પ્રવેશ થશે. તે અનુભવના પ્રવેશમાં વ્યવહારિક ભાન ભૂલાયું. શુદ્ધ ઉપયોગની તીવ્રતારૂપ દાવાનળથી કર્મકાછો બળવા લાગ્યાં અને થોડા વખતમાં તે ચાર ઘતિકર્મ દૂર થતાં કેવલજ્ઞાન પ્રગટ થયું. આ જ્ઞાન થતાંની સાથે આયુષ્ય પૂર્ણ થવાથી ચાર અઘાતી કર્મો પણ વિલય થયાં. શલેશીકરણમાં પ્રવેશ થઈ કર્મો દૂર થતાં સમણિએ મોક્ષ પ્રાપ્ત થયું દવેએ મહત્સવ કરી તેમના પવિત્ર દેહને ક્ષીરસમુદ્રમાં વહન કર્યો. આ પ્રમાણે પ્રથમ જ માનવભવમાં પ્રવેશ કરનાર અને પૂર્વે ચોગાદિક ધર્મોન બીલકુલ સેવન પણ નહીં કરનારાં મારૂ દેવાજી થોડા વખતના તીવ્ર ગની સહાયથી મેક્ષ મેળવી શકય, માટે ભેગનું માહાસ્ય અલૌકિક છે. એ તે નિ સંશય છે. ૧૧ અહીં કેઈ શંકા કરે કે મારૂદેવાજીએ પૂર્વજન્મમાં યોગનું સેવન નહીં કર્યું હતું, તેમ તેમણે તીવ્ર પાપ પણ નહીં કર્યું હતું; એટલે મધ્યસ્થભાવે ગની થોડી મદદથી મૅક્ષ મેળવ્યું, પણ જેઓ મહાન ઘેર પાપ કરનાર છે, તેઓને યોગથી લાભ મળી શકે છે? આ પ્રશ્ન યા શંકાના સમાધાન માટે આચાર્યશ્રી નીચેનો લેક કહે છે મહાત્મા દઢપ્રહારી ब्रह्मस्त्रीभ्रूणगोघात, पातकान्नरकातिथेः । કારિકમૃતો દૃવિન ૨૨ મે - ૧ પહાડની માફક મન, વચન, કાયાના યોગેને સ્થિર કરી અનન્યભાવે આત્મભાવમાં રહેવું તે શૈલેશીકરણ, Page #80 -------------------------------------------------------------------------- ________________ મહાત્મા દૃઢપ્રહારી ૨૭ બ્રાહ્મણ, શ્રી, બાળક અને ગાયના ઘાત કરવાના પાપથી નરકના અતિથિ ( પરાણા ) તરીકે જવાને તૈયાર થએલા દૃઢપ્રહારી આદિનુ રક્ષણ કરનાર ચેાગ જ છે. ૧૨ વિવેચન—બ્રાહ્મણ, શ્રી, બાળક અને ગાય આ ચાર હત્યા લેાકેામાં બહુ નિંદનીય ગણવામાં આવી છે, તે અપેક્ષાએ અહીં વિશેષ જણાવવા માટે ગ્રહણ કર્યુ છે. નહિંતર જીવાની હિંસામાં સામાન્ય પાપ સરખું ગણવામાં આવ્યું છે. આવી ઘેાર હિંસા કરનારાએ પણ યોગના અવલખનથી નરકમાં જતા અટકી તે જ ભવમાં નિર્વાણપદ પામ્યા છે. એ જ ચેાગની મહાન શક્તિ અને આદરણીયતા જણાવી આપે છે. દૃઢપ્રહારી કાણુ હતા, અને કેવા પ્રસંગેામાં તેણે યાગનુ અવલંબન કર્યુ. તે પ્રસ`ગેાપાત જણાવવું ઉચિત છે, એમ ધારી તેનુ ચિત્ર અહીં આપીએ છીએ. કેાઈ એક નગરમાં સ્વભાવથી જ ઉદ્ધૃત પ્રકૃતિવાળા એક બ્રાહ્મણ રહેતા હતા. પ્રાપ બુદ્ધિ અને અન્યાયમાં આસક્ત જોઇ કોટવાળે તેને ગામમાંથી કાઢી મૂકર્યા. ફરતા ફરતા એક જગલમાં ચારના નાયકને મળ્યા. કેટલાક દિવસ ત્યાં રહ્યો. પેાતાના સરખા આચરણવાળા તે બ્રાહ્મણને જાણીને ચારના નાયકે તેને પુત્ર તરીકે રાખ્યો; યુદ્ધના પ્રસંગમાં ઘણી જ સખ્ત રીતે પ્રહાર કરતા જોઈ તેઓએ તેનુ દૃઢપ્રહારી નામ પાડ્યુ. ચારના નાયક કાળાંતરે મરણ પામ્યા. બધા ચારાએ એકઠા થઈ તેને નાયકપણે સ્થાપ્યા. એક દિવસે ચારની મેાટી સેના સાથે લઈ તે કુશસ્થળ નામના ગામમાં દાખલ થયા અને છુટથી તે ગામ લુંટવા માંડ્યું. તે જ ગામમાં એક ગરીબ અવસ્થાવાળા બ્રાહ્મણ રહેતા હતા. તેનાં નાનાં નાનાં બાળક તેની પાસે કેટલાક દિવસથી ખીરની માગણી કરતાં હતાં. એક દિવસ છેાકરાઓના મનેરથા પૂર્ણ કરવા ગામમાં ઘેર ઘેર ફરી યાચના કરી તેણે ખીરના સામાન મેળવ્યેા. ખીર તૈયાર કરી નદી .ઉપર સ્નાન કરવા બ્રાહ્મણ ગયા, તેટલામાં કેટલાક ચારા ક્રૂરતા કરતા તેને જ ઘેર આવ્યા. ખરેખર દૈવ દુલને જ મારે Page #81 -------------------------------------------------------------------------- ________________ અનાથવાળા થી સાત વાર ના ના સમાચાર સાંભળી યેગશાસ્ત્ર ભાષાંતર-પ્રથમ પ્રકાશ છે. તપાસ કરતાં તે ગરીબ બ્રાહ્મણના ઘરમાં તે કીમતી માલ ન નીકળે. તેવામાં તૈયાર થયેલી ખીરના ઉપર કેટલાક ભૂખ્યા થએલ ચારોની નજર ગઈ. તત્કાળ ખીરથી ભરેલું વાસણ ઉપાડયું. આ બનાવ જોઈ પેલાં નાનાં નાનાં બાળકે ઘણું દિવસના ખીરના મનેરથવાળાં હતાં તેના તે હેશ જ ઉડી ગયા. અરે ! શું આજે તૈયાર થયેલું ભોજન પણ આપણને ખાવા નહીં મળે ? તેમાંથી એક બે છોકરાં નદી ઉપર સ્નાન કરવા ગએલ પિતાને પિતાને ખબર આપવા દોડી ગયાં. બ્રાહ્મણ પણ આ સમાચાર સાંભળતાં જ ક્રોધથી ધમધમતા અને આજુબાજુમાંથી એક મેટી કમાડની જબર જસ્ત ભેગળ લઈ ચેરે ઉપર દોડી આવ્યો અને મરણ થઈ ચોરોને પ્રહાર કરવા લાગે લાકડીના પ્રહાર પડવાથી જેમ કાગડાઓ નાસે તેમ ચરે ચારે દિશામાં નાસવા લાગ્યા. અને કેટલાકને તે તેણે ઠાર કરી દીધા. આ બનાવ જોઈ ચારોને નાયક દઢપ્રહારી ત્યાં આવ્યું. એકલા માણસને આવી રીતે પોતાના સાથીઓને સંહાર કરતે જોઈ તેનું લોહી ઉછળી આવ્યું. જે ઘરમાં બ્રાહ્મણને સજજડ પ્રહાર કરવા જાય છે, તેવામાં એક મજબુત ગાય તેને રોકતી હોય તેમ આડી આવી. અરે! મારા કામમાં આ ક્યાં વિન્ન કરવા આવી? એમ ધારી તે પ્રહાર ગાયના ઉપર કર્યો. એક જ પ્રહારથી ગાયનું ધડ જુદું પડ્યું ત્યાંથી આગળ વધ્યા. તેવામાં પૂર્ણ માસવાળી સગર્ભા પહેલાં બ્રાહ્મણની સ્ત્રી વચમાં મના. કરવા આવી. તેને પણ એક જ પ્રહારથી ગર્ભસહિત કાપી નાખી અને છેવટે બ્રાહ્મણને પણ મારી નાંખે. આ ખૂબ ખેદકારક બનાવ જોઈ તે બ્રાહ્મણનાં નાનાં નાનાં બાળકે ખૂબ આકંદ કરી રડવા લાગ્યાં. આ બાજુ સ્ત્રીના પેટમાંથી તરફડત ગર્ભ પણ એક કરૂણુંજનક સ્થિતિને દેખાવ કરતે હતે. પિતાનાં પોષક માબાપ અને ગાયના મરણથી નિરાધાર થએલાં તે બાળકોને વિલાપ એક દર હદયવાળાનું હૃદય પણ પીગળાવી નાંખતો હતો. આવી દયાજનક સ્થિતિમાં આવી પડેલાં બાળકને જોઈ ચેરનો નાયક થેડી વખત Page #82 -------------------------------------------------------------------------- ________________ મહાત્મા દઢપ્રહરી. ૨૯ ત્યાં થંભ્યો. તેના હૃદયમાં આ બાળકના હૃદયભેદક વિલાપાએ પ્રવેશ કર્યો. કૂર સ્વભાવવાળા ચાર નાયકના હૃદયમાં પણ દયાએ વાસ કર્યો અને દયાની પ્રેરણાથી તેના મનમાં વિચાર પ્રદીપ પ્રગટ થયો. તેના વિચાર બદલાયા. “અહા ! નિરાધાર આ બાળકની હવે કોણ સંભાળ કરશે? તેઓને હવે કેને આધાર? તેઓ કેવી રીતે માં થશે ? તેને કેળુ ખાવાનું આપશે? ધિક્કાર થાઓ મારાં આ અવિચારીત પાપ કર્મોને ! આ એક પાપી પેટ માટે મેં કે અનર્થ કર્યો છે? આ બાળકને મેં તદ્દન નિરાધાર જ કરી નાંખ્યાં છે! અરે ! શું આ મારા ઉગ્રબળનું અજમાયશ કરવાનું આ જ ઠેકાણું ? જ્યારે વીર પુરુષે પોતાના બળથી અનેક જીવોનું રક્ષણ કરે છે, અને અનેકને આશ્રય આપે છે, ત્યારે મારા જેવા પાપી જીનું બળ એ જગત જેને ક્ષય કરવાનું અને તેમને નિરાધાર બનાવવાનું કારણ જ થાય છે ! અરે આવાં અઘાર કર્મોથી હું ક્યારે અને કેવી રીતે છુટી શકીશ ?, મને તે ખાત્રી થાય છે કે આવાં મલીન કર્મોથી નરકમાં પણ મને ઠેકાણું નહિ મળે ! ” આવા વિચારની ગમગીનીમાં અને તે બ્રાહ્મણના બાળકોની કારૂણિક સ્થિતિના વિચારમાંને વિચારમાં તે આગળ ચાલ્યા. આવા કર કર્મોથી મારો છુટકારો કેઈ મહાત્મા પુરુષ સિવાય થવાને નથી, માટે હવે ચોરી વગેરે મુકી દઉં, આ એરોની સહાયની મને કાંઈ જરૂર નથી. ભલે તેઓની મરજી હોય ત્યાં ચાલ્યા જાય. આવા વિચારથી તે ગામ બહાર આવ્યા. આ બાજુ તેની સાથેના ચેરે પણ પિતાને મળેલો માલ લઈ ચાકીદારોના ભયથી નાશીને જંગલમાં ચાલ્યા, દઢપ્રહારી ગામની બહાર આવી ઉદાસીનતાથી ભરપુર સ્થિતિમાં એક વૃક્ષ નીચે બેઠે. આ વખતે તેને વૈરાગ્યરસ વૃદ્ધિ પામતો હતો. ઈચ્છાયોગ જાગૃત થયે હતો, મને સાત્વિકભાવને પામ્યું હતું અને ખરાબ કર્તવ્યોને પૂર્ણ પશ્ચાત્તાપ થતો હતો. કર્મોએ તેને સાથ આપ્યો. તેના મને રથે પૂર્ણ થવામાં સહાયકની પૂણ જરૂર હતી. તે જરૂર તેના વિચારથી પવિત્ર થતાં અંતઃકરણની ઉજવલતાએ મેળવી Page #83 -------------------------------------------------------------------------- ________________ યેાગશાસ્ત્ર ભાષાંતર-પ્રથમ પ્રકાશ આપી, અર્થાત્ આ વિચારમાં જ તેણે દૂરથી જતા ચારણમુનિને જોયા. આ મહાત્માઓને જોતાં જ તે એકદમ બુમ પાડી ઉઠર્યા. આ મહાત્માએ ! આ મહાત્માએ ! તમે મારૂં રક્ષણ કરી ! રક્ષણ કરે ! હું તમારે શરણે આવ્યા છું. જો તમારા જેવા પરઉપકારી મહાત્માએ પણ આ પાપીની ઉપેક્ષા કરશે તો પછી મારે કેાના શરણે જવું ? આ વરસાદ ઉચ્ચ-નીચના તફાવત રાખ્યા સિવાય દરેક સ્થળે વૃષ્ટિ કરે છે. સૂર્ય ચંદ્ર તેવી જ રીતે તફાવત સિવાય પ્રકાશ આપે છે, તો આપ મહાત્મા શું પુણ્યવાન અને પાપીનેા તફાવત રાખશેા ? પર ઉપકારીઓને તો તેમ ન જ ઘટે.” આ પ્રમાણે માલતો તેની પાછળ ઉતાવળથી ચાલ્યા. ૩૦ આ ચારણશ્રમણેા પણુ કાઇ ચેાગ્ય જીવ જણાય છે, એમ માની તેની કરૂણાથી ત્યાં ઉભા રહ્યા. દૃઢપ્રહારી નજદીક આવ્યા અને તે મહાપુરુષાના ચરણારવિંદમાં નમી પડ્યો. આંખમાંથી અશ્રુની ધારાએ છુટવા લાગી, કંઠ રૂધાઈ ગયા. ઘણા ખેલવાના પ્રયત્ન કર્યાં પણ તે ખાલી ન શકયેા. મુનિઓએ તેને ધીરજ આપી મસ્તક ઉપર હાથ સૂકા, અને આમ ગભરાવાનું કારણ પૂછ્યુ. ત્યારે થાડા સમય પછી મુનિનાં આશ્વાસનથી શાંત થયેલા દૃઢપ્રહારીએ ગદ્દગદિત કઠે પાતાનાં કરેલાં અકાર્યો જણાવી આપ્યાં અને તે પાપાથી મુક્ત થવાના ઉપાય પૂછયેા. “ યાં સુધી મનુષ્ચા પાતાનાં કરેલાં અકાર્યોંને અકારૂપે સમજતા નથી, સમજવા છતાં તેને મૂકી દેવાના સાચા નિશ્ચય ઉપર આવતા નથી, મૂકી દેવાના નિશ્ચય ઉપર આવ્યા છતાં પણ તેને માટે પ્રયાસ કરતા નથી, અને વૈરાગ્યરસથી ભરપુર થતા નથી, ત્યાં સુધી તે યાગના ખરા અધિકારી નથી. દૃઢપ્રહારીની સ્થિતિ અત્યારે યાગની ચૈાગ્યતાને લાયક થઈ હતી. તેની સ મના વૃત્તિઓમાં એ જ રસ ભરેલા હતો કે આવાં ઘાર પાપાથી મુક્તિ કેવી રીતે મેળવવી?” ચારણશ્રમણેાએ તેવી ચેાગ્યતા તરત જોઈ લીધી અને સાથે જ દેહ અને આત્માની ભિન્નતા, કર્મીને આવવાનાં કારણેા, કર્માને રાકવાના હેતુઓ અને પૂર્વાપાત કર્મોને નિજી Page #84 -------------------------------------------------------------------------- ________________ મહાત્મા દૃઢપ્રહારી (કાઢી) નાંખવાના ઉપાયે વિષે ઘણું જ સહેલાઈથી ટુંકામાં સમજાવી આપ્યું અને તેની સાથે ક્ષમાનું સરસ રીતે વિવેચન કરી તેનાથી થતા ફાયદાઓ સમજાવ્યા. ઘણું જ ટુંક વખતમાં વિવેકથી વાસિત કરી તે મહાત્માઓએ તેને ચારિત્ર (શ્રમણપણું) અંગીકાર કરાવ્યું. એ જ અવસરે ઢપ્રહારીએ ગુરુ પાસે અભિગ્રહ લીધે કે, મહારાજ ! મને આ પાપ જ્યાં સુધી સાંભરશે યા લેકે મારા પાપને યાદ કરાવી આપશે, ત્યાં સુધી હું અહીં જ આહારદિને ત્યાગ કરી કાર્યોત્સર્ગ મુદ્રાએ રહી ધ્યાન કરીશ. આ મહાન વિષમ અભિગ્રહ લઈને ગુરુની રજાથી ત્યાં જ રહ્યો. “બીજાના ઉપદેશ સિવાય જે અંત:કરણથી જાગૃત થએલે છે, જેને વૈરાગ્ય અખંડિત છે, જેને આ લોક યા પરોકના માયિક સુખની અભિલાષા નથી અને બંધનથી મુક્ત થવાના જ જેના પરિણામે સ્કુતિ થએલા છે, તેવા મહાશયને ગુરુના લાંબા વખતના સમાગમની જરૂર નથી. તેને સમુદાયમાં રહેવાની જરૂર પણ ઓછી જ છે. આવા કારણથી જ ગુરુએ તેને તત્કાળ આજ્ઞા આપી. ગુરુઓ ત્યાંથી આકાશ માર્ગે બીજે. ચાલ્યા ગયા. પછી દઢપ્રહારી ત્યાંથી આગળ વધી જે ગામ પિતે લુંટ્યું હતું તે જ ગામના ઉત્તર તરફના દરવાજા આગળ જઈ કાર્યોત્સર્ગ મુદ્રાએ ધ્યાનસ્થપણે રહ્યો. પ્રાતઃકાળે થતાં ગામથી બહાર નીકળતા લોકેએ દઢપ્રહારીને સાધુના વેશમાં જે. અરે આ પેલે ચાર! કેવો ધૂત છે? અત્યારે સાધુને વેશ પહેરી અહી ઉભે છે. મારે પાપીને. તેણે અમારા પિતાને મારી નાંખ્યા હતા. કેઈ કહે તેણે મારા ભાઈને મારી નાંખ્યું હતું. કેઈ કહે તેણે અમારું ધન લૂંટી લીધું હતું. આમ જુદા જુદા પ્રકારે બેલનારા જુદા જુદા લકે તેની નિર્ભસના કરવા લાગ્યા. કઈ ગાળો આપે છે. કેઈ લાકડી પત્થર અને હાથ વડે તેને મારે છે. આ સર્વ લેકોના શબ્દો સાંભળી દઢપ્રહારી ઉગિત ન થયે પ્રહારના મારથી પૈર્યતા ન મૂકી; પિતાના પ્રબળ જ્ઞાનવાળા વિચારોથી ક્રોધને દબાવ્યા અને આવી ક્ષમા તથા વૈર્યતાની વિચારધારા લાંબી ચલાવવા માટે તે મહાત્મા શ્રમણ મુનિઓના વચનને યાદ કરવા લાગ્યા. Page #85 -------------------------------------------------------------------------- ________________ ૩૨. ગશાસ્ત્ર ભાષાંતર-પ્રથમ પ્રકાશ કર્મ બંધન કેમ થાય તેના વિચારો હજી તાજા જ હતા. કરેલ કર્મો અવશ્ય ભોગવવાનાં જ છે. પછી તે વિપાકથી કે ઉદેશથી એ તેને નિશ્ચય પરિપૂર્ણ હતા. તે વિચારવા લાગ્યો કે જે હું મારા ઉપયોગની જાગૃતિ રાખીને પરિણામની વિશુદ્ધતામાં પ્રવેશ કરીશ તે જે કર્મો મારે હજારો વર્ષો સુધી જોગવવાનાં છે, તે કર્મો હું ઘણું જ થોડા વખતમાં ભેગવી શકીશ. આ બાજુ હજુ થોડા વખત પહેલાં જ લેકેને પરાભવ દઢપ્રહારીએ કરેલ હતું, તેથી તરત જ લેકે તે વાત વિસરી જાય તેમ નહોતું. દઢપ્રહારી ગામની બહાર દરવાજા આંગળ સાધુના વેશમાં ઉભે છે, તે વાત આખા ગામમાં ઝડપથી ફેલાણ અને સંખ્યાબંધ લોકોના ટોળાં ત્યાં આવવા લાગ્યાં અને વિશેષ પ્રકારે પ્રહાર અને તિરસ્કાર કરવા લાગ્યાં. ' આ તરફ લોકોના પ્રહાર અને તિરસ્કારથી નહિ કંટાળતાં દઢપ્રહારી પણ પિતાના ચોક્કસ વિચારમાં દઢ થતે ગયે. સહનશીલતા અને કર્મ ખપાવવાને અત્યારે ખરો અવસર આવ્યો છે. આવા અવસરે જ ક્ષમા અને વિવેક યુક્ત જ્ઞાનની કસેટી થાય છે. દઢપ્રહારી દઢ થઇને આત્માને વિશેષ જાગૃતિ થાય તેમ શિક્ષા આપવા લાગ્યો. “હે આત્મન ! તે જેવાં કર્મ કર્યા છે, તેવાં જ તું તેનાં ફળ પામીશ, કેમકે જેવું બીજ વાવ્યું હોય તેવું જ ફળ મેળવી શકાય છે. આ લેકે નિષ્ફર થઈ તારા ઉપર આક્રોશ કરે છે, તે આક્રોશેને તું સમપરિણામથી સહન કરીશ તે વગર પ્રયત્ન તને તારાં કર્મોથી છુટકારો મળશે. મારા ઉપર આક્રોશ અને પ્રહાર કરતાં આ લેકેને આનંદ થાય છે તેવી જ રીતે પ્રીતિથી તે સર્વ સહન કરતાં હે જીવ! કર્મને નાશ થવાથી તેને પણ આનંદ જ થશે. તે હજારો જીવોને દુઃખ જ આપ્યાં છે, તેને માલ લુંટીને તે સુખ મેળવ્યું છે તે હવે એક તારે તિરસ્કાર કરવાથી તેઓને સુખ મળતું હોય તે ભલે તેઓને સુખ મળે. સુખને સમાગમ મેળવી આપ યા મળી આવ દુર્લભ છે. આ લોકો તારા દુષ્કર્મોરૂપી મલિન ગ્રંથિને કઠોર વચને રૂ૫ ખારથી ઘેઈને નિર્મળ યા ઉજજવલ કરે છે, તે Page #86 -------------------------------------------------------------------------- ________________ મહાત્માં દઢપ્રહારી ૩૩ ખરેખર તેઓ તારા મિત્ર જ છે. ભલે આ લકે તને મારે. સમભાવે સહન કરતાં સુવર્ણના મેલને જેમ અગ્નિ દૂર કરે છે, તેમ તારે પાપરૂપ મેલ સમભાવરૂપ અગ્નિથી બળી જશે અને તું સુવર્ણની માફક ઉજજવલ યા નિર્દોષ થઈશ. દુર્ગતિરૂપ કૂવામાંથી આક્રોશ અને પ્રહાર કરવારૂપ દેરડાથી તને ખેંચી લઈ પરિણામની મલિનતાથી પિતે બંધાઈ ભવકૃપમાં પડે છે, તે તારા ઉદ્ધાર કરનારના ઉપર તારે શા માટે ગુસ્સે થવું જોઈએ? પિતાના પુણ્યને નાશ કરી બીજાને ઉદ્ધાર કરનારા આ લોકો સિવાય મહાન ઉપકારી બીજા કેણ છે? આ વધ અને બંધને મને હર્ષ આપે છે. કેમકે સંસારમાંથી મુક્ત થવામાં તે મને સહાયક છે. તે જ વધ-બંધને સામાને અનંત સંસારને હેતુ થાય છે એ જ મારા હૃદયમાં કાંટાની માફક ખૂચ્યાં કરે છે. કેટલાક માણસે બીજાને સુખી કરવા માટે ધન અને શરીરને પણ ત્યાગ કરે છે. તે આ લોકોને સુખી કરવા માટે આક્રોશ કે પ્રહાર સહન કરવા પડે તે મારા માટે કાંઈ હિસાબમાં નથી. હે ચેતન ! આ લો તારો તિરસ્કાર કરે છે, પણ મારતા તે નથી; ને મારે છે તે પણ જીવથી તે વિમુક્ત કરતા નથી જ, અથવા જીવથી મારવા ધારે છે, પણ તારા ધર્મને તો નાશ કે હરણ કરતા નથી જ. હે આત્મન ! કલ્યાણના અર્થી છાએ આક્રોશ, માર, બંધન, તાડન અને તર્જન એ સર્વ સહન કરવું જોઈએ. એટલું જ નહિ પણ નિર્મમત્વ થઈ શરીરથી પણ નિરપેક્ષ થવું જોઈએ. તેમ થયા સિવાય કલ્યાણનો માર્ગ ક્યાં છે ? આવી શુદ્ધ ભાવનાથી વાસિત થઈ તે દઢપ્રહારીએ તે દરવાજા આગળ દોઢ માસ પસાર કર્યો, ત્યારે લકે શાંત થયા. તેને કઈ બેલાવવા ન લાગ્યા કે તેના સંબંધી કાંઈ બોલતા ન સંભળાયા એટલે ત્યાંથી પૂર્વ દિશાના દરવાજા તરફ જઈ ધ્યાનસ્થપણે રહ્યો. કયારેક ભિક્ષાને માટે તે શહેરમાં જ, Page #87 -------------------------------------------------------------------------- ________________ યોગશાસ્ત્રભાષાંતર-પ્રથમ પ્રકાશ તે લે કે તેને માર મારતા, ગાળે દેતા, ભિક્ષા ન આપતા અને તેના પાપે યાદ કરાવી આપતા હતા. પાપ યાદ આવવાથી તે મહાત્મા ભિક્ષાને ત્યાગ કરી દરવાજા બહાર કાયેત્સર્ગ મુદ્રામાં ધ્યાનસ્થ રહેતા. પૂર્વે બાજુ દોઢ માસ રહ્યા અને એ પ્રમાણે દક્ષિણ અને પશ્ચિમ દરવાજા તરફ પણ દોઢ દોઢ માસ થઈ ગયા. હજી સુધી કઈ કઈ લોકે તે પાપે યાદ કરાવી આપતા. છ માસ નિરાહાર રહેતાં અને તેટલે કાળ ધ્યાનસ્થપણુમાં વ્યતીત કરતાં તેણે ઘણું કર્મો ખપાવી નાંખ્યાં. - અહીં તેનું ધૈર્ય ક્ષમા, વિવેક અને ધ્યાન એ પરાકાષ્ટાએ પહેચ્યા. છેલ્લે શરીર ઉપરની મૂચ્છ (આસક્તિ) પણ લોપ થઈ ગઈ એક આત્મરમણતા સિવાય બીજું બધું ભાન તેને ભૂલાયું હતું. તેના રોમે રમે આત્મભાવ જ કુરાયમાન થયો હતેસજજને કે શત્ર આ દુનિયામાં તેને કેઈ રહ્યું હતું, એમ કરતાં તેના પરિણામની સ્થિતિ અવર્ણનીય થઈ ગઈ. મેગની છેલ્લી અવસ્થામાં તેણે પ્રવેશ કર્યો. અગ્નિથી કોઇને નાશ થાય તેવી રીતે ગરૂપ અગ્નિથી, કમેધન બાળી નાંખ્યા અને છ મહિનાને અંતે કેવળજ્ઞાન પામી ત્યાં જ આયુષ્યાદિ કર્મોને ક્ષય થતાં મિક્ષપદ મેળવ્યું. આ પ્રમાણે દઢપ્રહારીએ નરકના અતિથિપણાને મૂકીને યુગના અવલંબનથી છ માસમાં મેક્ષપદ પ્રાપ્ત કર્યું. “આ દઢપ્રહારીને ચરિત્રમાંથી આપણને ઘણું શીખવાનું છે. તેને પાપને પશ્ચાત્તાપ, પાપથી છુટવાની આતુરતા, મહાત્માના વચન ઉપર શ્રદ્ધા, મહાન ક્ષમા, ધૈર્યતા અને પરિણામની વિશુદ્ધિ એ સર્વ ગુણે વારંવાર મનન કરી આદર કરવા જેવા છે. આવા કેઈ પણ વિશિષ્ટ ગુણ સિવાય અતિ ઉચતર લાભ થતું નથી. ખરૂં પૂછો તો એવા આતિશયિક ગુણે તે જ યોગ છે. એ સર્વ વાત આ મહાત્માના ચરિત્રમાંથી મળી શકે છે.” Page #88 -------------------------------------------------------------------------- ________________ " મહાત્મા ચિલાતીપુત્ર - મહાત્મા ચિલાતીપુત્ર. . तत्कालकृतदुष्कर्म, कर्मठस्य दुरात्मनः । गोत्रे चिलातीपुत्रस्य योगाय, स्पृहयेन्न कः ? ॥१३॥ પૂર્વાપર વિચાર કર્યા સિવાય દુષ્કર્મ કરવામાં પ્રવીણ દુરાત્મા ચિલાતીપુત્ર જેવાનું પણ રક્ષણ કરનાર ગની કેણ પૃહા (ઈચ્છા) ન કરે ? વિવેચનારાજગૃહીનગરીમાં ધનસાર્થવાહ નામે એક ધનાઢ્ય શેઠ રહેતું હતું, તેને ઘેર ચિલાતી નામની એક દાસી હતી. આ દાસીથી શિલાતીપુત્ર નામને એક પુત્ર થયો. ધનસાર્થવાહને પાંચ પુત્ર હતા. અને તેને ઉપર એક સુસમા નામની પુત્રી થઈ હતી. આ પુત્રીની સારવાર અને રમતગમતમાં ચિલાતીપુત્રને રેડવામાં આ ચિલાતીપુત્ર બળવાન હોઈ અનેક માણસને હેરાન કરવા લાગે. માણસે શેઠને ફરીયાદ કરવા લાગ્યા અને તેથી કેટવાળ સુધી તે વાત પહોંચાડવામાં આવી; રાજાથી ભય પામી શેઠે ચિલાતીપુત્રને પિતાના ઘરમાંથી કાઢી મૂક્ય, ચિલાતી પુત્ર ત્યાંથી નીકળી સિંહગુફા નામની ચરપલ્લીમાં ગયા અને ચોરોને જઈને મળે. “પ્રાય સરખાં આચાર વિચાર અને કર્તવ્યવાળાઓને મેળાપ ગમે તેવા સંગે વચ્ચે થઈ આવે છે, પવનથી જેમ અગ્નિ વધારે પ્રદીપ્ત થાય છે તેમ ચેરની સેબત યા સહાયથી પાપી પ્રવૃત્તિને તેનામાં વધારો થયે. મુખ્ય ચેરના મરણ પછી ચિલાતીપુત્ર પ્રમુખપણે નિમાયો. - આ તરફ સુસમા શેઠની પુત્રી યૌવનવય પામી, રૂપાદિ ગુણેથી શોભિત અને અનેક કલાના સમૂહને જાણનારી સાક્ષાત્ વિદ્યાધરીની માફક પૃથ્વીતલ ઉપર વિચારવા લાગી. ઘનશેઠે કરેલ પરાભવને ડાઘ ચિલાતીપુત્રને હૃદયપટ્ટથી ગયો હતો. તેમજ સુસમાં ઉપરની બાલ્યાવસ્થાની પ્રીતિ પણ ઓછી થઈ નહતી. એક દિવસે બધા ચેરોને એકઠા કરી ચારને નાયક ચિલાતી પુત્ર તેમને કહેવા લાગ્યો કે રાજગૃહી નગરીમાં ઘનશેઠ રહે છે તેને Page #89 -------------------------------------------------------------------------- ________________ યોગશાસ્ત્ર ભાષાંતર-પ્રથમ પ્રકાશ ઘેર ઘણું ધન છે. તેમજ અત્યારે યૌવનવય પામેલી સુસમા નામની એક પુત્રી પણ છે, તો આજે તેને ઘેર જઈ રાત્રે ખાતર પાડવું. જેટલું ધન મળે તે સર્વે તમારે વહેચી લેવું અને શેઠની પુત્રી છે, તે મારે રાખવી. બધા ચેરે તેના વિચારને સંમત થયા. રાત્રિએ રાજગૃહીનગરીમાં ગયા. તાળાં ઉઘાડવાની વિદ્યાથી દરવાજાનાં તાળાં ઉઘાડ્યાં અને અસ્વાપિની નિદ્રા નામની વિદ્યાથી ચોકીદારોને નિદ્રામાં નાખી, તે ધનસાર્થવાહનું ઘર ચેરી પાસે ચિલાતીપુત્રે લુંટાવ્યું અને પોતે નિદ્રાને પરાધીન થએલી તે સુસમાં બાળાને ઉઠાવી જીવની માફક તેને લઈને સઘળા ચેરોની સાથે ત્યાંથી નિકળી પડ્યો. . ધન શેઠ જાગૃત થયો. ધન લુંટાયું અને સુસમાનું હરણ થયું જાણ, શેઠને ઘણુ લાગી આવ્યું. તત્કાલ જઈ કોટવાળાને ખબર આપી, વિશેષમાં શેઠે કેટવાળને કહ્યું કે ઢીલ ન કરે અને હમણાં જ તેઓને પીછો કરે. ચાનું લુંટેલું ધન તમે લેજે. પણ મારી સુસમાં નામની વહાલી પુત્રી અને પાછી લાવી આપે. ધનની લાલચથી કેટવાળ તત્કાળ તૈયાર થઈ કેટલાક ચોકીદારને સાથે લઈ ચરોની પાછળ પડ્યો. શેઠ પણ પિતાના પાંચ પુત્રોને સાથે લઈ ચેરની પાછળ ગયે, ઘણું ઝડપથી આગળ વધતાં તેઓ લગભગ ચેરેની નજીક પહોંચ્યા. ચેરો પણ પોતાનો પ્રાણ બચાવવા માટે ધનને ત્યાં જ મૂકી દઈ આગળ જંગલમાં નાસી ગયા. ધન મળી જવાથી કેટવાળ ત્યાં જ રોકાયો. આ બાજુ ચિલાતીપુત્ર પિતાના પ્રાણને સંકટમાં નાંખવા તૈયાર થયો પણ પ્રાણથી વહાલી, સુસમાને તેણે ન મૂકી. પોતાના ખભા ઉપર જેમ સિંહ બકરીને ઉપાડીને ચાલ્યા જાય, તેમ ખભા ઉપર સુસમાને ઉપાડીને જ ગલ તરફ ચાલ્યો ગયો. ધનશેઠને ધન કરતાં પિતાની પુત્રીને મેળવવાની ઈરછા અધિક હતી, તેથી તે ત્યાંથી ન અટ, પણ પિતાના પાંચ પુત્રને સાથે લઈ હથિયાર સહિત ચિલાતીપુત્રની પાછળ દેડયો. ચિલાતીપુત્ર થાકી ગયા. એક તે જગલ, આડા ખડીઆ, ઝાળાં, ઝાંખરાં આડા આવે, ઉનાળાને વખત, તૃષા લાગી, ઝડપથી દોડવું, Page #90 -------------------------------------------------------------------------- ________________ મહાત્મા ચિલાતીપુત્ર. ૩૭ પાછળ ભય, સુસમાને ઉપાડવી અને પાંચ પુત્રો સહિત ધનશેઠનું નજીક આવી પહેાંચવું. આ સવ કારણથી તે ગભરાયા. તેની હિંમત ઓછી થઈ ગઈ. સુસમા સહિત સલામત હવે હું અહિંથી જઈ નહિ શકું. એ વાતની તેને ખાત્રી થઈ ચૂકી છતાં પૂર્વજન્મના સ્નેહથી અને અત્યારના નવીન માહથી સુસમાને મૂકી દેવી તેને ઠીક ન લાગ્યુ. તેમ સાથે લઇ જવાની પણ તેની હિંમત નહાતી. આથી તે મુંઝાયા. તેને સુસમાને સાથે કેવી રીતે લઈ જવી તેના એકે વિચાર ન સૂઝયા એટલે છેવટના નિર્ણય ઉપર આવ્યા કે ખાઉં નહિ તેા ઢાળી નાંખુ, ખીજાના હાથમાં ન દઉં. આવા વિચારથી સુસમાને નીચે ઉભી રાખી મ્યાનમાંથી તલવાર કાઢી તેનું માથુ કાપી નાંખ્યું. મેહથી તે તેના માથાને લઈ ઝડપથી ગાઢ જંગલમાં ચાલ્યેા ગયા. આ બાજુ શેઠ ઘણા ઝડપથી નજીક આવ્યા પણ તેના આવતા પહેલાં તે। સુસમાનુ મરણ થઈ ગયુ હતું. શેઠના પ્રયાસ નિષ્ફળ ગયા. શેઠને ઘણુ' લાગી આવ્યું. ઘણા વિલાપ કર્યાં. આખરમાં શાક સહિત શેઠ ફરી શહેરમાં આવ્યો અને વૈરાગ્યથી વાસિત થઈ ચારિત્ર લીધું. એક હાથમાં તલવાર અને ખ઼ીજા હાથમાં સુસમાનું માથું લઈ ચિલાતીપુત્ર એક જ'ગલમાં આવી પહેાંચ્યા. ભય અને ખેદથી રસ્તા ભૂલી ગયા, જે ઠેકાણે પહેાંચવું હતું તે ઠેકાણે પહેાંચી ન શકયો. પૂર્વજન્મના પ્રેમથી સુસમાનું મુખ વારવાર જોવા લાગ્યા પણુ તેની સાથે ખેદ થઈ આવ્યા. ભલે તેના હૃદયને તે સુખ મેહ ઉપજાવે પણ તેના તરફથી જવાખ મળવાની કે વાતચિત થવાની આશા તો નહોતી. સુસમા ન મળી, સ્થાન હાથ ન આવ્યું, પેાતાના સાથીઆના વિયાગ થયા, રસ્તો ભૂલાયે, સુના રાનમાં પાણી ન મળે, ભૂખ્યો અને તરસ્યા આમતેમ ભટકવા લાગ્યા. ભટકતાં ભટકતાં નજીના ભાગમાં કાર્યાત્સંગ મુદ્રામાં ધ્યાનસ્થપણે ઉભેલા એક ચારણુ શ્રમણને (આકાશમાં ગમન કરનાર મુનિને) તેણે જોયા. આવા ઉજજડ વેરાનમાં આવા મહાત્મા કયાંથી ? કાંઇક સારી આશાથી ચિલાતીપુત્ર આ મહાપુરુષની પાસે આવ્યા. વિનય વિવેક તા જાણતા નહાતો Page #91 -------------------------------------------------------------------------- ________________ ૩૮ યોગશાસ્ત્ર ભાષાંતર-પ્રથમ પ્રકાશ. છતાં આવા મહાત્માઓ પાસે ધર્મ હોય છે, અને તે ધર્મથી સુખી થવાય છે, એમ તેને જાણવામાં હતું. હું અત્યારે ખરેખર દુઃખી હાલતમાં છે. માટે તેથી મુક્ત થવા મને ધર્મની જરૂર છે અને તે ઘમ આ મહાત્મા પાસેથી મને મળી જોઈએ. પણ હું ધર્મ માગીશ અને તરત જ આ મહાત્મા મને તે આપશે કે કેમ તે વિષે મને તે શંકા છે. કેમકે ધર્મ જેવી વસ્તુ એકદમ માગવાની સાથે જ કેમ આપી શકાય. માટે નમ્રતાથી નહિ પણ કાંઈક ભય દેખાડવાપૂર્વક માગણી કરૂ કે ભયથી તે તુરત જ આપી દેશે. આવા આશ. યથી તે શ્રમણની પાસે આવ્યો અને જોરથી બે કે તે સાધુ! તું મને ધર્મ બતાવ, નહિતર આ તલવારથી તારૂં મસ્તક કાપી નાખીશ. આ શબ્દો સાંભળીને જ્ઞાની મુનિ વિચારવા લાગ્યા કે “આવી રીતે ધર્મની માગણું તે આજ સાંભળી. ભલે ગમે તેમ છે, પણ આવી ધર્મની માગણી એ તેની ધર્મ વિષયિક આતુરતા સૂચવે છે. આવી આતુરતાવાળા જીવોમાં રોપેલું ધર્મબીજ એ ઉત્તમ ક્ષેત્રમાં વાવેલા બીજની માફક થોડા વખતમાં ફળ આપે છે.” માટે મારે આને ધર્મ બતાવ તે ખરો પણ અત્યારે આવી આતુરતાવાળા માણસ પાસે વિસ્તારથી ધર્મ કહેવાને અવસર નથી. સંક્ષેપમાં કાંઈ કહેવાથી તેના ઊંડા વિચારમાં ઉતરતાં આને અવશ્ય ફાયદો થશે. આવા વિચારમાં તે ચારણ મુનિએ કાર્યોત્સર્ગ પારીને (ધ્યાન સમાપ્ત કરીને) ચિલાતીપુત્રને કહ્યું કે, ભવ્ય ! ઉપશમ, સંવર અને વિવેક આ ત્રણ ધર્મ છે.” આ પ્રમાણે કહીને તે ચારણ શ્રમણ આકાશ માગે કેાઈ બીજે ઠેકાણે ચાલ્યા ગયા. આ તરફ ચિલાતીપુત્ર વિચાર કરવા લાગ્યા કે મુનિ તે આ ત્રણ શબ્દ કહીને જ ચાલ્યા ગયા. મારે હવે આ ત્રણ શબ્દોમાં સમજવું શું ? સાધુ જુઠું તે ન જ કહે. ત્યારે ત્રણ શબ્દોમાં જ તેમણે મને ધર્મ બતાવ્યો કે ? પ્રથમ તેમણે ઉપશમ એવું પદ કહ્યું તે ઉપશમનો અર્થ ? ઉપશમ એટલે શાંત થવું, દબાવવું, શાથી શાંત થવું? કેને દબાવવું? મારી પાસે એ.વી કઈ વસ્તુ છે કે તે ઉત્કર્ષ પામેલીને શાંત કરું, કે તેની ઉત્કટ Page #92 -------------------------------------------------------------------------- ________________ ૩૯ મહાત્મા ચિલાતીપુત્ર. તાને દબાવુ'. આ દેહ ઉપર તા એવુ' કાંઈ દેખાતું નથી. તેમ મારી પાસે પણ અત્યારે તેવુ' કાંઈ નથી, આ જંગલમાં હું તે અત્યારે એકલા જ છું ત્યારે તે મુનિએ મને ઉપરામ કરવાનું' કેમ કહ્યું ? તેએ અસત્ય । ન જ કહે, કારણ કે મારી પાસે તે નિ થને કશા સ્વા ન હતા. ત્યારે શું મારા શરીરની અંદર કાંઇ ઉપશમ કરવા જેવું છે ? વિશેષ વિચારમાં આગળ વધતાં તેને જણાઇ આવ્યું કે, અરે ! ઉપશમ કરવાનું તે આત્માની અંદર ઘણું જ જાય છે, આ ક્રોધરૂપ દાવાનળ તા સળગી રહ્યો છે સુસમાને લેવાને પાછળ પડેલા ધનશેઠ ઉપર કાંઇ એછે ક્રોધ નથી. મારા વિચાર એવા થાય છે કે તે શેઠને હમણાં દેખુ' તે! જીવથી મારી નાખું. તેમજ મારા સહાયકાને વિખેરી નાંખનાર અને મને આમ હેરાન કરનાર કાટવાળ ઉપર પણ કાંઈ ઓછા ક્રોધ નથી. મને તે શા માટે હેરાન કરે ? ગમે તેવા ઉપાયે પણ તે વેર તો વાળવું જ. શું આ માન કાંઈ એછુ' છે ? આ ઉપશમ કરવા લાયક નહિ, તેા વળી બીજું શું હશે ? ગમે તેવા છળ પ્રપ`ચ કરીને પણ લેાકેાને ઠગવા-લુંટવા, આ માયા પણ ઉપશમ કરવા જેવી છે. ત્યારે આ જગતને લુંટી, મારીને, કાપીને, પૈસા એકઠા કરવા અને મારે સુખી થવું છે. આ લાભ સમુદ્ર, તા સવાઁથી વિશેષ પ્રકારે દખાવવા લાયક છે. આ સવે ક્રોધાદિ ઉપશમાવવાનું જ તે મહાત્માએ મને જણાવ્યું છે. તા હવે મારે તે ક્રોધાદિને કેવી રીતે ઉપશમાવવા ? યા તેના નાશ કરવા ? અગ્નિને ઉપશમાવવી હાય તા ધુળ, રાખ યા પાણી જોઇએ, તેમ ક્રોધને ઉપશમાવવાને તેના પ્રતિપક્ષી મને તા ક્ષમા જ જાય છે. ત્યારે તે સના ઉપર મારે ક્ષમા કરવી. તેથી ક્રોધ ઉપશમી (દબાઇ) જશે. એજ પ્રમાણે તેણે ક્ષમા કરી; કે તરત જ ક્રોધના વિચારા શાંત થયા. જરા શાંતિ આવી, વિચારની વ્યાકુળતા ઓછી થઈ કે માનને દખાવવા માટે વિચાર કરવા લાગ્યા. મને તે શા માટે હેરાન કરે ? અરે ! તેં અપરાધ કર્યા માટે, એક તા અપરાધ કરવા અને વળી આટલું અર્ધું માન કે શા માટે હેરાન કરે ? આ ઠેકાણે પણ મારી જ ભૂલ Page #93 -------------------------------------------------------------------------- ________________ ४० યેાગશાસ્ત્ર ભાષાંતર-પ્રથમ પ્રકાશ. છે. હવે મારે તેવા અપરાધ ન કરવા. અને જેના અપરાધ કર્યાં છે તે જો મળે તો તે અપરાધની ક્ષમા લેવી. આ નમ્રતાએ તેની માનની લાગણીને દબાવી લીધી. આ પ્રમાણે માયાને સરલતાથી અને લાભને સતાષથી દબાવાના ઉપાયે વિશેષ વિચાર કરતાં તેને મળી આવ્યા. . બીજો ધર્મ મુનિએ મને સ`વર એ પદથી જણાવ્યા હતા. સવર એટલે રાકવું. કાને રાકવું? અને શાથી રાકવું ? એ વિચારવા જેવું છે. પ્રથમ મારે તો મારૂં હિત કરવું છે. તો ખીજાને રાકવું તે તો નકામુ છે. ત્યારે મારે પાતાને પ્રથમ રોકવાની જરૂર છે. પેાતાને કેવી રીતે રાકવેા ? શું ચાલવુ` બંધ કરવું કે ખેલવુડ બંધ કરવું કે વિચાર કરવા મ"ધ કરવા ? તે તો બંધ ન થઈ શકે. આલ્યા–ચાલ્યા કે વિચાર કર્યા સિવાય કેમ રહી શકાય ? અથવા તેમ કરવાથી ફાયદો શું ? અથવા માની લઈ કે તેમ કરવાથી ફાયદો હશે, પણ સર્વથા મેલ્યા ચાલ્યા કે વિચાર કર્યો સિવાય મારાથી રહી ન શકાય; ત્યારે તેમ કર્યા સિવાય સવર કેવી રીતે બને ? અને સવર ન બને તો ધર્મ કેવી રીતે થાય ? ન જ થાય. અને ધમ ન થાય તો સુખ કયાંથી મળે ? આ સવ વિચારામાં યાગની પ્રણાલિકા શરૂ થઈ ચૂકેલી છે. અને એની પ્રખલતાથી જ વિચારોની ઉત્તરાત્તર શુદ્ધતા થતી આવે છે. ચિલાતીપુત્ર વિચારમાં આગળ વધે છે કે આ પાંચ ઇંદ્રિયા અને મન વિગેરે પાપને આવવાનાં જ કારણેા હાય તો તે મહાત્માને પણ શરીર વિગેરે હતું જ અને તેએ અહીં ઉભા હતા અને ચાલ્યા ગયા. શરીર છે તેા આહાર કરતા જ હશે અને આહાર હાય તો નિહાર અવશ્ય હોય જ. વળી તે ખેલતા પણ હતા કારણ કે તેમણે જ મને ધમ બતાવ્યા છે. તેઓ જોતા પણ હતા, ત્યારે આમ ઇંદ્રિયાના કાર્યાં વિદ્યમાન છતાં પણ કર્મબંધન થતો હાય એમ સભવી શકે છે. હવે જો ઇંદ્રિયાના કાર્યાં વિદ્યમાન છતાં કર્મ બંધ ન થતા હાય તા તેઓએ મને સવર કરવાના ઉપદેશ શા માટે પ્યા ? માટે હજી આની અંદર કાંઇક ગૂઢતા રહી જાય છે; એમ Page #94 -------------------------------------------------------------------------- ________________ મહાત્મા ચિલાતીપુત્ર વિચાર કરતાં તેને વિશેષ જણાઈ આવ્યું કે ઇન્દ્રિયની અને મનની બે પ્રકારની ગતિ મારા અનુભવવામાં આવે છે. એક તે શુભ પ્રવૃત્તિ એટલે કેઈને દુઃખ ન થાય તેવી રીતે ઈદ્રિય અને મનની પ્રવૃત્તિ અને બીજી અશુભ કે જેથી બીજાને દુઃખ ન થાય તેવી પ્રવૃત્તિ. ત્યારે જીવને દુઃખ ન થાય તેવી રીતે મારા ઇદ્રિય અને મનને પ્રવર્તાવવાં એ જ સંવર તે મહાત્માએ મને ઉપદે જણાય છે. હવે તેની પ્રવૃત્તિ અત્યારે મારી છે કે નહિ તે માટે વિચારવાનું છે. અરે આ જીવને સંહાર કરનાર તલવાર મારા એક હાથમાં રહી ગઈ છે અને બીજા હાથમાં સુસમાનું માથું છે. આવી પ્રવૃત્તિવાળા મારામાં સંવર કેવી રીતે ગણાય જ માટે હું તેને ત્યાગ કરૂં અને મન તથા ઇઢિયેની અશુભ પ્રવૃત્તિને રોકું. આવા વિચારથી તેણે હાથમાંથી તલવાર અને માથું દૂર ફેંકી દીધાં. ત્યાર બાદ ત્રીજા પદના વિચારમાં તેણે પ્રવેશ કર્યો. તેટલામાં તે લેહીથી ખરડાયેલા તેના આખા શરીર ઉપર ચારે તરફથી કીડીઓ ચડવા લાગી. કીડીઓને જનગંધી કહી છે; અર્થાત્ ઘણા ઈદ્રિયના પ્રબળ વિષયવાળી કીડીઓ દૂરથી પણ ગંધના જોરથી ખેંચાઈ આવે છે. અત્યાર સુધી રૂધિર ઝરતું સુસમાનું માથું તેના હાથમાં હતું, તેના છાંટાઓથી શરીરને ઘણે ભાગ ભીંજાયેલું હતું, તેથી કીડીઓ તેના શરીર ઉપર ચડી ચટકા દેવા લાગી. આ બાજુ ચિલાતીપુત્ર વિચારની ધારામાં આગળ વધી વિવેકનું સ્વરૂપ વિચારે છે. વિવેક એટલે શું ? વિવેક એટલે પિતાનું અને પારકું તેની વિશેષતા સમજવી. ત્યારે મારું શું છે અને પારકું શું છે? તે તે મારે અવશ્ય જાણવું જ જોઈએ. અત્યારે મારું તે કઈ દેખાતું નથી કેમકે આ નિર્જન જંગલમાં હું તો એકલો છું, પણ ત્યારે હું તે કેણ ? આ હાથ કે પગ, માથું કે પેટ, આ શરીરમાં હું કેણ? હાથ ન હોય તે ચાલી શકે છે. પગ ન હોય તે પણ શરીર ટકી રહે છે. ત્યારે તે તે હું નહિ. આ આહારાદિ બરાકથી શરીરની વૃદ્ધિ અને તેના અભાવથી હાનિ થયા કરે છે. તે આહારથી જ વૃદ્ધિ હાનિ પામતું Page #95 -------------------------------------------------------------------------- ________________ યોગશાસ્ત્ર ભાષાંતર-પ્રથમ પ્રકાશ ૪૨ અને માતા પિતાના સયાગાથી ઉત્પન્ન થએલું શરીર તે હું કેમ સંભવી શકું ? વળી આ શરીર અહીં જ પડ્યુ. રહે છે. ત્યારે તેમાંથી વિચાર કરતા ખાલતો ચાલતો સ્મૃતિ રાખનારા અને સુખાદિ જાણ નારા કાઇક ચાલ્યું. જાય છે. જેના વિના પરિપૂર્ણ શરીર છતાં તે માંહીલું કાંઈ પણ ખની શકતુ' નથી. હું જણાઉં છું પણું આ શરીર તે તો હું નહિ જ. આમ વિચાર કરે છે ત્યાં તો એટલી ધી કીડીએ વધી પડી અને તેના શરીરનુ લેાહી ચુસવા મ`ડી કે થેાડા વખતમાં તેનું શરીર શાષાઈ ગયુ. એટલું જ નહિ પણ, તે શરીરમાં એટલાં બધાં છિદ્રો પડ્યાં કે તે શરીર એક ચાલણી જેવુ થઈ ગયું; છતાં પણ મને ધર્મની પ્રાપ્તિ તા ત્યારે થઈ કહી શકાય કે ઉપશમ—ક્રોધાદિ ન હેાવા જોઇએ. સ‘વર-આ પાંચ ઇંદ્રિયાથી અને મનથી બીજાનું ખંરાખ ન થવું જોઇએ અને વિવેક, હું આત્મા ને દાદ તેનું જ. આ પ્રમાણે વિચારની ધારામાં ચિલાતીપુત્ર ગુ’થાયા હતા. વચમાં વચમાં કક્ષાયિત પરિણામ થઈ જતા. પણ વારંવાર ઉપશમ, સ`વર અને વિવેકથી ક્રોધાદિને હઠાવી કાઢતો હતો. આ પ્રમાણે અઢી દિવસ સુધી તે ત્યાં જ ઉભેા રહ્યો. પાતાનાં કરેલાં ધાર પાપાની પાસે આ દુઃખાને તે સ્વલ્પ જ ગણતો હતો, અને પવિત્ર ધર્મ સિવાય મારા છુટકારો નથી જ. તે ધર્મ મહાત્માએ બતાવેલે ત્રિપટ્ઠીમય જ છે. આવા વિચારની ધારામાં તેનું આયુષ્ય પૂર્ણ થઇ ગયું કીડીએએ શરીરને જીણુ કરી નાંખ્યુ, તે મહાત્મા ચિલાતીપુત્ર શરીરના ત્યાગ કરી દેવલેાકમાં ગયા અને ત્યાંથી ચ્યવી મનુષ્યભવ પામી મેક્ષે જશે. C ઘાર પાપે કરી નરકે જવાની તૈયારીવાળા ચિલાતીપુત્ર પણ આ પ્રમાણે યાગના અવલ બનથી દેવગતિ પામ્યા. માટે કમ ક્ષય કરવામાં ચેાગ જ ખરેખર સહાયક છે. આ પ્રમાણે ચિલાતીપુત્રના ચારિત્રથી વિશેષ સ્પષ્ટ થઈ શકે છે. યાગથી મેાક્ષની પ્રાપ્તિ કેમ ન થઈ ? આ શકાના ઉત્તર એ જ છે કે, તે ચેાગની પૂર્ણ હદને પામ્યા ન હતા. ઉપશમને ખદલે ક્ષયની જરૂર હતી. સ`વરમાં તેને Page #96 -------------------------------------------------------------------------- ________________ યોગની આવશ્યકતા ४३ દેશથી સંવર થયે હતું, પણ સર્વ સંવરની જરૂર હતી, અને વિવેકમાં હજી કેટલીક ન્યૂનતા હતી. આ સર્વ કારણેને લઈને જ તેની દેવગતિ થઈ છે. ચારણશ્રમણે તેને ઉપશમને બોધ આપે તે સમયે પણ તે યોગ્ય જ હતું. આ તેને ચડવાનું પ્રથમ પગથિયું જ હતું, અને તે યેગનાં ખરાં ફળે તે હજી હવે તેને મળવાની છે, પણ નરકની ગતિને રેકને દેવલોકની સ્થિતિએ પહોંચાડવું એ પણ સામાન્ય ફળ તે નથી જ. ગમે તેમ છે પણ વેગનું સામાન્ય રીતનું સેવન જ્યારે નરકાદિકથી બચાવ કરી ઉત્તમ ગતિ આપે છે, તે પરિપૂર્ણ સેવન એ મેક્ષ આપે જ એ તે નિસંશય સમજાય છે. - આ ચિલાતીપુના ચરિત્રમાંથી આપણને શીખવાનું એ છે કે એક પદ પણ તે મેક્ષના ખરા કારણવાળું લઈને તેના ઉપર વારંવાર વિચાર કરી, તેનું મનન કરી પોતાને લાગુ પાડવું જોઈએ, અર્થાત્ તે પ્રમાણે ક્રિયામાં મૂકવું જોઈએ, તેને આદર કરવો જોઈએ, તે જ થોડા વખતમાં તેની જેમ આપણને પણ ફાયદો થઈ શકે. .. ગની આવશ્યકતા __ तस्याजननिरेवास्तु, नृपशोर्मोघजन्मनः । રવિન્દ્ર વો વોન, ક્ષાજીરાજ | ૨૪ . યોગ–એવા અક્ષરરૂપ શલાકા (કાન વિધવાની સળી) દ્વારા જે માણસના કાન વિંધાએલા નથી, તેવા મનુષ્યરૂપે પશુ તુલ્ય નિરર્થક જન્મવાળા મનુષ્યોને જન્મ આ દુનિયા ઉપર ન જ થવું જોઈએ. ૧૪ વિવેચનગની કેટલી જરૂર છે, તે વિષે આચાર્યશ્રી ભાર આપીને જણાવે છે કે વેગ સંબંધી ઉપદેશ, વાર્તા, સંવાદ કે ચર્ચા વિગેરે કઈપણ પ્રકારે જેના કાનમાં કેગના અક્ષરોએ પ્રવેશ નથી કર્યો, તે મનુષ્ય મનુષ્ય એવું નામ ધરાવવાને લાયક જ નથી. એટલું Page #97 -------------------------------------------------------------------------- ________________ યોગશાસ્ત્ર ભાષાંતર-પ્રથમ પ્રકાશ. જ નહિ પણ જનાવરોની જેમ તેઓને જન્મ આ દુનિયા ઉપર નિરર્થક જ છે. વિશેષમાં આચાર્યશ્રી કહે છે કે તેવા મનુષ્યોને જન્મ આ દુનિયા ઉપર મનુષ્યરૂપે ન જ થવું જોઈએ. આ કહેવું યથાર્થ છે. કેમકે વિચાર અને તેને યોગ્ય વર્તન કરવાનું સામર્થ્ય મનુષ્યમાં જ છે. જ્યારે તેવું સામર્થ્ય પામીને તે સામર્થ્યને દુરૂપયેગ કરવામાં આવે અને માનવનિથી નીચા ઉતરી તિર્યંચ અને નરકાદિ ભવમાં ભટકવું પડે તે તેના કરતાં તેઓને તિર્યચપણું વધારે સારું છે, કે વિચારપૂર્વક જેમાં આત્મશક્તિને દુરૂપયોગ કરવાપણું નથી. આવા કઠોર શબ્દો કહીને પણ માનવોને જાગૃત કરવાનું આચાર્ય. શ્રીનું કથન એ આ દુનિયાના પામર જીવે ઉપર આંતરિક કરૂણારસને સૂચવી આપે છે અને ઘેર નિદ્રામાં પડેલા દુનિયાના જીવોને જાગૃત કરવાને એક મહાન વાજીંત્ર તુલ્ય છે. ૧૪ મોક્ષનું કારણ વેગ चतुर्वर्गऽग्रणीर्मोक्षो,-योगस्तस्य च कारणम् । ज्ञानश्रद्धानचारित्र रूपं रत्नत्रयं च सः ॥१५॥ ધર્મ, અર્થ, કામ અને મેક્ષ આ ચારે વર્ગોમાં મોક્ષ તે જ ઉત્તમ છે. એ મેક્ષનું કારણ યંગ છે. જ્ઞાન, શ્રદ્ધા અને ચારિત્ર રૂપ ત્રણ રને તે વેગ કહેવાય છે. ૧૫. વિવેચન–આ દુનિયાના જીવોને સાધ્ય કરવા તરીકે ગણાતાં અર્થ, કામ, ધર્મ અને મોક્ષ આ મેટા ચાર વિભાગે યા કાર્યો છે. તે ચારમાં બીજા સર્વ વિશેષ કાર્યોને સમાવેશ થઈ શકે છે. તેમાં અર્થ-પૈસે મેળવવામાં અને તેનું રક્ષણ કરવામાં ઘણે ફલેશ છે. રાગદ્વેષાદિની ઉત્પત્તિનું કારણ છે અને કર્મબંધન કરાવી દુર્ગતિમાં પાડવાનું એક મહાન નિમિત્ત છે. કામ એટલે પાંચ ઇન્દ્રિયેના સુખે ભેગવવાં, તે સુખે ક્ષણિક અને તુચ્છ છે, આપાત (દેખાવમાત્ર) રમણીય છે. તથાપિ વિપાક મહાન દુખ દે છે. તૃપ્તિ તે થતી નથી Page #98 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનયોગ. ૪૫ જ પ વિશેષમાં ઈચ્છા વૃદ્ધિગત થાય છે. અજ્ઞાન દશામાં વિશેષ પ્રેરે છે જ્ઞાનદશા ભુલાવે છે અને સ`સાર પરિભ્રમણ વધારે છે. ધમ—શબ્દના અર્થ આ સ્થળે પુણ્ય ગ્રહણ કરેલ છે. એટલે પાપ લાઢાની ખેડી,પુણ્ય સેાનાની ખેડી. ભલે સેાનું રહ્યુ પણ ખેડી તા ખરી જ. પુણ્યથી સુખ મળે પણ તે આત્મિક તા નહુ જ પુગલિક સુખા તા સ‘ચાગિક-વિયાગિક છે. થાડા વખત રહી નાશ પામે છે, ચાલ્યું જાય તે તાત્ત્વિક સુખ તેા ન જ કહેવાય. આત્મિકસુખની પરિપૂર્ણતા તે જ મેાક્ષ. કમના આવરણાને અભાવ તે જ માક્ષ. કાઈપણ જાતની ઉપાધિ રહિત આત્માની અવસ્થા તેજ માક્ષ. આવી સ્થિતિ નિર ંતર બની રહેવી, જેમાં જન્મ, જરા, મરણુ ન જાય અને નિર'તર પરમાનંદમાં મગ્ન રહેવાય. આ દશા પહેલાંની ત્રણ દશાથી ઉત્તમાત્તમ છે, માટે જ આ ચાર વિભાગેામાં ચાથા વિભાગ મેાક્ષ તે જ શ્રેષ્ઠ છે. તે મેાક્ષ પામવાનું કારણુ ચાગ છે. યાગથી જ માક્ષ મળી શકે છે માટે માક્ષ પામવાની ઈચ્છાવાળા જીવાએ ચાગ રૂપ નિમિત્ત અવશ્ય મેળવવું જોઇએ; કેમકે કારણ સિવાય કાર્વાંત્પત્તિ થતી નથી જ. અહીં કાઈ પ્રશ્ન કરે છે કે યાગ એટલે શું? આચાશ્રી ઉત્તર આપે છે કે જ્ઞાન, શ્રદ્ધા અને ચારિત્ર આ ત્રણ વસ્તુ તે યાગ છે. આના સિવાય કાઈ બીજો ચેાગ નથી. * જ્ઞાનયાગ यथावस्थिततच्चानां संक्षेपाद्विस्तरेण वा । योsatधस्तत्राहुः सम्यग्ज्ञानं मनीषिणः ॥ १६॥ ', જેવી રીતે તવાનુ સ્વરૂપ રહેલું છે, તેવી જ રીતે સક્ષેપથી કે વિસ્તારથી મેધ થવા યા જાણવુ', તેને વિદ્વાન્ પુરુષા સમ્યજ્ઞાન કહે છે. ।। ૧૭ II વિવેચન—તત્ત્વ એટલે વસ્તુના યથા બે, સાત કે નવ માનવામાં આવે છે. આ કહેવામાં આવે છે. તે જીવ અને અજીવ યા નિશ્ચય, આવા તત્ત્વા દુનિયામાં એ તત્ત્વા આત્મા અને જડ. આ Page #99 -------------------------------------------------------------------------- ________________ યોગશાસ્ત્ર ભાષાંતર-પ્રથમ પ્રકાશ સિવાય દુનિયામાં બીજી કઈ વસ્તુ નથી. પણ સવ વસ્તુઓને સમાસ આ બેની અંદર થઈ શકે છે. જીવ, અજીવ, આશ્રવ, સંવર, બંધ, નિર્જરા અને મેક્ષ આ સાત ત પણ કહેવાય છે, અથવા પુણ્ય પાપને આશ્રવમાં સમાવેશ ન કરતાં જુદાં ગણવામાં આવે તે નવ તો કહી શકાય છે. જીવ કહે કે આત્મા કહે તે પર્યાયવાચક આત્માનું જ નામ છે. જે બે પ્રકારના કહી શકાય છે. એક સંસારના અને બીજા મોક્ષના. કર્મોથી સર્વદા છુટા થયેલા જેને મેક્ષના જી કહે છે અને આઠ કર્મોથી ઘેરાએલા અને તેથી જ ઘણા વિવિધ પ્રકારના શરીરને ધારણ કરનારા જીવને સંસારી જી કહેવામાં આવે છે. સંસારી જીના બે વિભાગે છે. એક ત્રસ અને બીજા સ્થાવર. ત્રાસ પામે, તડકેથી છાંયે આવે, છાંયાથી તડકે જાય. સુખ દુઃખાદિને જેને પ્રગટ અનુભવ થાય, તે ત્રસ છે. તેઓના બે ઇંદ્રિય, ત્રણ ઇંદ્રિય, ચાર ઇંદ્રિય અને પંચેંદ્રિય એવા ભેદ ઇંદ્રિયના ભેદથી થઈ શકે છે. જેને બે ઈંદ્રિએ શરીર અને જીભ હોય તે બે ઈન્દ્રિય કહેવાય છે. શરીર, જીભ અને નાસિકા આ ત્રણ ઈંદ્ધિઓ હોય તે ત્રણ ઇંદ્રિય કહેવાય છે. શરીર, જીભ, નાસિકા અને નેત્ર હોય તે ચૌદ્રિય કહેવાય છે. અને શરીર, જીભ, નાસિકા નેત્ર તથા કાન હોય તે પચંદ્રિય કહેવાય છે. તેઓનાં ઉદાહરણે અનુક્રમે બતાવે છે. શંખ, કેડા, પુરા, જળ, અળશીઆ વિગેરે બે ઈંદ્રિય જી. જા, માકડ, ઉધેહી, ધાન્યના કીડા, વિઝાના કીડા અને મંકેડા વિગેરે તેઈદ્રિય છે. પતંગી, માખી, ભમરા, ડાંસ, વીંછી, તીડ વિગેરે ચૌરે પ્રિય છે; જળમાં ચાલનાર માછલાં વિગેરે, પૃથ્વી ઉપર ચાલનાર બે પગ અને ચાર પગવાળાં જનાવરે, પેટે ચાલનાર સર્પાદિ, હાથે ચાલનાર નેળીઓ વગેરે, આકાશમાં ઉડંતા સર્વ જાતનાં પંખીઓ, મનુષ્ય, દે, અને નારકી (નરકના જી) સર્વે પાંચ ઇન્દ્રિયવાળા કહેવાય છે. બે ઈંદ્રિય સુધીના છ ત્રસ કહેવાય છે. Page #100 -------------------------------------------------------------------------- ________________ ૪૭ જ્ઞાનગ. સ્થાવર–પૃથ્વીની અંદર જીવ છે, પાણીની અંદર જીવે છે, અગ્નિમાં જીવ છે, પવનમાં જીવ છે ને વનસ્પતિમાં જીવ છે. આ પાંચે જાતના છ સ્થાવર કહેવાય છે. તેઓ સ્વભાવથી સ્થિર રહે છે, અથવા સ્થાવર નામકર્મના ઉદયવાળાં છે. બીજા પણ વીર્યમાં ઉત્પન્ન થનારા, વિષ્ટામાં, શ્લેષ્મમાં, વમનમાં, પિત્તમાં, એંઠવાડ અને ખાળ વગેરેમાં ઉત્પન્ન થનારા છમાંથી કેઈને સંમૂર્ણિમ પંચંદ્રિયમાં તે કેઈને બે ઇંદ્રિય આદિમાં સમાવેશ થાય છે. આ સર્વ છે આઠ કર્મથી ઘેરાયેલા સંસારવાસી કહેવાય છે. જ્યારે તે જી પિતાને જાણે છે, આત્માના સામર્થ્યની તેમને ખબર પડે છે, પોતાનામાં જ સુખ છે. એમ નિર્ણય કરે છે, દેહમાં થતી આત્મબ્રાતિ હઠાવે છે, અને સ્વસ્વરૂપમાં આવે છે, ત્યારે કર્મોને નાશ કરી શુદ્ધ આત્મસ્વરૂપને નિરંતર અનુભવ કરતા રહે છે. આવા આત્માઓ દુનિયામાં અનંતા છે, અને તે સર્વ આત્માઓ દ્રવ્યથી નિત્ય છે. આત્માઓને કેઈ અવસરે કેઈએ બનાવ્યા હોય એમ નથી પણ અનાદિકાળથી છે, છે. અને છે જ. પર્યાયની અપેક્ષાએ અનેક જાતનાં રૂપાંતરામાં તે સંસારી આત્માઓ ફર્યા કરે છે. દષ્ટાંતમાં એક સોનાની લગડી હોય તે સુવર્ણ દ્રવ્યની અપેક્ષાએ કાયમ રહે છે, પણ પર્યાયની અપેક્ષાએ તે લગડીમાંથી અનેક જાતનાં ઘરેણાં બનાવવામાં આવે, તેને ભાંગી વળી બીજા ઘાટે બનાવવામાં આવે, આવાં ઉત્તરોત્તર બનતા ઘાટેમાં પૂર્વ પર્યાયને (આકૃતિને) નાશ થઈ નવી નવી આકૃતિ યા પર્યાય બને છે. પણ દરેક કૃતિઓમાં સેનું તે કાયમ જ છે. તેમ કર્મની ઉપાધિને લઈને આત્મા ભલે અનેક જાતનાં શરીરમાં પ્રવેશ કરે અને તે આકૃતિ મુકીને વળી બીજી નવીન આકૃતિ (દેહ) ગ્રહણ કરે તથાપિ દ્રવ્યરૂપે આત્મા શાશ્વત જ છે. પર્યાયરૂપે આત્મા અશાશ્વત (અનિત્ય) છે, પણ જ્યારે તે આત્મા પિતાના આત્મસ્વરૂપમાં પૂર્ણ રીતે આવશે, ત્યારે દેહના અભાવથી આવી આકૃતિઓ બદલવા રૂપ પર્યાયે કરવા . નહિ જ પડે, આત્મા પિતે કર્મો કરે છે અને તે કર્મો પતે જ ભગવે Page #101 -------------------------------------------------------------------------- ________________ ગશાસ્ત્ર ભાષાંતર-પ્રથમ પ્રકાશ છે, આથી સ્પષ્ટ સમજી શકાય છે કે, આત્મા કર્મોને કર્તા, ભક્તા અને હર્તા છે, પણ તેનાં કર્મો કઈ બીજે ભેગવવાને કે દૂર કરી શકે તેમ નથી. નિમિત્ત કારણરૂપ બની શકે તેમ છે પણ સાક્ષાત્ રૂપે તો કમનું કરવું, ભોગવવું કે દૂર કરવું એ સર્વ આત્માના પોતાના વીયને સ્વાધિન છે. તે તે જાતના ઉપાયો જવાથી કર્મથી જુદો પડી શકે છે. દષ્ટાંતમાં માટીની સાથે મળેલું સુવર્ણ (સેનું) અગ્નિથી ગરમ કરવાના વગેરે ઉપાયોથી જુદું પડી શકે છે. તેમ આત્માની સાથે મળેલાં કર્મો જ્ઞાન - ધ્યાનરૂપી અગ્નિથી જુદાં પાડી શકાય છે. આ સામર્થ્ય આત્મામાં જ છે. એક ઘર બનાવનારને ઘર બનાવવાનું સામર્થ્ય પિતામાં છે તો તે ઘર તોડવાનું સામર્થ્ય પિતામાં હેય જ, તેમ જ્યારે કર્મ બાંધવાનું સામર્થ્ય આત્મામાં છે તો કર્મ તોડવાનું સામર્થ્ય તે આત્મામાં હોય જ.' અજીવત-અજીવતત્વમાં ધર્મારિતકાય, અધર્માસ્તિકાય આકાશ, કાળ અને પુદૂગળ એવા પાંચ વિભાગે પડી શકે છે. ધમાંસ્તિકાય એ એ અરૂપી પદાર્થ છે કે આપણે આપણું નેત્રેથી તેને જોઈ ન શકીએ, છતાં તેના કાર્યથી તે જાણી શકાય છે. જેમકે જીવ અને અજીવ એ બનેને એક સ્થાનથી બીજા સ્થાન તરફ જતાં આવતાં (જવા આવવામાં) સહાયક તરીકેનું કામ તે કરે છે. દષ્ટાંતમાં માછલાઓમાં ગતિ આગતિ કરવાનું સામર્થ્ય છે. તથાપિ પાણી ન હોય તો તેમનાથી ગમન આગમન બની શકતું નથી. પણ ગમનગમનમાં સહાયક છે. તેવી જ રીતે સર્વ જીવ અજીવના ગમનમાં ધર્માસ્તિકાય સહાયક છે અને તે લોકના પ્રમાણ જેટલા વિસ્તારમાં છે. અધર્માસ્તિકાય–અધર્માસ્તિકાય પણ અરૂપી પદાર્થ હોવાથી આપણે તેને જોઈ નહિ શકીએ છતાં કાર્યથી જાણી શકશું, તેનું કાર્ય એ છે કે જીવ અજીવ પદાર્થોને સ્થિર રહેવામાં (પછી ગમે તેટલે વખત, તેને કાંઈ નિયમ નથી) સહાય કરવી, તે પણ લેક જેટલા વિભાગમાં રહેલ છે. આકાશ–જેને પિલાણ કહેવામાં આવે છે તે પણ અરૂપી Page #102 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનયેાગ. ૪૯ છે. કારણ કે તેમાં કાઈ પણ જાતનુ` રૂપ હોતુ નથી કે સ્પર્શ હાતા નથી. ર'ગમેર'ગી વાદળાંઓ જોવામાં આવે છે, તે આકાશ નથી. તે તે આકાશમાં રહેલ એક જાતના પુદ્દગલિક પાર્થો છે. આકાશ તેના કાર્યોથી જાણી શકાય છે. પુદ્દગલ અને આત્માને અવકાશ (મા) આપવા તે આકાશનુ કાય છે. જ્યાં જ્યાં થોડા યા ઝાઝો પેાલાણના ભાગ હશે, ત્યાં ત્યાં અવશ્ય જીવ અને પુદ્ગલાને માગ મળી શકશે. લેાકાલાક વ્યાપક આકાશ છે. કાળ—અરૂપી પદાર્થ છે. પદાર્થોને નવાં અને પુરાણાં (જુનાં) કરવાં તે તેનુ કાર્ય છે, સૂર્યના અસ્ત ઉડ્ડયને પણ કાળ કહેવામાં આવે છે. તેને વ્યવહારિક કાળ કહેવામાં આવે છે. તે અઢી દ્વીપ પ્રમાણુ છે, બાકી આકાશના સર્વાં પ્રદેશા ઉપર રહેલ કાળના અણુઓ એ નિશ્ચયિક કાળ છે. પુદ્ગલ—રૂપ, રસ, ગધ અને સ્પર્શે જેની અર હાય તે સવ પુદ્દગલા છે. પરમાણુ સૂક્ષ્મમાં સૂક્ષ્મ છે. તેવાં અનેક પરમાણુએ એકઠાં થતાં જુદા જુદા અનેક પ્રકારના વિભાગા બની આવે છે. જે આપણા ઉપલેાગમાં અને દૃષ્ટિગોચર આવી શકે છે, જેમાં કેટલાક જીવની સાથે રહેલા પુદ્દગલે છે અને કેટલાક જીવથી તદ્દન અલગ એકલાં પુર્છાલા છે. આ પાંચે દ્રવ્યાને સમાસ અજીવ નામના બીજા તત્ત્વમાં થઈ શકે છે. અજીવ પાંચ દ્રવ્યામાં પુદ્ગલ સિવાયના ચાર દ્રવ્યેા આત્માને કાઈપણ જાતનું દુ:ખકર્તા નથી. પણ પુદ્દગલ દ્રવ્ય છે, તેજ રૂપી હાઈ, અનેક જાતનાં રંગબેરગી સુદર દેખાવ આપી, કામળ સ્પર્શ આપી, મનહર શબ્દે આપી, આલ્હાદક સુગંધ આપી અને સ્વાક્રિષ્ટ રસ આપી, જીવાને પાતાનુ ભાન ભુલાવરાવે છે, અથવા જીવા તે પાંચ ઈંદ્રિને અનુકૂળ વિષયેા પામી તેમાં આસક્ત બને છે. પ્રતિ મૂળ વિષયાને જોઈ ઉદ્ધેજિત ખની દ્રુષિત થાય છે, અને રાગદ્વેષની પરિણતિને પામીને નિવિડ કાઁબંધ કરી આ દુનિયામાં પરિભ્રમણ કરે છે. Page #103 -------------------------------------------------------------------------- ________________ યેગશાસ્ત્ર ભાષાંતર–પ્રથમ પ્રકાશ સુંદર યા અસુંદર પુદ્ગલોને–વિષને-પામીને રાગદ્વેષ ન કરતાં સમપરિણામે રહેવામાં આવે તે કર્મબંધ થતું નથી. પિતાનું ભાન ભુલવું, અને પુદગલમાં આસક્ત થવું, આ બંનેને મેળાપ કહે, કે મિત્રતા કહેતે જ કર્મબંધ અને જન્મ મરણને હેતુ છે. આ કહેવાથી અછતત્વ કહેવાયું. આ અજીવતર નું સ્વરૂપ સારી રીતે વિચારી આત્માથી તેને ભિન્ન રાખી, ભિન્ન સમજી, જેમ બને તેમ તેની આસક્તિ ઓછી કરવી; અને જેમ જેમ, પુદ્ગલમાં આસક્તિ ઓછી થશે, તેમ તેમ આત્મામાં પ્રીતિ વિશેષ બની આવશે. . પુણ્ય, પાપ અને આશ્રવ. ' મન, વચન અને કાયાની શુભ કિયા તે શુભ આશ્રવ. મન, વચન અને કાયાની અશુભ કિયા તે અશુભ આશ્રય. આ બંને જાતની ક્રિયાથી આવેલા શુભ અશુભ પુદગલ તેમજ મિથ્યાત્વ, અવિરતિ અને ક્રોધાદિ કષાયથી જુદા પડી શકતાં નથી, પુણ્ય અને પાપ કહે છે. તે આશ્રવથી જુદાં પડી શકતાં નથી, એટલે તે બન્નેને આશ્રવમાં સમાવેશ કરવામાં આવે છે.' સંવર–આવતા શુભાશુભ કર્મોને અટકાવવાં, રોકવા તેને સંવર કહેવામાં આવે છે. બંધ–આશ્રવ દ્વારમાં મન, વચન અને કાયાથી ગ્રહણ કરેલાં કર્મોને તેમજ મિથ્યાત્વ, અવિરતિ અને કષાય વિગેરેથી ગ્રહણ કરાએલાં કર્મોને પ્રકૃતિ (સ્વભાવ), સ્થિતિ (કાળનું માન), અનુભાગ (રસ) અને પ્રદેશ (દળીયાને સમુદાય) આ ચારરૂપે ગોઠવીને બંધિત કરવાં તે બંધતત્તવ. નિજા-આશ્રવ દ્વારે બંધમાં આવેલાં શુભાશુભ કર્મોને વેઢીને સત્તાથી કાઢી નાંખવાં તે નિર્જરાતત્વ. મોક્ષ–કમને સર્વથા અભાવ અર્થાત્ આત્માનું સર્વ કર્મોથી છૂટા થવાપણું તે મોક્ષ. આ પ્રમાણે નવ તનું નય, નિક્ષેપ Page #104 -------------------------------------------------------------------------- ________________ દર્શનયોગ. પ્રમાણ વિગેરેથી જે યથાસ્થિત (જેવું છે તેવું) જાણવાપણું, પછી તે જાણવાપણું સંક્ષેપથી હોય કે વિસ્તારથી હેય, તેને સમ્યગ જ્ઞાન જ્ઞાની પુરુષે કહે છે. આ તત્ત્વ સંબંધી વિચારે બળા વિસ્તારથી અન્ય પુસ્તકમાં આપવામાં આવ્યા છે. તેથી અહીં વિશેષ વિસ્તારથી લખવામાં આવ્યા નથી, પણ વિશેષના અર્થીઓએ જીવાભિગમસૂત્ર, નવણા સત્ર, નવતત્વભાષ્યાદિ ગ્રંથ જેવા. આ તત્ત્વજ્ઞાનમાં પ્રથમ આત્માનું અને પછી અજીવનું જે જ્ઞાન આપવામાં આવ્યું છે તે ઘણી જ સમજપૂર્વક આપ્યું છે, કેમ કે આત્માના અજ્ઞાનીઓને પ્રથમ આત્મા શું છે, તે જણાવવાની જરૂર છે અને તે આત્માનું જ્ઞાન તેના પ્રતિપક્ષી અજીવને જાણ્યાથી જ વિશેષ સ્પષ્ટ થઈ શકે છે તે બે તનું વર્ણન થતાં પુનર્જન્મ થવાનું કારણ શું ? તેના કારણે રૂપે પુણ્ય, આશ્રવ અને બંધ વિગેરે જણાઈ આવે છે. અને પુનર્જન્મ ન કરવા પડે તે હેતુરૂપે સંવર, નિર્જરા અને મેક્ષ બતાવવામાં આવ્યા છે. આ નવ તત્ત્વમાં જીવ અજીવ જાણવા લાયક છે; પાપ, આશ્રવ અને બંધ ત્યાગ કરવા લાયક છે, પુણ્ય પણ અમુક હદે ગયા પછી ત્યાગ કરવાનું છે. સંવર નિર્જરા અને મેક્ષ આદરવા લાયક છે. रुचिर्जिनोक्ततत्त्वेषु, सम्यकश्रद्धानमुच्यते । जायते तनिसर्गेण, गुरोरधिगमेन वा ॥ १७॥ જિનેશ્વર ભગવાનના કહેલા તને વિષે રૂચિ થવી (એ સત્ય છે એવી પ્રતીતી થવી) તેને સમ્યફ શ્રદ્ધાન (ખરેખર શ્રદ્ધા) કહે છે. આ શ્રદ્ધા સ્વાભાવિક રીતે યા ગુરુના ઉપદેશથી થાય છે. વિવેચન-શ્રદ્ધા વિનાનું જ્ઞાન નિરર્થક છે. જે વસ્તુના ઉપર પ્રીતી નથી તે વસ્તુ આદરણીય થતી નથી અને આદર કર્યા સિવાય ફાયદે મળતું નથી. તેમ જ્ઞાનથી જાણ્યું હોય પણ જ્યાં સુધી તેને ઉપર પ્રીતિ . નથી, ત્યાં સુધી તે તરફ આપણું પ્રવર્તન થવાની બીલકુલ આશા નથી, Page #105 -------------------------------------------------------------------------- ________________ ર યોગશાસ્ત્ર ભાષાંતર-પ્રથમ પ્રકાશ ત્યારે તેનાં ફળ મળવાની આશા તે ક્યાંથી જ હેય? . પહાડ ઉપરથી નદી નીચી વહન થતી હોય, તેમાં કેઈ બેડેળ પત્થર અથડાઈ પછડાઈને ગોળાકાર થઈ જાય છે, તેવી જ રીતે અનાદિ કાળથી સંસારમાં પર્યટન કરનાર આ જીવને પરિણામની વિશુદ્ધતાથી, કર્મોની ક્ષપશમતાથી અને ઔધિક પણ સારી પ્રવૃત્તિથી આ સમ્યફવરૂપ રત્નની પ્રાપ્તિ થઈ આવે છે. કેઈમાણસ રસ્તે ભૂલી ગયે હૈય, તે સ્વાભાવિક રીતે આમ તેમ ફરતાં સાચા રસ્તા ઉપર આવી જાય છે અને કદાચ બીજાને પૂછવાથી તેમના બતાવ્યા પ્રમાણે ચાલતાં પણ સત્ય રસ્તા ઉપર આવે છે, તેવી જ રીતે આ સમ્યકત્વ રત્નની પ્રાપ્તિ પરિણામની વિશુદ્ધતાએ સ્વાભાવિક રીતે થઈ આવે છે, અથવા સદ્દગુરુને ઉપદેશ સાંભળી તે પ્રમાણે વર્તન કરતાં પરિ. ણામની વિશુદ્ધતા મેળવી શકાય છે. ગમે તેવી રીતે સમ્યક વ પ્રાપ્ત થાઓ, પણ તે પરિણામની વિશુદ્ધતા વિના તે નહિ જ મળી શકે. આ વિશુદ્ધતા જેમ જેમ રાગ-દ્વેષ ઓછા થતા જશે તેમ તેમ વૃદ્ધિ પામશે, યા પ્રગટ થતી આવશે. રાગ અને દ્વેષ એ મહાન ચીકાશ છે. આ ચીકાશથી જ્ઞાન, શ્રદ્ધા અને ચાગ્નિ દબાઈ જાય છે. માટે દરેક અવસરે અને દરેક કાર્યમાં રાગ-દ્વેષથી ઘણું જ સાવધાન રહેવાનું છે કે, તેની ચીકાશથી આત્મા વિશેષ દબાઈ ન જાય. તેવા સાવધાન મનુષ્ય જ ઉંચા આવી શકશે. સૂર્યની આડે વાદળાને જ્યાં સુધી માટે વિભાગ આવી ગયો છે, ત્યાં સુધી પ્રકાશની આશા રાખવી વ્યર્થ છે. તેવી જ રીતે આત્માની આડે આવે રાગ-દ્વેષ રૂપ વાદળાને જ હોય ત્યાં સુધી આત્મપ્રકાશ યા આત્મસુખની આશા રાખવી નકામી છે. વાળ દૂર થશે ત્યારે જ પ્રકાશ થશે, તેમ રાગ-દ્વેષ રૂપે પડળો દૂર થવાથી જ આત્મપ્રકાશ પ્રગટ થશે. રાગષિની અધિક્તા થતાં જ, સમ્યકત્વ પ્રાપ્તિની નજીક આવેલા છે. પણ કર્મની સ્થિતિ વધી જતાં સંસારમાં અધિક પર્યટન કરે છે અને સમ્યકત્વથી દૂર રહે છે. એટલું જ નહિ પણ સમ્યક્ત્વ પામેલા છે પણ સમ્યફવથી પતિત થઈ સંસારમાં રખડે છે. માટે જો. Page #106 -------------------------------------------------------------------------- ________________ ચારિત્રગ * સમ્યક્ત્વની કે આત્મ વિશુદ્ધિની જરૂર હોય તે અવશ્ય રાગ-દ્વેષ ઓછા કરવા જોઈએ. - શ્રદ્ધામાં પણ અનેક જાતની તારતમ્યતા આપણા જેવામાં આવે છે. કેઈને વિશેષ શ્રદ્ધા, કેઈને છેડી શ્રદ્ધા, કેઈને તેનાથી પણ ડી. આ સવ તારતમ્યતા થવાનું કારણ પરિણામની અવિશુદ્ધિ અને રાગ-દ્વેષનું વિશેષાધિકપણું જ છે. જે ૧૭ છે ' ચારિત્રયાગ, सर्वसावद्ययोगानां, त्यागश्चारित्रमिष्यते । कीर्तितं तदहिंसादि, व्रतभेदेन पञ्चधा ॥ १८ ॥ સવે દેષવાળા મન, વચન, કાયાદિ ગોનો ત્યાગ કર, તેને ચારિત્ર કહેવામાં આવે છે, આ ચારિત્ર અહિંસાદિ વ્રતના ભેદ કરી પાંચ પ્રકારે કહેલું છે. ૧૮ છે ' વિવેચન-જ્ઞાનથી જાણવામાં આવ્યું. દર્શનથી નિશ્ચય થયે, હવે ચારિત્રથી તે પ્રમાણે વર્તન કરવું. આ કિમે વર્તન કરવાથી તે વસ્તુની પ્રાપ્તિ ઘણું સહેલાઈથી થઈ શકે છે. વ્યવહારિક કાર્યોમાં જેમ કેઈપણ સ્થાને જવાનું હોય તે પ્રથમ તેને રસ્તે જાણ, તેને નિશ્ચય કર અને પછી તે માર્ગે ચાલવાની ક્રિયા કરવી, તેથી ઈચ્છિત સ્થળે પહોંચી શકાય છે. તેમ કર્મોથી મુક્ત થવામાં પણ પ્રથમ મુક્ત થવાને માર્ગ જ્ઞાનથી જાણ, દર્શનથી તેને નિર્ણય કરે અને ચારિત્રથી તે પ્રમાણે ક્રિયા કરવી. આ ત્રણ એકઠાં મળવાથી મેક્ષરૂપ કાર્ય થઈ શકે છે. જ્ઞાનથી આપણે જાણ્યું કે આ વસ્તુ ખાવાથી ભૂખ દૂર થાય, પેટ ભરાય અને શક્તિ આવે, પણ વસ્તુ જાણ્યા પછી જે ખાવારૂપ ક્રિયા ન કરે તે ભૂખ ભાંગે નહિ, પેટ ભરાય નહીં અને શક્તિ આવે નહીં. માટે આ ત્રણમાંથી એકાદ ન્યૂઝ હેય ત્યાં સુધી તે કાર્ય પૂર્ણ થઈ શકતું નથી. આ કારણથી જ જ્ઞાન અને શ્રદ્ધા પછી ચારિત્ર કહેવામાં આવ્યું છે. Page #107 -------------------------------------------------------------------------- ________________ 1 1 1 • ૫૪ યોગશાસ્ત્ર ભાષાંતર-પ્રથમ પ્રકાશ. સર્વ પાપવાળા ને ત્યાગ કરવો તેનું નામ ચારિત્ર. આ સ્થળે સર્વ શબ્દ કહેવાનો એ આશય છે કે દેશથી પણ પાપવાળા ગેને ત્યાગ કરી શકાય છે તેને દેશચારિત્ર કહેવામાં આવે છે. પણ આ સ્થળે પૂર્ણ ચારિત્રનું વર્ણન ચાલે છે, અને તે જ મેક્ષનું એક અંગ છે. માટે દેશચારિત્રનું ગ્રહણ ન થાય તે માટે સર્વ શબ્દને ગ્રહણ કરેલ છે. તે ચારિત્ર અહિંસાદિ ( કોઈપણ જીવની હિંસા ન કરવી ઈત્યાદિ) વ્રતના ભેદથી પાંચ પ્રકારનું છે. તે જ પાંચ પ્રકાર આગળ કહેવામાં આવે છે. - યમને પહેલે ભેદ अहिंसासूनृतास्तेय, ब्रह्मपर्यापरिग्रहाः । पञ्चभिः पञ्चभियुक्ता, भावनाभिविमुक्तये ॥ १९ ॥ અહિંસા, સત્ય, અચાર્ય, બ્રહ્મચર્ય અને મમતારહિતપણું, આ પાંચ મહાવ્રત ચારિત્ર કહેવાય છે. એક એક મહાવ્રતની પાંચ પાંચ ભાવનાઓ છે. પાંચ પાંચ ભાવના સહિત પાંચ મહાવ્રતે મુક્તિને માટે થાય છે. ૫ ૧૯ છે ' વિવેચન-આ પાંચ મહાવતે એ ચારિત્ર છે અને તે મેશનું કારણ છે. અહીં એ શંકો ઉત્પન્ન થાય છે, કે પાંચ મહાવ્રત ચારિત્ર છે અને ચારિત્ર તે જ વેગ છે. તે વિશેષમાં નિયમ, આસન, પ્રાણયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ આ સર્વે આગળ બતાવવામાં આવશે તેને ઉપયોગ શું? અર્થાત્ જે યમથી એટલે પાંચ મહાવ્રતોથી મિક્ષ થતું હોય તે પછી ધ્યાનાદિ અંગે કહેવાનું પ્રોજન શું? આ શંકાનું સમાધાન એમ થઈ શકે છે કે એક વ્યવહારિક મહાવતે અને બીજાં નિશ્ચયિક મહાવતે. તેમાં વ્યવહારિક મહાવતે અષ્ટાંગ યેગના પ્રથમ અંગ તરીકે આવી શકે છે. ૧. કઈપણ જીવની હિંસા કરવી નહિ, ૨. અસત્ય બોલવું નહિ, ૩. ચેરી કરવી નહિ, ૪. બ્રહ્મચર્ય પાળવું, અને પ. પરિગ્રહને સર્વથા Page #108 -------------------------------------------------------------------------- ________________ યમના પહેલા ભેદ પ ત્યાગ કરવા. આ પાંચ નિયમા યા મહાત્રતા વ્યવહારિક છે અને તેને યાગના પ્રથમ અંગ તરીકે ગણવામાં આવ્યા છે. આ પાંચ મહાવ્રત તે જ ચારિત્ર છે અને તે ચારિત્ર મેાક્ષનુ' કારણ છે. આમ આ પાંચ મહાત્રતાના જ ચારિત્રમાં સમાવેશ કરવામાં આવતા હાય અને નિયમાદિ સાત અંગે। જુદાં ગણવામાં કે લેવામાં ન આવતાં હાય તા આ 'મહાત્રતાને નિશ્ચયિક સ્થિતિમાં લઈ જવાં જોઈએ અને એ નિશ્ચયિક સ્થિતિની પરાકાષ્ટા (છેલ્લી હદમાં) મેક્ષ છે, એમ કહેવું તે યથાર્થ ખની શકે તેમ છે. પાંચ મહાત્રતાની નિશ્ચયિક સ્થિતિ આ પ્રકારે છે કે, ૧. અહિંસા એટલે પેાતાના આત્માને કાઈપણ પ્રકારે હિંસક થવા ન દેવા. અર્થાત્ કૈઈ પણ જાતનાં શુભાશુભ કર્મોથી આત્માને દખાવા ન દેવા જોઇએ. ૨. સત્ય એટલે આત્મા સિવાય બીજી કાઈ પણ વસ્તુને પેાતાની માનવી કે કહેવી ન જોઇએ. ૩. અચૌય –પુગલિક વસ્તુના ઉપભાગ કરવા ન જોઇએ. ૪. પ્રાચય એટલે આત્મભાવમાં રમણ કરવું જોઇએ. ૫. અપરિગ્રહ એટલે શુભાશુભ કર્મો ઉપર પણ મમત્વ હોવા ન જોઈએ. અહીં આ શંકા થઈ શકે તેમ છે કે, જો આચાય શ્રીના અભિપ્રાય નિશ્ચય મહાવ્રત કહેવાના હતા તા તેઓએ તેમ શા માટે ન લખતાં આગળ ઉપર વ્યવહારિક મહાત્રતાનું વિવેચન કર્યું"? આ શંકા બરાબર છે પણ આચાર્ય શ્રીજીએ (સર્વસાનનુંનાનાં ચાચ્ચારિત્રમિઘ્નતે) સવજાતના સદોષ (દોષવાળા) યાગાના ત્યાગ કરવા તે ચારિત્ર છે એમ કહ્યુ છે. અહીં અમુક હદની અપેક્ષાએ શુભ ચાગા છે, તે પણ દોષરૂપ છે. તે અપેક્ષાએ વિચાર કરતાં એ વાકથમાં નિશ્ચય મહાવ્રત સબધી શુઢા ગુપ્ત રહેલા હોય એમ અનુમાન કરી શકાય છે જો તેવા ગુપ્ત ગુઢાર્થ ન હાત તા આગળ ઉપર ધ્યાન આદિકનું સ્વરૂપ તેએ ન કહેતાં આ મહાવ્રતા જ માક્ષનું સાધન છે એટલું કહીને કૃતા થઈ ત્યાંથી વિરામ પામત. પણ આટલાથી ન અટતાં વ્યવહારિક પાંચ મહાવ્રતપૂર્વક ધ્યાન આદિકનુ સ્વરૂપ બતાવતાં સાધકને છેલ્લી હદ સુધી રસ્તા ખુલ્લા ખતાવે છે અને આ પાંચ મહાવ્રતાને ચારિત્ર Page #109 -------------------------------------------------------------------------- ________________ યોગશાસ્ત્ર ભાષાંતર-પ્રથમ પ્રકાશ કહી તે જ્ઞાન, શ્રદ્ધાન અને ચારિત્ર મેક્ષને અર્થે થાય છે, આમ એકજ પુસ્તકમાં બે અભિપ્રાય આપતાં, પહેલા અભિપ્રાયમાં ખુલ્લી રીતે નિશ્ચય મહાવ્રતની ગુપ્તતા સમજી શકાય છે, અને બીજા અભિપ્રાયથી વ્યવહારિક મહાવ્રત કહેવાપૂર્વક છેલ્લી હદ સુધી સાધકને લઈ જવા પ્રયત્ન કરે છે. અથવા બીજી અપેક્ષાએ એમ પણ સમજી શકાય છે કે આ પાંચ મહાવ્રત પાંચ પાંચ ભાવના યુક્ત મોક્ષને અર્થ થાય છે, તે સામાન્ય કથન છે. અને ધ્યાનાદિકે કરી મેક્ષ થાય છે તે વિશેષ કથન છે. એટલે પ્રથમ સામાન્ય કથન કરી પછી વિશેષ કહેવું એ પણ એક શાસ્ત્રકારની રીતિ છે. અહીં પાંચ મહાવ્રતે મેક્ષનું કારણ છે, તે પરંપરાએ મેક્ષનું કારણ છે, એમ પણ સમજી શકાય છે. આ પ્રમાણે જુદા જુદા અભિપ્રાયો જે મારા સમજવામાં આવ્યા તે જણાવ્યા છે. વિશેષ ખુલાસે જ્ઞાની પુરુષ જેણે. ગમે તેમ છે પણ આ પાંચ મહારોં મેક્ષનું કારણ છે, તે તે નિર્વિવાદ જ છે કેમકે આ મહાવતેના આદરભાવથી સંસારને અને કર્મ આવવાને માટે ભાગ રેકાય જાય છે, આત્માને શાનિત અનુભવાય છે અને ઉત્તરોત્તર આગળ વધી શકાય છે, એ તે નિર્વિવાદ જ છે. આ પાંચ મહાવ્રતની પચીશ ભાવનાએ છે. અહીં તેને અર્થ એ થાય છે કે મહાવ્રતને સારી રીતે દઢતાપૂર્વક પાળવામાં સહાયક ક્રિયાઓ. આનું સ્વરૂપ અનુક્રમે આગળ કહેવામાં આવશે. પ્રથમ તે પાંચ યમનું સ્વરૂપ કહેવામાં આવે છે. અહિંસારૂપ પહેલા મહાવ્રતનું સ્વરૂપ કહે છે. न यत्प्रमादयोगेन, जीवितव्यपरोपणम् । सानों स्थावराणां च, तदहिंसावतं मतम् ॥२०॥ . પ્રમાદના કારણથી, ત્રસજીનું અને સ્થાવર જીવનું જીવિતવ્ય નાશ ન કરવું તે અહિંસાવ્રત માનેલું છે. વિવેચન–સજી અને સ્થાવર જીવે એઓનું વર્ણન યા Page #110 -------------------------------------------------------------------------- ________________ યમને બીજો ભેદ ૫૭ એળખાણ (સમજુતી) આગળ અપાઈ ગયેલ છે. તે જીવોને પ્રમાદથી પણ નાશ ન કર, એ વાક્યથી સ્પષ્ટ સમજી શકાય છે કે પ્રમાદથી નાશ ન કરો. ત્યારે જાણીને તે નાશ ન જ કરે. અહીં એ શંકા થઈ શકે તેમ છે કે જીવ તો નિત્ય અને અમર છે. એક શરીર મૂકી શરીરતરમાં જાય છે અને તેથી જીવને નાશ થત નથી, પણ શરીરને નાશ થાય છે. તે ત્રસ અને સ્થાવર જીવોને નાશ ન કર, એમ કહેવાને હેતુ શું છે? તેનું સમાધાન એમ થઈ શકે છે કે આ દેહધારીજીને દશ પ્રાણ હોય છે. સ્પર્શ ઈદ્રિય-શરીર, રસઈદ્રિય-છઠ્ઠવા, ઘાણઈદ્રિય-નાક, ચક્ષુ ઈદ્રિય-આંખ, શ્રોતઇન્દ્રિય-કાન, મનબળ-મનશક્તિ, વચનબળ-વચનશક્તિ, કાયબળ-શરીરશક્તિ, શ્વાસોશ્વાસ અને આયુષ્ય-આઉખું. તેમાંથી પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ અને વનસ્પતિ આ પાંચમાં રહેલા એકેદ્રિય જીવોને સ્પર્શેવિય, કાયબળ, શ્વાસોશ્વાસ અને આયુષ્ય એ ચાર પ્રાણ હોય છે. બેઈદ્રિય જીવોને રસઈદ્રિય અને વચનબળ સહિત છ પ્રાણ હેય છે. તેઈદ્રિય જીને ઘણુઇન્દ્રિય સહિત સાત પ્રાણ હોય છે. ચૌદ્રિય જીને ચક્ષુદ્રિય સહિત આઠ પ્રાણ હેય છે. માતાપિતાના સંગ વિના ઉત્પન્ન થયેલા સંમૂર્ણિમ પદ્રિય અને કર્ણ ઈદ્રિય સહિત નવ પ્રાણ હોય છે. અને ગર્ભજ પંચેન્દ્રિય જનાવર, મનુષ્ય તથા ઉપપાતિક દેવ અને નારકીના જેને દશ પ્રાણું હોય છે. આ પ્રાણે તે આ દેહધારીનું કઈ પણ જાતના દેહમાં રહેવારૂપ જીવિતવ્ય છે અને પ્રાણરૂપ જીવિતવ્યને નાશ કરે કે તેનાથી જીવને વિગ કરાવવું અથવા તેને દુઃખ આપવું તે હિંસા છે. આ કહેવાથી જુઓ કે આત્માને નાશ નથી થત એ સિદ્ધ છે. તે પણ તેને ધારણ કરેલા પ્રાણેને નાશ થવાથી (વિયોગ થવાથી) આત્મા દુઃખાદિને અનુભવ કરે છે અને તેથી જ પ્રાણના નાશને હિંસા માનવામાં આવી છે. એકે દ્વિયથી લઈ પશ્ચિય પર્યત કઈ પણ જીવને મનથી, વચનથી કે શરીરથી મારવામાં, Page #111 -------------------------------------------------------------------------- ________________ યોગશાસ્ત્ર ભાષાંતર-પ્રથમ પ્રકાશ મરાવવામાં કે તેનું અનુમોદન કરવામાં ન આવે ત્યારે તે પ્રથમ અહિંસાવ્રત કહેવાય છે. ૨૦ યમને બીજો ભેદ प्रियं पथ्यं वचस्तथ्यं, सूनृतव्रतमुच्यते । . . .... तत्तथ्यमपि नो तथ्य, मप्रियं चाहितं च यत् ॥ २१॥ બીજાને પ્રિય લાગે તેવું હિતકારી અને સત્ય વચન બેલવું તે સત્ય નામનું મહાવ્રત કહેવાય છે. અપ્રિય અને અહિતકર વચન સત્ય હોય તો પણ તે સત્ય નથી. (કેમ કે બીજાને ખેદનું અને પરિણામે અનર્થનું કારણ છે.) . વિવેચન—ગીઓએ કેવાં વચન બેલવાં જોઈએ તો તેમાં બીજું મહાવ્રત રહી શકે? ગુરુવર્ય કહે છે કે પ્રિય લાગે તેવું હોય, તેનાથી હિત થતું હોય, અને સત્ય હોય. આ ત્રણ વિશેષણ વિશિષ્ટ હોય તો બીજું મહાવ્રત કહી શકાય. સત્ય હોય પણ અપ્રિય હેય કે અનર્થકારી હોય તો તે વચન સત્ય છતાં પણ સત્ય નથી. આ કહેવાથી યેગીઓએ કઠોર વચનથી પણ બીજા જીવને દુઃખ ન આપવું, એ વન્યર્થ નીકળે છે. આવી સક્ષમ અહિંસક વૃત્તિઓથી ગીઓમાં હિંસક પ્રાણુઓ ઉપર કાબુ ધરાવવાની કે વચનસિદ્ધિ આદિ અનેક અતિશયોવાળી સિદ્ધિઓ પેદા થઈ શકે છે. યમને ત્રીજો ભેદ अनादानमदत्तस्या, स्तेयव्रतमुदीरितम् । વાહાર વૃધામ, સૂરતા તે દૃતા હિ તે છે ર૨ આપ્યા સિવાય કોઈ નહિ લેવું તે અચૌર્યત્રત કહેલું છે. ધન એ મનુષ્યના બાહ્ય પ્રાણ છે. તે હરણ કરતાં તે મનુષ્યના દ્રવ્ય પ્રાણેને નાશ કર્યો કહી શકાય છે. ૨૨ . વિવેચન–વસ્તુના માલિકની રજા સિવાય કે તેના આપ્યા Page #112 -------------------------------------------------------------------------- ________________ ૫૮ યમને ચે ભેદ સિવાય કઈ પણ વસ્તુ ગ્રહણ ન કરવી, તે ત્રીજુ અચૌર્યગ્રતા કહેવાય છે. વસ્તુને માલિક કાંઈ સમજી વસ્તુ અથવા ધન વિગેરે આપે તે માલિકની આપેલી હેવાથી તે ગ્રહણ કરી શકાય કે કેમ? ઉત્તરમાં ગુરુવર્ય એમ જણાવે છે કે ત્યાગીઓને માટે તે અદત્ત ચાર પ્રકારનું છે. ૧. તીર્થંકરની આજ્ઞા હોય તે જ ગ્રહણ કરી શકાય. તીર્થંકરની આજ્ઞા સિવાયની વસ્તુ તેને માલિક આપે તે પણ ન ગ્રહણ કરવી. ૨. તીર્થકરે અમુક વસ્તુ લેવાની આજ્ઞા આપી હેય તે પણ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવની અપેક્ષાએ તે ગ્રહણ કરાય છે તે તેવી વસ્તુ વિદ્યમાન ગુરુની આજ્ઞા સિવાય ન લઈ શકાય. કારણકે દ્રવ્ય ક્ષેત્રાદિને જાણનાર ગુરુ લાભાલાભ જાણીને તેને ગ્રહણ કરવાની આજ્ઞા આપે તેમજ ૩. માલિકની આજ્ઞા હોય તે તે વસ્તુ ગ્રહણ કરી શકાય. અને ૪. સજીવ શિષ્યાદિને તેની પિતાની મરજી યા તેના વડિલેની આજ્ઞા હોય તે શિષ્યાદિપણે ગ્રહણ કરી શકાય. આ પ્રમાણે તીર્થકર સંબંધી, ગુરુ સંબંધી. માલીક સંબંધી અને જીવ સંબંધી એમ ચાર પ્રકારના અદત્તને ત્યાગ કરે. ત્યાગીએને દ્રવ્ય, ધનાદિ તે ગ્રહણ ન જ કરાય, કેમકે દ્રવ્ય એ - ત્યાગવૃત્તિને નાશ કરનાર છે, તેમ ગૃહસ્થને ધનાદિ ઉપર મમત્વભાવ હેવાથી તે ધન બાઢા પ્રાણુ જેવું છે. આવા ઘણુ દાખલાઓ બનેલા જેવામાં આવે છે કે ધનને ના શ થવાથી કે ચેરી થવાથી મનુષ્યનાં હૃદય ફાટી જાય છે અને મરણ પણ થાય છે. માટે જ શાસ્ત્રકાર કહે છે કે બાહ્ય પ્રાણ સરખું મનુષ્યનું ધન હરણ કરનારે તેના ખરા પ્રાણેનું હરણ કર્યું છે. ૨૨ - યમને ચોથો ભેદ दिव्यौदारिककामानां कृतानुमतिकारितैः । मनोवाकायतस्त्यागो ब्रह्माष्टादशधा मतम् ॥ २३ ॥ દિવ્ય અને ઉદારિક વિષયને મનથી, વચનથી અને શરીરથી Page #113 -------------------------------------------------------------------------- ________________ યેગશાસ્ત્ર ભાષાંતર-પ્રથમ પ્રકાશ કરવા, કરાવવા અને અનુમોદવાને ત્યાગ કરવે તે બ્રહ્મચર્ય અઢાર પ્રકારનું કહેવું છે. ૨૩ - વિવેચન–દિવ્ય એટલે દેવ સંબંધી અને ઉદારિક એટલે મનુષ્ય તથા તિર્યંચ (જનાવર) સંબંધી વિષયોને ત્યાગ કરો. ખરેખર ત્યાગ, ઈચ્છાના ત્યાગની સાથે જ રહે છે અને તે ઈચ્છાને ત્યાગ અઢાર પ્રકારે ત્યાગ કરવાથી થઈ શકે છે. મનથી, વચનથી અને કાયાથી વિષય સેવન ન કરવું, મન વચન કાયાથી ન કરાવવું, અને મનથી, વચનથી અને કાયાથી વિષય સેવનારની અનુમોદના ન કરવી, આ નવ ભેદ થાય. તે નવ ભેદ દેવતાના વૈક્રિય શરીર સંબંધી અને બીજા નવ ભેદ મનુષ્ય અને તિર્યંચનાં ઉદારિક શરીર સંબંધી, બેઉ મળી અઢાર ભેદ થયા. આ અઢાર ભેદે બ્રહ્મચર્ય પાલન કરવું. આ બ્રહ્મચર્ય પાળનારને અરધે સંસાર સુખમય થઈ જાય છે. કર્મબંધનાં ઘણું કારણે ઓછાં થઈ જાય છે. વીર્ય એ શરીરનું પિષક હેવાથી ખરૂં જીવન છે. તેનું રક્ષણ કરવાથી યાદશક્તિ, શરીરશક્તિ અને વિચારસામર્થ્ય વૃદ્ધિ પામે છે. યેગને અધિકારી થાય છે અને વિવેકજ્ઞાન પામતાં ઘણી સહેલાઈથી આત્મવરૂપમાં પ્રવેશ કરી શકે છે. શરીરની સ્થિરતા અને મનની એકાગ્રતા કરવામાં આ વય ઘણું જ ઉપયોગી છે, માટે યેગી થવા ઈરછનારાઓએ ઘણું પ્રયત્નથી વીર્યનું રક્ષણ કરવું અને ખરી રીતે તે જ બ્રહ્મચર્ય કહેવાય છે. ૨૩ યમને પાંચમે ભેદ सर्वभावेषु मूर्छायास्त्यागः स्यादपरिग्रहः । यदसत्स्वपि जायेन, मूर्च्छया चित्तविप्लवः ॥ २४ ॥ સવ પદાર્થોને વિષે આસક્તિને ત્યાગ કરે તે અપરિગ્રહ કહેવાય છે. (આસક્તિને ત્યાગ કરે તેને ત્યાગ કહી શકાય. કહેવાને હેતુ એ છે કે) પાસે વસ્તુ ન હોય તે પણ આસક્તિથી Page #114 -------------------------------------------------------------------------- ________________ યમસિદ્ધિની મદદગાર ભાવના ૬૧ ( ઈચ્છા હૈાવાથી ) મનમાં અનેક વિચારો (વિકૃતિઓ ) પેઢા થાય છે. વિવેચન—સવ પદાર્થોમાંથી માહ, મૂર્છા, ઈચ્છા, આસક્તિ ચા સ્નેહના ત્યાગ કરવા તે જ ખરેખર ત્યાગ છે. ઉપરથી-ખાદ્યથી ત્યાગ કરવામાં આવ્યા હાય પણ અદરની તૃષ્ણા શાંત ન થઈ હાય તા મનમાં અનેક જાતના વિકલ્પા યા વિકારા થયા કરે છે અને મનને શાંતિ મળતી નથી. ત્યાગ કરવાનું કારણ જ શાંતિ અનુભવવાનુ` છે. અને તે શાંતિ ખાદ્ય ત્યાગથી કદી મળવાની નથી. ઈચ્છાની આછાશ વિનાના ત્યાગ વિટબણારૂપે છે. તે ત્યાગ પછી રૂપાંતરા કરીને જુદી જુદી રીતે તેને ફસાવે છે. એક ઘર મૂકાવી કાઈ ખીજી જ રીતે ખીજું નવું ઘર મ`ડાવે છે. માટે જ્ઞાનીપુરુષા વારવાર કહે છે કે મૂર્છા પરિનો લુત્તો મૂર્છા છે તે જ પરિગ્રહ છે. યમસિદ્ધિની મદદગાર ભાવના • भावनाभिर्भावितानि, पंचभिः पंचभिः क्रमात् । महाव्रतानि नो कस्य ? साधयंत्यव्ययं पदम् ॥ २५ ॥ અનુક્રમે પાંચ પાંચ ભાવનાઓથી વાસિત થયેલાં આ મહાત્રતા કાને મેક્ષપદ સાધી નથી આપતાં અર્થાત્ આ મહાનતાના ભાવના સહિત આદર કરનાર અવશ્ય મેાક્ષપદ મેળવે છે. ૨૫ પહેલા મહાવ્રતની ભાવના -मनोगुप्त्येषणादानेर्याभिः समितिभिः सदा । दृष्टान्नपानग्रहणेनाहिंसां भावयेत्सुधीः ॥ २६ ॥ ૧. મનેાપ્તિ, ૨. એષણાસમિતિ, ૩. આજ્ઞાનસમિતિ, ૪. ઈર્ષ્યાસમિતિ અને પ. અન્નપાન જોઈને ગ્રહણ કરવું. આ પાંચ ભાવનાએએ કરી બુદ્ધિમાન્ મનુષ્યાએ અહિંસાને પુષ્ટિ આપવી યા વાસિત કરવી. ૨૬. વિવેચન—અહીં ૧. મનેાગ્રુતિના અથ એવા થાય છે કે Page #115 -------------------------------------------------------------------------- ________________ યોગશાસ્ત્ર ભાષાંતર-પ્રથમ પ્રકાશ મનને અશુભ વિચારોથી અટકાવવું હિંસા કરવામાં મનના વ્યાપારની મુખ્યતા છે તેથી મનની વિશુદ્ધતા હોય તે જ અહિંસા બની રહે છે અથવા મનની વિશુદ્ધતાથી અહિંસાને પુષ્ટિ મળે છે. ૨. એષણસમિતિ એટલે આહાર, પાણી, વસ્ત્ર, પાત્ર વિગેરે કઈ પણ જીવને દુઃખ ન થાય તેવી રીતે નિર્દોષ લેવું. ૩. આદાન સમિતિ એટલે વાપાત્રાદિ ઉપકરણે તથા બીજું પણ કાંઈ લેવું-મૂકવું હોય તે તે કેઈ પણ જીવની વિરાધના ન થાય તેમ લેવું મૂકવું. ૪. ઈર્યાસમિતિ એટલે રસ્તામાં જવું–આવવું હોય ત્યાં નીચી દૃષ્ટિ કરી યતનાપૂર્વક કાઈ જીવની વિરાધના ન થાય તેવી રીતે જવું–આવવું. પ. દષ્ટાન્નપાન ગ્રહણ એટલે અનાજ (આહાર) અને પાણી જોઈને લેવું. કીડી કુંથવા આદિ છ અંદર ચડી આવ્યા હોય તે તેને દૂર કરવા અને દર ન થઈ શકે તેવા જ હોય તે અનાજ પાણીને નિર્દોષ જમીન ઉપર ત્યાગ કરે. આ પાંચ ભાવનાઓ પ્રમાણે વર્તન કરી પ્રથમ અહિંસા મહાવ્રતનું સારી રીતે પાલન કરવું. ૨૬.. બીજા મહાવ્રતની ભાવના हास्यलोभभयक्रोधप्रत्याख्याननिरन्तरम् । आलोच्य भाषणेनापि भावयेत् सनृतव्रतम् ॥ २७ ॥ ૧. હસી ૨. લેભ ૩. ભય અને ૪. ક્રોધનાં પચ્ચકખાણ (ત્યાગ) કરવા વડે કરીને નિરંતર વિચારપૂર્વક બેલવા વડે સત્યવ્રતને વાસિત કરવું. (મજબુત કરવું.) ૨૭. વિવેચન--અસત્ય (જુઠું) બેલવાનાં કારણેને વિચાર કરીશું તે પ્રથમ મનુષ્યો એક-બીજાની હાંસી-મશ્કરી કરતાં જુઠું બોલે છે. મશ્કરીમાં એક બીજાની વસ્તુઓ છુપાવી, અમે લીધી નથી આમ કહી, તેની વસ્તુ માટે વ્યાકુળ થતે જોઈ આનંદ પામે છે. અથવા તેની સ્થિતિ તેવી ન હોય, તથાપિ તેવી સારી કે અધમ સ્થિતિના જેવા પર્યાયોથી બેલાવી મજા મેળવે છે. આ આનંદ કે મજાથી ફાયદો કાંઈ નથી છતાં મનુષ્ય અસત્ય બોલે છે અને બીજા વ્રતને Page #116 -------------------------------------------------------------------------- ________________ બીજા મહાવ્રતની ભાવના દુષિત કરે છે. તેઓને ગુરુવર્ય જણાવે છે કે બીજા વ્રતને તમારે મજબુત કરવું હોય તે હાંસી કરવાનું પ્રત્યાખ્યાન (પચ્ચકખાણ) કરે. બીજી ભાવના લોભને ત્યાગ કરવાની છે. મનુષ્યો ક્ષણિક વસ્તુની લાલચને પરાધીન થઈને અસત્ય બોલે છે. આ ઠેકાણે વિચારવાનું છે કે ગમે તે વસ્તુ માટે લોભથી પ્રેરાઈ અસત્ય બેલી તે વસ્તુ મેળવશે તે પણ પુણ્યની પ્રબળતા સિવાય તે વસ્તુ તમારી પાસેથી ચાલી જશે, યા તમારા ઉપગમાં નહિ જ આવે અને બીજા મહાવ્રતને ભાંગી કર્મબંધિત થશે, એટલે અસત્ય બેલી લોભથી તે વસ્તુ મેળવવી નિરર્થક છે. એટલું જ નહિ પણ તે અનર્થ પેદા કરનાર છે. હવે જો તમારું પુણ્ય પ્રબળ છે તે પણ અસત્ય બોલી લેભથી વસ્તુ મેળવવી નિરર્થક છે. કારણ કે તમારું પુણ્ય પ્રબળ હશે તો તેવી રીતે કર્યા સિવાય પણ તમને તે વસ્તુ સંતોષવૃત્તિથી મળી રહેશે અને તેટલે કર્મબંધ અને અનર્થ થતું અટકશે. ૨. મનુષ્ય ભયથી અસત્ય બોલે છે. ન કરવાનું કેઈ કાર્ય થઈ ગયું હોય તેના સંબંધમાં કોઈ પૂછે કે આ કાર્ય તમે કર્યું છે ? હવે જે તે થઈ ગયું છે તેમ કહે તે તેની આબરૂ જાય, લેકમાં અપકીર્તિ થાય અથવા માર પડે કે વસ્તુને વિનાશ થાય વિગેરે ભયનાં કારણેને લઈને જ હું બોલે છે. તે કાર્યને છુપાવે છે. જ્ઞાનીપુરુષે કહે છે કે તેવા પામર છ બેવડા દંડાય છે. એક તે અકાર્ય કર્યું, તેનાથી કર્મબંધન તે થયું જ. વળી તે અકાર્ય છુપાવવા માટે જ હું બોલે છે. આમ એક તે વિષ અને પાછું વઘાયું એમ બંને રીતે કમ બાંધે છે. ગુરુજી કહે છે કે આ થોડા વખતના સંગવાળા અને સારું દેખાડવા માટે તેમના ભયથી તે જૂઠું બેલે છે પણ તારે તારા આત્માને ભય સાથે રાખવું જોઈએ. હે લેકે ચેડા વખતને સંયોગવાળા અને રાજી રાખવા અને નિરંતરના સંયોગવાળા પિતાના આત્માને કષ્ટમાં નાખ, ભભવમાં જૂઠું બોલી રખડાવ, માર કે રીબાવ એ કઈ રીતે તમને લાયક નથી. તેમ લોકોને રાજી રાખવાથી પણ તે પાપ છુપું Page #117 -------------------------------------------------------------------------- ________________ ગશાસ્ત્ર ભાષાંતર-પ્રથમ પ્રકાશ રહેવાનું નથી તે અકાર્ય કરી તેને પશ્ચાત્તાપ કરે, તેની માફી માગે, તેને છુપાવે નહિ અને તેનું પ્રાયશ્ચિત્ત કરી શુદ્ધ થાઓ. ૩. ચેથું ક્રોધથી અસત્ય બેલાય છે. ક્રોધના આવેશમાં મનુષ્ય પિતાનું ભાન ભૂલી જાય છે. આત્મામાં એક જાતને મહાન વિકાર પેદા થાય છે. અને તેની છાયા ભ્રકુટિની ભીષણતા, અધરનું ઝૂરવું, મુખની લાલાશ અને શબ્દના વિપરિતપણારૂપે બહાર આવે છે. ક્રોધને પરાધીન થએલા મનુષ્યને વાગ્યાવાગ્યનું કે કર્તવ્ય–અકર્તવ્યનું ભાન રહેતું નથી, તેથી અસત્ય બેલાય છે, જૂઠું કલંક બીજાને અપાય છે અને સત્યાસત્ય નિદા પણ થાય છે. જ્ઞાની પુરુષેએ આવે ઠેકાણે બહુ સાવચેત રહેવાનું છે. પ્રથમ તે ક્રોધને પ્રવેશ કરવા જ ન દે. કદાચ થઈ આવ્યો તે વચન દ્વારા કે કાર્ય દ્વારા તેને ઉદયને નિરોધ કરવો, તેને નિષ્ફલ કર અને ઉદયરોધ ન કરી શકાય તે તેવા પ્રસંગોમાંથી થોડો વખત દૂર ચાલ્યા જવું, અથવા તે તે કાર્ય બીજા વખતને માટે મુલતવી રાખવું. આમ ગમે તે ઉપાય કરી ક્રોધને નિષ્ફળ કરે અને તેનાથી પ્રેરાઈ અસત્ય ન જ બેસવું. આચાર્યશ્રી કહે છે કે આ હાંસી, લોભ, ભય અને ક્રોધનાં પચ્ચફખાણ કરવાં જોઈએ. ' પાંચમી ભાવના નિરંતર વિચાર કરીને બેલવું તે છે. પૂર્વાપર વિચાર કર્યા સિવાય રસવૃત્તિથી એકદમ બોલી નાંખવું તેમાં કેટલીક વખત અસત્ય પણ બેલાઈ જાય છે, એટલું જ નહિ પણ તેનું પરિણામ કેઈ વખત વિપરીત આવે છે, માટે કાંઈ પણ બોલવું હેય તેના પહેલાં જરા વિચાર કરી છે કે આ બેલવાથી મને પિતાને કેટલો ફાયદો છે? યા બીજાને ફાયદો થશે કે કેમ? આ બેલવાથી નુકશાન તે નહિ થાય? વિગેરે વિચાર કરીને બેસવું, એક કવિ તે વિષે કહે છે કેसगुणमपगुणं वा कुर्वता कार्यजातं, परिणतिरवधार्या यत्नतः पण्डितेन । अतिरभसकृतानां कर्मणामाविपत्तः, भवति हृदयदाहिशल्यतुल्यो विपाकः ॥१॥ - સારૂં અગર છેટું કાર્ય કરતાં વિદ્વાનોએ પ્રયતનપૂર્વક તેના Page #118 -------------------------------------------------------------------------- ________________ ત્રીજા અદત્તાદાન વિરમણવ્રતની ભાવના પરિણામને વિચાર કરવો જોઈએ. ઘણી ઉતાવળથી પૂર્વાપર વિચાર ક્યાં સિવાય કરેલાં કાર્યથી કોઈ વખત એવી વિપદા આવી પડે છે કે તે વિપાકે હૃદયમાં શલ્યની માફક દાહ કરે છે. આ પ્રમાણે બીજા મહાવ્રતની પાંચ ભાવનાઓ પૂર્ણ થાય છે. એ ભાવનાઓ પ્રત્યે જાગૃતિ રાખી બીજા મહાવ્રતને મજબુત બનાવવું. ૨૭. ત્રીજા અદત્તાદાનવિરમણવ્રતની ભાવના શારાપ્રાગ્રામીક્શાવપ્રકારના एतावन्मात्रमेवैतदित्यवग्रहधारणम् ॥ २८ ॥ समानधार्मिकेभ्यश्च, तथावग्रहयाचनम् । अनुज्ञापितपानान्नाशनमस्तेयभावनाः ॥ २९ ॥ ૧. વિચાર કરી અવગ્રહની યાચના કરવી, ૨. વારંવાર આવગ્રહની યાચના કરવી, ૩. આટલે જ અવગ્રહ વાપરીશું એમ નિશ્ચય કરી તેટલો અવગ્રહ રાખવે, ૪. સ્વધર્મીઓ પાસેથી અવગ્રહની યાચના કરવી, અને પ. અન્ન-પાન-આસન વિગેરે ગુરુની આજ્ઞા મેળવીને વાપરવાં. આ પાંચ આચાર્યવ્રતની ભાવના છે. ૨૮–૨૯ વિવેચન–સાધુઓએ રહેવાને માટે ઉપયોગવાળી જગ્યા ગૃહ પાસેથી માગીને લેવી જોઈએ, એ જગ્યાને કે મુકામને અવગ્રહ કહેવામાં આવે છે. આવા અવગ્રહના પાંચ માલિક હોય છે. અને તે સર્વની આજ્ઞા મેળવી તે જમીન ઉપર રહેવું કે હાલવું ચાલવું વિગેરે કરવું જોઈએ. આ પાંચ અવગ્રહ ૧ ઇંદ્ર, ૨. ચક્રવર્તી, ૩. રાજા, ૪. ઘરના માલિક, અને ૫. સ્વધર્મી સાધુઓ સંબંધી કહેવાય છે. ઇંદ્ર, ચક્રવર્તી રાજા અને સામાન્ય રાજાની પૃથ્વી ઉપર પિતા પોતાની હદમાં ચાલવા, બેસવા, ઉઠવા માટે પ્રજાને આજ્ઞા હેય છે. તથાપિ અમુક હદમાં કે રાજ્યમાં જવા આવવાને તેણે નિષેધ કરેલ હોય તો ત્યાં સાધુઓએ જવું–આવવું ન જોઈએ. જે જાય આવે તો અદત્તને (ચારી કર્યાને) દૈષ લાગે. ૧-૨–૩: ઘરના . Page #119 -------------------------------------------------------------------------- ________________ ગશાસ્ત્ર ભાષાંતર-પ્રથમ પ્રકાશ માલિકની રજા લેવી જોઈએ, ૪. અને કઈ પણ મુકામમાં પહેલાં મુનિએ આવી રહ્યા હોય તેમણે ગૃહસ્થ પાસેથી અવગ્રહ યાચેલે હેવાથી તે મુકામમાં બીજા નવીન આવનાર મુનિઓએ પ્રથમ આવેલ મુનિઓની રજા મેળવીને તેમાં રહેવું જોઈએ. જે તેઓની રજા મેળવ્યા સિવાય તેમાં રહે તો સ્વધર્મી અદત્તને દોષ લાગે. ૫. આ પાંચ અવગ્રહ કહેલા છે. પ્રથમ ભાવના, વિચાર કરીને ગૃહસ્થ પાસે અવગ્રહ માગ તે છે. વિચાર કરવાનું કારણ એ છે કે આ જગ્યા અમારે લાયક છે કે કેમ? અહીં રહેવાથી અમારા જ્ઞાન ધ્યાનની વૃદ્ધિ થશે કે હાનિ? અથવા ઘરને માલિક આગેવાન પોતે ન હોય પણ તેના અનુયાયી પુત્ર, પુત્રી, શ્રી વિગેરે કુંટુંબીઓ હોય તો તેની પાસેથી યાચના કરી મુકામ મેળવ્યા પછી બહારથી આવેલ ઘરના માલિકને તે વાત સંમત થશે કે કેમ? તેની મરજી ન હોવાથી આપસમાં કલેશ તો નહિ થાય ? વિગેરે પ્રર્વાપર વિચાર કરી મુકામ યા જગ્યાની માગણી કરવી. અમુક વખત જવા પછી ફરી યાચના કરવી. આ યાચના કરવાનું કારણ એ છે કે ગૃહસ્થને તે જગ્યાની જરૂર જણાતી હોય અને શરમથી તે બેલી શકતે ન હોય, તે માટે ફરી યાચના કરવી. જો તેમ ન કરે અને તેની મરજી વિરૂદ્ધ ત્યાં વધારે વખત રહે તે ફરી બીજા સાધુઓને વસ્તુ મળવી દુર્લભ થઈ પડે. આ હેતુથી અથવા માંદગી પ્રમુખને કારણે મૂત્ર, વિષ્ટા અને વઅપ્રક્ષાલનાદિ કારણથી વસ્તીના માલીકને પીડા ન થાય માટે બીજીવાર યા વારંવાર તે વસ્તીના માલિકની રજા મેળવવી કે અમુક પ્રમાણ જેટલે અવગ્રહ વાપરીશું. ત્રીજી ભાવનામાં જરૂર જેટલી જગ્યાની યાચના કરવી અને તેટલીજ વાપરવી. એથી દેનારનું મન કલુષિત ન થાય અને પિતાને અદત્તને દોષ ન લાગે. ૩. એક ધર્મ વાળા સાધુઓ પહેલાં રહ્યા હોય અને પાછળથી આવનાર સાધુ તે જ ધર્મના હેય તે પણ પહેલાં આવેલાં સાધુની આજ્ઞા લઈને જ તે મુકામમાં ઉતરવું જોઈએ. જો તેમ ન કરવામાં આવે તે સ્વધર્મી અદત્ત લાગે. ૪. Page #120 -------------------------------------------------------------------------- ________________ ચોથા મહાવ્રતની ભાવના ૬૭ મેળવેલું અન્ન, પાણું, વસ્ત્ર, પાત્રાદિ વિગેરે ગુરુને યા આચાર્યને બતાવીને પછી પિતાનાં ઉપયોગમાં લેવું. આ બતાવવાનું કારણ એ છે કે ગુરુ આ વસ્તુ નિર્દોષ છે કે સદેપ છે અને ફાયદાજનક છે કે અપાય (કચ્છ) આપનાર છે, વિગેરે જાણતા હોવાથી તેને લાયક હોય તેજ તેને આપી અપાયથી (5ષ્ટથી) તેનું રક્ષણ કરે છે. ૫. તે વિતરાગ માર્ગમાં પણ આહાર, પાણી, વસ્ત્ર, પાત્ર અને મુકામની તે જરૂર જણાય છે, તે સિવાયની બીજી વસ્તુ ઉપાગી નથી. તે ગ્રહણ કરવામાં આવે છે તે વિતરાગ માર્ગથી ભ્રષ્ટ થવાય છે. ઉપર જણાવેલી ઉપયોગી વસ્તુ પણ માલિકની અને ગુરુની આજ્ઞા સિવાય ઉપગમાં લેવાની નથી એજ જણાવી આપે છે કે આ સૂક્ષમ પણ અત્તને ત્યાગ કરવાને ઉપદેશ આપનાર મહાત્માઓને કેાઈ ગૂઢ આશય તેમાં રહેલું છે, અને તેથી એમ સમજાય છે કે સદાચરણોથી, ભરપુર નીતિથી અને આત્મજ્ઞાનની જાગૃતિથી ભેગીએાએ શાંત ભાવમાં પિતાનું જીવન નિર્ગમન કરવું જોઈએ. હવે જે તેવા ગીએ આવા સ્વલ્પ કારણોમાં લોકનીતિથી વિમુખ થઈ અદત્ત ગ્રહણ કરી કુલેશના પ્રપંચમાં અને લોકોની અવગણનામાં આવી પડે તો તેઓ પિતાનું જીવન ઉરચ કરી લોકોને ઉચ્ચ માર્ગ બતાવવામાં કેવી રીતે ફાવી શકે કે ઉપયોગી થઈ શકે ? માટે તદ્દન નિર્દોષ અને શાંત રીતે જીવન પ્રવાહિત કરવાને ઈચ્છતા રોગીઓએ કઈ પણ પ્રકારનું અદા ન લેતાં ત્રીજા વ્રતની પાંચ ભાવનાઓથી વાસિત થઈ વર્તન કરવું જોઈએ. ૨૮–૨૯. ચોથા મહાવ્રતની ભાવના स्त्रीषण्डपशुमद्वेश्मासनकुड्यांतरोज्झनात् । सरागस्त्रीकथात्यागात् प्राग्रतस्मृतिवर्जनात् ॥ ३० ॥ स्त्रीरम्यांगेक्षणस्वांगसंस्कारपरिवर्जनात् । प्रणीतात्यशनत्यागात् ब्रह्मचर्य च भावयेत् ॥ ३१ ॥ ૧. શ્રી, નપુંસક અને જનાવરવાળાં ઘર, આસન અને ભીંતના Page #121 -------------------------------------------------------------------------- ________________ યોગશાસ્ત્ર ભાષાંતર-પ્રથમ પ્રકાશ આંતરે રહેવાનું ત્યાગ કરે કરી, ૨. રાગ પેદા થાય તેવી સ્ત્રીની કથાઓને ત્યાગ કરવે કરી, ૩. પહેલી અવસ્થામાં અનુભવેલ વિષયોની સ્મૃતિ (યાદી) ન કરવે કરી, ૪. સ્ત્રીઓના રમણિક અંગે ન જેવે કરી અને પ. પિતાના શરીરના ઉપર તેવા શણગારેને ત્યાગ કરવે કરીને, રસવાળા અને પ્રમાણથી અધિક આહારનો ત્યાગ કરે કરીને બ્રહ્મચર્ય વ્રતને ભાવિત (વાસિત) કરવું. ૩૦-૩૧. વિવેચન–૧. બ્રહ્મચારી પુરુષોએ કે સ્ત્રીઓ એ, જે ઠેકાણે છીએ કે પુરુષે રહેતા હોય, પછી તે એકલાં હોય કે યુગલ હેય, તેવા ગૃહમાં ન રહેવું જોઈએ, તેને આસને ઉપર ન બેસવું જોઈએ, અને તેવાં મુકામોની ભીંતને આંતરે પણ ન રહેવું જોઈએ, તેમ રહે તે તેમના પરિચયથી, તેમને જેવાથી અને તેમના વિષયાદિ સંબંધી શબ્દો સાંભળવાથી મેહની ઉત્પત્તિ થવાને સંભવ છે, એટલું જ નહિ પણ વ્રતભંગ થવાનો પણ ભય છે. તેવી જ રીતે નપુસકે જેમને સ્ત્રી પુરુષ બન્નેને અભિલાષ થાય છે તે રહેતા હોય અને પશુઓ વિગેરેનાં જોડલાંઓ કે એકલાં રહેતાં હોય તેવાં ઘરે, તેવાં આસનો કે તેવાં ઘરોની ભીંતના આંતરે રહેવાથી પૂર્વે કહેલ દોષે ઉત્પન્ન થવા સંભવ છે. ૨. બ્રહ્મચારી પુરુષએ રાગવાળી સ્ત્રીઓ સાથે કથાને ત્યાગ કરે જોઈએ અથવા સ્ત્રીની કથાને ત્યાગ કરવું જોઈએ અથવા એકલી સ્ત્રીઓ સાથે વાર્તાલાપ કે ધર્મસંબંધી પણ કથાને ત્યાગ કરવો જોઈએ. ધર્મકથા ત્યાગ કરવાને હેતુ એ છે કે “ધર્મ કરતાં ધાડ આવી જાય.” આ કહેવત પ્રમાણે પિતાના ચારિત્રમાં ખામી લાવી બીજાનું સુધારવા પ્રયાસ ન કરવો જોઈએ. ૩. ગૃહસ્થાશ્રમમાં ભેગવેલ વિષયે યાદ કરવાથી વિકાર થઈ આવે છે. કામની ઉત્પત્તિજ વિચારથી થાય છે. પૂર્વના વિચારનું આલંબન મળતાંજ સત્તામાં રહેલ વેદોદય પ્રબળ અને પ્રગટ થાય છે. તે દૂર કરવા માટે તેવા વિચારે સ્મૃતિમાં ન લાવવા એ ઉત્તમ રસ્તે છે. ૪. સ્ત્રીઓનાં રમણિક અંગ ઉપાંગે જેવાથી વિષયને જાગૃતિ મળે છે. જો કે સ્ત્રી દૂર છે, પોતાની પાસે નથી, તથાપિ જેમ Page #122 -------------------------------------------------------------------------- ________________ પાંચમા અપરિગ્રહવતની ભાવના ખટાશને જોવાથી દાઢમાંથી પાણી છુટે છે, તેવી જ રીતે દર રહેલી સ્ત્રીના અંગે પગે રાગદ્રષ્ટિથી જોતાં મન દ્રવિત થાય છે. પ. ઘણું રસવાળું, સ્નિગ્ધ ચીવાળું અને પરિમાણથી અધિક અનાદિ લેવાથી પણ ઇદ્ધિઓ મજબુત અને મદોન્મત્ત થઈ વિષયવિકાર પ્રત્યે દોડે છે. માટે બ્રહ્મચારી પુરુષોએ કે સ્ત્રીઓએ બલિષ્ટ, રસાદિવાળે અને પરિમાણથી અધિક રાક ન લેવો જોઈએ, પણ શરીરને પોષણ મળે, છદ્રિએ ઉન્મત્ત ન થાય, અને દરેક કાર્યો પોતાના પ્રમાણમાં બની શકે, તેટલો ને તે ખોરાક લેવો જોઈએ. આ પાંચ ભાવનાઓથી બ્રહ્મચર્યનું રક્ષણ કરવું અને વૃદ્ધિ પમાડવી. ૩૦-૩૧. પાંચમા અપરિગ્રહવ્રતની ભાવના स्पर्शे रसे च गंधे च रूपे शब्दे च हारिणि । पंचस्वितींद्रियार्थेषु गाद गाय॑स्य वर्जनम् ॥ ३२ ॥ एतेष्वेवामनोज्ञेषु सर्वथा द्वेषवर्जनम् । સાવિન્યત્ર ભાવના ર્તિત રૂરૂ સ્પર્શ, રસ, ગંધ, રૂપ અને શબ્દ આ પાંચ ઇંદ્રિયના મનોહર વિષયને વિષે ગાઢ (ઘણી) આસક્તિને ત્યાગ કરવો અને તે જ પાંચ ઈદ્રિયેના અમનેઝ (ખરાબ) વિષયને વિષે સર્વથા શ્રેષને ત્યાગ કરે. તે અકિંચન્ય (અપરિગ્રહ યા નિર્મમત્વ) વતની પાંચ ભાવનાએ કહેલી છે. ૩૨-૩૩. વિવેચન-કેટલાક મનુષ્યો એમ જ સમજે છે કે પૈસાને કે ઘરને ત્યાગ કર્યો એટલે ત્યાગ થઈ ગયો. પણ એમ નથી. મુછા પરિવાદો યુરો નાગપુણ તારા જગતના જીનું ધર્મોપદેશ આપી રક્ષણ કરનાર જ્ઞાતપુત્ર મહાવીરદેવે મુચ્છને જ પરિગ્રહ કહ્યો છે. આ ત્યાગને ધનમાં કે ઘરમાંજ સમાવેશ ન કરતાં તેને પાંચ ઇન્દ્રિયના સારા કે ખરાબ દરેક વિષયમાં લાગુ પાડવામાં આવ્યો છે. અને તે Page #123 -------------------------------------------------------------------------- ________________ યોગશાએ ભાષાંતર-પ્રથમ પ્રકાશ એ છે કે સારા વિષયમાં રાગ ન કરે અને ખરાબ વિષયમાં દ્વેષ ન કરે. આ પાંચ ભાવનાઓ છે. અને તે ખરેખર અપરિગ્રહ કે નિમમત્વને તેની છેલ્લી હદ સુધી પહોંચાડે છે. ૩૨-૩૩. અન્ય રીતે ચારિત્ર રોગ अथवा पञ्चसमितिगुप्तित्रयपवित्रितम् । चरित्रं सम्यञ्चारित्रमित्याहुर्मुनिपुग्गवाः ॥ ३४॥ . અથવા પાંચ સમિતિ અને ત્રણ ગુણિથી પવિત્ર ચરિત્ર (આચરણ) ને તીર્થકર સમ્યફ ચારિત્ર કહે છે. • વિવેચન–ચારિત્રને મુખ્ય માર્ગ ગુણિ છે. અને સમિતિ અપવાદ માર્ગ છે. મન, વચન અને શરીરના રોગોને નિરાધ કરો તે ગુપ્તિ છે, કાર્યપ્રસંગમાં શાસ્ત્ર આજ્ઞા મુજબ યતનાપૂર્વક મન, વચન અને શરીરના વ્યાપારને પ્રવર્તાવવાં તેને તીર્થકરે ચારિત્ર કહે છે ૩૪. તે સમિતિ અને ગુણિનાં નામે ईर्याभाषेषणादाननिक्षेपोत्सर्गसंझिंकाः । વચાg સમિતિરિત ગુણવિયોગનિદ્દાત રદ્દ ૧. ઈર્યાસમિતિ, ૨. ભાષાસમિતિ, ૩. એષણાસમિતિ, ૪. આદાનનિક્ષેપસમિતિ ૫. ઉત્સર્ગસમિતિ આ પાંચને સમિતિ કહે છે અને મન, વચન, કાયાના ત્રણ ને નિગ્રહ (ધ) કરે તેને ત્રણ ગુપ્તિ કહે છે. ૩૫. ઇર્યાસમિતિ એટલે શું ? लोकातिवाहिते मार्ग चुम्बिते भास्वदंशुभिः ।। जन्तुरक्षार्थमालोक्य गतिरीर्या मता सताम् ॥ ३६॥ અનેક લોકેથી ચલાએલા અને સૂર્યના કિરણોથી પ્રકટ દેખાતા Page #124 -------------------------------------------------------------------------- ________________ ખીજી ભાષા સમિતિ ૭૧ માગે જ'તુઓની રક્ષાને માટે જોઇને ચાલવુ. તેને સત્ પુરુષ એ ઇર્યાસમિતિ કહેલી છે. ૩૬. વિવેચન—જ્યારે કાઈ કા પ્રસંગે મુનિઓને ચાલવુ' પડે ત્યારે પેાતાની અને પરજીવાની રક્ષાને માટે જે રસ્તે અનેક લેાકેા ચાલેલાં હૈાય તેવા રસ્તે ચાલવુ. આમ કહેવાના આશય એ છે કે અનેક જીવાનાં ચાલવાથી તે રસ્તા અચિત્ત–પૃથ્વીકાય, વનસ્પતિકાય અને ઝીણાં જંતુઓ વિનાના થઈ ગયેલા હાય છે. પણ જો નવા જ રસ્તા પાડવામાં આવે તે તે સ્થળે પૃથ્વીકાયના જીવા તેમજ ઉજ્જડ માર્ગોમાં અનેક ત્રસ જીવા ભરાઈ રહ્યા હાય છે તેના નાશ થાય છે. વળી ઉન્માર્ગે ચાલતાં કાંટા, કાંકરા, જાળા વિગેરે આવે તેથી પેાતાના શરીરને પણ ઇજા થવા સંભવ છે. લેાકેાના ચાલેલા માગે પણ સૂર્યના કિરાથી પ્રકાશિત થયા પછી જ ચાલવુ' જોઈએ. તેમ ન કરવામાં આવે તે અંધારામાં પગ નીચે અનેક જીવાના વિનાશ થવા સ ́ભવ છે. તેમજ ખાઇ, કાંટા કે ઝેરી જીવાથી પેાતાના શરીરને પણ નુકશાન થવા સ`ભવ છે. લેાકેાના ચાલેલા મા સૂર્યથી પ્રકાશિત થયા હોય ત્યારે પણ સાડાત્રણ હાથ દૃષ્ટિ જમીન ઉપર લાંખી પડે તેટલી નીચી ષ્ટિ રાખીને જીવાની પગ નીચે વિરાધના ન થાય તેવી રીતે જોઈને ચાલવુ તે ઇયા સમિતિ કહેવાય છે. ૩૬ બીજી ભાષાસમિતિ 'अवद्यत्यागतः सर्वजनीनं मितभाषणम् । प्रिया वाचंयमानां सा भाषास मितिरुच्यते ॥ ३७ ॥ નિર્દોષ, સર્વ જીવને હિતકારી અને પ્રમાણાપેત (સ્વરૂપ થોડુ') ખેલવુ' તેને ભાષાસમિતિ કહે છે. તે ભાષાસમિતિ મુનિઓને પ્રિય છે; અથવા હિતકારી છે. ૩૭. * Page #125 -------------------------------------------------------------------------- ________________ યોગશાસ્ત્ર ભાષાંતર-પ્રથમ પ્રકાશ ત્રીજી એષણ સમિતિ द्विचत्वारिंशता भिक्षादोषनित्यमदूषितम् । मुनिर्यदन्नमादत्ते सैषणासमितिमता ॥ ३८ ॥ મુનિએ ભિક્ષાના બેંતાલીસ દોષથી નિરંતર અદૃષિત (દેવ રહિત) જે આહાર (અન્ન પાણી આદિ) ગ્રહણ કરે છે તેને એષણસમિતિ કહે છે. - વિવેચન–જેમ ભ્રમર સ્વભાવિક ઉત્પન્ન થએલા કમળ ઉપર બેસી તેમાંથી રસ ગ્રહણ કરી પિતાના આત્માને સંતોષે છે અને કમળને પીડા ઉપજાવતું નથી. તેમ ગૃહસ્થાએ પિતાને માટે બનાવેલા આહારમાંથી, તેને દુખ ન થાય, ફરી બનાવ ન પડે, તેવી રીતે સ્વલ્પ આહાર ગ્રહણ કરી મુનિએ પિતાના દેહને પિષિત કરે છે, તેને એષણસમિતિ કહે છે. ભિક્ષાના બેંતાળીસ દેષ પિંડનિર્યુક્તિસૂત્ર, દશવૈકાલિકસૂત્ર, ઉત્તરાધ્યયન સૂત્ર વિગેરે સ્થળેથી જોઈ લેવા. વિસ્તાર વિશેષ હોવાથી અહીં લખવામાં આવ્યા નથી. ૩૮ ચેથી આદાન નિક્ષેપ સમિતિ आसनादीनि संवीक्ष्य प्रतिलिख्य च यत्नतः । गृह्णीयानिक्षिपेद्वा यत् सादानसमितिः स्मृताः ॥ ३९ ॥ આસનાદિ દષ્ટિથી જોઈને તથા ઘા પ્રમુખથી પ્રમાર્જન કરીને યત્નાપૂર્વક લેવાં અથવા મુકવા તેને આદાનસમિતિ કહી છે. વિવેચન–આ તે જેનેને મુખ્ય સિદ્ધાંત છે કે, નારિવાજ્ઞ ઇંચને કઈ પણ જીવને મારશે નહિ. જેમ બીજા છાને મારવાની મનાઈ છે તેમ પિતાના આત્માને પણ માર નહિ, ઉપગ રાખ્યા સિવાય ઉન્મત્ત યા ઉછુંખલપણે પ્રવર્તન કરતાં દરેક કાર્યમાં બીજા જીના મરણ સાથે પિતાને આત્મા પણ કર્મથી મરાય છે, બંધાય છે. તેને બચાવ પણ સાથે જ કરવાનું છે અને સાચું પૂછે તે પિતાના જીવને બચાવ કરે તે જ બીજાના જીવન બચાવ છે. Page #126 -------------------------------------------------------------------------- ________________ ૭૩ પાંચમી ઉત્સગ સમિતિ કારણ કે પોતે પોતાના આત્માને કર્મબંધ ન થાય તે પ્રયત્ન કરે શરૂ કર્યો કે બીજાને બચાવ થઈ જ ગયા. કેમકે બીજાને દુઃખ થાય તેવી પ્રવૃત્તિ કરવાથી પિતે કર્મથી બંધાય છે. માટે જ જોઈને ચાલવું, નિર્દોષ બલવું, નિર્દોષ આહાર લેવો અને કાંઈ લેવું-મૂકવું તે સ યત્નાપૂર્વક, બીજા ને દુઃખ ન થાય અને પિતાને કમબંધ ન થાય તેમ કરવું કહ્યું છે. આસનાદિકમાં આદિ શબ્દથી વસ્ત્ર, પાત્ર, પાટ, પાટલાદિ કેઈ પણ વસ્તુ પિતાના ઉપયોગમાં આવતી હોય તે લેવી. તે સર્વ વસ્તુ દિવસે તો દષ્ટિથી જોઈને લેવી. સૂક્ષ્મ જંતુ હેવાને સંભવ લાગે તો રજોહરણાદિથી પ્રમાર્જન કરીને લેવા-મૂકવી. રાત્રીના વખતમાં રજોહરણથી પ્રમાર્જન કરવી, કારણ કે રાત્રે દષ્ટિથી જોવાનું બારીક રીતે બનવું અશક્ય છે. આ પ્રમાણે આદાનનિક્ષેપસમિતિ કહેલી છે. ૩૯ પાંચમી ઉત્સર્ગ સમિતિ कफमत्रमलप्रायं निर्जन्तुजगतीतले । થના પુત્યુત્સાસોત્સસમિતિર્મત છે ૪૦ . સાધુ જે કફ, મૂત્ર, મલ અને તેને સરખી બીજી પણ વસ્તુ જતુ વિનાની જમીન ઉપર યતનાપૂર્વક ત્યાગ કરે તેને ઉત્સર્ગ સમિતિ કહે છે. ૪૦. - વિવેચન–કફ, મૂત્ર અને મલાદિ વસ્તુઓ લીલી માટી કે લીલીજમીન, વનસ્પતિવાળી જગ્યા કે કઈ પણ ત્રસ જીવાદિ યુક્ત જમીન ઉપર ત્યાગ ન કરવી. પણ તે સિવાયની સૂકી, ધૂળ, રેતી કે તેવી પથ્થરવાળી જમીન ઉપર ત્યાગ કરવી. દરેક ઠેકાણે કે જીવને દુખ ન થાય તે સિદ્ધાંત લક્ષમાં રાખવાનું છે. Page #127 -------------------------------------------------------------------------- ________________ ૭૪ યોગશાસ્ત્ર ભાષાંતર-પ્રથમ પ્રકાશ ત્રણ ગુપ્તિમાં પ્રથમ મનેગુપ્તિ કહે છે विमुक्त कल्पनाजालं समत्वे सुप्रतिष्ठितम् । आत्मारामं मनस्तज्झै मनोगुप्तिरुदाहृता ॥ ४१ ॥ કલ્પનાની જાળથી મુક્ત થએલા, સમભાવમાં સ્થિત થએલા અને આત્મભાવમાં રમણ કરતા મનને જ્ઞાની પુરુષાએ મનાસિ હેલી છે. વિવેચન—આત્ત અને રૌદ્રધ્યાનને કલ્પના જાળ કહેવામાં આવે છે. આવી કલ્પના જાળાથી પ્રથમ મનને મુક્ત કરવુ' જોઇએ. જો કે ધર્મધ્યાન એ પણ એક ઊંચી હદની અપેક્ષાએ કલ્પના જાળ છે. છતાં પણ પ્રથમ અભ્યાસીએ માટે તેને કલ્પના જાળ ન ગણતાં આત, રીદ્રધ્યાનને પુના જાળ ગણવી. આત-રાદ્ન વિનાની સ્થિતિમાં મનને મૂક્યા પછી બીજી સ્થિતિ મનને સમભાવમાં સ્થાપિત કરવાની છે. આ સમભાવમાં આત-દ્રધ્યાનને આદર પણ નહિ અને તિરસ્કાર પણ નહિ; અર્થાત્ ધર્મધ્યાનની સ્થિતિ ઉપર લાવી સૂકવુ.. આ સ્થિતિમાં અનેક જાતનાં શુભ આલંબના લઈને મનને સ્થિર કરવાનું છે. સ્થિર કરવાનું છે એટલે અશુભમાં જતું રાકી ધર્મધ્યાનના વિચારામાં દૃઢ કરવાનું છે. ત્યાર પછીની ત્રીજી સ્થિતિમાં મનને આત્મભાવમાં રમણ કરતું કરવાનું છે. આ આત્મભાવમાં કોઈ પણ જાતની માનસિક કલ્પના કરવાની નથી. સ્થૂળ વિચારાથી રહિત કરી નિર્વિકલ્પ કરવાનુ છે. જ્યાં સુધી કાઈપણ જાતની કલ્પના મનમાં હાય, કઈ પણ જાતના વિચારશ હૈાય ત્યાં સુધી મન આત્મભાવમાં કદી આવી શકતું નથી. આત્મભાવમાં મનને લાવવા માટે વિચારાને એક માજી કાઢી મૂકવાના છે, તેવા આત્મભાવમાં લય પામેલા મનને મનાસિ કહેલી છે. આ સ્થળે કેટલાક એવી શકા કરે છે કે મનમાં વિચાર ન કરવા, ત્યારે શું શૂન્ય થઈ જવુ ? કે જડ થઈ જવુ ? એવી શૂન્યતાની કે જડતાની સ્થિતિ અમને જોઇતી નથી, ” વિગેરે કલ્પના Page #128 -------------------------------------------------------------------------- ________________ ૭૫ બીજી વયનગુપ્તિ - કરનારા અત્યારના જ્ઞાનીઓએ જરા મહેનત લઈને પૂર્વે કહેલ ક્રમ પ્રમાણે અનુભવ મેળવી જ જોઈએ, તે તેઓને જણાશે કે શૂન્ય થાએ છો, જડ થાઓ છે કે આનંદના ભોક્તા થાઓ છો? કેટલાક સારા વિચાર કરવા તેને મને ગુપ્તિ કહે છે, આ કલ્પના કરવાને હેતુ તેમને એવો મળ્યો છે કે વચનગુપ્તિ અને વચન સમિતિ એ, જેમ મૌન કરવું અને સત્ય, પથ્ય, મિત વિગેરે સારું બેસવું વિગેરે કારણથી ભિન્ન પડે છે તેમ મનમાં નથી. તેઓને હું જણાવીશ કે જુઓ અહીં મનને તે સમિતિ ગુપ્તિને ભેદ નથી પાડશે, પણ કલ્પસૂત્રમાં મને સમિતિ અને મને ગુપ્તિ એ સ્પષ્ટ ભેદ પાડેલ છે. તે પાઠ મહાવીરસ્વામીના દીક્ષા ગ્રહણ કર્યા બાદ તેમની સ્થિતિનું યા તેમની પ્રવૃત્તિનું વર્ણન આપતાં જ આપવામાં આવે છે અને અહીં જે તે સ્પષ્ટ સમિતિ–ગુપ્તિને ભેદ નથી આપ્યો, તે પણ વિમુનાનારું, સમત્વે સુપ્રતિષ્ઠિત આ બે ભેદ મનોસમિતિને જણાય . છે. સારા વિચાર કરવા તેને મનગુપ્તિ કહેવી તે, ખરાબ વિચારેની અપેક્ષાએ કહી શકાય. ખરાબ વિચારોથી મનને જેટલું અટકાવ્યું તેટલું મન રેકાયું ગણાય. પણ ખરી રીતે મનગુપ્તિ તો મન આત્મામાં રમણ કરે તેને જ કહેવામાં આવે છે. ૪૧. " બીજી વચનગુપ્તિ - संज्ञादि परिहारेण यन्मौनस्यावलम्बम् । वाग्वृत्तेः संवृतिर्वा या सा वाग्गुप्तिरिहोच्यते ॥ ४२ ॥ સંજ્ઞાદિકને ત્યાગ કરી જે મૌનપણું રાખવું તેને અથવા એકલી વચનની વૃત્તિઓને રેકેલી તેને અહીં વચનગુપ્તિ કહે છે. ૪૨ વિવેચન–હાથની, આંખની, આંગળીની કે ખૂંખારા વગેરે સંજ્ઞાને સર્વથા ત્યાગ કરે, તેને અથવા સંજ્ઞા વિગેરે ખુલ્લું રાખી, વચનથી બલવાને નિરોધ કર, મેન કરવું, તેને વચનગુપ્તિ કહે છે. ૪૨. Page #129 -------------------------------------------------------------------------- ________________ ગશાસ્ત્ર ભાષાંતર પ્રથમ પ્રકાશ ત્રીજી કાયગુપ્તિ उपसर्गप्रसङ्गेऽपि कायोत्सर्गजुषो मुनेः । स्थिरीभावः शरीरस्य कायगुप्तिर्निगद्यते ॥ ४३ ॥ ઉપસર્ગ જેવા પ્રસંગે પણ કાયોત્સર્ગમાં (ધ્યાનમાં રહેલાં મુનિના શરીર સંબંધી જે સ્થિર ભાવ (સ્થિરતા). તેને કાયણિ કહે છે. ૪૩ અથવા બીજી રીતે કાયસિ બતાવે છે. તે शयनासननिक्षेपादानचंक्रमणेषु यः । . .. स्थानेषु चेष्टानियमः, कायगुप्तिस्तु साऽपरा ॥ ४४ ॥ શયન કરવું, આસને બેસવું, મૂકવું, લેવું અને ચાલવું વિગેરે સ્થાને, તે તે ક્રિયાના સંબંધમાં નિયમ રાખવો, તેને બીજી રીતે કાયગુપ્તિ કહે છે. ૪૪ " . एताश्चारित्रगात्रस्य, जननात् परिपालनात् । संशोधनाच साधूनां, मातरोऽष्टौ प्रकीर्तिताः ॥ ४५ ॥ જેમ માતા પુત્રને જન્મ આપે છે. ધાદિ પાઈ શરીરનું રક્ષણ કરે છે. અને મળમૂત્રાદિથી શુદ્ધ કરે છે, તેમ આ પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિચારિત્રરૂપ શરીરને જન્મ આપનાર વિાથી સાધુઓને આઠે માતા સમાન કહેલી છે. ૪પ. ચારિત્ર વર્ણન ઉપસંહાર सर्वात्मना यतींद्राणामेतच्चारित्रमीरितम् । यतिधर्मानुरक्तानां देशतः स्यादगारिणाम् ॥ ४६ ॥ ઉપર વર્ણન કરવામાં આવ્યું તે સર્વવિરતિ ચારિત્ર ધારણ કરનાર મુનીવોને (મુનિઓને) માટે છે. યતિધર્મ ઉપર પ્રેમવાળા (પણ તે પ્રમાણે આદરવામાં અશક્ત) ગૃહસ્થીઓ માટે તે ચારિત્ર દેશથી (અમુક વિભાગથી) હોય છે. ૪૬ Page #130 -------------------------------------------------------------------------- ________________ ७७ ગૃહસ્થ ધર્મ અને નીતિપૂર્વક જીવન વિવેચન–ચારિત્રના અધિકારી માટે બે વિભાગો કરવામાં આવ્યા છે. એક સર્વવિરતિ, બીજું દેશવિરતિ. પૂર્વે વર્ણન કરેલ પાંચ મહાવ્રત મૂલગુણ અને આઠ પ્રવચન માતા ઉત્તર ગુણને જે પૂર્ણ રીતે પાળી શકે તે સર્વવિરત કહેવાય છે. આ સર્વવિરતિ ત્યાગીએથી જ બની શકે છે. તે પ્રમાણે જેઓ પૂર્ણ આદર ન કરી શકે પણ સાધુધર્મમાં પ્રેમવાળા હોય તેમણે તે સ્થિતિ મેળવવા માટે અને પિતાની યોગ્યતામાં વધારો કરવા માટે દેશવિરતિ (જેનું સ્વરૂપ હવે પછી કહેવામાં આવશે) તેનો આદર કરવો જોઈએ. દેશવિરતિને અમુક અંશે આદર કરે, આ કહેવાથી ચારિત્રધર્મનું વર્ણન સમાપ્ત કરી તેમાં પ્રવેશ કરી શકવા માટે અનુક્રમ બતાવે છે. ૪૬ ગૃહસ્થ ધર્મ અને નીતિપૂર્વક જીવન, न्यायसंपनविभवः, शिष्टाचारप्रशंसकः । कुलशीलसमैः साँच, कृतोद्वाहोऽन्यगोत्रजैः ॥ ४७ ॥ . पापभीरुः प्रसिद्धं च, देशाचारं समाचरन् । अवर्णवादी न क्वाऽपि, राजादिषुविशेषतः ॥ ४८ ॥ अनैतिव्यक्तगुप्ते च, स्थाने सुप्रातिवेश्मिके । .. अनेकनिर्गमद्वार-विवर्जितनिकेतनः ॥ ४९ ॥ कृतसंगः सदाचारैर्मातापित्रोश्च पूजकः । . त्यजन्नुपप्लुतं स्थानमप्रवृत्तश्च गर्हिते ॥ ५० ॥ व्ययमायोचितं कुर्वन् , वेषं वित्तानुसारतः । अष्टमिधीगुणैर्युक्तः, शण्वानो धर्ममन्वहम् ॥ ५१ ॥ अजीर्णे भोजनत्यागी. काले भोक्ता च सात्म्यतः । अन्योऽन्याप्रतिबन्धेन, त्रिवर्गमपि साधयन् ॥ ५२ ।। यथावदतिथौ साधौ, दीने च प्रतिपत्तिकृत् । सदानमिनिविष्टश्च, पक्षपाती गुणेषु च ॥ ५३ ॥ Page #131 -------------------------------------------------------------------------- ________________ ૭૮ ગશાસ્ત્ર ભાષાંતર-પ્રથમ પ્રકાશ તેશાવાયો, ત્યાનું જ્ઞાનર રાવ . . થુરાથજ્ઞાનવૃદ્ધાનાં, પૂના પોથપોષક છે પ૪ . વીત વિશેષજ્ઞ, શત જોવચ્છમા. સજા સયા સૌ પોષકૃતિવા છે પણ વન્તરિણવ પરિહારપરાયા: ' ' ' वशीकृतेन्द्रियग्रामो गृहिधर्माय कल्पते ॥ ५६ ॥ પૈસો ન્યાયથી મેળવ. ઉત્તમ આચારવાળાની પ્રશંસા કરવી. જુદા ગોત્રવાળા તથા કુલ અને આચાર જેના સરખાં હોય તેની સાથે વિવાહ કરવો. પાપથી ભય રાખ. પ્રસિદ્ધ દેશના આચાર પ્રમાણે આદર કર. કેઈના અવર્ણવાદ ન બલવા, તેમાં રાજાના અવર્ણવાદને વિશેષ પ્રકારે ત્યાગ કર. ઘણું ખુલ્લા નહિ તેમ ઘણા ગુપ્ત નહિ તેવા ઘરમાં સારા પાડોશીની સાથે નિવાસ કરો. મકાનમાં પેસવા નીકળવાનાં અનેક દ્વાર ન હોવાં જોઈએ. સદાચારવાળા મનુષ્યની સબત કરવી, માતાપિતાની ભક્તિ કરવી. ઉપદ્રવવાળા સ્થાનને ત્યાગ કરે. અર્થાત્ તે સ્થળ મૂકી બીજે સ્થળે જઈ વસવું. નિંદનીય કાર્યમાં પ્રવૃત્તિ ન કરવી. આવકને અનુસારે ખર્ચ કરે. પૈસાને અનુસાર વસ્ત્રાભૂષણાદિ વેશ પહેર બુદ્ધિના આઠ ગુણ પ્રાપ્ત કરવા. નિરંતર ધર્મ સાંભળવા જવું અજીર્ણ થયું હોય તો ભજન ન કરવું, સમયસર શાંત ભાવે ભજન કરવું. અને અન્ય ધર્મ, અર્થ અને કામને બાધ ન આવે તેવી રીતે તે ત્રણે વર્ગનું સાધન કરવું, અતિથિ સાધુ અને દીન માણસની યથાગ (ગ્યતાનુસાર) ભક્તિ કરવી. કેઈપણ વખતે પેટે કરાગ્રહ ન રાખવે. ગુણવાન પુરુષના ગુણને વિષે પક્ષપાત કરે. નિષેધ કરેલા દેશમાં કે નિષેધ કરેલા કાળમાં જવું નહીં પિતાની શક્તિ કે નિબળતાને જાણનાર થવું. વ્રતમાં રહેલાં, જ્ઞાનથી કે ઉંમરથી વૃદ્ધ માણસનું ચોગ્યતાનુસાર પૂજન કરવું. પિષણ કરવા Page #132 -------------------------------------------------------------------------- ________________ ગૃહસ્થ ધર્મ અને નીતિપૂર્વક જીવન ૭ લાયક પેાતાના પરિવારનું પાષણ કરનાર, અને દીઘ દૃષ્ટિવાનું થયું ગુણુ અને અવગુણુનો અંતર જાણનાર, કરેલા ગુણને જાણનાર, લેાકને વદભ, લજજાવાન, દયાવાન્, સૌમ્ય (શાંત) પ્રકૃતિવાળા, પાપકાર કરવામાં તત્પર, ક્રોધ, માન, માયા, લેાભ, રાગ, દ્વેષ આ અંતરંગ છ શત્રુઓના પરિહાર કરવામાં પ્રયત્નવાન્ અને ઇંદ્રિયાના સમૂહને વશ કરનાર મનુષ્ય ગૃહસ્થધમ (દેશવિરતિચારિત્ર) પાળવાને ચેાગ્ય થાય છે. ૪૭ થી ૫૬. વિવેચન—ધન ન્યાયથી મેળવવુ' જોઇએ. એટલે સ્વામીદ્રોહ મિત્રદ્રોહ, વિશ્વાસિતને ઠગવુ' અને ચૌર્યાદિ નિંદનીયવ્યાપાશના ત્યાગ કરી, પોતપેાતાના વણુને અનુસારે સદાચારથી ધન પેદા કરવું તે ન્યુયસ પન્ન દ્રવ્ય કહેવાય છે. ૧ શિષ્ટાચાર પ્રશ'સા—જ્ઞાનથી વૃદ્ધ અથવા વયથી વૃદ્ધ પુરુષાની સેવા કરી ઉત્તમ શિક્ષા મેળવી હાય, તેવા પુરુષાના આચારની યા ચારિત્રની પ્રશ'સા કરવી તે શિષ્ટાચાર પ્રશ'સા. ર. કુળ અને મદ્ય, માંસ, રાત્રિભાજન આદિ પરિહાર રૂપ આચાર જેના સરખા હાય, જુદા જુદા ગાત્રના અને એક ધર્મના હોય તેમની સાથે ગૃહસ્થાએ વિવાહ કરવા. ધનાઢય સાથે ગરીબના અને ગરીબ સાથે ધ્રનાઢચના તથા પરધર્મી સાથે વિવાહ થતાં તેની આખી જીંદગી ક્લેશિત અને દુઃખદાઈ નીવડે છે. ૩. તાપભીરૂ—ષ્ટ અને અષ્ટ દુઃખના કારણરૂપ કર્મોથી ભય પામનાર, ચારી, પરદારા અને જુગાર આદિથી આ લેાકમાં વિડ`ખના થાય છે તે પ્રસિદ્ધ જ છે. અને મદ્યમાંસસેવનાદિથી શાસ્ત્ર વર્ણિત નરકાદિ વેદના મળે છે તેથી ભય પામનાર, ૪. શિષ્ટ પુરુષને સ`મત અને ઘણા વખતથી ચાલતા આવેલા ભાજન આદિ આચાર ઉલ્લુ'ઘન કરવાથી તદ્દેશવાશી લેાકેા સાથે વિરાધ થવા સભવ છે. અને તેમ થતાં પરિણામ સારૂ આવતું નથી જઘન્ય, મધ્યમ યા ઉત્કૃષ્ટ પ્રાણીઓના સ`ખ ધમાં અવર્ણવાદ ન મેાલવા. અવવાદ એટલવાથી, ખીજાના પરાભવ કરવાથી અને Page #133 -------------------------------------------------------------------------- ________________ ચેાગશાસ્ત્ર ભાષાંતર-પ્રથમ પ્રકાશ આત્મ પ્રશંસા કરવાથી નીચ ગાત્ર મંધાય છે, કે જે કરાડા વષે સુકાવુ' સુશ્કેલ થાય છે. જ્યારે બીજા સામાન્ય મનુષ્યને અવણુ વાદ ન ખેલવા તા રાજા, મત્રી આદિના અવશ્ય ન જ ખેલવા. કેમકે તેથી તત્કાળ વિપરીત પરિણામ આવે છે. ૬. ८० ઘરમાં જવા આવવાનાં અનેક દ્વારા ન રાખવાં. તેથી ચાર, જાર આદિથી ધન, શ્રી વિગેરેના નાશ થવા સ`ભવ છે. વળી તે ઘર શયાદ્વિરહિત સ્થાને, શકુન, સ્વપ્ન, ઉપશ્રુતિ આદિ નિમિત્ત બળે કરી ઉત્તમ સ્થાનકે બનાવવું જોઇએ. જો તદ્દન ખુલ્લું હાય, આજુબાજુ ઘરા ન હોય, તા ચારાદિના ભય સભવે છે, અને તદ્દન ગુપ્ત હોય તા શાભા ન આપે તેમજ અગ્નિ આદિ ઉપદ્રવ વખતે માટી મુશ્કેલીમાં ઉતરવું પડે છે. ૭. આ લેાક, પરલેાકના હિતકારી આચરણેાવાળા પુરુષાની સાથે સામત કરવી. ૮. માતા પિતાને ત્રણ વખત નમસ્કાર કરવાથી, પરલેાક હિતકારી અનુષ્ટાનમાં જોડવાથી દરેક કાર્ય માં તેમની આજ્ઞા મેળવવાથી, ઉત્તમ વસ્તુ આપવાથી અને તેમના જમવા પછી જમ્યાથી તેમનું પૂજન કર્યું` કહી શકાય છે. ૯ સ્વરાજ્ય તરફથી યા પરરાજ્ય તરફથી ભયવાળા, દુર્ભિક્ષ, મરકી અને તેવા ખીજા ઉપનૢવાથી અસ્વસ્થ થએલાં ગામ, શહેર, સ્થાન આદિના ત્યાગ કરવા. જો ત્યાગ કરવામાં ન આવે, તે પૂર્વે ઉપાર્જન કરેલાં ધર્મ, અર્થ કામાદિના વિનાશ થાય અને નવીન ઉપાર્જન થતાં ન હાવાથી ઉભયલાક ભ્રષ્ટ થવાય. ૧૦. દેશ, જાતિ અને કુલની અપેક્ષાથી ગહિત કાર્યો; જેવાં કે કૃષિક, મદિરાદિકના વ્યાપાર મદિરાનું પાન વિગેરે ત્યાગ કરવાં. ૧૧ કુટુંબનુ પેાષણ કરવામાં, પેાતાના ઉપભાગમાં અને દેવતા, અતિથિપૂજન આદિ પ્રયાજનમાં દ્રવ્યના વ્યય આવકને અનુસારે રાખવા. આવકના પ્રમાણથી અધિક ખરચ રાખતાં લેાકેામાં અવિશ્વાસ ધર્મની હાની, લઘુતા અને ભિક્ષુકતા વિગેરે પ્રાપ્ત થાય છે. ૧૨. Page #134 -------------------------------------------------------------------------- ________________ ગૃહસ્થધમ અને નીતિપૂર્વક જીવન વાલ'કારાદિ વેષ,, વૈભવ, જાતિ, દેશ અને કાલાનુસાર રાખવા. તે સિવાય લેાકેામાં હાંસિપાત્ર થવાય છે. ૧૩ ૧. ધમ સાંભળવાની ઇચ્છા, ૨. ધમ સાંભળવા, ૩. શાસ્રા ગ્રહણ કરવા, ૪. ભૂલી ન જવાય તેમ ધારી રાખવા, ૫. વિજ્ઞાત અને અવલ બીને ખીજા વિતર્કો કરવા, ૬. વિરૂદ્ધ અર્થથી વ્યાવન કરવું, છ. પાર્થોનું જ્ઞાન અને ૮ તત્ત્વજ્ઞાન, આ આઠ બુદ્ધિના ગુણા છે, તે ધારણ કરવા. ૧૪, નિરંતર ધર્મ શ્રવણ કરવાથી, ઉત્તરોત્તર ગુણની વૃદ્ધિ થાય છે. ૧પ. અજીણુ થતાં ભાજનના ત્યાગ કરવા. કેમકે તેથી રાગ વિશેષ વૃદ્ધિ પામે છે. મળ તથા વાયુના ખરાબ ગધ, વિષ્ટા થાડી ઘેાડી આવે, શરીર ભારે જણાય, અરૂચિ થાય અને ખરાબ ઓડકાર આવે. આ છ અજીણુનાં લક્ષણ છે. ૧૬. ભેાજનના અવસરે પ્રમાણેાપેત જમવું, લાલુપતાથી અધિક ન જમવું. તેમ થતાં અગ્નિ મદતા, વિરેચન, વમન અને મરણાંગત રાગા ઉત્પન્ન થાય છે. ૧૭. . અન્યાન્ય ખાધ ન આવે તેમ ધ, અર્થ અને કામનું સેવન કરવું. એકલા કામના સેવનમાં ધન તથા ધ'ની હાનિ છે, એકલુ' ધન મેળવનારને તે ધનના ભેાક્તા કેાઈ થાય છે અને પાપ પાતે ખાંધે છે. અને એકલા ધર્મને સેવનારને ગૃહસ્થાશ્રમ ચાલી શકતા નથી. માટે અન્યાન્ય ખાધા ન પહોંચે તેમ ત્રણે વનું સેવન કરવું. નિરંતર જેની ધ કાય માં જ પ્રવૃત્તિ છે તે અતિથિ. ઉત્તમ આચારમાં આસક્ત તે સાધુ. અને ક્રીન તે શક્તિ વિનાના. તેમની થાયેાગ લાયકાત પ્રમાણે ભક્તિ કરવી. ૧૯. ૮૧ ખાટા જાણી મૂછને કદાગ્રહ ન કરવા. ૨૦. સૌજન્ય, ઔદાય, દાક્ષિણ્યતા આદિ ગુણવાન્ જીવાના પક્ષપાત કરવા; એટલે તેમનું બહુમાન, સહાયકરણ, અનુલાચરણ વિગેરે કરવું. ગુણવાનના ગુણ પક્ષપાતથી પોતે ગુણવાન્ બને છે. ૨૧. . Page #135 -------------------------------------------------------------------------- ________________ ચેાગશાસ્ત્ર ભાષાંતર-પ્રથમ પ્રકાશ અનાય પ્રમુખ પ્રતિષેધવાળા દેશમાં અને રાત્રિ પ્રમુખ કાળમાં જવા-આવવાના ત્યાગ કરવા. પ્રતિષેધવાળા દેશકાળમાં ચાલનાર અનેક પ્રકારની આફતમાં તથા ધર્માં હાનિમાં આવી પડે છે. ૨૨. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવથી પાતાની શક્તિ જાણીને કાઈ પણ કાર્યના પ્રારભ યા ત્યાગ કરવા. તેમ કરતાં તેના પ્રારભ સફળ થાય છે નહિતર તેનું પરિણામ દુ:ખદ આવે છે. ૨૩: અનાચારના પરિહાર અને સમ્યગ્ આચારમાં રહેલા વ્રતધાી મનુષ્ય, તથા હૈય ઉપાદેય વસ્તુના નિશ્ચયમાં જ્ઞાનવૃદ્ધ, તેમનું પૂજન કરવું, ખેલાવવા, આસન આપવું તથા અભ્યુત્થાન કરવું', આવા જ્ઞાની પુરુષા કલ્પવૃક્ષની માફક સદુપદેશ આપવારૂપ તત્કાળ ફળ આપનાર થાય છે. ૨૪. અવશ્ય પેાષવાલાયક માંતાપિતા, સ્રીપુત્રાદિનુ પાષણ કરવુ’. ૨૫. કાઈ પણ કાર્યના પ્રારંભ કરતાં પૂર્વાપર અર્થ અનથ સંબંધી વિચાર કરવા તે દીર્ઘદર્શી. વિચાર કર્યા સિવાય કાર્ય કરનાર કાઈ વખત માટી આતમાં આવી પડે છે. ૨૬. ८२ વસ્તુ-અવસ્તુ, કૃત્ય-અકૃત્ય, સ્વ-પર ઈત્યાદિના અંતરને જાણનાર વિશેષજ્ઞ કહેવાય છે, અવિશેષજ્ઞ પુરુષમાં પશુથી કાંઇ અધિકતા નથી. અન્યના કરેલા ઉપકારને જાણવા જોઇએ. ‘“ગરજ સરી ને વૈદ વેરી” એમ કરનાર માણસ ઉત્તમ લાભ મેળવી શકતા નથી. ૨૮. વિનયાદિ ગુણાએ કરી લેાકેાને વલ્લભ થવાય છે, જે લેાકવતુભ નથી તે પેાતાના ધર્માનુષ્ઠાનને પણ દૂષિત કરે છે, એટલું જ નહિ પણ ખીજાના માધિ બીજના પણ નાશ કરે છે. ૨૯. લજાવાન થવું, લજજાવાન્ માણસ પ્રાણના ત્યાગ કરે, પણુ પેાતાની પ્રતિજ્ઞા ખડિત ન કરે, ૩૦. દુઃખી જ તુઓનુ દુઃખથી રક્ષણ કરનાર માણુસ દયાવાન્ કહેવાય છે, દયા ધર્મનુ મૂળ છે. ૩૧, સામ્ય-અકુર આકાર રાખવા. ક્રુર સ્વભાવવાળા જીવે લોકોને ઉદ્વેગનું કારણ થાય છે. ૩૨. Page #136 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ સમ્યક્ત્વનું સ્વરૂપ બતાવે છે પરને ઉપકાર કરવામાં તત્પર થવું. ૩૩. કામ, ક્રોધ, લોભ, મોહ, મદ અને મત્સર એ છ અંતરંગ શત્રુઓને દૂર કરવામાં તત્પર થવું. ૩૪. ઇઢિઓના સમુદાયને વશ કરનાર થવું. આ ઇંદ્રિય વિજયી ગૃહસ્થ ધર્મને લાયક સમજ. સર્વથા વિજય તો સાધુધર્મને યોગ્ય છે. ૩૫. આ પ્રમાણે વર્તન કરનાર, ગુણ ધારણ કરનાર મનુષ્ય ગૃહસ્થ ધમને લાયક થાય છે. इतिश्रीआचार्यहेमचंद्रविरचिते योगशास्त्रे मुनि केशरविजयगणिकृत- : बालावबोधे प्रथमः प्रकाशः। દ્વિતીય પ્રકાશ ગૃહસ્થ ધર્મમાં પ્રથમ સમ્યકૃત્વ सम्यक्त्वमूलानि पश्चाणुव्रतानि गुणास्त्रयः । शिक्षापदानि चत्वारि ब्रतानि गृहमेधिनाम् ॥ १ ॥ સમ્યફ વપૂર્વક પાંચ અણુવતી, ત્રણ ગુણવ્રતો અને ચાર શિક્ષાવ્રતો એમ ગૃહસ્થ ધર્મનાં બાર વ્રતો છે. જે અનુક્રમે કહેવાશે. પ્રથમ સમ્યકત્વનું સ્વરૂપ બતાવે છે यो देवे देवताबुद्धिर्गुरौ च गुरुतामतिः । વર્ષે ધર્મધી મુદ્રા, સરસ્વમિદુતે . ૨ છે. જે દેવને વિષે દેવપણાની બુદ્ધિ, ગુરુને વિષે ગુરુપણાની બુદ્ધિ અને ધર્મ વિષે શુદ્ધ ધર્મબુદ્ધિ તે સમ્યક્ત્વ કહેવાય છે. ૨. વિવેચન-જ્ઞાનરૂપ વૃક્ષનું મૂળ સમ્યકત્વ છે. જો મૂળ ન હેય તે વૃક્ષ હેતું નથી, તેમ સમ્યક્ત્વ ન હોય તે જ્ઞાન હતું નથી. પુણ્યરૂપ નગરનાં દ્વાર તુલ્ય સમ્યક્ત્વ છે. જે દ્વાર ન હોય તે Page #137 -------------------------------------------------------------------------- ________________ યોગશાસ્ત્ર ભાષાંતર-દ્વિતીય પ્રકાશ શહેરમાં પ્રવેશ થતો નથી, તેમ સમ્યક્ત્વ ન હોય તે પુણ્યાનુબંધી પુણ્ય હેતું નથી. મેક્ષરૂપ મહેલના પાયાતુલ્ય સમ્યક્ત્વ છે. જે પાયે ન હોય તો મહેલ બનતો નથી, તેમ સમ્યકત્વ ન હોય તો મોક્ષ મળતું નથી. સર્વ સંપદાના નિધાન સરખું સમ્યક્ત્વ છે. જેમ રત્નોના આધારભૂત સમુદ્ર છે, તેમ ગુણ રત્નોના આધારવાળું સમ્યક્ત્વ છે, ચારિત્રરૂપ ધનનાં પાત્ર સરખું સમ્યફત્વ છે. જેમ આધાર સિવાય ધન રહી શકતું નથી, તેમ ચારિત્રરૂપ ઘન, સમ્યફવરૂપ આધાર સિવાય રહી શકતું નથી. આવા ઉત્તમ સમ્યક્ત્વની કેણ પ્રશંસા ન કરે ! સૂર્યોદય થયે જેમ અંધકાર ટકી શકતું નથી, તેમ સમ્યફવથી વાસિત મનુષ્યમાં અજ્ઞાનરૂપ અંધકાર રહી શકતું નથી. તિર્યંચ અને નરકનાં દ્વારા બંધ કરવા માટે સમ્યક્ત્વ છે. અર્ગલા સરખું છે, અને દેવ, માનવ તથા મોક્ષસુખનાં દ્વાર ખેલવા માટે સમ્યકત્વ એક ચાવી સરખું છે. જે સમ્યકત્વ મેળવ્યા પહેલાં આયુષ્યને બંધ ન કર્યો હોય અને આયુષ્ય બંધ પહેલાં સમ્યક ત્યાગ ન કર્યું હોય તે તે જીવ વૈમાનિકદેવ સિવાય બીજું આયુષ્ય ન જ બાંધે. એક અંતરમુહર્ત માત્ર પણ આ સમ્યકત્વની સેવના કરીને જે તેને ત્યાગ કર્યો હોય તે પણ તે જીવ સંસારમાં ઘણે વખત પરિભ્રમણ નથી કરતે; તે જે મનુષ્ય તે સમ્યક્ત્વનું નિરંતર સેવન કરે છે તેને નિરતર ધારણ કરે છે, તે જ ઘણા જ થોડા વખતમાં મેક્ષ મેળવે તેમાં આશ્ચર્ય શું? મિથ્યાત્વનું સ્વરૂપ अदेवे देवबुद्धिर्या, गुरुधीरगुरौ च या । अधर्मे धर्मबुद्धिश्च, मिथ्यात्वं तद्विपर्ययात् ॥ ३ ॥ દેવના ગુણે જેમાં ન હોય છતાં તેમાં દેવપણાની બુદ્ધિ કરવી, ગુરુના ગુણે ન હોય છતાં તેમાં ગુરુપણાની ભાવના રાખવી અને અધર્મ વિષે ધર્મપણાની બુદ્ધિ રાખવી તે સત્યથી વિપરીત હિવાથી મિથ્યાત્વ કહેવાય છે. ૩. Page #138 -------------------------------------------------------------------------- ________________ દેવનું સ્વરૂપ વિવેચન–મિથ્યાત્વ મહાન રોગ છે, મહાન અધિકાર છે. મહાન શત્રુ છે. મહાન વિષ છે. અંધકાર, શત્રુ અને વિષની ચિકિત્સા કરવામાં ન આવી હોય તે એક જ જન્મ માટે દુઃખ આપે છે પણ મિથ્યાત્વને દૂર કરવાને ઉપાય કરવામાં ન આવ્યો હોય તો હજારો જન્મ પર્યત દુઃખદાયક થાય છે. મિથ્યાત્વથી વાસિત ચિત્તવાળા મનુષ્યોને તત્તાતત્ત્વ સંબંધી વિવેક હેતું નથી. શું જન્માંધ માણસે વસ્તુની રમ્યતા અરમ્યતાને અનુભવ કરી શકે છે ? એક છેડે વખત સુખ આપનારી યા રહેનારી વસ્તુ માટે જ્યારે મનુષ્ય દરેક પ્રકારે ચેકસાઈ કરે છે, તે ભંભવ સુખ આપનાર ધર્મ માટે કંઈ પણ પ્રયાસ કરવામાં ન આવે એ કેટલું બધું શોચનીય છે ! દેવ, ગુરુ અને ધમ એ ત્રણમાંથી પ્રથમ દેવનું | સ્વરૂપ બતાવે છે. सर्वज्ञो जितरागादि, दोषस्त्रैलोक्यपूजितः । यथास्थितार्थवादी च, देवोर्हन् परमेश्वरः ॥ ४ ॥ સર્વજ્ઞ, ભૂત, ભવિષ્ય અને વર્તમાન સંબંધી સર્વ દ્રવ્યોના જાણુ, રાગ દ્વેષાદિ દેને જીતનાર, ત્રણ લેક સંબંધી દેવ મનુષ્યથી પૂજનીક, અને સત્યવકતા તે દેવ અહંત, યા પરમેશ્વર કહેવાય છે; અથવા તે પરમ ઐશ્વર્યવાનું અહન દેવ કહેવાય છે. ૪. ..ध्यातव्योऽयमुपाम्योऽयमयं शरणमिष्यताम् । अस्यैव प्रतिपत्तव्यं, शासनं चेतनाऽस्ति चेत् ॥ ५ ॥ જે તમારામાં કઈ સદ્દ અસદ વિચાર કરવાની બુદ્ધિ યા ચેતના હોય તે આ દેવનું ધ્યાન કરવું, આની ઉપાસના કરવી, આનું શરણ ઈરછવું (લેવું) અને આ દેવની જ આશા અંગીકાર કરવી. ૫. Page #139 -------------------------------------------------------------------------- ________________ યોગશાસ્ત્ર ભાષાંતર-દ્વિતીય પ્રકાશ બીજા દેવની આજ્ઞા શા માટે માન્ય ન કરવી ? કુદેવનું લક્ષણ ये स्त्रीशस्त्राक्षसूत्रादि, रागाद्यककलंकिताः । निग्रहानुग्रहपरास्ते, देवाः स्युन मुक्तये ॥ ६॥ જે દેવે સ્ત્રી, શસ્ત્ર અને જપમાલાદિ રોગના ચિહેથી દૂષિત છે અને બીજાને નિગ્રહ તથા અનુગ્રહ કરવામાં તત્પર છે, તે દેવની ઉપાસનાદિ મુક્તિને માટે થતી નથી. . વિવેચન–સ્ત્રી રાગનું કારણ છે. જે પોતે નિરાગી હોય તે સ્ત્રી રાખવાનું પ્રયોજન શું? સંસારના સામાન્ય મનુષ્ય પણ સ્ત્રી આદિ કુંદમાં ફસાયેલા છે, તે તેના કરતાં આ દેવામાં અધિકતા શાની ? રાગને જય કર એ અતિ દુષ્કર છે, તે તે સ્ત્રી પાસે હોવાથી સ્પષ્ટ સમજી શકાય છે કે હજી તે જય તેમનાથી બની શક્યો નથી. જ્યાં રાગ હોય ત્યાં અવશ્ય દ્વષ પણ પ્રગટ થાય છે. જ્યાં સુધી રાગ દ્વેષરૂપ બીજ પૂર્ણ બળ્યા નથી, ત્યાં સુધી સંસાર પરિભ્રમણના અંકુરા કદી શાંત થવાના નથી, અને સંસાર ભ્રમણ ગયું નથી ત્યાં સુધી સામાન્ય મનુષ્યથી તેમા અધિકતા શાની? શસ્ત્ર પાસે રાખનારને અવશ્ય માથે કેઈ શત્રુ છે, અથવા કોઈ બીજા તરફથી ભય છે, યા પિતાનામાં નિર્બળતા છે, કે જેથી શસ્ત્ર રાખવાની જરૂર પડે છે, શસ્ત્ર પ્રહાર કરવાવાળામાં અવશ્ય દ્વેષ હેય ત્યાં પણ સંસાર ભ્રમણનાં બીજ કાયમ જ છે. માળા રાખનાર દેવ કેના નામની માળા ફેરવે છે? શા માટે ફેરવે છે ? આથી જ જણાઈ શકે છે કે તેમને માથે કેઈ બીજા મોટા દેવ છે. કે જેના નામને જાપ તે કરે છે, તેમજ એમ પણ સમજી શકાય છે કે હજી તે દેવમાં ન્યૂનતા છે કે જે ન્યૂનતા પૂર્ણ કરવા માટે આશાથી બીજાની પાસે યાચના કરવારૂપ જપમાળા ફેરવવામાં આવે છે. સેવક ઉપર અનુગ્રહ કરે અને બીજાઓને નિગ્રહ કરે. એ પણ રાગ-દ્વેષનું જ લક્ષણ છે. Page #140 -------------------------------------------------------------------------- ________________ કુદેવ, સુગુરુનાં લક્ષણા આવા દેવા પોતે જ સ'સારાસત હેાવાથી સ`સાર તરી શકયા નથી; જન્મ મરણથી છૂટ્યા નથી તે ખીજાઓને, પેાતાના આશ્રિતને કેવી રીતે સંસાર તરાવી શકશે, એ ખરેખર બુદ્ધિમાનાએ વિચારવા જેવુ' છે. જે માણસ પાતે જ દરિદ્રી છે, તે ખીજાએને ધનાઢ્ય કેવી રીતે કરી શકશે ? એ તા એક નાનું બાળક પણ સમજી શકે તેવુ' છે. માટે જન્મ, જરા, મૃત્યુની જાળથી છૂટેલા, સર્વાંસ, વીતરાગ પરમાત્માનું ધ્યાન કરવું, ઉપાસના કરવી અને તેનુ' જ શરણ લેવુ' એમ કરૂણાળુ આચાર્ય શ્રી આ દુનિયાના પામર જીવાને ખરા હિતથી ખાધે છે. નિષ્પક્ષપાત બુદ્ધિથી મધ્યસ્થ રહી ગમે તે ઇનકાર જો આ દેવના સ'મધમાં વિચાર કરશે તે અમને ખાત્રી છે કે તે અવશ્ય વીતરાગ પરમાત્માનું જ શરણ લેવા, અને યાન યા ઉપાસના કરવા પ્રેરાશે. * વિશેષતઃ 'કુદેવનાં લક્ષણા બતાવે છે नाटयाट्टहाससंगीता, द्युपप्लवबिसंस्थूलाः । فاع " लम्भयेयुः पदं शान्तं प्रपन्नान् प्राणिनः कथम् ॥ ७ ॥ જે દવા નાટક, અટ્ટહાસ્ય અને સ`ગીતાદિ ઉપદ્મવાથી આત્મસ્થિતિમાં વસ`સ્કૂલ, ( ઢીલા-અસ્થિર) થયેલા છે; તેઓ પેાતાના આશ્રિત ભક્તોને કેવી રીતે શાંત પથ મેાક્ષ પમાડી શકે ? * સુગુરુનું લક્ષણ महात्रतधरा धीरा, भैक्षमात्रोपजीविनः । सामायिकस्था धर्मोपदेशका गुखो मताः ॥ ८ ॥ અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય અને નિષ્પરિગ્રહરૂપ મહાવ્રતને ધારણ કરનાર, પરિષહાર્દિ સહન કરવામાં ધીર, મધુકર વૃત્તિએ ભિક્ષા કરી જીવન ચલાવનારા, સમભાવમાં રહેલા અને ધર્મોપદેશ આપનારને ગુરુ માનેલા છે. (હેવામાં આવે છે.) Page #141 -------------------------------------------------------------------------- ________________ યેગશાસ્ત્ર ભાષાંતર-દ્વિતીય પ્રકાશ. કુગુરુનાં લક્ષણ सर्वामिलाषिणः सर्व, भोजिनः सपग्ग्रिहाः । अब्रह्मचारिणो मिथ्योपदेशा गुरवो न तु ॥ ९ ॥ સર્વ વસ્તુઓના અભિલાષી, ભયા ભણ્યાદિ સર્વ ભોજન કરનાર, ધન, સ્ત્રી, પુત્ર, આદિ પરિગ્રહધારી, અબ્રહ્મચારી અને મિથ્યા ઉપદેશ દેવાવાળા ગુરુએ ન જ કહેવાય. ૯.' परिग्रहारंभमनास्तारयेयुः कथं परान् । . ... स्वयं दरिद्रो न परमीश्वरीकर्तुमीश्वरः ॥ १० ॥ પરિગ્રહ અને આરંભમાં મગ્ન થએલા ગુરુઓ બીજાઓને કેવી રીતે તારી શકે? કેમકે તે દરિદ્ર હોય તે બીજાને ધનાઢ્ય બને. વવાને કેમ સમર્થ થાય? ૧૦. વિવેચન–એક બાજુ ઘન, સ્વજન, સ્ત્રી, પુત્ર, આદિ પરિગ્રહ અને જીવ હિંસાદિ અનેક આરંભમાં મગ્ન થવું અને બીજી બાજુ ધર્મ ગુરુ થઈ ધાર્મિક ઉપદેશ આપે એ પ્રકાશ અને અંધકારના જેવું જ પૂર્વાપર વિરોધી છે. જેવું પોતે બેલે છે તેવું આચરણ ન હોય તે લેકે ઉપર તેની અસર થતી નથી. જ્યારે ગુરુએ દુનિયાના સુખની ઈચ્છાવાળા હેય, ભણ્યાભય ભક્ષણ પિયારેય પાન કરતા હય, પૈસા મેળવવાની લાલચવાળા હય, સ્ત્રીઓમાં આસકત હોય અને મિથ્યા બેલનાર હોય તે ગૃહસ્થો કરતાં તેઓમાં અધિકતા શાની, ગૃહસ્થો પાપને પશ્ચાત્તાપ કરતા હોવાથી અને તેમાંથી છુટવા માટે દાનાદિ આપી બીજાઓને ઉપકાર કરતા હોવાથી તેમાંથી છુટવાને કઈ પણ વખત સમર્થ થાય છે, પણ આ તે ગુરુપદ ધારક હેવાથી પિતાના પાપ તરફ લક્ષ ન કરનારા, કરેલ પાપના પશ્ચાત્તાપ વિનાના અને મિથ્યાભિમાની, ગુણ વિના ગુરુપદ ધારકોને છુટકારે કઈ પણ વખત થ બહુ મુશ્કેલ છે. આમ પિતે સંસારમાં ડુબેલ યા બંધાએલ હોવાથી બીજાઓને તેઓ કેવી રીતે છોડાવી શકે? એક દષ્ટાંતથી આ વાત સ્પષ્ટ કરીએ. Page #142 -------------------------------------------------------------------------- ________________ કુગુરૂનાં લક્ષણ * ૮૯ એક નગરમાં પરિગ્રહમાં ખુંચેલે, વિષય સુખનો લાલચુ અને મિથ્યાભિમાની પણ કાંઈક ધર્મ કથા કરી શકે તેટલું ભણેલે ગૃહસ્થ ધર્મગુરુ રહેતું હતું. તે રાજાને નિરંતર ધર્મોપદેશ સંભળાવતે અને તેનાથી પોતાની અને કુટુંબની આજીવિકા કરતે હતા. પૈસાની ઇરછાવાળે હોવાથી નિખાલસપણે દુનિયાની અસારતા અને પરિગ્રહની વિષમતાને ઉપદેશ આપી શકતો નહોતો, તેથી રાજાને પણ તે ઉપદેશથી અસર થતી નહોતી. એક દિવસ રાજાએ કહ્યું કે તમારા ઉપદેશથી મને કેમ કાંઈ અસર થતી નથી, પહેલાંના રાજાએ ધર્મોપદેશ સાંભળીને રાજ્ય ત્યાગ કરી ચાલ્યા જતા અને મારી તે દિન પ્રતિદિન પરિગ્રહની એટલે રાજ્ય વધારવાની અને નવીન સ્ત્રીઓને પરણવાની ઈચ્છા શાંત થતી નથી, માટે આનું નિદાન (કારણ) તમે જ્યાં સુધી નહિ આપે ત્યાં સુધી તમારૂં વર્ષાસન અને કથા બને બંધ કરવામાં આવે છે. ધર્મગુરુ ઉદાસ થયા. પુત્રને વાત જણાવી. પુત્રે જવાબ આપ્યો કે તેને ઉત્તર હું રાજાને આપીશ. તેના પિતા ખુશી થયે અને રાજાને વાત જણાવી કે મારે પુત્ર જવાબ આપશે. રાજાને હર્ષ થયા. ઉત્કંઠિત થએલા રાજાએ તેના પુત્રને બેલાવ્યો અને તેના કહેવાથી રાજ તેને સાથે લઈ એક વનમાં ગયો. વૃક્ષની ઘેઘુર છાયા નીચે બેસી રાજા પ્રશ્નનો ઉત્તર માગે છે; છોકરાએ જવાબ આગે કે આ વૃક્ષના પાતળા થડ સાથે તમે બાથ ભીડ. રાજાએ તેમ કરવાથી છોકરાએ એક વસ્ત્ર વડે સજાને મજબુત બાંધી લીધે. પછી છોકરીએ પોતાના પિતાને કહ્યું : “પિતાજી, તમે પણ ચાલે.” બે ચાર વૃક્ષની આગળ જઈ એક ઝાડ સાથે તેના પિતાને પણ બાથ ભીડાવી, અને મજબુત બાંધી લીધા. રાજા સુકોમળ હેવાથી વધુ વખત થતાં બુમ પાડી ઉઠ્યો “ઓ ધર્મગુરુ, મને છોડાવ.” ત્યારે થોડે દૂર બંધાએલા ગુરુએ જવાબ આપે કે હું કેવી રીતે છોડાવું? કેમકે હું બંધાયેલો છું. આમ એક બીજાના શબ્દો સાંભળી છેક હસતે હસતે ત્યાં આવ્યા અને રાજાને તથા પિતાના Page #143 -------------------------------------------------------------------------- ________________ યોગશાસ્ત્ર ભાષાંતર-દ્વિતીય પ્રકાશ પિતાને છોડ્યા. રાજા ગુસ્સે થયો અને તેણે છોકરાને કહ્યું કે મૂખ, ઉત્તર ન આપતાં ઉલટે બાંધીને ચાલે ગયે ! છોકરાએ ઉત્તર આ “કેમ મહારાજ. મૂખ હું કે તમે?” તમારા પ્રશ્નને ઉત્તર તમને મળે છતાં હજી સમજ્યા નહિ ! આ બધેકુ બંધા મીલે, છું કૌન ઉપાય; કર સેવા નિJથકી, પલમેં દીયે છુડાય. હે રાજા, તું બંધાએલ અને મારે પિતા પણ બંધાએલે; બેમાંથી કેણ કેને છોડાવે? હું બંધાએલ ન હતું તે મેં બનેને છેડ્યા, તમે સંસાર સુખના અભિલાષી, મારા પિતા મોહજાળથી બંધાયેલ તે તને કેવી રીતે વૈરાગ્યપદેશ આપી શકે, અને છોડાવી શકે? માટે જા, કેઈ નિગ્રંથની, ત્યાગીની સેવા કર. તે તને ચેડા વખતમાં છોડાવશે. રાજા પ્રતિબંધ પામે; નિગ્રંથ ગુરુનું સેવન કરી સંસારથી વિરક્ત થઈ જ્ઞાની થશે. તેવી જ રીતે પોતે મેહ પાશથી બંધાયેલ ધર્મગુરુએ તાત્વિક ઉપદેશ આપી છોડાવી શકતા નથી. * ધમનું લક્ષણ दुर्गतिप्रपतत्प्राणि धारणाद्धर्म उच्यते । संयमादिर्दशविधः सर्वज्ञोक्तो विमुक्तये ॥ ११॥ . દુર્ગતિમાં પડતાં પ્રાણીઓને તેમાંથી બચાવી, તેઓનું રક્ષણ કરે તેનું નામ ધર્મ છે. અને તે સંયમાદિ દશ પ્રકારને સર્વજ્ઞને કહેલ ધર્મ મોક્ષને માટે થાય છે. ૧૧. - વિવેચન-ક્ષમા, નમ્રતા, સરલતા, નિર્લોભતા, તપ, સંયમ, સત્ય, શૌચ, અકિંચન અને બ્રહ્મચર્ય, આ દશ પ્રકારને ધર્મ છે. જેનું સ્વરૂપ આગળ કહેવામાં આવશે. અહિં વેદની એક શાખાવાળા જૈમિનિએ શંકા કરે છે કે સર્વજ્ઞ કઈ છે જ નહિ, કે જેનું વચન પ્રમાણ કહેવાય, માટે અપરૂપેય (પુરુષ વિના પેદા થયેલ) અને નિત્ય વેદને વાકથી તને Page #144 -------------------------------------------------------------------------- ________________ ધમનું લક્ષણ * ૯૧ નિર્ણય કર યા ધર્મનું સ્વરૂપ જાણવું જોઈએ. આચાર્યશ્રી તેને ઉત્તર આપે છે કે - अपौरुषेयं वचनमसंभवि भवेद्यदि । न प्रमाणं भवेद्वाचां ह्याप्ताधीना प्रमाणता ॥ १२ ॥ પુરુષ વિના ઉત્પન્ન થયેલું (તાલુ, ઓષ્ટ આદિ અને જીવન પ્રયત્ન સિવાય ઉપન્ન થએલું) વચન સંભવતું નથી. કદાચ માને કે (વિવાદને ખાતર માની લઈએ કે, સંભવે તે પણ તે વચને પ્રમાણુ નથી કેમકે વચનેની પ્રમાણિકતા એ આસ્ક (પ્રમાણિક) પુરુષને આધીન છે. ૧૨. વિવેચન-અત્યારની ફોનગ્રાફની શોધથી માનવામાં આવતું હોય કે પુરુષના પ્રયત્ન સિવાય શબ્દોચ્ચાર થાય છે, તે તે માનવામાં ભૂલ છે, કારણ કે ફેનેગ્રાફમાં જે શબ્દો રોકવામાં આવ્યા છે, તેનો પણ ઉચ્ચાર કરનાર કેઈ પણ તાલુ. હોઠ અને પ્રયત્ન કરનાર જીવ સિવાય ઘટ નથી, અને આવાં વચને પણ જે પ્રમાણિક પુરુષ, અજ્ઞાનાદિ દોષ રહિત હોય, તેના જ યથાર્થ ગણાય છે. માટે જ ઉપર કહેવામાં આવ્યું છે કે પ્રયત્ન સિવાય વચન સંભવતું નથી અને તે પ્રમાણિક પુરુષનાં વચન લેવાં જોઈએ. પુરુષ સિવાયના વચનનું અસંભવિતપણું બતાવી સર્વશ સિવાયના પુરુષનું કહેલું વચન અપ્રમાણ આ છે તે બતાવે છે. मिथ्यादृष्टिभिराम्नातो हिंसाद्यैः कलुषीकृतः । स धर्म इति वित्तोऽपि भवभ्रमणकारणम् ॥ १३ ॥ મિથ્યાષ્ટિઓએ પ્રતિપાદન કરેલ, તથા મુગ્ધ બુદ્ધિવાળા પ્રાણીએમાં ધર્મપણે પ્રસિદ્ધિ પામેલ ધર્મ ભવમબ્રણના કારણરૂપ છે, કેમકે તે હિંસાદિ દેથી દૂષિત થયેલ છે. ૧૩. Page #145 -------------------------------------------------------------------------- ________________ યેગશાસ્ત્ર ભાષાંતર-દ્વિતીય પ્રકાશ વિવેચન-સર્વજ્ઞનું વચન પ્રમાણ હોય છે, અને તે સિવાયેનાનું કહેલું પ્રમાણ નથી, એમ કહેવાનું કારણ એ છે કે સર્વ દરેક કાર્યની સર્વ બાજુએાને પૂર્ણ પણે જાણે છે અને એમ પૂર્ણ રીતે જાણ નિશ્ચય કરી કહેલું વચન અસત્ય થતું નથી, પણ કોઈ કાર્યની એક બાજુ જાણુ બીજી બાજુએ છે જ નહિ, એમ જેનાર અને કહેનાર છેટે છે. આ પ્રમાણે કહેનારે બીજી બાજુઓ જોયેલી ન હેવાથી તેનું કહેવું એક બાજુનું સત્ય છે, પણ બીજી સર્વ બાજુઓનું અસત્ય છે. અને આ એક બાજુનું સત્ય પણ પરિપૂર્ણ ન હેવાથી યા બીજી બાજુઓને અસત્ય કહેતાં હેવાથી થોડું સાચું; પણ બીજી બાજુ અસત્ય હોવાથી અસત્ય ગણાય છે. કુદેવ, કુગુરુ અને કુધર્મને આક્ષેપ સહિત પ્રતિક્ષેપ सरागोऽपि हि देवश्चेत् गुरुरब्रह्मचार्यपि । कृपाहीनोऽपि धर्मः स्यात् कष्टं नष्ट हहा जगत् ॥ १४ ॥ સરાગીને પણ જે દેવ કહેવાય, અબ્રહ્મચારીને જે ગુરુ મનાય અને દયારહિત ધર્મ પણ ધર્મ કહેવાય તે મહા ખેદની વાત છે કે દેવ, ગુરુ, ધર્મથી શૂન્ય આ જગતને નાશ થયો સમજે ૧૪. આ પ્રમાણે સત્ય દેવ, ગુરુ અને ધર્મ ઉપર શ્રદ્ધાન કરવું તે સમ્યકત્વ. આ સમ્યફ આત્મ પરિણામરૂપ હેવાથી બીજા તેને જોઈ ન શકે, છતાં તેનાં ચિહેથી જાણી શકાય છે. સમ્યક્ત્વનાં ચિન્હો બતાવે છે. शमसंवेगनिर्वेदानुकंपास्तिक्यलक्षणैः । રુક્ષઃ પ્રચમિક સભ્ય સમવમુખ છે ? . શમ, સંવેગ, નિર્વેદ, અનુકંપા, અને આસ્તિકતાનાં લક્ષણે રૂપ, પાંચ લક્ષણેએ કરી સારી રીતે (બબર) સમકિત ઓળખી શકાય છે. ૧૫. Page #146 -------------------------------------------------------------------------- ________________ સમ્યત્વનાં પાંચ ભૂષણે. વિવેચન–શમ એટલે ઉપશમભાવ. પોતાના અપરાધીનું પણ ખરાબ ચિંતન ન કરે, અનંતાનુબંધી કષાયવાળે જીવ કેઈ પણ વસ્તુનું મૂળથી નિકંદન કરવાના પરિણામવાળો હોય છે. તેમ ઓછામાં ઓછા ઉપશમભાવવાળે હોય પણ અનંતાનુબંધી પરિણામવાળે ન હોય, તે ન હોવાનું કારણ એ છે કે “તેણે, દેહ અને આત્મા ભિન્ન છે, દેહને નાશ થાય છે, આત્માને નાશ નથી; આત્મા અન્ય અન્ય ભેમાં પિતાનાં કરેલાં શુભાશુભ કર્માનુસારે સુખ દુખ આદિને અનુભવ કરે છે. પિતાના પ્રયત્નથી કર્યાવરણને નાશ કરી સર્વથા કર્મ રહિત થઈ મુક્તિ મેળવી શકે છે. દેહ એ જ આત્મા છે, તેમ માન્યતા કરવી તે મિથ્યાત્વ છે, અને પુદ્દગલાદિ પરભાવમાં આસકત થવું તે સર્વ મિથ્યાભાવ છે” આ સર્વ સારી રીતે જાણેલ હોવાથી તથા આ સર્વ ભાવોથી વિમુકત થઈ આત્મપદ મેળવવું એ તેની દઢ ભાવના હોવાથી અનંતાનુબંધી પરિણામે ક્યાંથી હોય? સંવેગ–દેવનાં અને મનુષ્યનાં સુખને દુઃખરૂપ માને અને મોક્ષસુખ અર્થાત્ ખરૂં આત્મસુખ તેને જ સુખ કરી જાણે, નિવેદ–આ ભવને નારકી કે બંદીખાના સમાન માને અને ઉદાસીન વૃત્તિથી જેમ બને તેમ સંસારથી નીકળવાને પ્રયત્ન કરે. અનુકંપા–બે પ્રકારની છે; દ્રવ્ય અને ભાવ. (વ્યવહારિક અને પરમાર્થિક.) દ્રવ્યથી દુખી પ્રાણીને પિતાથી બનતી મહેનત અને શક્તિ અનુસારે દુઃખથી મુક્ત કરવા તે. ભાવથી, ધર્મ રહિત જીવોને શકિત અનુસારે ધર્મમાં જોડવા પ્રયત્ન કરે તે. આસ્તિકતા–વીતરાગનાં કહેલાં વચન ઉપર પૂર્ણ શ્રદ્ધાન. આ પાંચ લક્ષણે સમ્યક્ત્વાન્ છમાં હોય છે. સમ્યકત્વનાં પાંચ ભૂષણે. . स्थैर्य प्रभावना भक्तिः, कौशलं जिनशासने । તીર્થસેવા જ પડ્યાશ્ય ખૂણાનિ પ્રવક્ષત્તિ | ૨૬ છે. Page #147 -------------------------------------------------------------------------- ________________ યોગશાસ્ત્ર ભાષાંતર-દ્વિતીય પ્રકાશ સ્થિરતા, પ્રભાવના, ભક્તિ. જિનશાસનમાં કુશળતા, અને તીર્થસેવા-આ પાંચથી સમ્યક્ત્વ શોભે છે. તે ભૂષણે કહેલાં છે. ૧૬. વિવેચન-ભૂષણ એટલે શેભા યા આભૂષણે, જે સમ્યકત્વ ઉપર ચડાવવાથી સમ્યફત્વ શેભી નીકળે, તે ભૂષણ. પ્રથમ સ્થિરતા. કોઈ ધર્મથી પતિત થતું હોય, તેને ઉપદેશ આપી યા તેની અગવડ દૂર કરી ધર્મમાં સ્થિર કરે અથવા અન્ય દર્શનકારના મંત્ર-તંત્રાદિ ચમત્કારે જેઈ ધર્મથી અસ્થિર ન થવું તે સ્થિરતા. પ્રભાવના–શક્તિ અનુસાર ધર્મને ફેલાવ યા તેની શેભામાં વધારો કરે. ભક્તિ-ગુણાનુરાગ, ગુણવાન પુરૂષોને વિનય કરે, બહુમાન કરવું, અન્નવસ્ત્રાદિ આપી તેમની ભક્તિ કરવી. ' જીવનશાસનમાં કુશલપણું–જિનેશ્વરને કહેલાં છવાજીવાદિ તને અભ્યાસ કરી તેમાં પ્રવીણતા મેળવવી. તીર્થસેવા-તીર્થો બે પ્રકારનાં સ્થાવર અને જંગમ. સ્થાવર તીર્થો જયાં તીર્થકરોનાં કલ્યાણક થયાં હોય તેવી ભૂમિએ સ્પર્શવી, શુદ્ધ ભાવથી ગુણગ્રામ યા સ્તુતિ કરવી, વિચારણા કરવી, એ આદિ સ્થાવર તીર્થસેવા. જંગમ તીર્થ સાધુ મુનિરાજ, તેમની સેવા કરવી, આ પાંચ સમ્યક્ત્વની શોભામાં-ઉજજવલતામાં–વધારે કરનાર છે માટે ભૂષણે કહ્યાં છે. સમ્યકત્વનાં પાંચ દૂષણે. शङ्काकासाविचिकित्सा, मिथ्यादृष्टिप्रशंसनम् । तत्संस्तवश्व पश्चापि सम्यक्त्वं दुषयन्त्यलम् ॥ १७ ॥ શંકા, આકાંક્ષા, વિચિકિત્સા, મિથ્યાષ્ટિની પ્રશંસા અને તેને પરિચય, આ પાંચે પણ સમ્યક્ત્વને અત્યંત પ્રષિત કરનાર છે. વિવેચન–શંકા; જિનેશ્વરના કહેલાં છવાછવાદિ તના સંબંધમાં શંકા કરવી. ખબર ન પડે તે કેઈને પૂછવું જ નહિ, Page #148 -------------------------------------------------------------------------- ________________ ૫ સમ્યક્ત્વના પાંચ દુષણે આનું નામ શંકા નથી. તેમ પૂછવા સિવાય તે કેઈને ખબર જ ન પડે ત્યારે શાસ્ત્રના જ્ઞાતા પાસેથી તેની રહસ્ય જાણવો અને જ્યારે તેથી પણ વિશેષ ખુલાસો મન માનતે ન મળે ત્યારે તે વાતને આધાર જ્ઞાની ઉપર રાખી સંતુષ્ટ થવું, પણ આ મને જવાબ આપી ન શક્યા, માટે જિનેશ્વરનું કહેવું છેટું છે, તેવી માન્યતા ન થવી જોઈએ, કેમકે, સર્વ જીના ક્ષયે પશમે કાંઈ સરખા હોતા નથી. એકને પૂછતાં મનમાનતે ખુલાસે ન મળે છે, તે વાત ખેટી છે, એવી કલ્પના કરવી તે અગ્ય છે. કાંક્ષા–અન્ય મતના ધર્મ માટે અભિલાષ કર. કઈ દર્શનકારમાં મંત્ર તંત્રાદિને ચમત્કાર જોઈ તે તે દર્શનમાં સત્ય છે, એમ કરી દડી જવું. અને પોતાની બુદ્ધિને યુક્તિની કસોટી પર ન ચડાવવી, એ વિદ્વાનોને તે લાયક નથી જ. ગાડરીયા પ્રવાહમાં તે કદી તેમ થઈ આવે છે, તેઓએ પણ પરમાર્થને માટે તે બહુ જ વિચારવાનું છે, બાહ્ય ચમત્કાર જોઈ પોતાના આત્માને નિરંતરમાં અસત્ય ધર્મરૂપ જોખમના ખાડામાં નાખ, એ વિચાર શક્તિ વિનાનું કામ છે. : વિચિકિત્સા ધર્મ સંબંધી ફલને સંદેહ. આ મારી જીંદગીને પરમાઈ માર્ગે, ધર્મ રસ્તે પૂરી કરું છું. પણ તેનું ફળ મળશે કે કેમ? એ વિચાર ધાર્મિક ઉત્સાહને નબળો પાડનાર છે. સામાન્ય રીતે પણ દુનિયાની કોઈ પણ ક્રિયાનું ફળ આપણે નજીક કે દૂર જ્યારે અનુભવીએ છીએ ત્યારે પારમાર્થિક ક્રિયાનું ફળ શા માટે નહિ મળે ? પારમાર્થિક ક્રિયાનું ફલ આપણને પ્રથમ અહિં જ વિષયકષાયની શાંતતા, સમપરિણામ, આત્માને આનંદ, અને સુખમય જીદગી વિગેરે રૂપે મળે છે, તે આગળ તેનાં મીઠા ફળો અનુભવાશે તે નિર્વિવાદ જ છે, કેમકે એક બીજ વાવ્યું હોય અને તેને અંકુરો ફુટેલ આપણે જોય; પાંદડા આવતાં જોયાં, તે અનુમાન કરી શકાય છે કે આ વૃક્ષને પાણી સિંચવામાં અને રક્ષણ કર Page #149 -------------------------------------------------------------------------- ________________ ગશાસ્ત્ર ભાષાંતર-દ્વિતીય પ્રકાશ વામાં આવશે તે અવશ્ય કાળે કરી તે ફળપ્રદ થશે જ. તેમ ધર્મ પણ ફળદાયક જ છે. જે ધર્મને અંકુરે પણ અહિં દેખાતો નથી, તે ધર્મ છે કે કેમ. અથવા તેનાથી ફળ મળશે કે કેમ તે તે મ્ભાવિક રીતે સંશયયુક્ત છે. મિથ્યાધમઓની પ્રશંસા–આ પ્રશંસા ન કરવી. ન કરવાનું કારણ એ છે કે તેથી બાળજી, જેને સત્યાસત્યને નિર્ણય કરવાનું સામર્થ્ય નથી, તેઓ એઘશ્રદ્ધાથી પણ સત્ય ધર્મને અવલંબી રહ્યા હોય છે, તેઓ આ સન્માર્ગ મુકી દઈ તે મિશ્યા ધર્મોમાં ફસાઈ પડે છે. વળી તે ધર્મને ઉત્તેજન મળે છે. આ તો નિર્ણય છે કે કોઈ ધર્મમાં છેડે કે ઘણે કોઈ પણ ગુણ તે હોય છે. તેને જોઈ ગુણાનુરાગી તેના ગુણનું બાળજી આગળ વર્ણન કરે તે તે ગુણને લઈ બાળજી આકર્ષાય, પણ બીજા સંખ્યાબંધ દે તરફ લક્ષ ન હોવાથી તે સત્ય માર્ગથી ભ્રષ્ટ થાય છે. માટે આવા ગુણાનુરાગી જીવોએ તે મિથ્યા દર્શનકારોના ગુણે જોઈ મનમાં સમજવાનું છે, અથવા યોગ્યતાવાળા જીવો આગળ તે કહેવાના છે. પણ આવા બાળજીવે આગળ કહી તેમને સત્યથી ભ્રષ્ટ થવાને વખત ન આવે, તે માટે વિશેષ સાવચેત રહેવાનું છે. તે તેઓને પરિચય–મિથ્યાધર્મિઓને પરિચય ન કર. આ વાત પણ તેવા ધર્મ દઢતા સિવાયના કે ધર્મના અજાણ પણ ઓઘશ્રદ્ધાથી સત્ય ધર્મમાં રહેલાં હૈય, તેવાઓને માટે છે. કાંઈ સર્વને લાગુ પડતી નથી. નાના કુમળા ઝાડને વાડની જરૂર છે, પણ મોટા વૃક્ષેપને કાંઈ વાડની જરૂર નથી. તેમ આ પ્રતિબંધ પણ આવા જ સત્ય માર્ગથી ભ્રષ્ટ ન થાય તે માટે છે. પ્રતિબંધનું કારણ એ નિર્ણિત થાય છે કે, જગતમાં યુકિત કરતાં કુયુકિતઓ વિશેષ હેય છે અને બાળ જીવમાં બુદ્ધિની પ્રાગલભ્યતા ન હોવાથી તે કુયુક્તિને રસ્તે દોરાઈ જાય છે. - આ પાંચે સમ્યક્ત્વને દૂષિત કરનાર હોવાથી તેને સમ્યક્ત્વનાં ફૂષણે કહેવામાં આવ્યા છે. Page #150 -------------------------------------------------------------------------- ________________ પાંચ અણુત્રતા-ગૃહસ્થ ધર્મ ૯૭ આ પ્રમાણે ટુંકામાં સમ્યક્ત્વનુ* સ્વરૂપ બતાવવામાં આવ્યું છે. જેમ જેમ ક્રાધ, માન, માયા અને લેાભ રૂપ કષાયાની મંદતા થતી જાય છે તેમ તેમ આ સમ્યક્ત્વ નિર્મળ અને પ્રમળ થાય છે. માટે ખરૂ સમ્યક્ત્વ દૈવાદિ તત્ત્વાના આદરપૂર્વક કાચાની શાંતતામાં જ રહેલું છે. આ સમ્યક્ત્વની પ્રાપ્તિ થવા પછી તે જીવ ગૃહસ્થનાં વ્રત લેવાને લાયક થાય છે. સમ્યક્ત્વની પ્રાપ્તિ થવામાં આત્માની જે વિશુદ્ધતા જોઈએ તેનાથી પણ વિશેષ વિશુદ્ધતા આ ગૃહસ્થ ધર્માંનાં વ્રતામાં આવવી જ જોઈએ. ત્યારે જ ચારિત્રને રોકનાર કમાં આછું થાય છે અને તેજ નિષણપણે ગૃહસ્થ ત્રતા પાળી શકે છે. **** પાંચ અણુવ્રતા-ગૃહસ્થ ધર્મ विरर्ति स्थूलहिंसादेद्विविधत्रिविधादिना । अहिंसादीनि पञ्चाणुव्रतानि जगदुर्जिनाः ॥ १८ ॥ સ્થૂલ હિંસાદિકની દ્વિવિધ ત્રિવિધ પ્રકારે વિરતિ કરવી. તેને જિનેશ્વર અહિંસાદિ પાંચ અણુત્રતા કહે છે. ૧૮. વિવેચન—હવે ગૃહસ્થ ધર્મ સખ`ધી ત્રતા કહેવામાં આવે છે. સાધુઓનાં ત્રતા પરિપૂર્ણ હોય છે. અને તેથી તે સર્વ વિરતિ કહેવાય છે, પણ ગૃહસ્થાથી તે પ્રમાણે ત્રતા પાળી શકાતાં નથી, એટલે તે પૂર્ણ માંથી કેટલાક ભાગના નિયમા કરવામાં આવે છે. તેને દેશવરતિ કહેવામાં આવે છે. અથવા તેને સ્થૂલથી વિરતિ કહેવામાં આવે છે. સાધુએએ મન, વચન અને કાયાથી કરવું નહિ, કરાવવું નહિ અને કર્તાને અનુમાઇન આપવુ' નહિં, આમ નવ ભાંગે કાઈ પણ જીવને મારવાના સંબંધમાં, અસત્ય બોલવાના સબધમાં ચારીના સંબધમાં, અબ્રહ્મચર્યના સ`ખધમાં અને પરિગ્રહનાં સંખધમાં ત્યાગ કરી શકે છે, પણ ગૃહસ્થાથી તેમ બની શકતું ન હેાવાથી સ્થૂલથી લીધેલા નિયમા પણ મન, વચન, કાયાથી કરવા નહિં, અને Page #151 -------------------------------------------------------------------------- ________________ ૯૮ યેાગશાસ્ત્ર ભાષાંતર-દ્વિતીય પ્રકાશ કરાવવા નહિ. એમ છ ભાંગાએથી લઇ શકે છે, એટલે અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહરૂપ પાંચ સ્થૂલ તા છ ભાંગાએથી ગ્રહણ કરે છે, * હિંસા ત્યાગ કરવાનું કારણ શું? कुष्ठिकुणित्वादि दृष्ट्वा हिंसाफलं सुधीः । निरागस्त्रसजंतूनां हिंसां संकल्पतस्त्यजेत् ॥ १९ ॥ પાંગળાપણુ, કોઢીયાપણુ' અને હાથ આદિનું 'ઠાપણુ’; આ સ હિંસા કરવાનાં કળા છે, એમ જાણી બુદ્ધિમાન જીવાએ નિરપરાધી ત્રસ જીવેાની સ*કલ્પથી પણ હિંસા કરવાના ત્યાગ કરવા. ૧૯. વિવેચન—શરીરમાં, અનેક પ્રકારની વ્યાધિ થવી, કે અગા પાંગાદિનુ' અધિક યા એછાપણું, તે સાહિંસાના કળા છે. જેવુ બીજા જીવાને દુઃખ આપ્યુ. હાય તેવું પેાતાને ભેાગવવું પડે છે. આ રીતે નિયમ લાગુ પડે છે. માટે નિરપરાધી ત્રસ જીવેાની હિંસા ન કરવી. ત્રસ જીવાની હિંસા ન કરવી એ કહેવાના એવા હેતુ છે કે પ્રથમ તા કાઈ પણ ત્રસ કે સ્થાવર જીવને ન જ મારવા જોઇએ. પણ ગૃહસ્થાશ્રમમાં રહેવું અને તેમ ખનવું મુશ્કેલ છે. કારણ કે પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, વનસ્પતિ વિગેરે જીવા સાથે રાત્રિદિવસ ગૃહસ્થાને કામ લેવું પડે છે. તેથી તેમની હિંસાથી બચવું ગૃહસ્થા માટે મુશ્કેલ છે, છતાં તેનાં ઉપર નિરપેક્ષ તે હેાય જ નહિ. અર્થાત્ વગર પ્રત્યેાજને તેમની હિંસા ન કરે. તેમ તેએના ઉપર નિર્દયતા હાય નહિ, પણ ના છૂટકે કામ કરવુ' પડે છે, તેમાં ત્રસ જીવાના બચાવ તા ગૃહસ્થાથી બની શકે છે. એટલે ત્રસ જીવેાની વિરતિ બતાવી. નિરપરાધી ત્રસ જીવેને ન મારવા. આ કહેવાના હેતુ એ છે કે અપરાધી જીવાને ગૃહસ્થ શિક્ષા ન કરે તે તેના ગૃહસ્થાશ્રમ ચાલી ન શકે. તેનુ' ઘર લૂટી જાય, સ્ત્રી લઈ જાય, પુત્રાદિને મારી નાખે. જો રાજા હાય તા તેનુ` રાજ્ય લૂંટાઈ જાય, પ્રજાને દુઃખ Page #152 -------------------------------------------------------------------------- ________________ રાસ-સ્થાવર જીવોની હિંસા ન કરવી. આપ, અપરાધીને શિક્ષા આપવાનું ગૃહસ્થને ન્યાયપૂર્વક છે, અર્થાત્ તેમ કરવાથી તેના વ્રતને દૂષણ લાગતું નથી. સંકલ્પથી હિંસાને ત્યાગ કરે; એ કહેવાને હેતુ એ છે કે રતે ચાલ્યા જાય છે, જોઈને ચાલે છે, છતાં કાયાની અસ્થિરતાને લઈ કેઈ ત્રસ જીવ પગ નીચે ય શરીરથી મરણ પામે. તે અહીં તેનો મારવાને ઈરાદો નથી, તેથી વ્રત ભંગ ન થાય. પણ આ જીવ ચાલ્યા જાય છે, તેને જાણી જોઈને મારી નાખવો, તે સંકલ્પથી માર્યો કહેવાય આમ નિરપરાધી ત્રસ જીવને સંકલ્પથી ન મારવા તે ગૃહસ્થનું પહેલું વ્રત કહેવાય છે. સર્વ જીને પિતાના જેવા જ ગણવા જોઈએ आत्मवत् सर्वभूतेषु सुखदुःखे प्रियाप्रिये । ચિત્તરંજામનોડનિ હિંસામરના રત | ૨૦ | જેમ પિતાને સુખ વહાલું છે, અને દુઃખ અપ્રિય છે, એમ સર્વ ને સુખ પ્રિય અને દુખ અપ્રિય છે, એમ જાણ પિતાને અનિષ્ટ લાગતી. હિંસા બીજાના સંબંધમાં ન કરવી જોઈએ. અર્થાત્ બીજા ને ન મારવા જોઈએ. ૨૦. જેમ ત્રસ જીવેની હિંસા ન કરવી, તેમ નિરર્થક સ્થાવર " ની પણ ન કરવી જોઈએ. निरर्थिकों न कुर्वीत, जीवेषु स्थावरेष्वपि । हिंसामहिंसाधर्मज्ञः कासन् मोक्षमुपासकः ॥ २१ ॥ અહિંસા ધર્મના જાણુ, તથા મેક્ષની ઈચ્છાવાળા શ્રાવકોએ સ્થાવર જીની પણ વગર પ્રજને હિંસા ન કરવી. ૨૧. Page #153 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦ યોગશાસ્ત્ર ભાષાંતર-દ્વિતીય પ્રકાશ કેઈને એવી શંકા થાય કે જીવહિંસા કરીને પૈસે તો મેળવ, પછી દાન આપીને તે પાપથી છુટી જઈશું. તેને આચાર્યશ્રી કહે છે કે, प्राणी प्राणितलोमेन, यो राज्यमपि मुञ्चति । तधोत्थमधं सर्वोवींदानेऽपि न शाम्यति ॥ २२ ॥ મનુષ્ય, પ્રાણીઓ, જીવનના લોભથી રાજ્યને પણ ત્યાગ કરે છે, (મૂકી દે છે.) તેને વધ કરવાથી ઉત્પન્ન થએલું પાપ આખી પૃથ્વીનું દાન આપે તે પણ કેવી રીતે શાંત થાય ? ૨૨. હિંસા કરનારને આચાર્યશ્રી ઉપમા તથા શિક્ષા આપે છે. वने निरपराधानां, वायुतोयतृणाशिनाम् । निनम् मृगाणां मांसार्थी विशिष्येत कथं शुनः ॥ २३ ॥ दीर्यमाणः कुशेनापि, यः स्वांगे हंत दूयते । निमैतून स कथं जंतूनंतयेन्निशितायुधैः ॥ २४ ॥ निर्मातुं करकर्माणः क्षणिकामात्मनो धृतिम् । समापयन्ति सकलं जन्मान्यस्य शरीरिणः ॥ २५ ॥ नियस्वेत्युच्यमानोऽपि देही भवति दुःखितः । मार्यमाणः प्रहरणे रुणैः स कथं भवेत् ॥ २६॥ વનને વિષે રહેનારા અને વાયુ, પાણી તથા લીલા ઘાસને ખાનારાં બિચારાં નિરપરાધી હરિને મારનારા માંસના અર્થીએ કતરાં કરતાં અધિક કેમ કહી શકાય? અર્થાત્ ન જ કહી શકાય. જે માણસને પિતાના શરીર ડાભનું એક તૃણ વાગવાથી પણ દુખ થાય છે. તે નિરપરાધી પ્રાણીઓને તીક્ષણ હથિયારો વડે શા માટે મારતા હશે? તે કુર કર્મ કરનારાઓ એક ક્ષણ માત્ર વાર પિતાની તૃપ્તિ કરવા માટે આ પ્રાણીઓને આખે જન્મ નાશ કરી નાંખે છે; અરે તું મરી જા” એટલું કહેવાથી પણ જ્યારે પ્રાણીઓ દુઃખી થાય છે તે તેને ભયંકર શથી મારતાં કેટલું દુઃખ થતું હશે, એ મારનાર જીવે પોતે જ વિચારવાનું છે. ૨૪-૨૭ Page #154 -------------------------------------------------------------------------- ________________ હિંસા કરનારને આચાર્ય શ્રી ઉપમા તથા શિક્ષા આપે છે. श्रयते प्राणिघातेन रौद्रध्यानपरायणौ । सुभूमो ब्रह्मदत्तश्च सप्तमं नरकं गतौ ॥ २७ ॥ શાસ્ત્રમાં કહેલું છે કે પ્રાણીઓાના ઘાત કરવાથી કરી રૌદ્રધ્યાનમાં તપર સુભૂમ અને બ્રહ્મદત્ત ચક્રવર્તીએ સાતમી નરકે ગયા છે. ૧ વિવેચનપૂર્વે પુત્રસ્ય ત્તિર્નાતિ, પુત્ર વિનાના મનુષ્યાની ગતિ થતી નથી, એ શ્રુતિવાકયથી, તપથી ભ્રષ્ટ થએલા જમદગ્નિ તાપસે જીતશત્રુ રાજાની રેણુકા નામની કુંવરી સાથે વિવાહ કર્યાં હતા; અને તેને લઈને જંગલમાં જઈ રહ્યો હતા. ઋતુકાલે તે ઋષિએ એક રેણુકા માટે અને તેની પ્રાર્શ્વનાથી હસ્તિનાપુરના ન'તવીય રાજાની રાણી, જે રેણુકાની બહેન થતી હતી તેને માટે, એમ એ મત્ર આપ્યા. રેણુકા માટે બ્રાહ્મણપુત્ર ઉત્પન્ન થાય તેવા અને તેની બહેન માટે ક્ષત્રિય પુત્ર થાય તેવા તે મંત્રા હતા. રેણુકા જ*ગલના દુઃખથી કર્યાંટાળી વીર્યવાન્ પુત્ર થવા માટે પેાતાની બહેન માટેના મંત્ર, પાતે સ્વીકાર્યા અને બ્રાહ્મણ પુત્ર થાય તેવા બહેનને માકયે.. કાળાંતરે પુત્ર અવતર્યા અને પશુ વિદ્યા સાધવાથી ક્રમે પરશુરામ નામથી પ્રસિદ્ધિ પામ્યા. તેની બહેનને કૃતવીય નામે પુત્ર થયા. એક દિવસ રેણુક્ત પાતાની બહેનને મળવા ગઈ. ઇંદ્ભિયાની ચપળતા દુર્ગાય હાવાથી કમ સાગે અનતવીય રાજા રેણુકામાં લુબ્ધ થયા અને એક પુત્રની ઉત્પત્તિ થઈ. કેટલેક અવસરે જમદગ્નિ ઋષિ રેણુકાને પુત્રસહિત વનમાં લઈ ગયા. અકાળે ફળેલી વેલડીની માક પુત્ર સહિત માતાને જોઈ ક્રેાધથી પરશુરામે રેણુકાને મારી નાખી. આ વાતની અનંતવીય રાજાને ખબર પડવાથી તેણે તે તાપસાના આશ્રમ તાડી નાંખ્યા, અને ગાયા વગેરે લઈ તે ચાલતા થયા. પરશુરામ તેની પાછળ ગયા અને યુદ્ધમાં અન'તવીય રાજા મરાયા. તેની પછી તેના પુત્ર કૃતવીય રાજ્યાસન પર આવ્યા. કૃતવીય માટા થયા ત્યારે પિતાનુ વેર સાંભળી આવવાથી તેણે જમગ્નિને મારી નાંખ્યા. આ ઉપરથી પરશુરામ હસ્તિનાપુર Page #155 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨ ગશાસ્ત્ર ભાષાંતર-દિતીય પ્રકાશ આવી કૃતવીર્યને મારી, પિતે ગાદી ઉપર બેઠે. એ અવસરે કૃતવીર્યની સગર્ભા રાણ ત્યાંથી નાસી તાપસના આશ્રય નીચે એક ભોંયરામાં રહેવા લાગી. ક્ષત્રિએ ઉપરના શ્રેષથી પરશુરામે સાતવાર ક્ષત્રિય વિનાની પૃથ્વી કરી. તાપસના આશ્રમે ભોંયરામાં તે રાણીને પુત્ર અવતર્યો ચૌદ સ્વામથી સૂચિત તે પુત્રનું સુભૂમ નામ પાડવામાં આવ્યું. પરશુરામે નિમિત્તિયાને પૂછયું કે “મારૂં મરણ કેાનાથી થશે?” ખરેખર બહુ વેરવાળા જી નિરાંતે નિદ્રા પણ લેતા નથી અને રાત્રિ દિવસ મરણથી શકિત રહે છે. નિમિત્તિઓએ કહ્યું કે ક્ષત્રિઓની દાઢાને ભરેલ થાળ જેનાં જેવાથી ક્ષીરરૂપ થઈ જશે, તેનાથી તમારું મરણ થશે. તે જાણવા માટે પરશુરામે દાનશાળા બંધાવી અને દાઢાને ભરેલો થાળ ત્યાં મૂક્યો. ભેંયરામાં રહેલ સુભૂમ એક દિવસ પોતાની માતાને કહે છે કે માતાજી, શું આટલી જ પૃથ્વી છે ?” માએ ઉત્તર આપ્યો “પુત્ર, પૃથ્વી ઘણું મોટી છે પણ પરશુરામના ભયથી આપણે અહીં રહીએ છીએ. તેણે તારા પિતાને મારી નાંખ્યો છે અને જે કંઈ ક્ષત્રિને દે છે તેને મારી નાખે છે.” સુભૂમનું ક્ષત્રિય તેજ ઢાંક્યું ન રહ્યું. વાત સાંભળતાં જ તેનાં નેત્રે લાલ થઈ આવ્યાં. માતાના વાર્યા છતાં તે બહાર નીકળ્યો અને જ્યાં પેલો થાળ હતું તે દાનશાળાએ આવ્યો. તેને જોતાં જ થાળમાં રહેલી દાઢ ક્ષીરરૂપ થઈ ગઈ તે સુલૂમ પીઈ ગયે. પરશુરામને આ વાતની ખબર પડી, એટલે તે લડવા આવ્યા. પુણ્યની પ્રબળતાથી તે થાળ ચક્રરૂપ થયું અને યુદ્ધમાં પરશુરામ મરા. ક્ષત્રિઓના અને પિતાના વેરથી તેણે એકવીશ વાર બ્રાહ્મણ વગરની પૃથ્વી કરી. આ પ્રમાણે તેણે અનેક જીવોની હિંસા કરી છ ખંડ સાધ્યા. આવી અઘોર હિંસાથી સુભૂમ ચક્રવતીં મરીને સાતમી નરકે ગયો. બ્રહ્મદત્તનું વૃત્તાંત-કપિલ્યનગરના બ્રહ્મરાજાની ચૂલણી રાણીએ ચૌદ સ્વમ સૂચિત એક પુત્રને જન્મ આપે. તેનું નામ બ્રાન્ત રાખવામાં આવ્યું. રાજાએ ઘણું હર્ષથી પુત્રજન્મત્સવ કર્યો. Page #156 -------------------------------------------------------------------------- ________________ કરવા ચાર મિત્રોએ થી બારાજાનાની ઉમરમાં જ એમ હિંસા કરવાથી સુભ્રમ તથા બ્રહ્મદત્ત ચક્રવર્તી નરકે ગયે. ૧૦૩ આ બ્રહ્મરાજા ને કાશીદેશને કટક રાજા, હસ્તિનાપુરને કરેણુદત્ત રાજા કેશલદેશને દીર્ઘપૃષ્ટ રાજા, અને ચંપાને પુપચુલ રાજા એમ ચાર મિત્ર હતા, જ્યારે બ્રહ્મદર બાર વર્ષની ઉમ્મરને થયો ત્યારે અકસ્માત જૂળના રોગથી બ્રહ્મરાજાનું મૃત્યુ થયું. બ્રહ્મદર કુંવર નાને હવાથી ચાર મિત્રોએ એક એક વર્ષ વારાફરતી તેના રાજ્યનું રક્ષણ કરવાનું નક્કી કર્યું. દીર્ઘપૃષ્ટ રાજા રાજ્ય રક્ષણ કરવા માટે એક વર્ષ ત્યાં આવ્યો. અંતેઉરમાં કાર્ય પ્રસંગે જતાં ચલણરાણી સાથે વિશેષ પ્રીતિ થઈ અને નિરંકુશપણે તેઓ અકાર્ય કરવામાં દેરાયાં. આ વાતની ખબર રાજ્યના મહાન સ્થંભ તુલ્ય ધનુ નામના મંત્રીને થઈ. તેણે પિતાના પુત્ર વરધનુને બ્રહ્મદર કુંવરને અવસરે તેની માતા અને દીર્ઘપૃષ્ઠરાજાનું અકાર્ય જણાવવા સમજાવ્યું. વરધનુએ કુંવરને અવસરે માહિતગાર કર્યો. સંજ્ઞામાં સમજાવવા માટે હંસી અને કાગડાના સંગવાળું જોડલું બનાવી શૂળીથી વીંધી નાંખી પિતાની માતા અને દીર્ઘ પૃષ્ઠને કુમારે તે જેડલું બતાવ્યું, અને વિશેષમાં જણાવ્યું કે આવાં અકાર્યો કરનારને અન્યાય સહન નહિ.. કરતાં હું તેને જીવથી મારી નાંખીશ. બાળચેષ્ટાવાળાં પણ ગંભીર અર્થસૂચક આ વાક્યોથી દીઘપૃષ્ટ ચમક્યો, અને કુંવર નક્કી મને મારી નાંખશે એવા વિચારથી તેણે કુમારની માતા ચલણીરાણીને સમજાવ્યું કે જે તને મારી જરૂર હોય તો આ કુમારને તું મારી નંખાવ, વિષયમાં અંધ થયેલી, પ્રેમાળ પણ અત્યારે શત્રુરૂપ થયેલી માતાએ તે વચન સ્વીકાર્યું અને લાખને મહેલ બનાવી નવેઢા રાણીની સાથે તેમાં રહેવા માટે કુમારને માતાએ આજ્ઞા આપી. . . - ધનુમંત્રી આ સર્વ બીનાને ગુપ્ત રીતે માહિતગાર હોવાથી કુમારને બચાવ કરવા માટે “વૃદ્ધાવસ્થામાં ધર્મધ્યાન કરવું જોઈએ, હવે મારાથી રાજ્યનાં કાર્યો બની ન શકે, એ પ્રમાણે કહી,” રાજ્ય કાર્યોથી નિવૃત્ત થયો અને નદી કિનારે દાનશાળા બંધાવી, ધર્મ કરતે ત્યાં રહ્યો. લાખને મહેલ બનાવાતે જોઈને જ તે કુમારના મરણ માટે આગાહી કરી રહ્યો હતે. કુમારના બચાવ માટે પિતાના મુકામની Page #157 -------------------------------------------------------------------------- ________________ યોગશાસ્ત્ર ભાષાંતર-દ્વિતીય પ્રકાશ નજીકથી તે મહેલ સુધી જમીનમાં સુરંગ ખોદાવી અને તેનું બારણું તે મહેલમાં આવે તેમ કરી આડી એક શિલા મૂકાવી. પિતાના પિતાના પુત્ર વરધનુને તેને માહિતગાર કર્યો અને અવસરે કષ્ટ પડયે તમારે અહિંથી નીકળી ચાલ્યા જવું વગેરે સમજાવ્યું. ' - બ્રહ્મદત્તનાં લગ્ન કરીને તરત જ આ મહેલમાં રહેવા માટે માતાએ તેને હુકમ કર્યો. સરલ સ્વભાવી કુમાર માતાના આ દુષ્ટ કાર્યને સમજી ન શક્યો. રાત્રિ શાંત થઈ તથા સર્વ માણસે નિદ્રાવશ થયાં ત્યારે વહાલી પણ વેરણ માતાએ કુમાર વિદ્યમાન છતાં પિતાનાં વિષયસુખરૂપ સ્વાર્થમાં ખામી આવતી જાણી આખા મહેલને ચારે બાજુથી આગ લગાડી. અહા ! વિષયથી અંધ બનેલી માતા ! આવા ચક્રવર્તી જેવા પુત્રને પણ મારતાં પાછું વાળી જોતી નથી. આથી જ જ્ઞાની પુરુષે આ વિષને ઝેરની ઉપમા આપે છે અને જેમ બને તેમ તેનાથી મુક્ત થવા માટે જીવોને બોધ આપે છે, ભડભડાટ કરતી અગ્નિની જવાળાઓ ચારે બાજુ પ્રસરતી જોઈ કુંવર જાગે. વરધનું તે જાગતે જ હીતે, વ્યાકુળ થઈ આગ લાગવાનું કારણ અને તેનાથી બચવાને ઉપાય કુમારે વરધનુને પૂછયે. વરધનુએ માતાનું અને પ્રિનું અકાયું વિશેષ પ્રકારે સમજાવ્યું અને અત્યારે નાશી છુટયા સિવાય બીજે કેઈ ઉપાય રહ્યો નથી; કેમકે રાજ્ય દીપૃષ્ટ સ્વાધીન કરી લીધું છે, વિગેરે કુમારને સમજાવ્યું; નાસી છુટવા માટે આડી શિલા આવેલી સુરંગ બતાવી. પામા પ્રહારથી બ્રહ્મક શિલા કાઢી નાખી અને ત્યાંથી બને જણ ચાલ્યા ગયા. અન્ય રાજ્યમાં ફરતાં અને છુપાવેશમાં રહેતાં આ કુમારે પૂર્વનાં સુકૃત કર્મને લઈને અનેક રાજકુમારિકાઓ અને મોટી દ્ધિ એકઠી કરી. છેવટે દીર્ઘપૃષ્ટ રાજાને યુદ્ધમાં મારી પિતાના રાજ્ય માંલિક થયો. અનુક્રમે છ ખંડ સુધી ચક્રવર્તી બિરૂદ ધારણ કર્યું. જ્યારે બ્રહાદને દીર્ઘપૃષ્ટ સજાના ભયથી નાસી જવું પડ્યું હતું ત્યારે મુશ્કેલીના વખતમાં એક બ્રાહ્મણે તેને સહાય કરી હતી. બ્રહ્મ Page #158 -------------------------------------------------------------------------- ________________ ૧૦૫ હિંસા કરવાથી બ્રહ્મદત્ત ચક્રવર્તી નરકે ગયો દત્તે તેને કહ્યું હતું કે બ્રહ્મદત્ત ચક્રવર્તી ગાદી ઉપર બેઠા છે એમ તું સાંભળે ત્યારે મારી પાસે આવજે. હું તારું દારિદ્ર દૂર કરીશ. તે બ્રાહ્મણ બ્રહૂદત્તને મળ્યા. બ્રહ્મદરે તેને જે માગે તે આપવાનું કહ્યું. બ્રાહ્મણે પિતાની સ્ત્રીની શિક્ષાથી નિરંતર જુદે જુદે ઘેર ભોજન કરવું અને એક મહર દક્ષિણમાં મળે એવું વચન માગ્યું. રાજાએ તે સ્વીકાર્યું. પહેલાં જમવાને વારે બ્રહ્મત્ત ચક્રવર્તીને પિતાને જ ઘેર આવ્યો. રાજાએ ઘણી સારી રઈ જમવામાં પીરસાવી, પરંતુ બ્રાહ્મણે હઠ લીધી કે જે ભેજન તમે કરો છે તે જ અમને આપો. રાજાએ ઘણે સમજાવ્યું કે ચક્રવર્તીનું ભોજન બીજાને પચે નહિ, માટે તેને આગ્રહ ન કર. છતાં બ્રાહ્મણે તેનું કહેવું માન્યું નહિ અને ઉલટું મેણું માર્યું કે આટલું ભોજન જે રાજા આપી શકતું નથી તે બીજું શું આપશે? આથી નિરૂપાયે રાજાએ તેના કુટુંબને પિતાનું ભોજન આપ્યું. આ ભજન કરવા પછી તે બ્રાહ્મણનું કુટુંબ વિષયથી એટલું બધું વ્યાકુળ થઈ ગયું કે ગમ્યાગમ્યો. વિચાર ન રહ્યો. વિષયમાં લંપટ થઈ. આપસમાં બહેન, પુત્રી અને માતા સાથે પણ વ્યભિચાર કર્યો. અને તે ભેજનના તીવ્ર નશામાં તેઓને પ્રાયઃ આખી રાત્રિ વિટંબના થઈ. પ્રાતઃકાળ થતાં ભેજનને નશે શાંત થયો, ત્યારે બ્રાહ્મણ ઘણું શરમાયે; તે પિતાની જાતને ધિક્કારવા લાગે; અકાર્યને પ્રશ્ચાત્તાપ કરવા લાગે. અને લોકેને મુખ દેખાડવું કે કેમ તેની તેને ભારે ચિંતા થઈ. રાજા ઉપર તેને વિશેષ ગુસ્સો થઈ આવ્યો. રાજાએ મને જાણીને જ આમ હેરાન કર્યો છે, માટે આ વેર હું ગમે તે પ્રકારે વાળું, એવા ઈરાદાથી તે ત્યાંથી નીકળી જંગલમાં ગયો. ત્યાં કઈ બકરાં ચારનાર ભરવાડ મળ્યો. તે ભરવાડ લધી હતે. બેઠાં બેઠાં જે પાંદડા પર લક્ષ કરી કાંકરી ફેંકો તેને તે વીધી નાખતે, આ ભરવાડને જોઈ પિતાના મનેર સિદ્ધ થયા જાણી ભરવાડને થોડાક પિસા આપવા કરી, રાજાની આંખે જોડી નાખવાને તે બ્રાહ્મણે નિશ્ચય કર્યો. ભરવાડને સાથે લઈ તે નગરમાં આવ્યો. Page #159 -------------------------------------------------------------------------- ________________ ૧૦૬ યોગશાસ્ત્ર ભાષાંતર-દ્વિતીય પ્રકાશ રાજાની સવારી નીકળી એટલે દૂરથી બ્રાહ્મણે રાજાને બતાવ્યો. કે આની આ ફેડી નાંખ. તત્કાળ લક્ષ રાખી તેણે જોરથી બે કાંકરી ફેંકી રાજાની બને આખે કુટી ગઈ રાજાના માણસોએ તે ભરવાડને પકડી લીધું અને મારમારી મનાવતાં બ્રાહ્મણના શિખવવાથી પિતે આ કર્યું છે, એમ તેણે કહ્યું રાજાના કોધને પાર રહ્યો નહિ. અહા ! દુનિયાના માણસે કેવાં કૃતઘ છે, જેના પર ઉપકાર કર્યો તેના તરફથી જ અપકાર કરાય ! રાજાએ બ્રાહ્મણના આખા કુટુંબને મારી નંખાવ્યું પણ તેને કોધ શાંત ન થયે. અજ્ઞાનથી અંધ થયેલા તે રાજાને કઇ જાતિ ઉપર ગયે. અને બ્રાહ્મણની આંખે ફેડીને એક થાળ ભરી મને નિરંતર આપો કે જેને ચાળીમસળીને હું મારું વેર વાળી કોધ શમાવું. આ પ્રમાણે રાજાએ પ્રધાનને કહ્યું. તે પ્રમાણે થોડા દિવસ તે ચાલ્યું. પણ સમજુ પ્રધાનેએ તેમ થતું અટકાવી લેશમાત્મક નામનાં ફળે મંગાવ્યાં. જે આંખની જેવાં ચીકાશવાળાં અને આકારનાં હોય છે. તેને થાળ ભરી રાજાને નિરંતર આપવા લાગ્યા. રાજા તે મસળીને પિતાને કૃતાર્થ માનવા લાગ્યો. આવી રીતના ભયંકર રૌદ્ર પરિણામમાં રાજાએ પિતાના આયુષ્યના બાકી રહેલાં સોળ વર્ષ પૂરાં કર્યા, અને આયુષ્ય પૂર્ણ કરી તે ચક્રવર્તી રાજા સાતમી નરકે ગયો. ત્યાં તેને મહા ઘેર વેદના સહન કરવી પડી. આ પ્રમાણે હિંસા કરનાર સુભમ અને બ્રહ્મદત્ત ચકવર્તીએ પિતાના ઉત્તમ માનવ આયુષ્યને નિરર્થક કરી લાંબા વખત સુધી નરકની મહા વ્યથાના ભક્તા થયા માટે સુખના ઈચ્છક છાએ કઈ પણ જીવને દુઃખ ન આપવું. કેમકે દુઃખ આયાથી અવશ્ય તેનો બદલો મળે છે. कुणिवरं वरं पंगुरशरीरी वरं पुमान् । अपि संपूर्णसर्वांगो, न तु हिंसापरायणः ॥ २८ ॥ મનુષ્યએ હાથ વિનાના થવું તે સારું છે, પાંગળા થવું તે સારું છે અને શરીર વિનાના થવું તે સારું છે, પણ સંપૂર્ણ શરીરવાળા થઈને હિંસા કરવામાં તત્પર થવું તેને સારું નથી. ૨૮ Page #160 -------------------------------------------------------------------------- ________________ વિઘશાંતિ અને કુળાચાર માટે પણ હિંસા ન કરવી. ૧૦૭ કેટલાએક વિઘ શાંતિ માટે અને કેટલાએક કળાચારથી હિંસા કરે છે, તેને આચાર્યશ્રી કહે છે કે, हिंसा विघ्नाय जायेत विघ्नशान्त्यै कृताऽपिहि । कुलाचारधियाप्येषा कृता कुलविनाशिनी ॥ २९ ॥ વિની શાંતિ થવા માટે કરાયેલી હિંસા પણ ઉલટી વિશ્વને માટે થાય છે અને કુળાચારની બુદ્ધિથી પણ કરાએલી હિંસા કુળને વિનાશ કરનારી થાય છે. ૨૯. . अपि वंशक्रमायातां यस्तु हिंसां परित्यजेत् । स श्रेष्ठः सुलस इव कालसौकरिकात्मजः ॥ ३०॥ કાલસૌકરિકના પુત્ર સુલસની જેમ જે કુલકમથી (વંશપરં. પરાએ) આ વેલી પણ હિંસાને ત્યાગ કરે છે તે શ્રેષ્ઠ કહેવાય છે. ૨૦ - વિવેચન-સુલર્સ અને કાલસૌકરિક કેણ હતા અને સુલસે કુળક્રમે આવેલી હિંસાને ત્યાગ કેવી રીતે કર્યો તે પ્રસંગોપાત જણાવવું ઉચિત છે એમ જાણી તેની ટુંકી હકીક્ત આપવામાં આવે છે. મગઘદેશની રાજગૃહી નગરીમાં શ્રેણિક રાજા રાજ્ય કરતું હતું. તેને મહા બુદ્ધિના નિધાન સરખો બુદ્ધિમાન અભયકુમાર નામને કુમાર હતું. તે નગરીમાં કાલસૌકારિક નામને કસાઈ રહેતું હતું તેને સુલસ નામે પુત્ર હતું. આ કસાઈ નિરંતર અનેક જીવને વધ કરતું હતું. શ્રેણિક રાજાએ તેને વધ કરતે અટકાવવા ઘણે પરિશ્રમ કર્યો. પણ તે નિરર્થક ગયો. એક દિવસ રાજાએ તેને કૂવામાં બાંધી ઉધે માથે લટકાવી રાખ્યો તે ત્યાં પણ પાણીમાં પાડા આલેખી માનસિક કલ્પનાથી તેણે અનેક જીવને માર્યા. આ પ્રમાણે જેની રગેરગમાં રૌદ્રધ્યાન વ્યાપી ગયું છે તેવા પામર જીને બેઘ આપવાને મહાજ્ઞાનીઓ પણ અશક્ત છે. તે શ્રેણિક જેવા તેને અંતરથી કેવી રીતે રોકી શકે ? Page #161 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ ગશાસ્ત્ર ભાષાંતર-દ્વિતીય પ્રકાશ હિંસામાં આસક્ત પરિણામવાળા કાળસૌકરિકને એક વખત શરીરમાં મહાવ્યાધિ ઉત્પન્ન થયે, દાહજ્વરથી તેનું શરીર બળવા લાગ્યું, તેને કઈ ઠેકાણે ચેન પડતું નહતું, મધુર ગીત સંગીત મહાદુઃખદ લાગતાં હતાં, મધુર રસે પણ ઝેર સમાન થઈ પડતા હતા. કમળ શય્યા પણ શૂળી સમાન લાગતી હતી અને સુમધી પદાર્થો દુર્ગધમય અનુભવાતા હતાં. સુલસ જેમ જેમ તેને સારા ઉપાયો કરતે હતો તેમ તેમ તેને વિશેષ દુખ થતું હતું. સુલસ મહાવીરસ્વામી પાસેથી ધર્મ પામ્યો હતે; તેને પરિણામ ઘણા કોમળ હતા. નિરંતર કસાઈના ધંધાવાળા કુટુંબમાં રહેવા છતાં તેનું અંતઃકરણ નિરંતર દયાથી ભીંજાયેલું જ રહેતું હતું. તે મહાવીર સ્વામીને પૂર્ણ ભક્ત હતે અને તેથી જ અભયકુમારની સાથે ઘર્મની ગાંઠથી જોડાયેલ હતે. એક દિવસે તુલસે પિતાના પિતાની આવી વિપરીત સ્થિતિ વિષે અભયકુમારને જણાવ્યું. અભયકુમારે કહ્યું કે તારે પિતા મહા પાપી છે. તેની આખી જીંદગી રૌદ્રધ્યાનમાં વ્યતીત થઈ છે. અને તેણે પાપકર્મોને લઈને અવશ્ય નરકનું આયુષ્ય બાંધેલું તેવું જોઈએ. માટે આગામી કાળમાં જેવી સ્થિતિ અનુભવવી હોય તેવી સ્થિતિનું ભાન કાંઈક મરણ તૈયારી વેળાએ યા છેડે વખત પહેલાં થઈ આવે છે, માટે તું તેને જવરશાંતિ માટે ચંદનને લેપ કરો બંધ કરી વિષ્ટાને લેપ કર. સુવા માટે કેમળ શય્યા દૂર કરી કાંકરા અને કાંટાવાળી શય્યા બિછાવી આપ અને ખાવા વિગેરે માટે બધી વિપરિત વસ્તુઓ આપ્યા કર. તુલસે અભયકુમારની શિક્ષા માન્ય કરી, તે જ પ્રમાણે સર્વ કરી આપ્યું તેથી કાલસાકરિકને ઘણું સુખદાઈ લાગ્યું અને થોડા વખતમાં રૌદ્રધ્યાનમાં મરણ પામી તે સાતમી નરકે ગયે. પિતાના પિતાના મરણથી અને તેની આવી અધમ સ્થિતિથી સુલસને ઘણુ લાગી આવ્યું. હજારે જીવની હિંસા કરી, પુષ્કળ દ્રવ્ય એકઠું કરેલું અહીં મૂકી તેના પિતાનું અંતિમ સ્થિતિનું ચિત્ર Page #162 -------------------------------------------------------------------------- ________________ વંશપરંપરાથી ચાલી આવેલી હિંસાને ત્યાગ કરનાર સુલસ ૧૦૯ દરમિત કામની ? એમનું જીવન જી યો તે તેના હૃદયપટ ઉપર સજજડ પડી ગયું. અહા ! શું મનુષ્યની મમત્વ દશા ! શું અધમજીવન ! શી અજ્ઞાનતા ! કે છેવટ સુધી પણ આવી પરાભવ પામેલી દશા ! જે માનવ જીંદગીમાં મનુષ્યનું જીવન ઉચ્ચતર ન થયું, તે જીંદગી જ શા કામની? અને તેવા સહાયકે પણ શા કામના ? આવી દુખિત દશાથી પિતાને હું બચાવ ન કરી શક્યો! તે આ મારી પાછળના કુટુંબીઓ પણ મારો બચાવ કેવી રીતે કરી શકશે? એ મારા પિતાના દાખલાથી મારે શિખવાનું અને સમજવાનું છે. આ પ્રમાણે વિરક્ત ભાવવાળા સુલસે પિતાના મરણનું કાર્ય સમાપ્ત કર્યું. એટલે કુટુંબીઓ આવી સુલસને કહેવા લાગ્યા કે : હે સુલસ ! આ તારા પિતાનું કાર્ય તું સંભાળ અને પહેલાની જેમ ચાલતી આવેલી આ આપણી જીવહિંસક વૃત્તિથી સર્વનું પષણ કર.' સુલસ કહે છે કે : “આવી પાપી વૃત્તિથી જીવન ચલાવવાનું હું બીલકુલ કરવાનો નથી. તમે સર્વ કુટુંબીઓ મળી કમાચેલ ધન ખાઈ જાઓ અને જીવહિંસાના પાપથી થતું નરકાશિદનું દુઃખ તે મારે એકલાને જ ભોગવવું કે?’ કુટુંબીઓ કહે છે કે : નહિં, નહિ; જેમ ધન વહેચી લઈએ છીએ તેમ પાપ પણ વહેચી લઈશું. તને એકલાને અમે દુઃખી થવા નહિ દઈએ. સુલ કહે છે : “ત્યારે તે બહુ સારૂં.' આ પ્રમાણે કહી એક કુહાડો લઈ નજીક ઉભેલા પાડાને મારવાના બાનાએ કરી ત્યાંથી ઘા ચૂકી પિતાના પગ ઉપર તે ઘા માર્યો અને વેદનાથી વિહળ થઈ જમીન ઉપર પડ્યો. મોઢેથી પકાર કરી કહેવા લાગ્યું કે મને ઘણું વેદના થાય છે માટે તમે સર્વ મળીને થેડી ડી વહેચી , જેથી મને થોડું દુઃખ ભોગવવું પડે. આ શબ્દ સાંભળી બધા દિમૂઢ બની ગયા. કેઈ કાંઈ વેદના લઈ ન શક્યા, ત્યારે સુલસ બે : “ભાઈએ, કેમ વાર લગાડે છે ? આ મારે છવ જાય છે.” કુટુંબીઓ બેલ્યા : “ભાઈ વેદના તે કેમ લઈ શકાય ? તે તે સર્વ કેઈને એકલાને ભેગવવી પડે છે.” સુલસ કહે છે : . જ્યારે તમે અહીં દુઃખ કે વેદનામાં બીલકુલ ભાગ લેતા નથી, તે Page #163 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦ રોગશાસ્ત્ર ભાષાંતર-દ્વિતીય પ્રકાશ પરભવે જૂદી જૂદી ગતિમાં કર્માનુસારે જૂદા પડેલા, ત્યાં તે દુઃખમાં ભાગ લેવા ક્યાંથી આવશે? મારે તો જેમ અહીં એકલા દુઃખ ભોગવવાનું છે, તેમ ત્યાં પણ એકલા જ દુખ ભેગવવાનું છે. માટે દુખમાં ભાગ લેવાનું ખોટું બહાનું મૂકી ઘો. હું તે ભગવાન મહાવીરનાં વચનથી જાણું છું અને તમને પ્રતીતિ કરાવવા માટે જ મારે જાણી જોઈને પગ ઉપર ઘા લેવો પડ્યો છે.” આ પ્રમાણે કહી આખા કુટુંબને પ્રતિબંધી તે પાપી આજીવિકાને જલાંજલિ આપી, નિર્દોષ વ્યાપારથી આજીવિકા શરૂ કરી, સુલસે પોતાનું જીવન સુધાર્યું અને કુટુંબીઓને પણ તે પાપથી બચાવ્યા. આ પ્રમાણે પરંપરાથી કુળમાં ચાલતી આવેલી હિંસાને. જેમ સુલસે ત્યાગ કર્યો અને નિર્દોષ આજીવિકા કરી પિતાને. અને કુટુંબને ઉદ્ધાર કર્યો તેમ બીજાએ પણ પરંપરાથી ચાલી આવેલી હિંસાને ત્યાગ કર. તુલસ પિતાનું આયુષ્ય સુખમય પૂર્ણ કરી દેવલોકમાં દેવ થયે, અને ક્રમે મેક્ષ પણ જશે. જે હિંસાને ત્યાગ ન કરે તે દાનાદિ સર્વ નિષ્ફળ છે એમ આચાર્યશ્રી કહે છે दमो देवगुरूपास्तिर्दानमध्ययनं तपः । . सर्वमप्येतदफलं हिंसां चेन्न परित्यजेत् ॥ ३१ ॥ જે હિંસાને ત્યાગ ન કરવામાં આવે તે ઈન્દ્રિયોનું દમન કરવાપણું, દેવગુરુની સેવા, દાન, અધ્યયન અને તપ એ સર્વ નિષ્ફળ છે. અર્થાત્ હિંસાને ત્યાગ કર્યા વિના તેઓ ફળ આપતા નથી. ૩૧. હિંસાના ઉપદેશક શાસ્ત્રકાર પર આક્ષેપ विश्वस्तो मुग्धधीलोंकः पात्यते नरकावनौ । अहो नृशंसर्लोभान्धैर्हिसाशास्त्रोपदेशकैः ॥ ३२ ॥ અહો ! મહાન ખેદની વાત છે કે નિર્દય અને લોભથી આંધળા Page #164 -------------------------------------------------------------------------- ________________ તેમના શાસ્ત્રોમાં આ પ્રમાણે હિંસા કરવાનું કહ્યું છે ૧૧ થએલા હિંસાવાળા શાસ્ત્રના ઉપદેશકા આ બિચારા વિશ્વાસી અને મુગ્ધ બુદ્ધિવાળા ભેાળા લેાકેાને નરકની પૃથ્વીમાં પાડે છે. ૩૨. * તેમના શાસ્ત્રોમાં આ પ્રમાણે હિંસા કરવાનુ` કહ્યુ` છે यज्ञार्थं पशवः सृष्टाः स्वयमेव स्वयंभुवा । यज्ञोsस्य भृत्यै सर्वस्य तस्माद्यज्ञे वधोऽवधः ॥ ३३ ॥ औषध्यः पशवो वृक्षास्तिर्यञ्चः पक्षिणस्तथा । यज्ञार्थं निधनं प्राप्ताः प्राप्नुवन्त्युच्छ्रितं पुनः ॥ ३४ ॥ मधुपर्के च यज्ञे च पितृदैवतकर्मणि । अत्रैव पशवो हिस्या नान्यत्रत्यब्रवीन् मनुः ॥ ३५ ॥ rsary पशून् हिंसन् वेदतत्त्वार्थविद् द्विजः । आत्मानं च पश्चैव गमयत्युत्तमां गतिम् ॥ ३६ ॥ બ્રહ્માએ પેાતે જ યજ્ઞને માટે પશુએ અનાવ્યાં છે. યજ્ઞ આ સર્વાં પ્રાણીઓની વિભૂતિ (કલ્યાણ ) ને માટે છે. યજ્ઞમાં જે વધ થાય છે, તે વધ ન કહેવાય. ડાભ વગેરે ઔષધીઓ, બકરા આદિ પશુએ વૃક્ષે, ગાય, ઘેાડા આદિ તિયા અને કપિંજલ આદિ પક્ષીએ, યજ્ઞને માટે મરણ પામેલાં ફરી ઉચ્ચતા (ઉંચી ગતિ, લાંબુ આયુષ્ય વગેરે) પામે છે. મનુ કહે છે કે ( મધુપક ક્રિયા વિશેષ ) માં, જ્યાતિષ્ટા માઢિ યજ્ઞમાં અને પિતૃએનાં અથવા દેવતાનાં કર્મ જે મહાયજ્ઞો તેમાં આટલે ઠેકાણે જ પશુઓ મારવાં, પણ બીજે ઠેકાણે મારવાં નહિ. વેદના તત્ત્વાર્થને જાણનારા બ્રાહ્મણ આ પૂર્વે કહેલ કાર્યોમાં પશુઓની હિંસા કરતા પેાતાને અને પશુએને ઉત્તમ ગતિમાં પહેાંચાડે છે. ૩૩-૩૬. Page #165 -------------------------------------------------------------------------- ________________ ૧૧૨ યોગશાસ્ત્ર ભાષાંતર-દ્વિતીય પ્રકાશ આવા હિંસક શાસ્ત્રોપદેશકેનાં સંબંધમાં આચાર્યશ્રીને અભિપ્રાય, ये चक्रुः क्रूरकर्माणः, शास्त्रं हिंसोपदेशकम् । क्व ते यास्यन्ति नरके नास्तिकेभ्योऽपिनास्तिकाः ॥३७॥ वरं वराकश्चार्वाको, योऽसौ प्रकटनास्तिकः । . જોલોજિત્તાપજીવજી રક્ષો જૈમિનિ છે રૂ૮ | देवोपहारव्याजेन, यज्ञव्याजेन येऽथवा । ... ध्नन्ति जन्तून् गतघृणा घोरों ते यान्ति दुर्गतिम् ॥ ३९ ॥ જે દૂર કર્મવાળા હિંસાના ઉપદેશવાળાં શા બનાવે છે, તે નાસ્તિકથી પણ નાસ્તિકે ક્યા નરકમાં જશે ? (આશય એ નીકળે છે કે જે નરકે વિદ્યમાન છે, તેનાથી પણ વિશેષ દુખવાળી નરકમાં તે જ જોઈએ.) બીચારો ચાર્વાક તેઓના કરતા કાંઈક સારે છે કે તે પ્રકટ નાસ્તિક છે; અર્થાત્ તે ખુલ્લી રીતે ધર્મધર્માદિ કાંઈ માનતું નથી, અથવા જીવાજીવાદિ કાંઈ માનતું નથી. પણ (આવાં હિંસાકારક) વેદનાં વચને કહેતાં તાપસના બહાનાથી ગુપ્ત રાક્ષસ સરખે જૈમિનિ સારે નથી. દેવાને બલિદાન આપવાને બહાનાએ અથવા યજ્ઞને બહાને જેઓ નિર્દય થઈને પ્રાણીઓને મારે છે, તે ઘરથી ઘેર પણ દુર્ગતિમાં જાય છે. ૩૭–૩૯. : शमशीलदयामूलं, हित्वा धर्म जगद्धितम् । अहो हिंसाऽपि धर्माय जगदे मन्दबुद्धिभिः ॥ ४०॥ સર્વ પરે સમભાવ, શીલ અને દયારૂપ મૂળવાળા, જગતને હિત કરનાર ધર્મને ત્યાગ કરીને, મહાન દુઃખની વાત છે કે મંદ બુદ્ધિવાળાએ હિંસા પણ ધર્મને માટે કહેલી છે. ૪૦. આ પ્રમાણે કુકમથી ચાલતી તથા યજ્ઞ સંબંધી હિંસાને પ્રતિષેધ કરી પિતૃનિમિત્તે હિંસા નિષેધવા માટે પ્રથમ તેઓએ પિતૃનિમિત્તે પિતાના શાસ્ત્રોમાં કહેલી હિંસા બતાવી આપે છે. તે અથવા જ હતાં તારી Page #166 -------------------------------------------------------------------------- ________________ ૧૧૩ સ્મૃતિમાં પિતૃપ્તિ નિમિત્તે કરેલી હિંસા. हविर्यचिररात्राय यच्चानन्त्याय कल्पते । पितृभ्यो विधिवद्दत्तं तत्प्रवक्ष्याम्यशेषतः ॥ ४१ ॥ तिलैींहियवैरिद्भिर्मलफलेन वा । दत्तेन मासं प्रीयन्ते विधिवत्पितरो नृणाम् ॥ ४२ ॥ द्वौ मासौ मत्स्यमांसेन त्रीन्मासान् हारिणेन तु । औरभ्रणाथ चतुरः, शाकुनेनेह पञ्च तु ॥ ४३ ॥ षण्मासांश्छागमांसेन, पार्षतेनेह सप्त वै । अष्टावणस्य मांसेन, रौरवेण नवैव तु ॥ ४४ ॥ दशमासांस्तु तृप्यन्ति वराहमहिषामिषैः । શાકૂથોમસેન માને તુ . ૪૫ / संवत्सरं तु गव्येन, पयसा पायसेन तु । वाीणसस्य मांसेन, तृप्तिादशवार्षिकी ॥ ४६ ॥ પિતૃઓને વિધિપૂર્વક આપેલું હવિ (શ્રાદ્ધ) ચિરાત્રિ માટે (લાંબા કાળને માટે) અને આતંત્યને માટે ( અનંત કાળને માટે) થાય છે તે સર્વ હું કહું છું. તલ, ડાંગર, જવ, અડદ, પાણી, મૂળ અને ફળ આ સર્વ વિધિપૂર્વક આપવાથી મનુષ્યનાં પિતૃઓ એક મહિના સુધી તૃપ્ત થાય છે. મત્સ્યના માંસ વડે બે મહિના, હરિણનાં માંસ વડે ત્રણ મહિના, ઘેટાનાં માંસ વડે ચાર મહિના અને પક્ષીના માંસ વડે પાંચ મહિના સુધી પિતૃઓ તૃપ્ત થાય છે. બકરાના માંસથી છ મહિના, પૃષત જાતિના હરણના માંસ વડે સાત મહિના, એણ જાતિના જનાવરના માંસથી નવ મહિના, ડુક્કર અને પાડાના માંસ વડે દશ મહિના અને સસલા તથા કાચબાને માંસ વડે કરી અગિયાર મહિના પિતૃઓ તૃપ્ત થાય છે. ગાયના દૂધ અને ક્ષીર વડે બાર માસ અને વૃદ્ધ બકરાને માંસ વડે બાર વર્ષ સુધી પિતૃઓની તૃપ્તિ થાય છે. Page #167 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ ગશાસ્ત્ર ભાષાંતર-દ્વિતીય પ્રકાશ इति स्मृत्यनुसारेण, पितृणां तर्पणाय या । . मूटैविधीयते हिंसा सापि दुर्गतिहेतवे ॥ ४७ ॥ આ પ્રમાણે પિતૃઓને તૃપ્ત કરવા માટે સમૃતિને અનુસરે મૂઢ પુરુષે જે હિંસા કરે છે તે પણ દુર્ગતિને માટે થાય છે. ૪૭. - વિવેચન-નિરપરાધી, નિરાધાર, મૂંગા અને કરૂણાજનક પિકાર કરતા ગરીબ પ્રાણીઓને રીબાવી રીબાવી મારીને, ધર્મ માનવો એ જ પહેલી મૂર્ખતા છે અને અગ્નિમાં નાંખેલા કે હતૃ એાએ ખાધેલા તેના માંસથી પિતૃઓની તૃપ્તિ થવી એ બીજી મૂર્ખતા છે. મરી ગએલા અને કર્માનુસાર અન્ય યોનિમાં ઉત્પન્ન થએલા અને આવી રીતનાં કુર કાર્યોથી તૃપ્ત થવું કે સુખી થવું એ કેવળ અસંભવિત છે. માટે આચાર્યશ્રી કહે છે કે પિતૃતૃપ્તિનિમિત્તે કરાતી હિંસા કરનારને દુર્ગતિના કારણરૂપ થાય છે અને તે કરનાર તથા કરાવનાર બને અજ્ઞાની જ છે; તેઓ કરી નિર્ભય થઈ શકતા નથી. કેમકે મારેલા જીવ તેને બદલે લીધા સિવાય રહેવાના નથી અથવા કઈ જૂદી જ રીતે હિંસા કરનારને તેને બદલે મળે છે. નું રક્ષણ કરનારને ભય નથી यो भूतेष्वभयं दद्यात् भूतेभ्यस्तस्य नो भयम् ॥ याग वितीयते दान, तादृगासाद्यते फलम् ॥ ४८ ॥ જે પ્રાણીઓને અભય આપે છે તેને પ્રાણી રમે તરફને ભય થતું નથી. કેમકે જેવું દાન આપ્યું હોય તેવું તેનું ફળ પમાય છે. ૪૮. હિંસક દેને પણ ન પૂજવા જોઈએ. कोदण्डदण्डचक्रासि शूलशक्तिधराः सुराः ॥ . हिंसका अपि हा कष्टं पूज्यन्ते देवताधिया ॥ ४९ ॥ ખૂબ દુઃખ સાથે જણાવવું પડે છે કે, ધનુષ્ય, દંડ, ચક્ર, Page #168 -------------------------------------------------------------------------- ________________ ગૃહસ્થનું બીજું સત્યવ્રત ( જુઠું બોલવાનું ફળ) ૧૧ ખગ, શૂળ અને શક્તિને ધારણ કરવાવાળા હિંસક દેને પણ દેવપણાની બુદ્ધિથી (અજ્ઞાની છો) પૂજે છે. (અર્થાત્ તેવા દેને ના પૂજવા-માનવા જોઈએ.) ૪૯ અહિંસાવ્રતની સ્તુતિ मातेव सर्वभूतानामहिंसा हितकारिणी । अहिंसैव हि संसारमरावमृतसारणिः ॥ ५० ॥ अहिंसा दुःखदावाग्निप्रावृषेण्यघनावली । । । भवभ्रमिरुगार्तानामहिंसा परमौषधी ॥ ५१ ॥ માતાની જેમ અહિંસા સર્વ જીવોને હિતકારિણી છે, અહિંસા જ સંસારરૂપી મરુધર ભૂમિમાં (મારવાડમાં) અમૃતની નીક સમાન છે, દુઃખરૂપ દાવાનળને બુઝવવા માટે વર્ષાઋતુના મેઘની શ્રેણી તુલ્ય છે અને ભામાં પરિભ્રમણ કરવારૂપ રોગથી પીડાયેલા છેને પરમ ઔષધી તુલ્ય પણ અહિંસા જ છે. પ૦૫૧. અહિંસાવ્રતનું ફળ दीर्घमायुः परं रूपमारोग्यं श्लाघनीयता । अहिंसायाः फलं सर्वं किमन्यत्कामदैव सा ॥ ५२ ॥ સુખદાયી લાંબુ આયુષ્ય, ઉત્તમ રૂપ, નીરોગતા અને પ્રશંસનીયતા, એ સર્વ અહિંસાનાં ફળ છે. વધારે શું કહેવું? મને વાંછિત ફળ દેવા માટે અહિંસા કામધેનુ સમાન છે. પર. ગૃહસ્થનું બીજું સત્ય વ્રત (જુઠું બોલવાનું ફળ) मन्मनत्वं काहलत्वं, मूकत्वं मुखरोगिताम् । वीक्ष्यासत्यफलं कन्यालीकाद्यसत्यमुत्सृजेत् ॥ ५३ ॥ મ”નપણું, ન સમજાય તેવી રીતે બેલ વાપણું, મૂંગાપણું, Page #169 -------------------------------------------------------------------------- ________________ ૧૧૬ યેગશાસ્ત્ર ભાષાંતર-દ્વિતીય પ્રકાશ અને મુખમાં થતા રોગે આ સર્વ અસત્ય બોલવાનાં ફળ છે, એમ જાણીને કન્યાલીકાદિ અસત્ય બલવાને ત્યાગ કરે. પ૩. કન્યાઅલીકાદિ અસત્યો બતાવે છે कन्यागोभूम्यलीकानि, न्यासापहरणं तथा । ... कूटसाक्ष्यं च पश्चेति स्थूलासत्यान्यकीर्तयन् ॥ ५४ ॥ કન્યા સંબંધી; ગાય સંબંધી, ભૂમિ સંબંધી, થાપણ ઓળવવા સંબંધી અને બેટી સાક્ષી ભરવા સંબંધી આ પાંચ મોટાં અસત્ય કહેવામાં આવ્યાં છે. ૫૪. * : - વિવેચન-જુએ કે મનુષ્યોએ કાંઈ પણે અસત્ય બોલવું ન જોઈએ. તેમાં પણ સર્વથા અસત્ય બોલવાને ત્યાગ નથી કરી શકતા, તેઓએ સ્થળથી એટલે મોટાં મોટાં અસત્યોનો ત્યાગ કરે જ જોઈએ. તે જ બતાવે છે કે કન્યાના સંબંધમાં અસત્ય ને બલવું. નાની હેય ને મેટી કહેવી, દૂષણવાળી હોય અને નિર્દોષ કહેવી વિગેરે, સદેષ છતાં નિર્દોષ કહી આપસમાં વિવાહિત કરવાથી તેઓની આખી જીંદગી ફલેશિત નીવડે છે. કન્યાના ઉપલક્ષણથી કઈ પણ મનુષ્ય વ્યક્તિના સંબંધમાં અસત્ય ન બોલવું. ગાયના સંબંધમાં જુઠું ન બોલવું. ઉપલક્ષણથી સર્વ જનાવરેના સંબંધમાં સમજી લેવું. જમીન બીજાની હોય તેને પોતાની કહી દબાવી પાડવી વિગેરે જમીન સંબંધી અસત્ય ન બોલવું. સારો માણસ જાણી લખ્યા વગર અથવા વગર સાક્ષીએ કાંઈ પણ વસ્તુ પોતાને ત્યાં રાખી હોય, તેને દબાવી પાડવી યા માલિક મરણ પામ્યો હોય અને તેનાં સગાં વહાલાંઓને ખબર ન હોય યા હોય પણ ચક્કસ પુરાવા ન હોવાથી તેને છુપાવવી કે એળવવી, જેમ કે અમારે ત્યાં તેણે મૂકી જ નથી. આમ વિશ્વાસઘાત કર નહિ યા થાપણ ઓળવવી નહિ. Page #170 -------------------------------------------------------------------------- ________________ અસત્ય બોલવાથી થતા ગેરફાયદા ૧૧૭ જૂઠી સાક્ષી ન ભરવી. પ્રમાણિક માણસ જાણી કેઈએ સાક્ષી આપી તે તે અવસરે પોતાના સંબંધમાં હોય કે પરના સંબંધમાં હેય પણ કઈ જાતની લાલચ રાખ્યા સિવાય સત્ય કહેવું, અર્થાત ખોટી સાક્ષી ન આપવી. આ પાંચ મોટાં અસત્ય છે. લેકમાં પણ તે જાણીતાં છે, તેને ત્યાગ કરે, તે ગૃહસ્થનું બીજું વ્રત કહેવાય છે. વિશેષ બતાવે છે सर्वलोकविरुद्धं, यद्यद्विश्वसितघातकम् । यद्विपक्षश्च पुण्यस्य न वदेत्तदसूनृतम् ॥ ५५ ॥ જે સર્વ લોકમાં વિરૂદ્ધ ગણાતું હોય, જે વિશ્વાસને ઘાતા કરવાવાળું હોય અને જે પુણ્યનું વિપક્ષી હોય; અર્થાત્ પાપકારી હોય તેવું અસત્ય ન જ બોલવું. ૫૫. અસત્ય બલવાથી થતા ગેરફાયદા असत्यतो लघीयस्त्वमसत्याद्वचनीयता । अधोगतिरसत्याच तदसत्यं परित्यजेत् ॥ ५६ ॥ असत्यवचनं प्राज्ञः, प्रमादेनापि नो वदेत् । श्रेयांसि येन भज्यन्ते वात्ययेव महाद्रुमाः ॥ ५७ ॥ असत्यवचनाद् वैरविषादाप्रत्ययादयः । प्रादुःषन्ति न केदोषाः कुपथ्यायाधयो यथा ॥ ५८ ॥ निगोदेष्वथ तिर्यक्षु, तथा नरकवासिषु । उत्पद्यन्ते मृषावाद प्रसादेन शरीरिणः ॥ ५९ ॥ ब्रयाद् भियोपरोधाद्वा नासत्यं कालिकार्यवत् । यस्तु व्रते स नरकं प्रयाति वसुराजवत् ॥ ६० ॥ અસત્ય બોલવાથી લેકમાં નીચા જેવાપણું થાય છે, અસત્ય , બોલવાથી (આ માણસ જુઠો છે, એવી) વચનીયતા થાય છે અને Page #171 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮ યેગશાસ્ત્ર ભાષાંતર દ્વિતીય પ્રકાશ અસત્ય બોલવાથી અર્ધગતિ થાય છે. માટે અસત્ય બોલવાને ત્યાગ કરવું જોઈએ. બુદ્ધિમાને એ પ્રમાદથી પણ (અજાણતાં પણ) અસત્ય વચન ન બોલવું, કેમકે જેમ પ્રબળ પવનથી મેટાં વૃક્ષે મૂળમાંથી ઉખડી જાય છે તેમ અસત્યથી કલ્યાણને નાશ થાય છે. જેમ કુપથ્ય સેવવાથી (ખાવાથી) અનેક વ્યાધિઓ ઉત્પન્ન થાય છે તેમ અસત્ય વચનથી વેર, વિખવાદ, અપ્રીતિ આદિ કંયા દોષો નથી પ્રકટ થતા ? અર્થાત્ અનેક દોષ પ્રકટ થાય છે. અસત્ય બોલવાના પ્રતાપથી પ્રાણિઓ, નિગોદ, તિર્યંચ અને નરકાવાસાદિમાં ઉત્પન્ન થાય છે. રાજા વગેરેના ભયથી કે વહાલા મનુષ્યના આગ્રહથી પણ કાલિકાચાર્યની જેમ અસત્ય ન જ બોલવું. ભયથી કે આગ્રહથી અસત્ય બેલે છે તે વસુ રાજાની જેમ નરકમાં જાય છે. પદથી ૬૦. વિવેચન-કાલિકાચાર્ય અને વસુ સજાનું દષ્ટાંત બતાવવામાં આવે છે. રમણીપુર શહેરમાં છતશત્રુ રાજા રાજ્ય કરતે હતે. રાજાએ પોતાના દત્ત નામના પુરોહિતને પ્રધાન પદવી આપી. કૃતદન સ્વભાવવાળા દત્ત પ્રધાને સામંત મંડળને સ્વાધિન કરી રાજાને જેલમાં નાખ્યા અને રાજયાસન ઉપર પોતે બેઠે. તેણે અનેક જીના સંહારવાળે યજ્ઞ પ્રારંભે. એવા અવસરમાં કાલિકાચાર્ય નામના જૈનાચાર્ય તે શહેરમાં આવ્યા, આ કાલિકાચાર્ય તે દત્ત રાજાના સંસાર પક્ષના મામા હતા. માતાની પ્રેરણાથી દત્ત આચાર્ય પાસે આવ્યા. ઉદ્ધત સ્વભાવથી આચાર્યશ્રીને યજ્ઞના ફલ સંબંધમાં પ્રશ્ન પૂછો. આચાર્યશ્રી વિચારવા લાગ્યા કે જેમાં નિરપરાધી અનેક જેનો સંહાર થાય તે ધર્મ હેય નહિ અને તેનું ફળ નરક સિવાય બીજું છે નહિ. આ રાજાને જે હું યજ્ઞનું ફળ નરક કહીશ, તે કે પાયમાન થશે, તેમજ રાજ્યસત્તા સ્વાધિન હોવાથી તે મને પણ હેરાન કરશે. બીજી બાજુ જે યથાસ્થિત નથી કહેતે, તે મારા સત્ય વ્રતને લેપ થાય છે અને જિનેશ્વરની આજ્ઞાને ભંગ થાય છે. આમ બંને રીતે મને સંકટમાં આવવાનું છે, છતાં ભલે સત્ય Page #172 -------------------------------------------------------------------------- ________________ સત્ય બેલવા ઉપર કાલિકાચાર્યની કથા ૧૧૯ બેલવાથી શરીરને નાશ થતું હોય તે થાઓ પણ અસત્ય તે ન જ કહેવું. ક્ષણભંગુર સ્વભાવવાળા આ શરીરના સુખ માટે યા રક્ષણ માટે જેઓ પિતાના સત્યવ્રતને જલાંજલિ આપે છે તે નરકાદિમાં મહા ઘોર રૌરવ વેદના સહન કરે છે તેવા હતભાગી જવાનું જીવન આ દુનિયા ઉપર નકામું છે. આમ દઢ નિર્ણય કરી આચાર્ય શ્રીએ કહ્યું: “હે દત્ત ! આવી જીવહિંસાવાળા ય કરનાર મરીને નરકે જાય છે.” આ સાંભળતાં જ દત્તના રોમે રમે ક્રોધ વ્યાપી ગયે. આચાર્ય ઉપર તિરસ્કાર ભરી દષ્ટિ કરી દત્ત ઉભે થયે અને આક્રોશ કરતે બે કે “ તેની નિશાની શું?” આચાર્યો ઉપગ દઈ કહ્યું કે “આજથી સાતમે દિવસે તું કુંભીની અંદર પચાવાઈશ અને મરણ પામીશ.” દત્ત કહ્યું: “તેની નિશાની શું?” આચાર્યશ્રીએ કહ્યુંઃ કુમિમાં પડ્યા પહેલાં તારા મુખમાં વિણને છોટે પડશે.” દત્તને ભય લાગે. આચાર્યનું કહેવું સત્ય તે નહિ હોય! આચા ને ફરતી ચકી મુકી દત્ત ચાલ્યા ગયે, મરણના ભયથી છ દિવસ ઘરમાં રહ્યો. ઉત્સુકતાથી છઠ્ઠા દિવસને સાતમે ગણી મારૂં મરણ ન - થયું, હવેં આચાર્યને વિડંબના કરી મારી નાખું. આ ઈરાદાથી તે મહેલથી ઘડા ઉપર બેસી બહાર જવા નીકળ્યો. તે દિવસ સરિયામ રસ્તા ઉપર થઈ પ્રાતઃકાળમાં એક વૃદ્ધ માળી કુલ લઈને જતો હતો. તેને રોગાદિ કારણથી ઝાડાની હાઝતા થઈ ગઈ. તેથી ત્યાં જે હાજત પુરી કરી તેના ઉપર કેટલાક કુલ ઢાંકી ચાલતો થયો. રાજા ત્યાં થઈને નીકળ્યો. ઘોડાના પગને દાબડો જોરથી કુલ ઉપર પડ્યો. અને તેમાંથી વિષ્ટાને છાંટે ઉડી રાજાના મુખમાં પડ્યો. વિષ્ટા પડતાં જ રાજા ચમક્યો અને પાછો ફર્યો, ભયથી તે મહેલમાં દાખલ થયે; તેના અન્યાયથી કંટાળી ગએલા સામંતે એ પહેલાંના રાજાને જેલમાંથી બહાર કાઢયો અને રાજ્ય ઉપર બેસાર્યો. કે પાયમાન થએલા રાજાએ દત્તને બાંધી મંગાવ્યા અને કુભિમાં નાંખી નીચે તાપ કરી કાગડા કૂતરાને તેનું શરીર ખવડાવ્યું. દત્ત Page #173 -------------------------------------------------------------------------- ________________ . ૧૨૦ ગશાસ્ત્ર ભાષાંતર-દ્વિતીય પ્રકાશ મરણ પામી રૌદ્ર ધ્યાનથી નરકે ગયે; આચાર્યશ્રીને યશોવા થયે આવી રીતે ભયમાં આવી પડેલા આચાર્યશ્રીએ અસત્ય ન જ કહ્યું; તેમ કેઈના ભયથી અસત્ય ન બોલવું એ આ કથામાંથી સાર લેવાને છે. વાળ૭. ૯૦% વસુરાજાનું દૃષ્ટાંત . ચેદી દેશના શુક્તિમતિ શહેરમાં અભિચંદ્ર નામને રાજા રાજ્ય કરતે હતે. તેને વસુ નામને બુદ્ધિમાન કુમાર હતા. ક્ષીરકદંબ નામના ઉપાધ્યાય ગૃહસ્થગુરુ પાસે વસુકુમાર, નારદ અને તે ઉપાધ્યાયને પર્વત નામને પુત્ર એ ત્રણે સહાધ્યાયીપણે ભણતા હતા. એક દિવસે અગાશીમાં સુતેલા આ ત્રણે વિદ્યાર્થીઓને જોઈ ગગનગામીની વિદ્યાધર મુનિએ બીજા મુનિને કહ્યું કે આ ત્રણમાંથી બે નરકગામી છે અને એક દેવલોકમાં જશે. આ સાંભળી ઉપાધ્યાયે તેમની પરીક્ષા કરી, અને તે પરીક્ષામાં પિતાના પુત્રને નરકમાં જનાર જાણે પિતાના પ્રયાસને નિરર્થક ગણતે સંસાર વાસનાથી વિરક્ત થઈ તેણે ત્યાગીને માગ સ્વીકાર કર્યો. પિતાના પિતાના મૃત્યુ પછી વસુ રાજા થયે. પર્વત ઉપાધ્યાયપદ ઉપર આવ્યો અને નારદ કઈ બીજે ઠેકાણે ચાલ્યો ગયો. વસુ રાજા સત્ય બોલતે હતા અને સત્યવાદી તરીકે તેની દુનિયામાં પ્રખ્યાતિ થઈ હતી. એક સ્વચ્છ સ્ફટિક રનની શિલાનું આસન બનાવી તેના ઉપર સિંહાસન સ્થાપન કરી વસુરાજા સભામાં તે ઉપર બેસતે હતો. લોકે અતિ સ્વચ્છતાને લઈને તે આસનને જોઈ શક્તા નહતા, તેથી સત્યના પ્રભાવે દેવે આ રાજાનું સિંહાસન આકાશમાં અદ્ધર રાખે છે, આવી પ્રખ્યાતિને પામ્યા. એક દિવસ નારદ પર્વતને ઘેર આવ્યા. પર્વત વેદ સંબધી શિષ્ય આગળ વ્યાખ્યા કરતું હતું તેમાં જ્યાં અજ શબ્દ આવ્યો ત્યારે પર્વતે બકરાંને હેમવાં તે અર્થ કર્યો. નારદે કહ્યું: “ભાઈ તારી ભૂલ થાય છે. ગુરુજીએ અજ શબ્દનો અર્થ ત્રણ વર્ષની જુની ડાંગર (ત્રીહિ) કહી છે. કેમ કે (7 ના રૂરિ મર) જે ફરીવાર Page #174 -------------------------------------------------------------------------- ________________ વસુરાજાનું દ્રષ્ટાંત. ૧૨૧ ઉગે નહિ તે અજ કહેવાય. અને અર્થ બકરો પણ થાય છે, છતાં અહીં તેને ગૌણ અર્થ લેવાને છે. ગુરુ ઉપદેશક હતા; શ્રુતિ પણ ધર્મકથન કરનારી છે તે અજને અર્થ બકરે લઈ આવે અનર્થ કરી ગુરુ અને શ્રુતિને તારે દૂષિત ન કરવી જોઈએ. પિતાના વચન ઉપર શિષ્યોને અપ્રીતિ થશે તેમ જાણે પર્વતે ગુસ્સે થઈ કહ્યું. ખરે અર્થ બકરે છે અને ગુરુએ પણ તેમજ કહ્યું છે. આપણે તેને નિર્ણય કરીએ. જે જુઠો પડે તેની જીભ કાપવી. આ અર્થમાં આપણે સહાધ્યાયી વસુ રાજા પ્રમાણ છે. નારદે તેમ કબુલ કર્યું. પર્વતની માતાએ ગુપ્ત બોલાવી તેને ઘણું સમજાવ્યું કે બેટા, મેં પણ તારા પિતાના મુખથી ત્રણ વર્ષની ડાંગર એ અર્થ સાંભળે છે માટે નારદ પાસે માફી માગ. વસુ રાજા સત્ય બેલશે અને આમાં તારા જીવનું જોખમ થશે. પર્વતે કહ્યું, ગમે તેમ થાઓ પણ હું તે હવે પાછો ફરવાનું નહિ. પુત્રસ્નેહથી તેની મા વસુ રાજા પાસે ગઈ. એકાંતમાં પુત્રને તથા નારદને સંવાદ કર્યો અને તેણે હઠ કરી, ગમે તેમ કરી ગુરુપુત્રને પ્રાણુભિક્ષા આપવાને આગ્રહ કર્યો. રાજા વસુ સત્યવાદી હતે. પ્રથમ તે જુઠી સાક્ષી ભરવા આનાકાની કરી પણ દાક્ષિણ્યતાથી, સ્ત્રીના આગ્રહથી અને ગુરુપુત્રના સ્નેહથી તેણે તે વાત અંગીકાર કરી; ખરેખર મેહથી મેહિત થએલા છ કટીના અવસરે દઢ રહી શકતા નથી. તેમજ પોતાની ખ્યાતિને પણ ખ્યાલ કરતા નથી. વસુએ હા પાડવાથી ખુશી થઈ ગુરુપત્ની ઘેર ગઈ. પ્રાત:કાળમાં પર્વત અને નારદ સભામાં આવ્યા અને પોતપોતાને વિવાદ કહી સંભળાવ્ય. સભાના લોકોએ કહ્યું: “મહારાજ વસુ તમે સત્યવાદી છે માટે જે સત્ય હોય તે કહી આપી આ વિવાદને નિર્ણય કરી આપે. કુમતિથી પ્રેરાઈ દુબુદ્ધિ રાજાએ અજને અર્થ ગુરુએ બકરો કહ્યો છે તેવી સાક્ષી આપી. આ સાક્ષી આપતાં જ નજીકમાં રહેલા કેઈ વ્યંતર દેવે તત્કાળ વસુ રાજાને સિંહાસન પરથી નીચે નાખે Page #175 -------------------------------------------------------------------------- ________________ ૧૨૨ યેગશાસ્ત્ર ભાષાંતર- દ્વિતીય પ્રકાશ અને પછાડીને મારી નાખ્યા. અને તે મરીને નરકે ગયા. અસત્ય બેલનારા પાપીને તેનું પાપ ફલીભૂત થયું. આમ કહી નારદ ત્યાંથી ચાલ્યો ગયો. સભાના લોકોએ ફીટકાર આપેલો પર્વત પણ ત્યાંથી ચાલ્યો ગયે. અને અદ્યાપિ પર્યત જુઠી સાક્ષી આપનાર રાજાની અપકીર્તિ દુનિયામાં ફેલાતી રહી. માટે ગમે તેવા પ્રસંગમાં સત્ય જ બોલવું પણ નેહથી કે લેભથી પ્રેરાઈ જૂઠી સાક્ષી ન જ આપવી એ આ કથામાંથી સાર લેવાનું છે.' न सत्यमपि भाषेत, परपीडाकरं वचः ॥ .. - लोकेऽपि श्रूयते यस्मात्कौशिको नरकं गतः ॥ ६१ ॥ બીજાને જેનાથી પીડા થાય તેવાં સત્ય વચન પણ ન બોલવા કારણ કે તેવા વચને બેલી કૌશિક નરકમાં ગયે. ૬૧. : વિવેચન–પરને પીડા થાય તેને બચાવ કરવા માટે અસત્ય બેલિવું એમ કહેવાનો આશય નથી. પણ તે સ્થળે બેલ્યા વિના મૌન રહેવું વધારે સારું છે. જેમકે એક રસ્તામાં ચાલતા માણસને શિકારી માણસે પૂછયું કે અહીંથી હરિનું ટોળું ગયેલું તમે જોયું? તે ટોળું જતું તેણે જોયું હતું. હવે હા પાડી તે રસ્તો બતાવે તે તે શિકારીએ તેને મારી નાખે, સાચું બોલવું એ બિચારા નિરપરાધી ને મરણનું કારણ હતું. આવા સ્થળે વિચાર કરીને તેણે એ ઉત્તર આપ જોઈએ કે તે હરિણને વિનાશ ન થાય અને અસત્ય પણ ન બેલાય. તે ઉત્તર ન આવડે તે ઉત્તર ન આપે તે વધારે સારું છે. પણ ડાહ્યા થઈ તે ઠેકાણે સત્ય પ્રકાશિત કરવાનું નથી એ ધ્યાનમાં રાખવું જોઈએ. આ તે એક જ દષ્ટાંત છે. પણ તેના જેવા બીજા અનેક પ્રસંગમાં પણ બને રીતે સાવધ રહેવું જોઈએ; તથા અહિંસા વ્રતરૂપ પાણીના રક્ષણને માટે, આ બીજાં વ્રતે પાળ સરખાં છે. સત્ય વ્રતના ભંગ કરવારૂપ પાળ તેડી નાખવાથી, અહિંસારૂપ પાણી ચાલ્યું જાય છે અને તેથી તૃષારૂપ અનેક પ્રકારના દુઃખને અનુભવ કરવો પડે છે. Page #176 -------------------------------------------------------------------------- ________________ ૧૨૩ વિવેકપૂર્વક સત્ય બોલવું બુદ્ધિમાનેએ સર્વ જીવોને ઉપકારક સત્ય જ બોલવું જોઈએ, અથવા સર્વાર્થ સાધક મૌનપણે જ રહેવું, પણ અસત્ય બેલી સ્વ–પરને દુઃખકર્તા તે ન જ થવું. કેઈન પૂછવા પછી પણ મર્મના જાણ મનુષ્ય, વેરના કારણરૂપ, શંકાસ્પદ, કર્કશ અને હિંસાસૂચક વચન ન બોલવું; પણ ધર્મને દવંસ થતો હોય, ક્રિયાને લેપ થતે હેય, સિદ્ધતાથને વિનાશ થતું હોય તે નહિ પૂછયે પણ શક્તિમાનેએ તેને નિષેધ કરવા માટે પ્રયત્ન કરે. ચાર્વાક અને કૌલિકાદિકે એ અસત્ય બેલી–બેલાવી આ જગતને વિડંબિત કર્યું છે. ખરેખર નગરની ખાળ સરખું તે અસત્ય બોલનારનું મુખ છે કે, જેમાંથી મલિનતાથી ભરપુર પાણ સરખું વચન નીકળે છે. દાવાનળમાં બળેલાં વૃક્ષે વર્ષાઋતુમાં કદાપિ નવપલ્લવિત થાય છે, પણ દુર્વચનરૂપ અગ્નિથી દગ્ધ થએલાં મનુષ્ય સાદ્ધ થતાં નથી. સત્ય વચને માનવને જેટલો આહલાદ આપે છે તેટલો આહૂલાદ, ચંદન, ચંદ્રિકા, ચંદ્રમણિ અને મોતી વગેરેની માળાઓ નથી આપતી. . શિખા રાખનાર, મુંડન કરાવનાર, જટા રાખનાર, નગ્ન રહેનાર અને વસ્ત્ર પહેરી તપસ્યા કરનારા તપસ્વીઓ પણ જે મિથ્યા બોલે તે અંત્યજથી પણ તે નિંદનીય થાય છે. એક તરફ અસત્યથી થતું પાપ અને એક બાજુ બીજાં સર્વ પાપે એકઠાં કરી, તુલામાં નાખી તળવામાં આવે તે, અસત્ય બલવાનું પાપ વધી જાય છે. પરદારિક અને ચેર વગેરેને હજી કઈ પ્રતિકાર થઈ શકે છે, પણ અસત્ય બોલનાર મનુષ્યોને કોઈ પ્રતિકાર અસત્ય મૂક્યા સિવાય નથી. દેવે પણ પક્ષપાત કરે છે, રાજાઓ આજ્ઞા માન્ય કરે છે અને અગ્નિ પ્રમુખ પણ શીતળ થઈ જાય છે; આ સત્ય બોલવાનાં જ ફળ છે. अल्पादपि मृषावादाद् , रौरवादिषु संभवः । अन्यथा वदतां जनीं वाचं त्वहह का गतिः ॥ ६२ ॥ છેડા પણ મૃષાવાદથી નરકાદિકમાં ઉત્પન્ન થવું પડે છે. તે જિનેશ્વરની વાણીને અન્યથા બેલતાં અરેરે તેઓની શું ગતિ થશે? ૬૨ Page #177 -------------------------------------------------------------------------- ________________ ૧૨૪, યોગશાસ્ત્ર ભાષાંતર–દ્વિતીય પ્રકાશ સત્યવાદીની સ્તુતિ કરે છે : ज्ञानचारित्रयोर्मूल, सत्यमेव वदन्ति ये । धात्री पवित्रीक्रियते तेषां चरणरेणुभिः ॥ ६३ ॥ अलीकं ये न भाषन्ते, सत्यवतमहाधनाः । नापराद्धमलं तेभ्यो, भूतप्रेतोरगादयः ॥ ६४ ॥ જે મનુષ્ય જ્ઞાન અને ચારિત્રના મૂલરૂપ સત્યને જ બેલે છે, તે મનુષ્યોના પગની રેણુવડે કરીને આ પૃથ્વી પવિત્ર થાય છે. તથા સત્યવ્રતરૂપ મહાધનવાળા જે જે અસત્ય બોલતા નથી, તેઓને દુઃખ આપવા માટે ભૂત, પ્રેત અને સર્પાદિ કેઈ પણ સમર્થ થતા નથી. ( આ પ્રમાણે ગૃહસ્થાના બીજા વ્રતનું સ્વરૂપ સમાપ્ત થયું) ત્રીજા અસ્તેયવ્રતનું સ્વરૂપ, ચોરીનું ફળ અને તેને નિષેધ दौर्भाग्यं प्रेष्यतां दास्यमङ्गच्छेदं दरिद्रताम् । વત્તાના જ્ઞાવા, ધૂકતેચે વિવત ક | " દુર્ભાગ્યપણું, ગ્રેષ્યપણું (પરનું કામ કરવાપણું ), દાસપણું (શરીરની પરાધિનતા), શરીરનું છેદાવું અને દરિદ્રતા, એ ચેરી કરવાનાં ફલેને જાણીને (સુખના અર્થી ગૃહસ્થોએ) માલિકની રજા સિવાય વસ્તુ લેવારૂપ ચેરીને ત્યાગ કરે. ૬૫. : કઈ વસ્તુ અદત્ત કહી શકાય पतितं विस्मृतं नष्टं स्थितं स्थापितमाहितम् । अदत्तं नाददीत स्वं परकीयं क्वचित्सुधीः ॥ ६६ ॥ પડી ગયેલું, ભૂલાઈ ગયેલું, નષ્ટ થએલું (કેઈ લઈ ગયેલું), ઘરમાં રહેલું, સ્થાપન કરેલું અને દાટેલું, આ સર્વ પરનું ધન બુદ્ધિમાન માલિકના આપ્યા સિવાય કેઈપણ વખત લેવું નહિ. ૬૬. (ચોરી કરનાર ધન જ લે છે એટલું નહિ પણ સાથે તેનું બીજુ પણ નાશ કરે છે.) Page #178 -------------------------------------------------------------------------- ________________ જીવહિંસાથી પણ ચરીને દોષ અધિક છે " ૧૨૫ अयं लोकः परलोको, धर्मों धैर्य धृतिर्मतिः। मुष्णता परकीयं स्वं मुषितं सर्वमप्यदः ॥ ६७ ॥ પરનું ધન ચારનાર માણસે તેનું ધન જ લૂંટયું છે એટલું જ નહિ પણ તેની સાથે તેને આ ભવ, પરભવ, ધર્મ, ધૈર્યતા ધૃતિ અને મતિ આ સર્વ ચેરેલું છે એમ સમજવું. કેમકે ધન લૂંટાયાની ગમગીનમાં તેને આ ભવ બગડે છે, ધીરતા રહેતી નથી, શાંતિમાં ખલેલ પડે છે અને બુદ્ધિ ગુમ થઈ જાય છે. માટે એક ઘન ચેર નારે ધન જ લુંટયું એમ નહિ પણ તેણે આ સર્વ વસ્તુઓને નાશ કર્યો છે એમ સમજવું. ૬૭. જીવહિંસાથી પણ ચોરીને દોષ અધિક છે एकस्यैकं क्षणं दुःखं, मार्यमाणस्य जायते । सपुत्रपौत्रस्य पुनर्यावज्जीवं हृते धने ॥ ६८ ॥ એક જીવને મારવામાં આવે છે તે મારતાં એક ક્ષણવાર મરનાર જીવને દુઃખ થાય છે, પણ ધનનું હરણ કરવાથી તે તેના પુત્ર પૌત્રાદિ આખા કુટુંબને યાવત્ જીવ પર્યત દુઃખ થાય છે. ૬૮. . चौर्यपापद्रुमस्येह, वधबन्धादिकं फलम् । તે પંહો તુ, ૧ નવેના ચોરીરૂપ પાપવૃક્ષનાં ફલે આ ભવમાં વધ બંધાદિકથી અને પરલોકમાં નરકની વેદનાએ કરી ભેગવવા પડે છે. ૬૯ दिवसे वा रजन्यां वा स्वाने वा जागरेऽपि वा । संशल्य इव चौर्येण नैति स्वास्थ्यं नरः क्वचित् ॥ ७० ॥ શરીરમાં રહેલ શલ્યવાળા માણસની જેમ દિવસે અથવા રાત્રે, સ્વપ્નમાં કે જાગૃતમાં ચોરી કરવાવાળે માણસ કેઈ પણ વખત શાંતિ પામતે નથી. ૭૦ मित्रपुत्रकलत्राणि भ्रातरः पितरोऽपि हि । संसजन्ति क्षणमपि न म्लेच्छैरिव तस्करैः ॥ ७१ ॥ Page #179 -------------------------------------------------------------------------- ________________ ૧૨૬ યોગશાસ્ત્ર ભાષાંતર-દિતીય પ્રકાશ તેમજ ચોરી કરનારનાં મિત્ર, પુત્ર, સ્ત્રી, ભાઈઓ અને માતા પિતાઓ વિગેરે જેમ મ્લેચ્છની સાથે સંસર્ગ કરતાં નથી તેમ તે ચિરની સાથે (રાજદંડના ભયથી યા પાપના ભયથી) એક ક્ષણમાત્ર પણ સંસર્ગ કરતાં નથી. ૭૧ સંજ િનિવૃત વમવિન્દ . .' . चौरोऽपि त्यक्तचौर्यः स्यात्स्वर्गभाग्रौहिणेयवत् ॥ ७२ ॥ . ચોરી કરવાવાળા પિતાના સંબંધીને પણ મુંડકની માફક રાજાઓ તિરસ્કાર કરે છે, અને ચોર હોય તે પણ ચોરીને ત્યાગ કરવાથી રોહિણીયાની જેમ સ્વર્ગને ભેગવનાર દેવ થાય છે. ૭૨ (તે બને દષ્ટાંતે બતાવે છે). બેનાતટ નામના નગરમાં મૂલદેવ રાજા રાજ્ય કરતે હતો. તેને રાજ્યમાં ચેર એટલો બધે ઉપદ્રવ વધી પડ્યો હતું કે, ધન માલ વિનાનાં સંખ્યાબંધ કુટુંબ નિરાધાર સ્થિતિમાં આવી પડ્યાં હતાં. એક દિવસે પ્રજાના આગેવાન લોકોએ એકઠા થઈ રાજાને વિજ્ઞપ્તિ કરી કે, હે રાજન્ ! કાંતે ચરેથી અમારા ધન માલનું રક્ષણ કરે નહિતર અમને રજા આપે તે બીજા નિરુપદ્રવ રાજ્યમાં જઈને રહીએ. આ સાંભળતાં જ રાજા એકદમ આવેશમાં આવી ગયો અને બેલી ઉઠયો કે, અહા ! મારી પ્રજા આટલી બધી દુઃખી! અરે! મારી નિમકહલાલ કેટવાળ શું કાંઈ ખબર રાખતા નથી? તત્કાળ રાજાએ કેટવાળને બેલાવ્ય; કેટવાળ ઉદાસીન ચેહેરે રાજાના સન્મુખ હાથ જોડી કહેવા લાગ્યો, મહારાજ ! અમે સર્વે નિર્દોષ છીએ, અમે આખી રાત ચેરોની શોધમાં છીએ, પણ ચેરો હાથ લાગતા નથી. છતાં આપના માનવામાં ન આવે તે, આ કેટવાળમુદ્રા બીજાને અર્પણ કરે. રાજા સ્તબ્ધ થઈ ગયે. ચાર કેઈ મહાન પ્રચંડ અને શક્તિમાન જણાય છે. કેટવાળ વિગેરે નિર્દોષ હોય એ તેના ચહેરે અને વચને પરથી જણાઈ આવે છે. સભા વિસર્જન કરી ચેર શોધવા માટે રાજા પોતે ગુપ્ત રીતે ખડ્રગ લઈ નીકળી પડ્યો. ચારનાં સ્થાનકે Page #180 -------------------------------------------------------------------------- ________________ ૧૨૭ ચેરી કરવા ઉપર મંકારનું દષ્ટાંત રાજા ઘણું ફર્યો, આખર થાકી એક દેવલમાં સૂઈ ગયે. મધ્ય રાત્રિના સમયે કોઈ એક મંડુક નામને ચાર ત્યાં આવ્યા. અને ઉચે વરે છે કે અહીં આ કેણ સુતું છે? રાજા કપટથી બેલ્યો કે “હું એક પરદેશી કાપડીયો છું.” ચેરે પરદેશી જાણીને કહ્યું, ચાલ મારી સાથે, તને ધનવાન બનાવું.” રાજા તેની પાછળપાછળ ગયે. એક શેઠના ઘરમાં ચોરી કરી ઘણું ધન કાર્યું. અને રાજાને માથે તે ઉપડાવ્યું. ત્યાંથી એક જણ ઉદ્યાનમાં જઈ એક ભોંયરું ઉઘાડ્યું; રાજા સહિત ચાર અંદર ગયે. ત્યાં નાગકુમારી સરખી એક યુવાન સ્ત્રી હતી. તેને ચોરે કહ્યું: “બેન ! આ આ વેલ આપણા અતિથિના પગ ધઈ નાંખ,” ભાઈને હુકમ થતાં જ એક કૂવાના કિનારા ઉપર તેને લઈ જઈ તેના પગ ધંવા બેઠી. તેના પગને કેમળ સ્પર્શ લાગવાથી આ કેઈ ઉત્તમ મનુષ્ય છે, એમ નિર્ણય કરી દયા અને સ્નેહની લાગણીથી તે સ્ત્રીએ કહ્યું કે, પગ ધોવાના બહાને હું તને આ કૂવ માં ફેંકી દેવાની હતી, પણ તારા ઉપર મને નેહ આવે છે માટે તારા ભલા માટે કહું છું કે અહીંથી તું તરત જ નાસી જા. રાજા શૂરવીર છતાં અવસર ઓળખી ત્યાંથી ચાલ્યો ગયો. પિતાને બચાવ કરવા માટે રાજા કેટલેક દૂર ગયે એટલે તેણીએ બુમ પાડી કે ભાઈ આ માણસ નાસી જાય છે. ચાર ખગ લઈ પાછળ ગયે તેને નજીક આવતે જોઈ એક વેત પત્થરના થાંભલા પાછળ રાજા સંતાઈ ગયો. ક્રોધે કરી તે સ્થંભ ઉપર ખગને પ્રહાર કરી તે માણસને મેં મારી નાંખે એમ અંધકારમાં નિર્ણય કરી ચેર પાછો ફર્યો. ચેર મળવાથી રાજા ખુશી થઈ મહેલમાં આવી સુઈ ગયે. બીજે દિવસે રાજા શહેરમાં ફરવા નીકળે અને તે ચારને એક ઠેકાણે વસ્ત્ર વણવાનો બંધ કરતે જોઈએાળખી, મહેલમાં આવી, તેને બહુમાનથી બોલાવી લાવવા કેટવાળને મેકલ્યો. તે માણસને પાસે આવેલાં જોઈ ચેર ચમક્યો; પેલે માણસ મારા નથી એમ તેને ખાત્રી થઈ. પેલા માણસેએ રાજા પાસે આવવા Page #181 -------------------------------------------------------------------------- ________________ ૧૨૮ યેગશાસ્ત્ર ભાષાંતર-દ્વિતીય પ્રકાશ કહ્યું. વગર આનાકાનીએ તે તેણે સ્વીકાર્યું. તે સભામાં આવ્યું રાજાએ બહુમાન કરી આસન ઉપર બેસાર્યો અને કહ્યું કે તારી બેન મને આપ. ચારને નિર્ણય થયો કે તે મારી બેનને જાણનાર પોતે જ છે. ચારે પિતાની બેન રાજાને આપી. રાજાએ તેણીના ઉપકારને બદલે વાળી આપી તેને રાણી કરી રાખી. ચેરને સારી નોકરીમાં રાખે અને હળવે હળવે કાર્ય પ્રસંગે તેની પાસેથી દ્રવ્ય રાજાએ કઢાવવા માંડયું. જ્યારે સર્વ દ્રવ્ય ખાલી થઈ ગયું ત્યારે ચેરની બેન પિતાની રાણીને પુછયું કે હજી તેની પાસે કેટલું બને છે ? રાણીએ જવાબ આપે કે હવે તેની પાસે કાંઈ નથી. આ - પછી રાજાએ જેનું ધન ચોરાયું હતું તેને પાછું આપી દીધું અને તે મંડુક ચેરને મારી નંખાવ્યો. આ પ્રમાણે ચાર કરનાર ચાર જે પિતાને સંબંધી હતું તે પણ રાજાએ તેને મારી નંખાવ્યું. માટે ચોરી કરનાર કદી સુખી તથા વિશ્વસનીય થતું નથી. એમ જાણી ચેરીને ત્યાગ કરવા વિષે બંડુક ચોરની કથા કહી. " હવે રહણીયા ચેરની કથા કહે છે રાજગૃહી નગરીમાં પરમહંત શ્રેણક રાજા રાજ્ય કરતે હતે. તેને અભયકુમાર બુદ્ધિનિધાન પુત્ર હતા. રાજગૃહીને નજીકમાં આવેલા વૈભારગિરિ પહાડની ગુફામાં લેહખુર નામને ચેર રહેતે હતું. તે રાજગૃહીની પ્રજાના જાન માલની ચોરી કરી આજીવિકા ચલાવતે. રેહિણી નામની સ્ત્રીથી રેહણીઓ નામને તેને એક પુત્ર થયા. પિતાના મરણ સમયે તેણે રોહણીઆને બોલાવી કહ્યું બેટા! મારી એક શિખામણ માન્ય કર.” પુત્ર ખુશી થઈ બે “પિતાજી ખુશીથી કહે, તમે મારા હિતનું જ કહેતા હશેને?” લેહખુરે કહ્યું “અહીં કેટલીક વખત મહાવીરદેવ નામે સાધુ સમવસરણમાં બેસી ધર્મદેશના કહે છે તે તારે સાંભળવી નહિ, કેમકે તે માણસને આડું અવળું સમજાવી સાધુ બનાવી દે છે.” * ખરેખર મોહાંધ હતભાગ્ય જીવોને કે સ્વાર્થ છે. આ પ્રભુની દેશના સાંભળશે તે માટે છોકરે ચોરી કરવાનું મૂકી દેશે, Page #182 -------------------------------------------------------------------------- ________________ ૧૨૯ જીવહિંસાથી પણ ચોરીને દોષ અધિક છે આ આશયથી છોકરાને કે આડે રસ્તે પિતાએ દોર્યો.” માતા પિતા ઉપર બાળકોને વિશ્વાસ અવર્ણનીય હોય છે. જે તેણે કહ્યું તે હિતકારી જાણી પુત્રે સ્વીકાર્યું. પિતા મરણ પામ્યા. પાછળથી રોહણીઓ પણ કુળ પરંપરાથી આવેલ ધ જ કરવા લાગ્યા. ખરેખર ઘણી વખત ગુણ કે અવગુણ એ વારસામાં ઉતરે છે. એક દિવસ સમવસરણ પાસે થઈ તે જતો હતો. બીજો રસ્તો ઘણો ફેરમાં હતું તેથી તે જ રસ્તે તે ચાલ્યો. પિતાની આજ્ઞા ઉલંઘન કરવાની બીકથી તે પ્રભુનું વચન સંભળાઈ ન જાય માટે કાનમાં આંગળી નાંખી ઉતાવળે ઉતાવળે આગળ ચાલ્યા. તેટલામાં તેના પગમાં જોરથી કાંટે પેસી ગયે, તે હાથવતી કાઢવાની તેને ફરજ પડી તેટલામાં તેના કાનમાં વિરપ્રભુની દેશનાના શબ્દો આવ્યા, કે દેવે જમીનથી ચાર આંગળ અદ્ધર રહે છે, તેમના ગળામાં પુષ્પની માળા કરમાતી નથી, તેમની આંખો મીંચાતી નથી; અને નિરોગી શરીરવાળા હોય છે. આટલા શબ્દો કાનમાં આવતાં તેને બહુ દુઃખ થઈ આવ્યું. કાંટો કાઢી ત્યાંથી તત્કાળ આગળ ચાલ્યા ગયે, અને તે શબ્દ ભૂલી જવા માટે પ્રયત્ન કરવા લાગ્યો. રહણીઆએ અનુક્રમે ચોરી કરતાં તેના પિતા કરતાં પણ અધિક ત્રાસ શહેરમાં વર્તાવ્યો. લોકેની ફરીયાદથી ચાર પકડવાનું કામ અભયકુમારે માથે લીધું. ઘણું પ્રપંચથી ચેરીના માલ મુદ્દા સિવાય અભયકુમારે તેને પકડી રાજા આગળ ઉભે કર્યો. ચેરીને મુદ્દો સાબિત ન થવાથી રાજાને તેને છેડી મૂકવાની ફરજ પડી. અભયકુમાર તેને પોતાને મંદિરે લઈ ગયો. સ્નાનપાન કરાવી ભજનમાં ચંદ્રહાસમદિરા દહીને ઠેકાણે તેને ખવરાવી બેશુદ્ધ કરી દિધે અને તત્કાળ દેવભુવન જેવું મંદિર શણગારી એક શય્યામાં સુવાડી દીધા. આજુબાજુ દિવ્યરૂપ નવાવના વેશ્યાઓને દેવીઓનું રૂપ ધારણ કરાવી ઊભી રાખી. દિવ્યરૂપવાળા માણસને દેવ છડીદાર બનાવી સાક્ષાત્ દેવભુવનના આકારમાં તેને ગોઠવી તે સર્વને કેટલીક . Page #183 -------------------------------------------------------------------------- ________________ ૧૩૦ યેગશાસ્ત્ર ભાષાંતર-દ્વિતીય પ્રકાશ સાંકેતિક સમજુતી આપી, ખરું રહસ્ય જાણવા માટે છુપી રીતે અભયકુમાર ત્યાં રહ્યો. થોડા જ વખતમાં તેને નિશે કાંઈક ઓછો થયા. આંખે ઉઘાડી જેવા લાગે તે દેવભુવનમાં પિતાને રહેલ જે. તેટલામાં કૃત્રિમ દેવાંગનાઓ જય જય નંદા, જય જય ભદ્દા, શા શા પુણ્ય કર્યો કે દેવભૂમિમાં જન્મ પામ્યો. આવા તે દેવાંગનાના શબ્દો સાંભળી ચાર ચકિત થઈ ગયે હું ચોર કયાં અને દેવભુવન ક્યાં? આતે સ્વપ્ન કે ઇદ્રજાળ! તેટલામાં તે છડીદાર દેવ બોલ્યા કે, તમે અમારા સ્વામીપણે નવીન દેવ ઉત્પન્ન થયા છે, તે પૂર્વ ભવે શું શું પુન્ય કર્યા અને શા શા પાપ કર્યા તે કહી આપે. ચોર વિચારમાં પડ્યો કે આ શું કહે છે? શું સાચું જ દેવક? પણ પેલા મહાવીરદેવનાં મેં વચન સાંભળ્યાં હતાં કે દેવતાઓ જમીનથી ચાર આંગળ અદ્ધર રહે છે તે આતે જમીન ઉપર કેમ રહેલાં દેખાય છે? દેવતાની આંખ તે ન મીંચાય એમ મહાવીરદેવે કહ્યું હતું અને આ સર્વની આંખે તે મીંચાય છે. પુછપની માળા પણ કરમાય છે. માટે મહાવીરદેવના કથનમાં ને આમાં તફાવત શા માટે? ખરે! અભયકુમારનું મને પકડવાનું કપટ તે નહીં હોય? આમ વિચાર કરે છે, તેવામાં આક્ષેપ કરી છડીદાર બે, બોલે, પૂર્વ ભવે શું શું પુણ્ય પાપ કર્યા છે, તેની નોંધ લઈ પછી તમારે જન્માભિષેક કરીએ. પાપ શું શું કર્યા તે શબ્દોની તથા મહાવીરનાં વચનેથી વિરોધ આવતે જોઈ ચર ચેતી ગયો. તે બે પૂર્વજન્મમાં દાન દીધાં, તપશ્ચર્યા કરી, શ્રાવકનાં વતે પાલ્યાં, બ્રહ્મચર્ય પાલ્યું, તેથી દેવલોકમાં હું દેવ થયો છું, છડીદાર કહે છે, તે ઠીક પણ પાપ શા શા કર્યા તે કહે. ચોર ; પાપ કરે તે શું દેવલોકમાં વળી આવી શકે? મેં તે કંઈ પણ પાપ કર્યું નથી.” છડીદાર કહે છે કે કાંઈ આખી જીંદગી ધર્મમાં જતી નથી, માટે પહેલાં કેઈ ચોરી કરી હોય, જારી કરી હોય તે કહી આપે, ચોર કહે છે હું બ્રહ્મચારી હતા અને ચોરી તે મારી જીંદગીમાં મેં કરી જ નથી. Page #184 -------------------------------------------------------------------------- ________________ ૧૩૧ રાહણીયા ચોરની કથા આ શબ્દો સાંભળી અભયકુમાર ત્યાં આવી ભેટી પડયો, અને બોલ્યો, ભાઈ તારા જે બુદ્ધિમાન મને કઈ મળ્યું નથી. મારાથી તું વધી ગયો, સાક્ષાત્ ચેરી કરી છે છતાં કઈ રીતે બંધનમાં ન સપડાય. ચાર બે કે એ વાત પછી, પણ મદિરા પાઈને દેવલોકમાં મોકલવાનું સાહસ તમારા સિવાય બીજો કોણ કરે ! અભયકુમારે શરમાઈ નીચું જોયું. ચાર બેલ્યો મહાવીરદેવનાં ચાર વચને કાને ન પડ્યાં હતા તે આજે મારી ખરેખરી વિટંબના જ હતી.' અહા! મારા પિતાએ મને તે મહા પ્રભુના વચનથી દૂર રાખ્યો, મને ઠગે. પિતા રૂપે તેને મારા વેરી સમજુ છું. શું સ્વાર્થ ! શું અજ્ઞાન ! કેવી મોહાંધતા! કે જે કરૂણા સમુદ્ર પરોપકારી જગતના બધુ તુલ્ય તે પ્રભુને પાખંડીમાં ગણાવ્યા ! અભયકુમાર ! તે પ્રભુના ચાર વચનથી હું મરણમાંથી બચ્યો, તે જેઓ તે મહા પ્રભુના વચને નિરંતર સાંભળે છે, તેઓ સર્વથા મરણના ફેરામાંથી બચી જાય તેમાં નવાઈ શું ? આ પ્રમાણે કહી પિતાને પૂર્વને ઈતિહાસ સંભળાવી, જેનું . ધન સ્ત્રી વિગેરે લીધું હતું તે સર્વ અભયકુમારને સાથે લઈ જઈ બતાવી આપ્યું, અને સર્વને તે સેંપાવી દઈ મહાવીવ પાસે ચારિત્ર ગ્રહણ કર્યું. પાંચ મહાવ્રત પાળી, ઉજજવળ ધ્યાને મરણ પામી દેવલોકમાં દેવપણે ઉત્પન્ન થયા. જેમ મહા ચોરી કરનાર ચાર પણ ચેરીને ત્યાગ કરવાથી દેવપણે ઉત્પન્ન થયો, તેમ સર્વ લોકેએ ચેરીને ત્યાગ કરવો, કે જેથી પિતાને આ ભવ ને પરભવ બને. સુધરી જાય. આ પ્રમાણે રોહણીઆ ચારની કથા સમાપ્ત થઈ दूरे परस्य सर्वस्वमपहर्तुमुपक्रमः । उपाददीत नादत्तं तृणमात्रमपि क्वचित् ॥ ७३ ॥ અરે બીજાના સર્વ ધન ચોરવાને પ્રયત્ન તે જ રહે, પણ એક તૃણમાત્ર જેટલું કેઈનું અદત્ત મનુષ્યએ કોઈ પણ વખત ન લેવું જોઈએ. Page #185 -------------------------------------------------------------------------- ________________ ૧૩૨ ચેાગશાસ્ત્ર ભાષાંતર-દ્વિતીય પ્રકાશ ચારી ન કરવાનું ફળ परार्थग्रहणे येषां नियमः शुद्धचेतसाम् । अभ्यायान्ति श्रियस्तेषां स्वयमेव स्वयंवराः ॥ ७४ ॥ अनर्था दूरतो यान्ति, साधुवादः प्रवर्त्तते । स्वर्गसौख्यानि ढौकन्ते स्फुटमस्तेयचारिणाम् ॥ ७५ ॥ જે શુદ્ધ ચિત્તવાળા મનુષ્યાને બીજાનું ધન ગ્રહણ નહીં કરવાના નિયમ છે, તેઓને સ્વય‘વરાની માફક પેાતાની મેળે જ લક્ષ્મી સન્મુખ આવી મળે છે, સર્વે અનર્થી દૂર થઈ જાય છે, દુનિયામાં કીતિ ફેલાય છે, અને ચારીનેા ત્યાગ કરનારને પ્રકટ રીતે સ્વર્ગનાં સુખા પણુ આવી મળે છે. ૭૪-૭૫ ગૃહસ્થાના ત્રીજા વ્રતનું સ્વરૂપ સમાપ્ત થયું'. હવે ગૃહસ્થાના ચાથા વ્રતના સંબધમાં કહેવામાં આવે છે. पण्डत्वमिन्द्रियच्छेदं वीक्ष्याब्रह्मफलं सुधीः । भवेत्स्वदारसंतुष्टोऽन्यदारान् वा विवर्जयेत् ॥ ७६ ॥ નપુ'સકપણુ તથા ઈંદ્રિયના છેદાવાપણાદિકને અબ્રહ્મચર્ય'નાં લેા જાણીને બુદ્ધિમાન્ મનુષ્યાએ પાતાની સ્ત્રીમાં સ'તાષિત થવુ અને પરસ્ત્રીના ત્યાગ કરવા. હ૬. * વિષયની રમણિકતા અને તેનુ` પરિણામ रम्यमापातमात्रे यत्, परिणामेऽतिदारुणम् । પીળામેઽત્તિવાળમ્ | किम्पाकफलसंकाशं तत्कः सेवेत मैथुनम् ? ॥ ७७ ॥ कम्पः स्वेदः श्रमो मूर्च्छा भ्रमिग्लानिर्बलक्षयः । राजयक्ष्मादिरोगाश्च भवेयुर्मैथुनोत्थिताः ॥ ७८ ॥ ક્રિ’પાકનાં ( એક જાતનાં ઝેરી વૃક્ષનાં ) ફૂલ સરખા, દેખાવ માત્ર રમણિક પણ પરિણામે ભયંકર દુઃખ આપનાર, મૈથુનની કાણુ Page #186 -------------------------------------------------------------------------- ________________ કામશાસ્ત્રને બનાવનાર વાત્સાયન પણ કહે છે કે ૧૩૩ સેવા કરે! કંપ, પરસેવે, પરિશ્રમ, મૂછ, ાનતા, નિર્બળતા, ક્ષય અને ભગંદરાદિ મહારોગે મિથુન સેવવાથી લાગુ પડે છે. योनियन्त्रसमुत्पन्नाः, सुसूक्ष्मा जन्तुराशयः । ___पीड्यमाना विपद्यन्ते यत्र तन्मैथुनं त्यजेत् ॥ ७९ ॥ નિ રૂપી યંત્રમાંથી અનેક સૂક્ષ્મ જંતુઓ ઉત્પન્ન થાય છે. તેઓ તેને વિષે દબાવાથી મરણ પામે છે, માટે મૈથુનને ત્યાગ કરે. કામશાસ્ત્રને બનાવનાર વાત્સાયન પણ કહે છે કે “જગા મા સૂક્ષ્મા, મૃણાધિશાયરી जन्मवमसु कण्डूति जनयन्ति तथाविधाम् ॥ ८० ॥ લેહીથી પેદા થયેલ, સૂમ, મૃદુ, મધ્યમ, અધિક શક્તિવાળાં કમીઓ, સ્ત્રના નિમાર્ગમાં તથા પ્રકારની (પિતાપિતાની શકત્યાનુસાર) ખરજ ઉત્પન્ન કરે છે. ૮૦. - લીલમબેન જા જા - વિતિ | . सहुताशं घृताहुत्या विध्यापयितुमिच्छति ॥ ८१ ॥ वरज्वलदयस्तम्भ-परिरम्भो विधीयते । ને પુનર્વાશા-રામાયનસેવનમ્ ૮૨ - સી સંબંધી વિષય સેવન કરવા વડે, જે મનુષ્ય કામરૂપ જવરને શાંત કરવા ઈચ્છે છે તે બળતા અગ્નિમાં ઘી હેમીને અગ્નિને બુઝાવવાને ઇચ્છે છે. અર્થાત્ તેથી શાંતિ નથી થતી પણ ઉલટી વિશેષ ઈચ્છા દીપ્ત થાય છે. અગ્નિથી જાજવલ્યમાન થએલા લોઢાના સ્તભને આલિંગન કરવું તે સારું છે, પણ નરકના દ્વાર તુલ્ય સ્ત્રીઓના જઘનનું-ચેનિનું સેવન કરવું તે શ્રેષ્ઠ યા કલ્યાણકારી નથી. ૮૧-૮૨. सतामपि हि वामभ्रर्ददाना हृदये पदम् । अभिरामं गुणग्रामं निर्वासयति निश्चितम् ॥ ८३ ॥ Page #187 -------------------------------------------------------------------------- ________________ ૧૩૪ યેાગશાસ્ત્ર ભાષાંતર-દ્વિતીય પ્રકાશ वञ्चकत्वं नृशंसत्वं चञ्चलत्वं कुशीलता । इति नैसर्गिक दोषा यासां तासु रमेत कः १ ॥ ८४ ॥ प्राप्तुं पारमपारस्य, पारावारस्य पार्यते । स्त्रीणां प्रकृतिवक्राणां दुश्चरित्रस्य नो पुनः ॥ ८५ ॥ नितम्बिन्यः पतिं पुत्रं पितरं भ्रातरं क्षणात् । आरोपयन्त्यकार्येऽपि दुर्वृत्ताः प्राणसंशये ॥ ८६ ॥ भवस्य बीजं नरकद्वारमार्गस्य दीपिका । शुचां कन्दः कलेर्मूलं दुःखानां खनिरङ्गना ॥ ८७ ॥ સત્ પુરુષાના પણ હૃદયમાં જો સ્ત્રી પગ આપે ( અર્થાત્ નિવાસ કરે ) તા મનોહર ગુણાના સમુદાયને નિશ્ચે ત્યાંથી તે.કાઢી મૂકે છે. ઠગવાપણું', નિર્દયતા, ચંચળતા અને કુશીલતા આતા જેનામાં સ્વાભાવિક દષા રહેલા છે, તેવી સ્ત્રીએમાં કાણ રતિ કરે? સમુદ્રના પાર પામી શકીએ પણ સ્વભાવથી વક્રતાવાળી સ્ત્રીઓના દુરાચરણાના પાર ન પામી શકાય. ખરાબ આચરણવાળી સ્ત્રીએ એક ક્ષણ વારમાં પેાતાના પતિને, પુત્રને, .પિતાને કે ભાઈને ( અલ્પ પ્રયાજન માટે સૂર્યકાંતા, ચુલની અને જીવયંશાદિકની માફક ) પ્રાણના સ`શયવાળા અકાર્યને વિષે આરાપિત કરે છે. સ્ત્રીએ સંસારનું બીજ છે, નરકના દ્વારના માર્ગમાં જવા માટે રસ્તા બતાવનાર દીપિકાતુલ્ય છે, શાકની ઉત્પત્તિના ક...દ સરખી છે, અને દુઃખની ખાણુ સમાન શ્રી છે. ૮૩ થી ૮૭. વેશ્યા સ્ત્રીના દાષા मनस्यन्यद्वचस्यन्यत्क्रियायामन्यदेव हि । ચામાં સાધારળસ્ત્રીનાં તાઃ જૂથ મુવદ્યુતવઃ ? ।। ૮૮ || मांसमिश्र सूरामिश्रमनेकविटचुम्बितम् । को वेश्यावदनं चुम्बेदुच्छिष्टमिव भोजनम् ? ॥ ८९ ॥ Page #188 -------------------------------------------------------------------------- ________________ પર ગમન અને તેના દે ૧૩૫ अपि प्रदत्तसर्वस्वात् कामुकात् क्षीणसंपदः । वासोप्याच्छेत्तुमिच्छन्ति गच्छतः पण्ययोषितः ॥ ९० ॥ न देवान गुरुनापि सुहृदो न च बान्धवान् । • असत्संगरतिनित्यं वेश्यावश्यो हि मन्यते ॥ ९१ ॥ कुष्ठिनोऽपि स्मरसमान् पश्यन्ती धनकाया । तन्वतीं कृत्रिमस्नेहं निःस्नेहां गणिकां त्यजेत् ॥ ९२ ॥ મનમાં કેઈ અન્ય પુરુષ ઉપર પ્રેમ હોય છે, વચનમાં તેનાથી વળી કઈ જુદા સાથે પ્રીતિ રાખે છે. અને વળી ક્રિયાથી (કાયાથી) તે વળી કઈ જુદા જ પુરુષ સાથે રમે છે. આવી વેશ્યાસ્ત્રીઓ સુખને માટે કેવી રીતે થઈ શકે? જેનું મેટું, માંસ ખાતી હોવાથી માંસથી દુર્ગંધિત, મદિરાથી મિશ્ર અને અનેક વિટ-જાર પુરુષાથી ચુંબન કરાયેલું છે એવું, ઉચ્છિષ્ટ-એઠાં ભેજનની માફક વેશ્યાના મુખને કે ચુંબન કરે? કામી પુરુષે પોતાનું સર્વ ધન વેશ્યાને આપ્યું હોય, પણ જ્યારે તે નિધન થઈ ત્યાંથી ચાલ્યા જાય છે, ત્યારે તે વેશ્યા જતા કામી પુરુષનાં વસ્ત્રો પણ ખેંચી લેવાની ઈચ્છા રાખે છે. (અહા! કેટલી બધી સ્વાર્થતા, કે નિઃસ્નેહતા છતાં મેહાંધ પુરુષે સમજી શકતા નથી) વેશ્યાને સ્વાધિન થયેલો પુરુષ, નિરંતર લુચ્ચા, જુગારી, રંડીબાજદિ, ખરાબ પુરુષોની સેબતમાં જ આનંદ માને છે. પણ દેવ, ગુરુ, સારા મિત્ર અને બાંધવાની સોબતને બીલકુલ ઇરછતું નથી. ધનની ઈચ્છાથી, કેઢી આને પણ કામદેવ સમાન જેનારી અને કૃત્રિમ સ્નેહને વિસ્તારનારી, નેહ વિનાની વેશ્યાને સમજુ માણસે એ અવશ્ય ત્યાગ કરવે. પરસ્ત્રી ગમન અને તેના દોષ नासक्त्या सेवनीया हि स्वदारा अप्युपासकैः । आकरः सर्वपापानां किं पुनः परयोषितः ? ॥ ९३ ॥ Page #189 -------------------------------------------------------------------------- ________________ ૧૩૬ યોગશાસ્ત્ર ભાષાંતર-દ્વિતીય પ્રકાશ स्वपति या परित्यज्य, नित्रपोपपतिं भजेत् । . तस्यां क्षणिकचित्तायां विश्रम्भः कोऽन्ययोषिति ॥ ९४ ॥ શ્રાવકે એ આસક્તિપૂર્વક પિતાની સ્ત્રી પણ સેવવી ન જોઈએ તે સર્વ પાપની ખાણ સમાન પરસ્ત્રી માટે તે શું જ કહેવું? અર્થાતુ પરસ્ત્રી ન જ સેવવી. જે સ્ત્રી પિતાના વહાલા પતિને મૂકી નિર્લજજ થઈ અન્ય પતિ પાસે જાય છે, તેવી ક્ષણિક ચિત્તવાળી યા ક્ષણિક પ્રેમવાળી અન્ય સ્ત્રીને વિશ્વાસ છે ? અર્થાત્ તેને વિશ્વાસ ન જ રાખ. ૯૪ પરસ્ત્રીમાં આસક્ત પુરુષને શિખામણ भीरोराकुलचित्तस्य, दुःस्थितस्य परस्त्रियाम् । रतिर्न युज्यते कर्तुमुपशूनं पशोरिव ॥९५ ॥ એક શ્વાનને મૈથુન સેવન કરવામાં અન્ય સ્થાને તરફથી જે જે ભય રહેલ છે તથા તે વખતની તેની જેવી સ્થિતિ હોય છે, તેવા જનાવરની માફક પરસ્ત્રીમાં આસક્ત થયેલા પુરુષને, અન્ય તરફથી ભય, ચિત્તની આકુળતા અને ગમે તેવી જમીન ઉપર પડયા રહેવાપણું વિગેરે સંકટ ભોગવવા પડે છે. માટે પરસ્ત્રીમાં પશુની માફક રતિ કરવી તે ઉત્તમ મનુષ્યને લાયક નથી. ૫. प्राणसंदेहजननं, परमं वैरकारणं । लोकद्वयविरुद्धं च, परस्त्रीगमनं त्यजेत् ॥ ९६ ॥ सर्वस्वहरणं बन्धं, शरीरावयवच्छिदाम् । मृतश्च नरकं घोरं, लभते पारदारिकः ॥ ९७ ॥ स्वदाररक्षणे यत्नं, विदधानो निरन्तरम् । जाननपि जनो दुःखं परदारान् कथं व्रजेत् ॥ ९८ ॥ विक्रमाक्रान्तविश्वोऽपि परस्त्रीषु रिम्सया । कृत्वा कुलक्षयं पाप नरकं दशकन्धरः ॥ ९९ ॥ Page #190 -------------------------------------------------------------------------- ________________ પરસ્ત્રીના ત્યાગ કરનાર મહાપુરુષની સ્તુતિ કરે છે. ૧૩૭ પ્રાણુનાશના સ`દેહને ઉત્પન્ન કરનાર, પરમ વૈરનું કારણ અને આ લાક તથા પરલેાક વિરૂદ્ધ પર ગમનને ત્યાગ કરવા. પરદ્વારામાં આસક્ત પુરુષા આ લાકમાં (રાજા તરફથી ) સર્વધનનુ હરણ, બંધન અને શરીરના અવયવાનું છેદ્યન વગેરે દુઃખા પામે છે તથા મરણ પામ્યા બાદ ઘાર નરકમાં જાય છે, પોતાની સ્ત્રી ઉપર ખરાબ નજર કરે તેના રક્ષણ માટે નિરંતર યત્ન નાર અને સ્વસ્રીના ખરાબ આચરણાથી ઉત્પન્ન થતાં દુ:ખાના અનુભવ કરનાર માણસે પરસ્ત્રી ગમન શા માટે કરવુ' જોઈએ ? (કારણ પેાતાની જેમ તેના પતિને પણ દુઃખ થતું જ હશે ને) જેણે પાતાના પરાક્રમથી આ વિશ્વને સ્વાધીન કર્યું હતુ.. તેવા મહાપરાક્રમી રાવણુ પણ પરસ્ત્રી સાથે રમવાની ઈચ્છાથી કુલના ક્ષય કરી નરકમાં ગયા. ૯૫ થી ૯૯ लावण्य पुण्यावयवां पदं सौन्दर्यसंपदः । " कलाकलाप कुशलामपि जह्यात् परस्त्रियम् ॥ १०० ॥ વિવેચન—રાવણનુ' ચરિત્ર સુપ્રસિદ્ધ છે, પરસ્ત્રી સાથે ક્રિડા કરવાની ઇચ્છાથી તેણે સીતાનું હરણ કર્યું હતુ. વિભીષણ નામના તેના ભાઈએ તેને ઘણુ સમજાવ્યેા, પણ રામચંદ્રજીને સીતા પાછી ન આપી. આખરે રામચંદ્ર તથા લક્ષ્મણની સાથે યુદ્ધમાં તેને ઉતરવુ' પડયુ'. અને એક સ્ત્રી માટે પેાતાના કુળના નાશ કરી અંતમાં રણ શય્યામાં લાંખી નિદ્રાએ તેને સુવુ પડયુ... અને મરણ પામી નરકની ધાર યાતનાઓ સહન કરવી પડી. માટે પોતાનુ કુશળ ઈચ્છનારા સત્પુરુષાએ અવશ્ય પરસ્ત્રીને ત્યાગ કરવા. લાવણ્યતાએ કરી પવિત્ર અવયવાવાળી, સ તાની સ‘પદ્માના ઘર સમાન અને કલાના સમુદાયમાં કુશળતાવાળી પણ પરીના ત્યાગ કરવા. ૧૦૦ * Page #191 -------------------------------------------------------------------------- ________________ ૩૮ યોગશાસ્ત્ર ભાષાંતર-દ્વિતીય પ્રકાશ આવા ગુણવાળી પરસ્ત્રીને ત્યાગ કરનાર મહાપુરુષની સ્તુતિ કરે છે ગામનો, લીનિવાર - सुदर्शनस्य किं बमः सुदर्शनसमुन्नतेः १ ॥ १०१॥ પિતાના ઉપર આસક થયેલી પૂર્વોક્ત ગુણવાળી પરસ્ત્રીની પાસે પણ જે મહાશયની વૃત્તિ નિષ્કલંક રહી છે, તેવા શાસનની ઉન્નતિ કરનાર, સુદર્શન શ્રેષ્ટિના ગુણેની અમે કેટલી સ્તુતિ કરીએ? તેઓના સંબંધમાં અમે કેટલું બેલીએ અથવા શું બોલીએ ? અર્થાત્ તેઓના સંબંધમાં જેટલું બેલીએ તેટલું ઓછું જ છે. ૧૦૧. સુદર્શન શેઠનું ચરિત્ર કહેવામાં આવે છે. પૂર્વ અગદેશમાં તિલક સમાન શ્રેષ્ઠ ચંપાનગરીમાં દધિવાહન રાજા રાજ્ય કરતે હતે. મહા કુલવાનું અને દેવાંગના રૂપવાળી અભયા નામની તેને પટરાણી હતી. તે જ શહેરમાં વૃષભદાસ નામને પરમહત્ ભક્ત શ્રેષ્ટિ રહેતું હતું તેને યથાર્થ નામવાળી અહદાસી નામની સુસંસ્કારી સ્ત્રી હતી. તેને અનુક્રમે શુભ સ્વપ્નોથી સૂચિત સુદર્શન નામને પુત્ર થયા. સમગ્ર કળાઓમાં પ્રવીણ થયેલા પુત્રને પિતાએ ઉત્તમ કુળની સંસ્કારી મને રમા નામની કન્યા પરણાવી. સદ્દગુરુના સંગે સુદર્શન અને મનોરમા અહંદુ ભક્તો થયાં અને બાર વરૂપે ગૃહસ્થ ધર્મ તેમણે સ્વીકાર્યો. ખરેખર અજ્ઞાનાંધકાર દૂર કરવા માટે ગુરુ સિવાય બીજો કોઈ પ્રકાશ સમર્થ નથી. તે જ રાજાના કપિલ નામના પુરોહિત સાથે સુઝર્શનને ગાઢમૈત્રી થઈ. સુદર્શનના ધાર્મિક તેમજ સ્વાભાવિક ગુણેથી આકર્ષાએલા કપિલ પિતાને કેટલોક સમય તેની પાસે જ વ્યતીત કરતે હતે. પિતાના પતિને ઘેર મેડા આવતા જોઈ સ્ત્રી કપિલાએ ઘેર મેડા આવવાનું કારણ પૂછયું. ગુણાનુરાગી કપિલે પિતાના મિત્ર સુદર્શનના ગુણોનું કપિલા આગળ વર્ણન કરી જણાવ્યું કે મહાગુણવાન અને રૂપવાન સુદર્શનની Page #192 -------------------------------------------------------------------------- ________________ પરસ્ત્રીને ત્યાગ કરનાર સુદશનશેઠની કથા ૧૩૦ મિત્રતાથી મારા આત્માને ધન્ય માનું છું. અને દિવસ માટે ભાગ તે સદગુણીની સાથે પૂર્ણ કરું છું. તેથી મોડું અવાય છે. પતિ મુખથી સુદર્શનના ગુણોનું વર્ણન સાંભળી કપિલા તેને ઉપર મહિત થઈ ખરેખર અમૃત પણ નિર્ભાગી મનુષ્યને વિષ તુલ્ય થઈ પરિણમે છે. ગમે તે પ્રયો ગકપિલાએ સુદર્શનને મળવાને નિર્ણય કર્યો. એક દિવસ કપિલ બહાર ગામ ગયે. તે અવસર જોઈ કપિલા સુદર્શન પાસે આવી અને “તમારે મિત્ર ઘણે બીમાર છે માટે તમને બોલાવે છે એમ કહી ઉભી રહી.” સરલ હદયના સુદર્શને તે વાત સાચી માની અને મિત્રને મળવાને કઈ પણ માણસને સાથે લીધા સિવાય કપિલા સાથે ચાલી નીકળ્યો. ઘરમાં જઈ કપિલાને કહ્યું: “મારે મિત્ર ક્યાં છે?” તેણે કહ્યું: “અંદર અગાશીમાં છે. આગળ જાઓ.” સુદર્શન આગળ ચાલે એટલે કપિલાએ દ્વાર બંધ કર્યા, સુદર્શનને શંકા પડી. તેણે ફરી પૂછ્યું: “મારે મિત્રકપિલ ક્યાં છે.” કપિલાએ જવાબ આપે. “કપિલને બદલે આજે કપિલાને જ મળે. મારા પતિના મુખથી તમારા ગુણ સાંભળ્યા ત્યારથી મારી મનોવૃત્તિ તમારા તરફ લલચાઈ હતી. હવે આજે મારી પ્રાર્થના સફળ કરો અને મને શાંતિ આપે. સુદર્શન એકાએક સ્ત્રીના કહેવાથી કેઈને સાથે લીધા સિવાય આ બીજાના ઘરમાં આવે તેને પશ્ચાત્તાપ કરવા લાગ્યો. પણ આ પશ્ચાત્તાપ નકામો હતે. પાણી પાઈને, ઘર પૂછવા જેવું થયું. કપિલા તેને મૂકે તેમ નહોતી. મેહાં. મનુષ્યને કર્તવ્યાકર્તવ્યને વિવેક હેતો નથી. કપિલા સુદર્શનને વળગી પડી. તાત્કાળિક બુદ્ધિવાળા સુદર્શને ખુલ્લા હદયથી દિલગીર થઈ જવાબ આપ્યો, કપિલા તમારું કહેવું હું માન્ય રાખી શકતું નથી, કારણ કે વિધાતાએ મારા સુંદર રૂપ સાથે નપુંસકપણાને દોષ પણ દાખલ કર્યો છે, અર્થાત્ હું નપુંસક છું, દઢ હૃદયવાળા મનુષ્યના હૃદયમાં ઈચ્છા સિવાય વિકૃતિ થતી નથી.. કપિલા વિલખી થઈ ગઈ અને તત્કાળ સુદર્શનને જવા માટે દ્વાર Page #193 -------------------------------------------------------------------------- ________________ ૧૪૦ ગશાસ્ત્ર ભાષાંતર-દ્વિતીય પ્રકાશ ખેલી આપ્યું. સુદર્શન ઘેર આવ્યું અને હવેથી સાથે સહાયક લીધા સિવાય કોઈને ઘેર વગર પ્રસંગે ન જવું તે નિર્ણય કર્યો. ઈન્દ્ર મહેચ્છવને દિવસ હતે. સારાં સારાં વસ્ત્રાભૂષણે પહેરી સર્વ કે બહાર જતાં હતાં, અભયા રાણી કપિલા પુરોહિતની સાથે રથમાં બેસી ફરવા નીકળી. તેવામાં આજુબાજુ દેવકુમાર જેવા છ પુત્રોથી ઘેરાએલી એક સ્ત્રીને કપિલાએ જોઈ અભયાને પૂછે છે; બાઈ સાહેબ ! આ ભાગ્યવાન સ્ત્રી કેશુ છે?” અભયાએ જવાબ આવે; “આપણા નગરના પ્રખ્યાત ધર્મિષ્ઠ શેઠ સુદર્શનની આ સ્ત્રી છે અને એ પુત્ર તેના છે.” કપિલા હસીને બેલી. “બાઈ સાહેબ! તેને પુત્રે ક્યાંથી હોય?” રાણીએ જવાબ આપ્યો “કપિલા આ શું બોલે છે ? પુરુષવાળી સ્ત્રીને પુત્ર ન હોય ત્યારે કેને હેય?” કપિલાએ જવાબ આપ્યો; “તેને સ્વામી પુરુષાર્થ રહિત છે. આ પ્રમાણે કહી પિતાને સર્વ વૃત્તાંત રાણીને જણાવ્યું. અભયા હસીને બેલી, “અરે મુગ્ધા ! સુદર્શને તને ઠગી છે. તે પરસ્ત્રી તરફ નપુંસક છે પણ સ્વસ્ત્રી તરફ નપુંસક નથી.' કપિલા જરા મેટું ચડાવીને બોલી, “ઠીક છે, હું તે મુગ્ધા છું અને મને ઠગી છે, પણ તમે તે ચતુર છોને!” અભયા બેલીઃ “મારા હાથના સ્પર્શથી તે પત્થર પણ ગળી જાય તે પુરુષની તે વાત જ શી કરવી?” કપિલાએ કહ્યું: “આટલે બધે ગર્વ રાખે છે ત્યારે હવે તમે સુદર્શન સાથે વિલાસ કરશે જ. માનના આવેશમાં આવી જઈ અભયાએ પ્રતિજ્ઞા કરી કે જે સુદર્શન સાથે વિલાસ ન કરૂં તે અગ્નિમાં પ્રવેશ કરી બળી મરું. ખરેખર અજ્ઞાની મનુષ્યને માન ક્યાં કરવું તેની ખબર પડતી નથી. તેથી જ પિતાની મર્યાદા અને ધર્મને ઓળંગી રાણીએ અનર્થકારી પ્રતિજ્ઞા કરી. મહત્સવમાં ફરી સર્વ કેઈ પોતપિતાને ઠેકાણે ગયા. અભયાના હૃદયમાં ચિંતા અગ્નિ સળગવા લાગ્યો. શાંત કરવા માટે પિતાની ધાવ માતા પંડિતાને બોલાવી પિતાની પ્રતિજ્ઞા જણાવી. પંડિતાએ પ્રતિજ્ઞા માટે ઠપકે આપ્યું અને કહ્યું કે “આ પ્રતિજ્ઞા તે ઠીક નથી કરી, કેમકે સાધારણ જેની પણ Page #194 -------------------------------------------------------------------------- ________________ પરસ્ત્રીને ત્યાગ કરનાર સુદર્શન શેઠની કથા ૧૪૧ પરસ્ત્રી સાથે સહદર તુલ્ય વૃત્તિ રાખે છે તે આતે ધર્મધુરંધર સુદર્શનના સંબંધમાં કહેવું જ શું?” અભયાએ જણાવ્યું, તે હું જાણું છું પણ હવે થઈ તે થઈ માટે કેઈ ઉપાય કરે કે જેથી મારી પ્રતિજ્ઞા સફળ થાય. પંડિતાએ તપાસ કરી જણાવ્યું કે આઠમચૌદશ સુદર્શન પષધ કરી રાત્રે એકાંત ઘરમાં કાર્યોત્સર્ગ મુદ્રાએ ધ્યાનમાં રહે છે. તે રાત્રે તેને અહીં ઉપાડી લાવ. એક દિવસે કૌમુદિ મહત્સવને દિવસ હતું. રાજાએ ઢંઢેરો પીરાવ્યો કે નગરમાંથી સર્વ સ્ત્રી પુરુષોએ બહાર નીકળી જવું અને રાત્રિ દિવસ વનમાં આનંદથી ગુજાર. તે દિવસ માસી ચતુદશીને હોવાથી શેઠે વિચાર્યું કે મને ધર્મમાં ખલેલ પડશે. રાજા પાસે ભેંટણું મૂકી તે દિવસ શહેરમાં ધમ ધ્યાનમાં રહી ગુજારવા દેવા માટે અરજ કરી. રાજાએ તેને ધર્મિષ્ટ હેવાથી રજા આપી. શેઠે દિવસ આખે ચિત્ય પરિપાટીમાં ગુજાર્યો. રાત્રે પિષધ કરી શૂન્ય ગૃહમાં કાયોત્સર્ગમાં રહ્યા અને પ્રાતઃકાળ થયા સિવાય ગમે તેવા ઉપસર્ગ થાય તે પણ ચલાયમાન ન થવું તે અભિગ્રહ કર્યો. આ વાતની ખબર પંડિતાને પડી. પંડિતાએ અભયાને કહ્યું કે જે તું આજે બહાર ન જાય તે તારું કામ થાય. અભયાએ પેટમાં દુખવાનું બહાનું કાઢી રાજા પાસેથી શહેરમાં રહેવાની રજા મેળવી. ચેકીને જાતે પૂર્ણ હતું એટલે સુદર્શનને અંદર કેમ લાવે તે વિચારમાં પંડિતા મુઝાવા લાગી. - આખર એવા નિર્ણય ઉપર આવી કે દેવની મૂર્તિના બહાનાથી તેને અંદર લઈ જ. પછી કામદેવની ઉભી મૂર્તિ ગાડી ઉપર ચડાવી પંડિતા રાજગઢમાં લઈ ગઈ ચોકીદારના પૂછવાથી તેણે તે મૂર્તિ દેખાડી અને જણાવ્યું કે રાણ સાહેબ આજ બહાર જવાનાં નથી માટે મૂર્તિઓનું પૂજન કરવા રાજગઢમાં લઈ જવામાં આવે છે. બે ચાર મૂર્તિઓ તેવી રીતે લઈ જઈ કાસગ મુદ્રાએ દયાનમાં રહેલા સુદર્શનને ગાડી ઉપર ચડાવી અભયા રાણુ પાસે લાવી મૂક્યો. Page #195 -------------------------------------------------------------------------- ________________ ૧૪૨ યોગશાસ્ત્ર ભાષાંતર -દ્વિતીય પ્રકાશ પોતાના મનોરથ પૂર્ણ થયા સમજી અભયા નજીક આવી હાવભાવ કરવા લાગી. સુદર્શન ધ્યાનમાં જાગૃત હતે. ઉપસર્ગ આવ્યા જાણી તે વધારે દઢ થતા ગયા. અભયા કહે છે કે, “તમારે માટે મેં આ બધી મહેનત કરી છે માટે મને શાંત કરે.” સુદર્શન બેલ્યા નહિ, અભયાએ હાથ પકડ્યો, આલિંગન કર્યું અને કાત્પન્ન કરવાની પિતામાં જેટલી ચાતરી હતી તે સર્વ વાપરી ચુકી, પણ પત્થર ઉપર પાણું ઢાળવા સમાન નિરર્થક થયું. અભયા ગુસ્સે કરી બેલી, “સુદર્શન મારૂં કહેવું માન્ય કર. હું તુષ્ટમાન થઈ તે રાજ્ય બધું તારે આધિન છે અને રેષાયમાન થઈ તે આ તારૂં જીવિતવ્ય પણ નથી એમ નિશ્ચય રાખજે. પણ સાંભળે કે? આ પ્રમાણે આખી રાત્રિ સુદર્શનને મનાવતાં ગઈ. આખરે પ્રાતઃકાળ થતે જણ પિતાનું કામ સિદ્ધ ન થયું અને હવે ઉલટે ફજેતે થશે એમ જાણી પિતાને હાથે પિતાના શરીર પર કેટલાક જખમ કરી રાડ પાડવા લાગી કે દોડે દોડે, કોઈ અંતઃપુરમાં દાખલ થયો છે અને મારી આબરૂ લુંટે છે. ખરેખર સ્ત્રીઓના પ્રપંચે ય ચરિત્રને કઈ પાર પામી શકતું નથી. ચોકીદારે દેડી આવ્યા અને કેટલીકવારે રાજા પણ આવ્યા. સુદર્શનને રાજાએ ઓળખ્યો. અભયાએ રાજાને જણાવ્યું કે ઓચિંતે આ માણસ મહેલમાં દાખલ થયો અને મારૂં શીયળ લુંટતે હતા. મેં રાડ પાડી મારું રક્ષણ કર્યું છે. રાજા સુદર્શનને પૂછે છે, “શેઠ ! આમાં સત્ય શું છે તે જણાવ. મને તારા વચન ઉપર વિશ્વાસ છે.” શેઠે વિચાર કર્યો કે જે હું સત્ય કહીશ તે રાજા સ્ત્રીને મારી નાખશે, એમ જાણી શેઠ મૌન રહ્યા. ઘણું પૂછવા છતાં જ્યારે શેઠે ઉત્તર ન આપે ત્યારે રાજાએ ગુસ્સે થઈ શૂળીએ ચડાવવાનો હુકમ કર્યો. શેઠને શહેરમાં થઈ શૂળીએ દેવા લઈ જતાં જોઈ શહેરમાં હાહાકાર થઈ ગયો. તેની સ્ત્રી મનેરમાને ખબર પડી. સતી મનેરમાએ ગૃહચૈત્યમાં જઈ શાસનદેવીઓને વિજ્ઞપ્તિ કરી કે જે મારે સ્વામી નિર્દોષ હોય તે શાસનાધિષ્ઠાતૃ દેવદેવીએ મને સહાય કરજો અને Page #196 -------------------------------------------------------------------------- ________________ પરસ્ત્રીને ત્યાગ કરનાર સુદર્શન શેઠની કથા ૧૪૩ પિતે સ્વામીનું કલંક દૂર ન થાય ત્યાં સુધી કાર્યોત્સર્ગ કરી ધ્યાનસ્થપણે રહી. સુદર્શનને શહેર બહાર લઈ ગયા. થળી ઉપર ચડાવવાની તૈયારી કરે છે. સત્ય તે સત્ય જ. એ છૂપું રહે જ નહિ. સતી મનેરમાની લાગણી અને સુદર્શનની સત્યતા પ્રકટ કરવા શાસનાધિષ્ઠાતુ દેવીએ શૂળીનું સિંહાસન કરી દીધું અને સત્યને જયજયકાર થયા. રાજા ત્યાં આવ્યો. સુદર્શન પાસે પિતાના અજાણપણાના અપરાધની માફી માગી અને હાથી ઉપર બેસાડી રાજ સભામાં લઈ ગયા. અભયારે ખબર પડવાથી ગળે ફાંસો ખાઈ તે મરી ગઈ અને ધાવ માતા નાસી ગઈ. શેઠે ઘેર આવી દુખદાઈ સંસારવાસથી વિરક્ત થઈ ચારિત્ર ગ્રહણ કર્યું અને એકલ વિહારી થઈ વેરાન વને, જંગલે, પહાડ, ગુફાઓ અને રામાં ધ્યાનસ્થ રહી આત્મ સાધનામાં સાવધાન થયા. પંડિતા ત્યાંથી નાસી, પાટલીપુત્ર શહેરમાં દેવદત્તા વેશ્યાને ત્યાં રહી. તેની આગળ સુદર્શનને રૂપ, ગુણ અને ધૈર્યતા વિગેરેનું વર્ણન કર્યું. એક દિવસે સુદર્શન મુનિ ફરતા ફરતા પાટલીપુત્રના વનમાં ધ્યાનસ્થ રહ્યા હતા. કાર્ય પ્રસંગે આવી ચડેલી પંડિતાએ તેને જોઈ, ઓળખી, પિતાની સ્વામીની વાત કહી. તેણે તેને પિતાને ત્યાં લાવવા કહ્યું. મુનિ પણ ધ્યાન પૂર્ણ કરી આહાર અથે ફરતા ફરતા ત્યાં આવી ચડ્યા વેશ્યાના ઘરની ખબર ન હોવાથી તેઓ અંદર ગયા. વેશ્યાએ આ દિવસ હાવભાવ કરી ચલાયમાન કરવા પ્રયત્ન કર્યા પણ તે નિરર્થક ગયા. સાંજે થાકીને વેશ્યાએ જવા દીધા. તે ત્યાંથી નીકળી વનમાં કાસગે રહ્યા. અભથા રાણુ આર્તધ્યાને મરીને વ્યંતરીપણે થયેલી તે ફરતી ફરતી ત્યાં આવી. તેણે સુદર્શનને જોયા. પૂર્વનું વેર સાંભરી આવ્યું. તેણે ઘણું ઉપસર્ગો કર્યા. મુનિ પણ મનને દઢ કરી આત્મધ્યાનની શ્રેણિ ઉપર આગળ વધ્યા અને પરિણામની વિશુદ્ધતાથી કર્મ ખપાવી કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું. અનેક ભવ્ય જીને બેધ આપીને તે સુદનમુનિ મેક્ષે ગયા. આ પ્રમાણે પરસ્ત્રીથી વિરક્ત રહેનાર મહા પુરૂષ Page #197 -------------------------------------------------------------------------- ________________ ૧૪૪ ચેાગશાસ્ત્ર ભાષાંતર-દ્વિતીય પ્રકાશ સુદર્શનનુ' ચિત્ર સમાપ્ત થયું'. આ ચિત્ર ઉપરથી સુદર્શનની શિયળ વિષેની દૃઢતા સંખ"ધી ઘણું સમજવા અને મનન કરવા જેવુ` છે. તે મહાશયે ત્રણે સ્થળે અને તેમાં વિશેષે કરી અભયા રાણી પાસેથી પેાતાના બચાવ કર્યો હતા તે ખરેખર પ્રશંસવા લાયક છે. પરપુરુષના ત્યાગ કરવા માટે સ્રીએાને ઉપદેશ આપે છે. ऐश्वर्यराजराजोऽपि रूपमीनध्वजोऽपि च । सीतया रावण इव, त्याज्यो नार्या नरः परः ॥ १०२ ॥ ઐશ્વર્યાંમાં રાજાના રાજા સરખા અને રૂપમાં કામદેવ જેવા પશુ રાવણના જેમ સીતાએ ત્યાગ કર્યું તેમ સ્ત્રીએએ . પરપુરુષનાં ત્યાગ કરવા. ૧૦૨. અન્ય સ્ત્રી પુરુષમાં આસક્ત થનારને ફળ બતાવે છે. नपुंसकत्वं तिर्यक्त्वं दौर्भाग्यं च भवे भवे । , भवेन्नराणां स्त्रीणां चान्यकान्तासक्तचेतसाम् ॥ १०३ ॥ ખીજા પુરુષે અને ખીજી (પર) શ્રીએમાં આસક્ત મનવાળા સ્ત્રી પુરુષોને ભવાભવમાં નપુંસકપણું, તિય ́ચપણું અને દૌર્ભાગ્યપશુ પ્રાપ્ત થાય છે. ૧૦૩. ', બ્રહ્મચ પાળવાનું ફળ प्राणभूतं चरित्रस्य परब्रह्मैककारणम् । સમાવરનું કાર્ય, વૃનિતનિ પૂછ્યતે ॥ ૨૦૪ चिरायुषः सुसंस्थाना, दृढसंहनना नराः । तेजस्विनो महावीर्या भवेयुर्ब्रह्मचर्यतः ॥ १०५ ॥ ચારિત્રના પ્રાણ સરખા અને મેાક્ષના એક અસાધારણ કારણ સરખા બ્રહ્મચર્ય ને આદરવાથી ઢવાવડે પણ તે પૂજાય છે. બ્રહ્મચર્યના પાલન કરવાથી લાંબા આયુષ્યવાળા, સારા સંસ્થાન (આકૃતિ)વાળા Page #198 -------------------------------------------------------------------------- ________________ ગૃહસ્થનું પાંચમું વ્રત કહે છે ૧૪પ. દ્રઢ સંઘયણવાળા, તેજસ્વિ અને મહાન્ પરાક્રમવાળા પુરુષે થઈ શકે છે. ૧૪-૧૦૫. આ પ્રમાણે ગૃહસ્થનું સ્વદારાસતેષ યા પરસ્ત્રી ત્યાગ કરવારૂપ ચોથું વ્રત સમાપ્ત થયું. ઇચ્છાને નિયમમાં રાખવારૂપ પરિગ્રહના નિયમવાળું ગૃહસ્થનું પાંચમું વ્રત કહે છે असन्तोषमविश्वासमारम्भं दुःखकारणम् । मत्वा मूर्छाफलंकुर्यात् परिग्रह नियन्त्रणम् ॥ १०६॥ દુઃખનાં કારણરૂપ અસંતોષ, અવિશ્વાસ અને આરંભ આ સર્વ મૂછનાં ફળે છે એમ જાણું પરિગ્રહને નિયમ કરે-પરિમાણ કરવું. - न सो परिग्गहो वुत्तो नायपुत्तेण ताइणा । " મુછા પરિવાહો વૃત્તો સુવૃત્ત મણિબા | વિવેચન–કેમકે જરાત્ના છાનું રક્ષણ કરનાર મહર્ષિજ્ઞાતપુત્ર ભગવાન મહાવીરદેવે, મૂછ છે તે પરિગ્રહ છે. પણ મૂછ–આસક્તિ ન હોય તે તે પરિગ્રહ નથી આ પ્રમાણે કહેલું છે. બાહ્યથી ધનાદિકનો ત્યાગ કર્યો પણ અંદરથી ઈરછા જાગૃત હેય તે તે ત્યાગી કહી શકાય નહિ. જે બાહ્ય ત્યાગથી જ ત્યાગ કહેવાતે હેય તે ઘણા નિધન, રંક તથા પશુ આદિ જનાવરે પાસે કંઈ પણ હોતું નથી, તેને પણ ત્યાગીમાં ગણવા જોઈએ. પણ તેમ ન થવાનું કારણ તેઓની અંદરની ઈચ્છા, મૂછ ગઈ નથી, તેથી વસ્તુ પિતાની પાસે વિદ્યમાન ન હોવા છતાં તેઓ ત્યાગી નથી. ત્યારે કેટલાક પાસે વસ્તુ હોય છે પણ મમત્વ ન હોવાથી તે ત્યાગી સરખા કહી શકાય છે. પરિગ્રહને બાહ્યથી ત્યાગ કર્યો હોય અને અંદરથી ઇચ્છા, તૃષ્ણ પણ ગઈ હોય તે તે ખરેખર ત્યાગ કર્યો એ તે નિર્વિવાદ છે. પણ વસ્તુને બાહાથી ત્યાગ કર્યા સિવાય વસ્તુ વિદ્યમાન છતાં તેમાં મૂછ ન રહેવી એ વિકટ કામ છે જે કે Page #199 -------------------------------------------------------------------------- ________________ ૧૪૬ યોગશાસ્ત્ર ભાષાંતર-દ્વિતીય પ્રકાશ અશક્ય નથી છતાં શક્ય તે જણાય છે. કેટલાક મનુષ્ય વસ્તુ વિદ્યમાન છતાં મૂછ ત્યાગને ડોળ કરે છે પણ આવે ત્યાગપણને ડોળ એ ખરેખર ત્યાગ માર્ગમાં જોખમ ભરેલ છે. વસ્તુ જેને જોઈએ તેને આપી દેવાય, ચાલી જાય, નાશ પામે તે શક ન થાય, આવે તે હર્ષ ન જ હોય, અને તેને રક્ષણાદિ સંબંધમાં આત્મા કાંઈ પણ ખિન્ન કે કલુષિત ન થતું હોય તે સમજવાનું છે કે તેના ઉપર મૂછ નથી; પણ જે તે માંહેથી કઈ પણ વિદ્યમાન હોય તે મૂછ ગઈ નથી એમ સમજવું જોઈએ. માટે બીજા ત્યાગને ગૌણ કરી પ્રથમના બાહ્યાંતર ત્યાગને મુખ્ય કરી અત્યારના સમયમાં વર્તવું એ વિશેષ આત્મહિતકારી છે. પરિગ્રહથી થતે દેષ परिग्रहमहत्त्वाद्धि, मज्जत्येव भवाम्बुधौ । महापोत इव प्राणी त्यजेत्तस्मात्परिग्रहम् ॥ १०७॥ જેમ ઘણું ભારથી ભરેલું મેટું વહાણ સમુદ્રમાં ડુબી જાય છે, તેમ પરિગ્રહ ઉપરના મમત્વથી પ્રાણિઓ સંસારરૂપ સમુદ્રમાં ડુબે જ છે. માટે પરિગ્રહને ત્યાગ કરવો જોઈએ. ૧૦૭. त्रसरेणुसमोऽप्यत्र, न गुणः कोऽपि विद्यते । दोषास्तु पर्वतस्थूलाः प्रादुष्पन्ति परिग्रहे ॥ १०८ ॥ એક ત્રસરણના જેટલા પણ પરિગ્રહમાં કોઈ પણ ગુણ વિદ્યમાન નથી, છતાં પર્વત જેવા મેટા દોષે તે તેનાથી ઉત્પન્ન થાય છે. વિવેચન–કેટલાક મનુષ્ય પરિગ્રહમાંથી એવા ગુણે દેખાડે છે કે પૈસા હોય તે દાન આપીએ, મંદિર આદિ બંધાવીએ વિગેરે વિગેરે ધર્મનાં કાર્યો કરીએ, માટે ગમે તે આરંભાદિ કરીને પણ ધર્મ કરવા માટે પૈસો મેળવો અને દાન આપવાથી, મંદિર આદિ બંધાવવાથી કરેલું પાપ નિવૃત્ત થશે. . જ્ઞાનીઓ કહે છે કે પિસાથી દાન આપવાનું તથા મંદિર આદિ બંધાવવાનું જે શાસ્ત્રમાં Page #200 -------------------------------------------------------------------------- ________________ ૧૪૭ ગૃહસ્થોએ શું શું કરવું જોઈએ ? કહેવામાં આવ્યું છે, તે મેળવેલ યા હૈયાત પૈસાના સદવ્યય કરવાનું કહેવામાં આવ્યું છે. પણ ધર્મને માટે આરંભ કરી પૈસે મેળવે છે તેઓ ઉજજવળ વાને કાદવમાં બાળી પછી દેવાના જેવું કરે છે, અથવા માથે ફેડીને શીર ખાવા જેવું કરે છે. તે કરતાં બહેતર છે કે પ્રથમથી જ ધમ નિમિત્તે આરંભ ન કરો જેથી તે પાપ ધવાના પ્રયાસમાં ઉતરવું ન પડે. શાસ્ત્રમાં કહ્યું છે કે – कंचणमणिसोवाणं थंभसहस्सोसियं भुवणतलं । जो कारिज्जइ जिणहरं तओवि तवसंयमो अहिओ ॥ સુવર્ણના પગંથિયાંવાળું અને મણિના હજાર સ્તંભેથી ઉંચા ભુવનના તળીયાવાળું જે જિનમંદિર કરાવે તેનાથી પણ તપ અને સંયમ અધિક છે. (કહેવાનેં આશય એવો છે કે પૈસાથી જે ધર્મ થાય છે તેના કરતાં પોતાના આત્માથી ઈચ્છાના નિરોધરૂપ તપ તથા સંયમ કરવાથી અધિક લાભ મેળવાય છે, કેમકે પસારૂપ પુદ્ગલથી કરાયેલ ધર્મ તે પુદ્ગલિક સુખ આપે છે અને આમાથી કરાયેલા ધર્મ તે આત્મિક સુખ આપે છે.) -संगाद् भवन्त्यसन्तोऽपि रागद्वेषादयो द्विषः । મુનિ વચેતો નાખ્યોઝિતામન ને ૨૦૨ / પરિગ્રહથી-ધનથી અછતા પણ રાગદ્વેષાદિ શત્રુઓ પ્રકટ થાય છે, કેમકે તે પરિગ્રહથી આંદોલિત આત્માવાળા-પ્રેરાયેલા મુનિઓનાં પણ ચિત્ત ચપળ થઈ જાય છે તે ગૃહસ્થોની તે વાત જ શી કરવી? | ગૃહસ્થાએ શું શું કરવું જોઈએ? संसारमूलमारम्भास्तेषां हेतुः परिग्रहः । तस्मादुपासकः कुर्यादल्पमल्पं परिग्रहम् ॥ ११० ॥ સંસારનું મૂળ કારણ આરંભે છે અને આરંભનું મૂળ કારણ પરિગ્રહ છે. માટે શ્રાવકેએ-ગૃહસ્થોએ જેમ બને તેમ પરિગ્રહ ઓછો કર-એછો રાખવે. Page #201 -------------------------------------------------------------------------- ________________ ૧૪૮ ગશાસ્ત્ર ભાષાંતર-દ્વિતીય પ્રહાર પરિગ્રહથી થતે ભય मुष्णन्ति विषयस्तेना, दहति स्मरपावकः । रुन्धन्ति वनिताव्याधा संगैरङ्गीकृतं नरम् ॥ १११ ॥ ધન અંગીકાર કરવાવાળા પુરુષને વિષયરૂપ ચારે લુંટી લે છે, કામરૂપ અગ્નિ નિરંતર બાળે છે અને શરીરના સ્વાર્થી સીએ રૂપી પારધીએ સંસારમાં રોકી રાખે છે. ૧૧૧ પરિગ્રહથી તૃપ્તિ થતી નથી . तृप्तो न पुत्रैः सगरः, कुचिकर्णों न गोधनैः ।। ધોતિરછી, ૧ ના નો છે ૨૨' પુત્ર વડે સગર રાજા, ગાયે વડે કુચિકણું ગૃહપતિ, અનાજ સંગ્રહ કરી તિલક શેઠ અને સેનાના ઢગલા વડે નંદરાજા તૃપ્ત થયો નહિ. ૧૧૨. વિવેચન—ઇંધણાઓથી અગ્નિની તૃપ્તિ થતી નથી, તેમ પરિગ્રહથી મનુષ્યની તૃપ્તિ થતી નથી. સગર ચક્રવર્તી રાજ હતું, તેની રાજધાની અધ્યા હતી, તેને સાત હજાર પુત્ર હતા, પણ તે પુત્રની ઈચ્છાથી અપૂર્ણ જ રહ્યો. દૈવિક ઉપદ્રવથી તેના સાઠ હજાર પુત્રે માર્યા ગયા. આખરે વૈરાગ્ય પામી અજીતનાથ સ્વામી પાસે ચારિત્ર લીધું. ત્યારે જ તેને ખરો સંતોષ અને આત્મશાંતિ મળી. કુચિકણું ગૃહપતિ મગધદેશના સુષ ગામને કણબી પટેલ હતે. ગાય ઉપરની તેની પ્રીતિ અથાગ હતી. અનુક્રમે તેણે એક લાખ ગાયો મેળવી હતી, છતાં પણ તે અસંતેષિત પરિણામી રહ્યો. તે જ ગાન વૃત, દધ્યાદિ વિશેષ ખાવાથી અજીર્ણતાવાળો થઈ આધ્યાને મરણ પામી તે તિર્યચપણે ઉત્પન્ન થયા. મમત્વનું કેવું ખરાબ પરિણામ. અચળપુર ગામને રહીશ તિલક શેઠ વણિક હતે. અનાજ સંગ્રહ કરવા ઉપર અને તેને નફે મેળવવા ઉપર તેની પ્રીતિ અથાગ Page #202 -------------------------------------------------------------------------- ________________ પરિગ્રહની ઈચ્છા યાગીઓને! પણ નાશ કરે છે ૧૪૯ હતી. ઘરની સારી વસ્તુ વેચીને પણ તે ધાન્યના સ`ગ્રહ કરતા અને દુકાળ પડવાની રાહ જોયા કરતા. એક વખત નિમિત્તિઆએ તેણે જણાવ્યુ` કે આ વર્ષામાં દુકાળ પડશે, તે સાંભળતાં જ તેણે અનાજની એટલી બધી ખરીદી કરી લીધી કે પેાતાના ઘરનાં પુષ્કળ નાણાં છતાં તેને ઘર વેચવાની અને છેવટમાં વ્યાજે નાણાં લેવાની જરૂર પડી. પૃથ્વીપર કાઈ ભાગ્યવાન્ પુરુષના જન્મ થતાં દુકાળ દૂર થયા અને તે એટલી બધી ખાટમાં આવી પડયા કે આત ધ્યાનમાં છાતી પીટીને તેને મરવું પડયું. મરીને નરકે ગયા. આહા ! શું મનુષ્યાની લાભવૃત્તિ ! પૂર્વ પાટલીપુત્ર નગરમાં નંદરાજા રાજ્ય કરતા હતા. તેની લાભવૃત્તિ મર્યાદા વિનાની હતી. પ્રજા ઉપર મેાટા કરા તેણે નાખ્યા, ખાટા આરાપા મૂકી ધનાઢ્યો પાસેથી ધન કઢાવ્યુ. અને સેાનાના સિક્કા કાઢી ચામડાનાં નાણાં બનાવ્યાં. પ્રજાને નિધન કરી તેણે સાનાના ડુ‘ગરા બનાવ્યા. છેલ્લી અવસ્થામાં અનેક વ્યાધિએથી પીડા પામી રીબાઈ રીબાઈ મરણ પામ્યા અને મરીને નરકે ગયા. આ પ્રમાણે લાભથી થતા અવગુણા જાણી પાતાની અમર્યાદિત ઈચ્છાને અમુક હદમાં લાવી સૂકવી, જેથી વિશેષ અનથ થતા અટકે. પરિગ્રહની ઈચ્છા યાગીઓને પણ નાશ કરે છે तपः श्रुतपरीवारां, शमसाम्राज्यसंपदम् ॥ परिग्रहग्रहग्रस्त स्त्यजेयुर्योगिनोऽपि हि ॥ ११३ ॥ પરિગ્રહરૂપ ગ્રહથી ગ્રસિત થયેલા (ભક્ષણ કરાયેલા ) યાગીઓ પણ પાતાના તપ અને શ્રુતજ્ઞાનના પરિવારવાળી શમભાવપ સામ્રાજ્ય ( સ્વતંત્ર) લક્ષ્મીના નાશ કરે છે (ત્યાગ કરે છે.) ૧૧૩ असन्तोषवतः सौख्यं न शक्रस्य न चक्रिणः ॥ जन्तोः सन्तोषभाजो यदभयस्येव जायते ॥ ११४ ॥ તે સુખ અસતાષવાળા ઇંદ્રને કે ચક્રવર્તીને પણ મળી શકતું Page #203 -------------------------------------------------------------------------- ________________ ૧૫૦ યેગશાસ્ત્ર ભાષાંતર-દ્વિતીય પ્રકાશ નથી કે જે સુખ સંતોષવૃત્તિવાળા અભયકુમાર જેવાને પ્રાપ્ત થાય છે. ૧૧૪. - વિવેચન–મગધ દેશના પાટનગર રાજગૃહી નગરીમાં પરમહંત ભક્ત શ્રેણિક રાજા રાજ્ય કરતું હતું, તેને અભયકુમાર નામનો પુત્ર હતે. બુદ્ધિના વૈભવથી પાંચસે પ્રધાનોને તે આગેવાન હતે અને રાજ્યતંત્રને એક ધુરંધર હતા. તેના બુદ્ધિબળથી બીજા રાજ્ય આશ્ચર્ય અને ભય પામી નિરંતર તેનાથી સાવધ રહેતાં અને તેવા વિકટ પ્રસંગોમાં અભયકુમારની સલાહ માગતા હતા. પ્રજાહિતનાં, રાજ્યહિતનાં અને ઘર્મહિતનાં તેણે એટલાં બધાં સારાં કાર્યો કર્યા હતાં કે તે વખતના રાજા પ્રજાને તે સર્વે અનુકરણ કરવા જેવાં હતાં, પુત્રનાં આવાં અલૌકિક કાર્યો અને બુદ્ધિ વૈભવથી આકર્ષાઈ બીજા રાજપુત્ર છતાં શ્રેણિક મહારાજાએ તેને રાજય આપવાને નિર્ણય કર્યો અને અભયકુમારને સ્વીકારવા જણાવ્યું. અભયકુમારે ઉત્તર આપ્યા કે “પિતાજી! મારી મનોવૃત્તિઓ હવે પલેક સંબંધી પર માર્થ સાધવા પ્રેરાય છે. મને રાજ્યની બિલકુલ ઈચ્છા નથી. મનુ એ પિતાની જીંદગી અને બુદ્ધિબળ આત્મશાંતિ માટે વાપરવાં જોઈએ. છતાં છેવટની અવસ્થામાં પણ જે તેઓ રાજ્યાદિકના લોભી થઈ વિષયાસક્ત બની પરમાર્થ સિદ્ધ ન કરે તે તે મનુષ્યપણાને લાયક જ નથી, માટે હું મારું આત્મસાધન કરીશ અને રાજ્ય આપ ઈચ્છાનુસાર બીજા રાજકુમારને સોંપશે. રાજાએ ઘણે આગ્રહ કર્યો છતાં સંતોષવૃત્તિવાળા અને આત્મજાગૃતિવાળા અભયકુમારે તેને સ્વીકાર કરવા છેવટ સુધી ના પાડી અને પિતાની આજ્ઞા મેળવી, ભગવાન મહાવીર દેવ પાસે ચારિત્ર સવીકાર કર્યું અને ધર્મધ્યાનમાં લીન થઈ અંતે સર્વાર્થસિદ્ધ નામના વિમાને દેવપણે ઉત્પન્ન થયો. આ પ્રમાણે સંતોષવૃત્તિવાળા અભયકુમારનું ટુંક જીવન કહેવાયું. વાચકે એ યથાશક્તિ તેમનું અનુકરણ કરવા સાવધાન થવું. Page #204 -------------------------------------------------------------------------- ________________ ૧૫૧ છઠું વ્રત દિવિરતિ યા દિશાનો નિયમ - સંતેષની સ્તુતિ सन्निधौ निधयस्तस्य, कामगव्यनुगामिनी ॥ अमराः किङ्करायन्ते सन्तोषो यस्य भूषणम् ॥ ११५ ॥ જે મહાશયનું સંતેષ તે જ ભૂષણ છે, તેને નિધાને પાસે રહે છે, કામધેનું તેની પાછળ ચાલે છે અને દેવે કિંકરની માફક આજ્ઞા ઉઠાવે છે. ૧૧૭.. - આ પ્રમાણે પરિગ્રહની ઈચ્છાને રોધ કરવારૂપ ગૃહસ્થનું પાંચમું વ્રત કહેવાયું અને બીજો પ્રકાશ પણ સમાપ્ત થયે. इति आचार्य श्री हेमचंद्रविरचिते योगशास्त्रे मुनिकेशरविजयगणि વિરવર વરવ દ્વિતિય પ્રશ્ન છે. તૃતીય પ્રકાશ ગૃહસ્થનાં પાંચ અણુવ્રત કહી હવે બાકીનાં ગુણત્રો અને શિક્ષાવતે કહેવામાં આવે છે. . છઠું વ્રત દિગવિરતિ યા દિશાને નિયમ . दशस्वपि कृता दिक्षु, यत्र सीमा न लङ्घयते । ख्यातं दिग्विरतिरिति प्रथमं तद्गुणव्रतम् ॥ १॥ * જે વ્રતમાં દશે દિશાઓમાં જવા આવવાના કરેલા નિયમની મર્યાદાનું ઉલ્લંઘન ન કરાય તે દિવિરતિ નામનું પહેલું ગુણવત કહેલું છે. ૧. .. - વિવેચન –ગુણવ્રત એટલે અહિંસાદિ પાંચ અણુવ્રતને ફાયદો કરનાર–ગુણ ઉત્પન્ન કરાવનાર-તે ગુણત્રત. તેમાં આ છઠું વ્રત પહેલા અહિંસા વ્રતને વિશેષ ફાયદાજનક છે. પહેલાં પાંચ મૂળ વતે છે તેને જ પુષ્ટા કરનાર આ ઉત્તર વ્રતે કહેવાય છે. ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ, ઈશાન, વાયવ્ય, નૈઋત્ય, અગ્નિ, ઉર્વ અને અધે આ ચાર દિશા, ચાર વિદિશા, ઊંચે અને નીચે એમ દશે " Page #205 -------------------------------------------------------------------------- ________________ ૧૫ર યોગશાસ્ત્ર ભાષાંતર-તતીય પ્રકાશ દિશાઓમાં વ્યાપારાદિ દુનિયાદારીના કાર્ય પ્રસંગે જવું આવવું થાય તેને નિયમ રાખ કે અમુક શહેરથી દશે દિશા તરફ જવાનું થાય તે આટલા જન કે ગાઉ જવું, તેથી વિશેષ આગળ ન જવું, તેને દિશાવિરમણ યા દિગવિરમણ નામનું છઠ્ઠું વ્રત એટલે પહેલું ગુણવ્રત કહે છે. ૧ અહીં કઈ શંકા કરે છે. પાપની તીવ્રતા જેમાં થાય તેને નિયમ લે તે ગ્ય છે પણ આમ દિશાએ માં જવા આવવાને નિયમ મેળવવાથી કયું પાપ રોકાયું અથવા જવામાં શું પાપ લાગે છે તેને ઉત્તર આપે છે. चराचराणां जीवानां विमर्दननिवर्तनात् ।... તણાવોપ સત્રરં કૃષિા ૨. જેમ તપેલે લોઢાને ગેળો જ્યાં જાય ત્યાં જીવોને નાશ કરે છે તેમ તપેલા લોઢાના ગેળા સરખા - અવિરતિ ગૃહસ્થોને, આ વ્રતમાં ચરાચર (ચાલતા અને સ્થિર) ના વિમાનનું નિવર્તન કરવાપણું હોવાથી આ વ્રત ઉત્તમ છે. (અર્થાત્ આ વ્રતમાં પાપથી નિવૃત્તિ થઈ શકે છે એટલે તે ગૃહસ્થને યોગ્ય છે.). આ વ્રતથી લેભની પણ નિવૃત્તિ થાય છે जगदाक्रममाणस्य, प्रसरल्लोभवारिधेः । स्खलनं विदधे तेन, येन दिग्विरतिः कृता ॥३॥ જે માણસોએ દિશાઓમાં ગમન કરવાનો નિયમ લીધે છે તેણે જગતને આક્રમણ કરવાને (દબાવવાને) પ્રસરતા (ફેલાતા) લેભરૂપી સમુદ્રને આગળ વધતું અટકાવ્યા છે. ૩. (કેમકે લેભથી પ્રેરાઈ વિશેષ લાભને માટે વિરતિ કરેલા પ્રદેશેમાં તે જાતે અટકશે તેથી લાભ સમુદ્રના પણ તેણે અટકાવ કર્યો એમ કહી શકાય.) , Page #206 -------------------------------------------------------------------------- ________________ ૧૫૩ ભોગપભગ એટલે શું તે બતાવે છે ભેગેપભેગ નામનું બીજું ગુણવ્રત भोगोपभोगयोः संख्या शक्त्या यत्र विधीयते । भोगोपभोगमानं तद्, द्वैतीयीकं गुणवतम् ॥ ४ ॥ શરીરની શક્તિ પ્રમાણે જે વ્રતમાં ભેગે પગની સંખ્યાનો નિયમ કરાય છે, તે ગોપભેગ નામનું બીજું ગુણવ્રત કહેવાય છે. - ભેગેપબેગ એટલે શું તે બતાવે છે सकृदेव भुज्यते यः, स भोगोऽन्नस्त्रगादिकः । पुनः पुनः पुनर्नोग्य उपभोगोऽङ्गनादिकः ॥५॥ જે એકજવાર ભોગવવામાં આવે તે અનાજ, પુષ્પમાલા, તાંબુલ, વિલેપન વિગેરે ભોગ કહેવાય છે, અને જે વારંવાર ફરી ફરી ભેગવવામાં આવે તે સ્ત્રી, વસ્ત્ર, અલંકાર, ઘર, શય્યા, આસન, વાહન વિગેરે ઉપભોગ કહેવાય. પ.. (આ ભેગવવામાં અર્થાત્ ખાવાપીવામાં આવતી દુનિયાની કેટલીક વસ્તુ સર્વથા વર્જવા લાયક છે અને કેટલીક અમુક વખત માટે નિયમ કરવા જેવી છે. તેમાં પ્રથમ સર્વથા વર્જવા લાયક વસ્તુઓ બતાવે છે. મધ માં નવનીત, મૃદુરાગ્રજણ | 'अनन्तकायमज्ञात-फलं रात्रौ च भोजनम् ॥ ६॥ आमगोरससंपृक्तं, द्विदलं पुष्पितौदनम् । दध्यहतियातीतं, कुथितान्नं च वर्जयेत् ॥ ७॥ દરેક જાતને દારૂ, માંસ, માખણ, મધ, ઉંબાદિ પાંચ જાતના ટેટા, અનંતકાય-કંદમૂલાદિ, અજાણ્યા ફળ, રાત્રિ ભેજન, કાચા દૂધ, દહીં તથા છાશની સાથે કઠોળ ખાવું તે, વાસી અનાજ, બે દિવસ ઉપરાંતનું દહીં અને ચલિત રસવાળું-કેહેલું અનાજ તેને ત્યાગ કર. ૬–૭. Page #207 -------------------------------------------------------------------------- ________________ ૧૫૪ યોગશાસ્ત્ર ભાષાંતર-તૃતીય પ્રકાશ મિંદરા પીવાથી થતા દાખ मदिरापानमात्रेण बुद्धिर्नश्यति दूरतः ॥ वैदग्धी बन्धुरस्यापि दौर्भाग्येणेव कामिनी ॥ ८ ॥ पापा: कादम्बरीपानविवशीकृतचेतसः ॥ जननीं हा प्रियीयन्ति जननीयन्ति च प्रियाम् ॥ ९ ॥ न जानाति परं स्वं वा मद्याच्चलितचेतनः ॥ स्वामीयतिवराकः स्वं स्वामिनं किङ्करीयति ॥ १० ॥ मद्यपस्य शवस्येव लुठितस्य चतुष्पथे ॥ मूत्रयन्ति मुखे श्वानो व्यात्ते विवरशङ्कया ॥ ११ ॥ मद्यपानरसे मनो नमः स्वपिति चत्वरे ॥ गूढं च स्वमभिप्रायं प्रकाशयति लीलया ।। १२ ।। वारुणीपानतो यान्ति कान्तिकीर्तिमतिश्रियः ॥ विचित्राश्चित्ररचना विलुठत्कज्जलादिव ॥ १३ ॥ भूतार्त्तवन्नरीनत्ति, राष्ट्रीति सशोकवत् ॥ दाहज्वरार्त्तवद् भूमौ सुगपो लोलुठीति च ॥ १४ ॥ विदधत्यङ्गशैथिल्यं ग्लपयन्तीन्द्रियाणि च ॥ · मूर्छामतुच्छां यच्छन्ति हाला हालाहलोपमा ।। १५ ।। विवेकः संयमो ज्ञानं, सत्यं शौचं दया क्षमा ॥ मद्यात्प्रलीयते सर्वं तृण्या वह्निकणादिव ॥ १६ ॥ दोषाणां कारणं मद्यं मद्यं कारणमापदाम् || रोगातुर इवापथ्य, तस्मान्मद्यं विवर्जयेत् ॥ १७ ॥ જેમ વિદ્વતાએ કરી સુંદર માણસની પણ દૌર્ભાગ્યના કારણથી સ્ત્રી ચાલી જાય છે, તેમ મદિરાપાન કરવા વડે કરી બુદ્ધિ દૂર ચાલી જાય છે. મદિરાપાનથી પરાધીન થયેલ ચિત્તવાળા પાપી મનુષ્ય Page #208 -------------------------------------------------------------------------- ________________ માંસ ત્યાગ કરવા વિષે ૧૫૫ પેાતાની માતાની સાથે સ્ત્રીની માફક વર્તન કરે છે. અને સ્રીની સાથે માતાની માફક વર્તન કરે છે મદ્યથી ચલિત ચિત્તવાળાએ પેાતાને અને પરને જાણી શકતા નથી તેથી પેાતે નાકર છતાં પેાતાને સ્વામી સમાન ગણે છે અને પેાતાના સ્વામીને કકરની સમાન ગણે છે. કદાચ મડદાની જેમ મેદાનમાં પડેલા અને ઉઘાડા મુખવાળા મદિરા પીવાવાળા માણુસના મુખમાં છિદ્રની શકાથી કૂતરા પણુ મુતરે છે. મદ્યપાનના રસમાં મગ્ન થએલા બજારમાં પણ નગ્નપણે સુવે છે અને એક સેજસાજમાં પેાતાના ગૂઢ અભિપ્રાયને—છાના વિચારાને મેલી નાંખે છે. વિચિત્ર પ્રકારનાં ચિત્રાની રચના ઉપર કાજળ ઢાળાવાથી જેમ ચિત્રા નાશ પામે છે તેમ દારૂ પીવાથી ક્રાંતિ, કીર્તિ, બુદ્ધિ અને લક્ષ્મી ચાલી જાય છે. મદિરા પીવાવાળા ભૂતથી પીડાચેલાની માફક નાચે છે; શાકવાળાની માફક રડ્યા કરે છે અને દાહવરથી પીડાયેલાની માફ્ક જમીન ઉપર આળાવ્યા કરે છે. શિ શરીરને શિથિલ કરી નાંખે છે. ઇન્દ્રિયાને પ્લાન-નિર્મૂળ કરે છે, અને અત્યંત મૂર્છા આપે છે. જેમ અગ્નિના કણીયાથી ઘાસના સમૂહ નાશ પામે છે તેમ મદિરાથી વિવેક, સયમ, જ્ઞાન, સત્ય, શૌચ, યા અને ક્ષમા તે સર્વના નાશ થાય છે; મદ્ય દાષા અને આપદાઓનું કારણ છે માટે જેમ રાગી માણસ અપથ્યના ત્યાગ કરે છે તેમ આત્મહિત ચિંતકાએ મદિરાના ત્યાગ કરવા.~૮ થી ૧૭ માંસ ત્યાગ કરવા વિષે ', चिखादिपति यो मांसं प्राणिप्राणापहारतः ॥ उन्मूलयत्यसौ मूलं दयाख्यं धर्मशाखिनः ॥ १८ ॥ अशनीयन् सदा मांसं दयां यो हि चिकीर्षति ॥ ज्वलति ज्वलने वल्लीं स रोपयितुमिच्छति ॥ १९ ॥ પ્રાણિઓના પ્રાણના નાશ કરીને જે માંસ ખાવાને ઈચ્છે છે તે દયા નામના ધર્મ વૃક્ષના મૂળને મૂળથી ઉખેડી નાંખે છે, નિરતર Page #209 -------------------------------------------------------------------------- ________________ ૧૫૬ યોગશાસ્ત્ર ભાષાંતર-તૃતીય પ્રકાશ માંસ ખાય છે અને દયા કરવાની ઈચ્છા રાખે છે તે બળતા અગ્નિ વિષે વેલડી રાપવાને ઈચ્છે છે-અર્થાત્ માંસ ખાવાવાળામાં દૈયા ટકી શકતી નથી. ૧૮–૧૯. કાઈ શકા કરે છે, માંસ ખાનાર અને જીવ મારનાર તેમાંથી જીવ હિંસાના દાય કાને લાગે ? આચાય શ્રી ઉત્તર આપે છે हन्तापस्य विक्रेता, संस्कर्ता भक्षकस्तथा क्रेताऽनुमन्ता दाता च घातका एव यन्मनुः ॥ २० ॥ પ્રાણિઓને હણનાર, માંસ વેચનાર, રાંધનાર, ખાનાર, વેચાતું લેનાર, અનુમાદન આપનાર અને દેવાવાળા, આ સવ હિંસા કરનાર જ છે. (કેમકે ખાનાર ન હોય તેા માંસ વેચનાર કે મારનાર હોય કયાંથી ? માટે તે સર્વ હિંસાના ભાગીદારા છે. ૨૦ મનુ પણ કહે છે કે— > > ‘બનુમન્તા વિશેસિતા, નિમ્ના ત્રિથી । संस्कर्ता चोपहर्ता च खादकश्चेति घातकाः ॥ २१ ॥ સ્મૃતિકાર મનુ કહે છે કે અનુમાન આપનાર, વહે...ચનાર, મારનાર, લેનાર, દેનાર, રાંધનાર, પીરસનાર અને ખાવાવાળા એ સ પ્રાણિના ઘાત કરનાર છે. ૨૧. કેમકે नाकृत्वा प्राणिनां हिंसां, मांसमुत्पद्यते कचित् । न च प्राणिवधः स्वयैस्तस्मान्मांसं विवर्जयेत् ॥ २२ ॥ પ્રાણીની હિંસા કર્યાં સિવાય માંસ કદાપિ મળતું નથી અને પ્રાણીના વધ કરવાથી સ્વર્ગ મળતું નથી માટે માંસના ત્યાગ કરવા. ૨૨. * Page #210 -------------------------------------------------------------------------- ________________ ૧૫૭ મનુએ માંસ શબ્દની કરેલી નિરૂક્તિ ભક્ષક તે જ વધ કરનાર છે ये भक्षयन्त्यन्यपलं, स्वकीयपलपुष्टये । त एव घातका यन्न वधको भक्षक विना ॥ २३ ॥ પિતાના માંસની પુષ્ટિને માટે જે માણસે અન્ય જનાવરનું માંસ ભક્ષણ કરે છે તે જ તે જીના ઘાતક છે, કેમકે ખાનાર સિવાય વધ કરનાર હોય નહિ. ૨૩. અસાર શરીર માટે પાપ ન કરે मिष्टान्नान्यपि विष्ठासादमृतान्यपि मूत्रसात् । स्युर्यस्मिन्नङ्गकस्यास्य कृते कः पापमाचरेत् ? ॥ २४ ॥ જે શરીરમાં નાંખેલું (ખાધેલું) મિષ્ટ અનાદિ પણ વિષ્ટારૂપ થાય છે અને અમૃતાદિ (પાણી) પણ મૂત્ર (પેશાબ) રૂપ થાય છે. તે આવા અસાર દેહ માટે કેણ પાપ આચરે ? ૨૪ માંસ ભક્ષણમાં દોષ નથી એમ કહેનારને ગુરુ કેણ ? मांसाशने न दोषोऽस्तीत्युच्यते यैर्दुरात्मभिः ।। થાઇવૃધ્યાગ્ર-શાસ્ત્રાર્તા | ૨૬ છે. જે દુરાત્મા પાપી જી માંસ ભક્ષણ કરવામાં દોષ નથી, એમ કહે છે તેઓએ શિકારી, ગીધ, નાર, વાઘ અને શિયાળીયા વગેરેને પિતાના ગુરુ બનાવ્યા છે. (કારણ કે તેમનું માંસભક્ષણ કરવાપણું જઈને માંસભક્ષણ કરતા શીખ્યા છે. અર્થાત ઉત્તમ મનુષ્યને તે ખેરાક નથી, એટલે મનુષ્ય તરફથી તેમને ઉપદેશ મળેલ નથી.) ૨૫. માંસ ભક્ષણના સંબંધમાં મનુએ માંસ શબ્દની કરેલી નિરૂક્તિ 'मां स भक्षयिताऽमुत्र' यस्य मांसमिहाम्यहम् । एतन्मांसस्य मांसत्वे निरुक्तं मनुरब्रवीत् ॥ २६ ॥ Page #211 -------------------------------------------------------------------------- ________________ ચાગશાસ્ત્ર ભાષાંતર-તૃતીય પ્રકાશ જેનુ' માંસ હુ' અહીં ખાઉં છું. (સ) ‘તે’(માં) ‘મને’ પરભવમાં ભક્ષણ કરશે. આ પ્રમાણે માંસ શબ્દની માંસ ખાનારનાં સબંધમાં મનુએ નિરૂક્તિ કહેલી છે. માંસના અક્ષરા અવળી રીતે વાંચવાથી (સમાં) તે, મને ભક્ષણ કરશે તેવા અથ થાય છે. ૨૬ ૧૫૮ * માંસભક્ષણથી આગળ ઉપર વધતા જતા દોષા मांसास्वादनलुब्धस्य देहिनं देहिनं प्रति । हन्तुं प्रवर्तते बुद्धिः शाकिन्या इव दुर्धियः ॥ २७ ॥ માંસ આસ્વાદન કરવામાં લુબ્ધ થયેલાં માણસની શાકિનીની જેમ દરેક પ્રાણીઓને હણવા માટે દૃદ્ધિ થતી જાય છે. ૨૭. • ये भक्षयन्ति पिशितं, दिव्य भोज्येषु सत्स्वपि । सुधारसं परित्यज्य भुञ्जते ते हलाहलम् ॥ २८ ॥ જે માણસા સુંદર દિવ્ય ભાજના વિદ્યમાન છે છતાં તેને મૂકીને માંસ ભક્ષણ કરે છે, તે અમૃતના રસના ત્યાગ કરીને ઝેર પીવે છે. ૨૮. न धर्मो निर्दयस्यास्ति पलादस्य कुतो दया ? || पललुब्धो न तद्वेति विद्याद्वोपदिशेन हि ।। २९ ।। નિય માણસમાં ધર્મ હાય નહિ તથા માંસ ભક્ષણ કરનારમાં દયા કયાંથી હાય? માંસમાં લુબ્ધ થયેલ દયા અને ધને, જાણતા નથી, અથવા કદાચ જાણે તે પણ પોતે માંસ ભક્ષક હાવાથી તેની નિવૃત્તિ માટે બીજાને ઉપદેશ આપે નહિ. ૨૯. માંસ ખાનારની એક બીજી અન્નતા केचिन्मांसं महामोहादश्नन्ति न परं स्वयम् । देवपित्र तिथिभ्योऽपि कल्पयन्ति यदुचिरे ॥ ३० ॥ કેટલાક માણસા પેાતે માંસ ખાય છે એટલું નહિ પણ Page #212 -------------------------------------------------------------------------- ________________ મનુને આચાર્ય શ્રી જંવાબ આપે છે ૧૫૮ મહાન અજ્ઞાનથી દેવ, પિતૃ અને અતિથિઓને માટે પણ તે માંસ કપે છે. ૩. તેઓએ પિતાના શાસ્ત્રમાં કહ્યું છે કે'क्रीत्वा स्वयं वाऽप्युत्पाद्य, परोपहृतमेव वा। देवान् पितॄन् समभ्यर्च्य खादन् मांस न दुष्यति' ॥ ३१ ॥ (કસાઈની દુકાન સિવાય બીજેથી) વેચાતું લાવીને અથવા પોતે ઉત્પન્ન કરીને (માંગી લાવીને) અથવા બીજાએ આપેલા માંસ વડે કરી દેવને પિતૃઓને પૂજીને તે માંસ પિતે ખાતાં દૂષિત થતું નથી. અર્થાત્ તેમ કરી ખાવામાં દોષ નથી. આ પ્રમાણે મનુ કહે છે. ૩૧. * વિવેચન-અફસોસ છે કે મનુષ્યને માંસ ન ખાવાનું એક વખત બતાવી, દેવની ભક્તિ કરી ફરીને ખાવાનું બતાવવામાં આવે છે. જ્યારે મનુષ્યોને માંસ ખાવું તે અનુચિત છે તે દેને તે કેવી રીતે ઉચિત ગણાયું? અને આવા મળમૂત્રથી ભરેલા દુર્ગછનિય માંસને ખાનારા દેવ મનુષ્ય કરતાં. કેટલા અધમ ગણું શકાય? તથા તેવા દે મનુષ્યોને કેવી રીતે સહાયકારી થઈ શકે એ વિચારવા જેવું છે. મંત્રથી સંસ્કૃત માંસ ખાવામાં કેઇ દોષ નથી એમ મનું કહે છે. આચાર્યશ્રી ઉત્તર આપે છે मन्त्रसंस्कृतमप्यद्याद् यवाल्पमपि नो पलम् । भवेजीवितनाशाय हालाहललवोऽपि हि ॥ ३२ ॥ મંત્રથી સંસ્કાર કરાયેલું પણ માંસ એક જવના દાણા જેટલું થોડું પણ ખાવું નહિ. કેમકે ઝેરનું એક ટીપું પણ જીવિતવ્યના નાશને માટે થાય છે. (તેમ ડું પણ માંસ દુર્ગતિ આપનાર છે.)૩૨ Page #213 -------------------------------------------------------------------------- ________________ ૧૬૦ ચેાગશાસ્ત્ર ભાષાંતર-તૃતીય પ્રકાશ ઉપસ’હાર કરે છે. सद्यः संमूच्छितानन्त-जन्तुसन्तान दूषितम् । नरकाध्वनि पाथेयं कोऽश्नीयात्पिशितं सुधीः ॥ ३३ ॥ પ્રાણીઓને માર્યાં બાદ તત્કાળ ઉત્પન્ન થતાં અનત જ તુઓના સમૂહથી દૂષિત થયેલુ. અને નરકના માર્ગોમાં પાથેય તુલ્ય માંસનુ કયા બુદ્ધિમાન્ માણસ ભક્ષણ કરે? અર્થાત્ ન કરે. ૩૩ માખણ ખાવાના દાષા બતાવે છે. अन्तर्मुहूर्त्तास्परतः, सुसूक्ष्मा जन्तुराशयः । यत्र मूच्छन्ति तन्नाद्यं नवनीतं विवेकिभिः ॥ ३४ ॥ • છાશમાંથી માખણુ બહાર કાઢવા પછી અંતર્મુહૂત થયે તેમાં ઘણા સૂક્ષ્મ જંતુના સમૂહેા પેદા થાય છે. માટે વિવેકી પુરુષાએ તે માખણુ ન ખાવુ. ૩૪. एकस्यापि हि जीवस्य, हिंसने किमघं भवेत् । जन्तुजातमयं तत्को नवनीतं निषेवते ? || ३५ ॥ એક પણ જીવને મારવામાં અત્યંત પાપ છે, તા જ તુઓના સમુદાયથી ભરપુર આ માખણનુ કાણુ ડાહ્યો માણુસ ભક્ષણ કરે. ૩૫. * મધ ખાવાના દાષા બતાવે છે. अनेकजन्तु संघात निघातनसमुद्भवम् । जुगुप्सनीयं लालावत् कः स्वादयति माक्षिकम् ? ॥ ३६ ॥ અનેક જતુઓના સમુદાયના નાશ થવાથી ઉત્પન્ન થએલુ' અને જીગ્રુપ્સનીય લાળવાળું મધનું આસ્વાદન ( ભક્ષણ ) કાણુ કરે ? અર્થાત્ ન કરવુ' જોઇએ. ૩૬. BOISO Page #214 -------------------------------------------------------------------------- ________________ ક મધ ખાવામાં વધારે પાપ બતાવે છે મધ ખાવામાં વધારે પાપ બતાવે છે भक्षयन्माक्षिक क्षुद्र-जन्तुलक्षक्षयोद्भवम् । स्तोकजन्तुनिहन्तभ्यः शौनिकेभ्योतिरिच्यते ॥ ३७॥ લાખે નાના જંતુઓના ક્ષયથી પેદા થએલું મધ તેને ખાવાવાળે થોડા જીવને મારવાવાળા ચંડાળથી (જી મારવાની સંખ્યાની અપેક્ષાએ) પણ વધી જાય છે. ૩૭. एकैककुसुमक्रोडाद रसमापीय मक्षिकाः । यद्वमन्ति मधूच्छिष्टं तदश्नन्ति न धार्मिकाः ॥ ३८॥ अप्यौषधकृते जग्धं, मधु श्वभ्रनिबन्धनम् । भक्षितः प्राणनाशाय कालकूटकणोऽपि हि ॥ ३९ ॥ मधुनोऽपि हि माधुर्यमबोधैरहहोच्यते । आसाद्यन्ते यदास्वादाचिरं नरकवेदनाः ॥ ४० ॥ એક એક પુષ્પની અંદરથી માખીઓ રસ પીઈને બીજે ઠેકાણે તે રસને વમે છે, તે રીતે તૈયાર થએલું તે મધ કહેવાય છે. આવું ઉચ્છિષ્ટ (એવું) મધ ધાર્મિક પુરુષે ખાતા નથી. કેટલાક મનુષ્ય મધનો ત્યાગ કરે છે પણ ઔષધને માટે તે મધ ખાય છે. જ્ઞાનીઓ કહે છે કે ઔષધને માટે ખાધેલું મધ પણ નરકનું કારણ છે. કેમકે કાળક્ટ ઝેરને કણી પણ ખાધે હોય તે તે પ્રાણના નાશને માટે થાય છે. કેટલાક અજ્ઞાની જી કહે છે કે મધમાં પણ મીઠાશ રહેલી છે. પણ જેને આસ્વાદ કરવાથી ઘણા વખત સુધી નરકની વેદના ભેગવવી પડે તેને તાવિક મીઠાશ કેમ કહેવાય ? જેનું પરિણામ દુખદાયી આવે તેમાં મીઠાશ હોય તે પણ તે મીઠાશ ન કહેવાય, માટે મધને વિવેકી પુરુષએ ત્યાગ કરવું જોઈએ. ૩૮-૩૯-૪૦. Page #215 -------------------------------------------------------------------------- ________________ ૧૬૨ યોગશાસ્ત્ર ભાષાંતર-તૃતીય પ્રકાશ આ અપવિત્ર મધને પવિત્રમાની કેટલાક દેવસ્થાનમાં તેનો ઉપયોગ કરે છે તેને કહે છે. मक्षिकामुखनिष्ठयूतं, जन्तुधातोद्भवं मधु । अहो! पवित्रं मन्वाना देवस्नाने प्रयुञ्जते ॥४१॥ અહો ! મહાન અફસેસ કરવા જેવું છે કે અનેક જંતુના નાશથી તૈયાર થએલું માખીઓને મુખનું થુંક, તેને પવિત્ર માનીને દેવને સ્નાન કરવા માટે વાપરે છે. (અર્થાત્ તે અપવિત્ર મધને દેવસ્નાન માટે ન વાપરવું જોઈએ.) ૪૧. પાંચ પ્રકારના ઉંબરા વગેરેના ફળનો ત્યાગ કરવાનું કહે છે : उदुम्बरवट लक्षकाकोदुम्बरशाखिनाम् । पिप्पलस्य च नाश्नीयात् फलं - कृमिकुलाकुलम् ॥ ४२ ॥ अप्राप्नुवन्नन्यभक्ष्यमपि क्षामो बुभुक्षया । न भक्षयति पुण्यात्मा पञ्चोदुम्बरजं फलम् ॥ ४३ ॥ કૃમિઓના સમૂહથી ભરપુર ઉંબરાનાં, વડનાં, પીપરનાં. કાલુંબરના તથા પીપળાના વૃક્ષનાં ફળો ખાવાં ન જોઈએ. બીજું ખાવાનું ન મળતું હોય અને ભૂખથી પેટ ખાલી હોય, છતાં પણ પુણ્યાત્મા ઉત્તમ મનુષ્ય ઊંબરાદિ પાંચ પ્રકારનાં અભય ફળો ખાતાં નથી. અનંતકાયને ત્યાગ કહે છે. स्नुही लवणवृक्षत्वक्कुमारी गिरिकर्णिकाः ॥ ४४ ॥ शतावरी विरूढानि, गुडूची कोमलाम्लिका । पल्यकोऽमृतवल्ली च वल्लः शूकरसंज्ञितः ॥ ४५ ॥ अनन्तकायाः सूत्रोक्ता, अपरेऽपि कृपापरैः । मिथ्यादृशामविज्ञाता वर्जनीयाः प्रयत्नतः ॥ ४६॥ Page #216 -------------------------------------------------------------------------- ________________ રાત્રિભોજન નિષેધ ૧૬૩ સવ જાતનાં લીલાં કંદમૂળ, સર્વ જાતનાં ઉગતાં કુંપલીયાં જુહી (ર) લવણ વૃક્ષની છાલ, કુમારપાઠું, ગિરિકર્ણિકા, શતાવરી, દ્વિદલવાળા અંકુર ફુટેલ ધાન્ય, ગડુચી, કુણી આંબલી, પથંકશાક વિશેષ, અમૃતવલ્લી વેલ વિશેષ, શુકર જાતના વાલ, આ સર્વ આર્યદેશમાં પ્રસિદ્ધ છે, બીજા પણ સ્વેચ્છદેશમાં પ્રસિદ્ધ સૂત્રોક્ત અનંતકાયે જીવદયામાં તત્પર મનુષ્યએ પ્રયત્નપૂર્વક ત્યાગ કરવાં. આ અનંતકાયે મિથ્યાદષ્ટિએ એ જાણેલાં નથી (કેમકે તેઓ વનસ્પતિમાં પણ જીવ માનતા નથી. અત્યારની નવીન શેધથી હવે વનસ્પતિમાં જીવ છે તે માનવું પ્રસિદ્ધ થઈ ચુક્યું છે. (૪૪-૪૬). અજાણ્યાં ફેળ ન ખાવા વિષે स्वयं परेण वा ज्ञातं, फलमद्याद्विशारदः । निषिद्धे विषफले वा, मा भूदस्य प्रवर्तनम् ॥ ४७ ॥ અજાણ્યા ફળે કે જેનું નામ યા સ્વરૂપ પિતે યા બીજા જાણતાં ન હોય તે ન ખાવાં જોઈએ, કારણ કે તેમ કરવાથી કદાચ નિષેધ કરેલાં ફળમાં અથવા વિષ વૃક્ષનાં ફળ ખાવામાં પ્રવૃત્તિ થઈ જાય, માટે વિદ્વાનોએ. પોતે અથવા બીજાએ જાણતાં ફળે હોય તે ખાવા જોઈએ. ૪૭. રાત્રિભજન નિષેધ. अन्न प्रेतपिशाचाद्यैः, संचरमिनिरङ्कुशैः । उच्छिष्ट क्रियते यत्र तत्र नाद्यादिनात्यये ॥ ४८ ॥ રાત્રિ વખતે નિરંકુશપણે વિચરતા પ્રેત પિશાચાદિક અન્નને એવું કરે છે, માટે સૂર્યાસ્ત થયા પછી ભોજન ન કરવું. ૪૮. घोरान्धकाररुद्धाक्षः, पतन्तो यत्र जन्तवः । नैव भोज्ये निरीक्ष्यन्ते तत्र भुनीत को निशि १ ॥४९॥ Page #217 -------------------------------------------------------------------------- ________________ ૧૬૪ યોગશાસ્ત્ર ભાષાંતર-તૃતીય પ્રકાશ - ઘોર અંધકારથી નેત્રની શક્તિ રૂંધાઈ જવાવાળા મનુષ્ય જે ભેજનની અંદર પડતાં જંતુઓને જોઈ શકતાં નથી તેવા રાત્રિના સમયે કેણ ભક્ષણ કરે ? ૪૯. રાત્રિભેજનથી થતા દોષે मेधां पिपीलिक, हन्ति, यूका कुर्याजलोदरम् । कुरुते मक्षिका वान्ति, कुष्ठरोगं च कोलिकः ॥ ५० ॥ कण्टको दारुग्खण्डं च, वितनोति गलव्यथाम् । . व्यञ्जनान्तर्निपतितस्तालु विध्यति वृश्चिकः ॥ ५१ ॥ विलग्नश्च गले वालः, स्वरभङ्गाय जायते । । इत्यादयो दृष्टदोषाः सर्वेषां निशि भोजने ॥५२॥ ભોજનમાં જે કડી ખાવામાં આવી જાય તે બુદ્ધિને નાશ કરે છે, માખી વમન કરાવે છે, કરોળી આથી કઢને રોગ થાય છે, કાંટે અગર લાકડાની કરચ ગળામાં દુઃખ ઉત્પન્ન કરે છે. શાકની અંદર વીંછીના આકારની વનસ્પતિ થાય છે તેની અંદર જે વીંછી આવી જાય તે તાળવું વીંધી નાખે છે અને જે ગળામાં વાળ રહી જાય તે સ્વરને ભંગ થાય છે, આ સર્વ દોષે રાત્રિ ભોજનમાં દેખાય છે. પ૦-પ૧–પર. नाप्रेक्ष्यसूक्ष्मजन्तूनि, निश्यद्यात्प्रासुकान्यपि । अप्युद्यत्केवलज्ञानैर्नादृतं यनिशाशनम् ॥ ५३ ॥ રાત્રે નાનાં જંતુઓ જોઈ શકાતાં નથી, માટે પ્રાણુક (મોદક વગેરે) પણ ન ખાવાં, કેમકે પ્રગટ કેવળજ્ઞાનીઓએ પણ તેવું શત્રિભોજન કરવું સ્વીકાર્યું નથી. પ૩. धर्मविनैव भुञ्जीत, कदाचन दिनात्यये । . बाह्या अपि निशाभोज्यं यद भोज्यं प्रचक्षते ॥ ५४॥ ધર્મના જાણકાર મનુષ્ય દિવસ અસ્ત થયા પછી કેઈ વખત Page #218 -------------------------------------------------------------------------- ________________ અન્ય દર્શનના શાસ્ત્રમાં રાત્રિભોજન નિષેધ ૧૬૫ ખાવું નહિ. જેની સિવાયના બીજા દર્શનકારો પણ રાત્રિ ભોજનને અભેજન તરીકે કહે છે. ૫૪. અન્ય દશનકારે પિતાના ગ્રંથમાં લખે છે કે'त्रयीतेजोमयो भानुरिति वेदविदो विदुः । तत्करैः पूतमखिलं, शुभं कर्म समाचरेत् ॥ ५५ ॥ नैवाहुतिन च स्नानं, न श्राद्धं देवतार्चनम् । दानं वा विहितं रात्रौ भोजनं तु विशेषतः ॥ ५६ ॥ વેદના જાણકાર સૂર્યને ત્રણ તેજોમય (ઋગ્યેદ, યજુર્વેદ અને સામવેદ એ ત્રણે વેદોનું તેજ સૂર્યમાં સંક્રમે છે માટે તેને વિતેજોમય) કહે છે. તેનાં કિરણએ કરી પવિત્ર થએલાં સર્વે શુભ કાર્યોને પ્રારંભ કરે. રાત્રે આહુતિ, સ્નાન, શ્રાદ્ધ, દેવતાર્ચન અને દાન એ ન કરવાં તથા ભેજન તે વિશેષ પ્રકારે ન કરવું. પપ-પ૬. કેટલાંક નક્ત ભેજન કરવાનું શાસ્ત્રમાં કહે છે અને તે રાત્રે થઈ શકે તેમ કહેનારને નક્ત ભેજનને * : ખરે અર્થ બતાવે છે. दिवसस्याष्टमे भागे, मन्दीभूते दिवाकरे । नक्तं तु तद्विजानीयान नक्तं निशि भोजनम् ॥ ५७ ॥ દિવસને આઠમે ભાગ કે જે સમયે સૂર્યનું તેજ મંદ થાય છે તે વખતે ભોજન કરવું તે નક્ત ભેજન જાણવું. પણ રાત્રિ ભજન કરવું તે નક્ત ભેજન ન કહેવાય. પ૭. અન્ય દર્શનના શાસ્ત્રમાં રાત્રિભોજન નિષેધ देवस्तु भुक्तं पूर्वाह्न मध्याह्ने, ऋषिभिस्तथा । अपराहे तु पितृभिः सायाने दैत्यदानवैः ॥ ५८ ॥ Page #219 -------------------------------------------------------------------------- ________________ ૧૬૬ યેગશાસ્ત્ર ભાષાંતર-તૃતીય પ્રકાશ सन्ध्यायां यक्षरक्षोभिः, सदा भुक्तं कुलोद्वह !। सर्ववेलां व्यतिक्रम्य रात्रौ भुक्तमभोजनम् ।। ५९ ॥ હે યુધિષ્ઠિર ! નિરંતર દેએ દિવસના પહેલા ભાગમાં ભેજન કરેલું છે. મધ્યાહને ઋષિઓએ, ત્રીજા પહોરે પિતૃઓએ, સાંજે દૈત્ય તથા દાન અને સંધ્યા વેળાએ યક્ષ તથા રાક્ષસોએ ભજન કરેલું છે. આ સર્વ દેવાદિકની ભેજન વેળાએ એળંગીને જે રાત્રે ભજન કરવું તે અભોજન છે. અર્થાત તે ખરાબ ભોજન છે. ૫૮-૫૯. આયુર્વેદ પ્રમાણે રાત્રિભેજને નિષેધ हृन्नाभिपद्मसंकोचश्चण्डरोचिरपायतः । । । अतो नक्तं न भोक्तव्य, सूक्ष्मजीवादनादपि ॥ ६० ॥ સૂર્ય અસ્ત થવા પછી હદયકમળ અને નાભિકમળ સંકેચાઈ જાય છે તેથી તથા સૂક્ષમ નું પણ ભક્ષણ થઈ જાય છે માટે રાત્રે ભજન ન કરવું. ૬૦. અન્ય દર્શન સંવાદ બાદ આચાર્ય સ્વદશનથી સમર્થન કરે છે संसजज्जीवसंघात, भुज्जाना निशि भोजनम् । राक्षसेभ्यो विशिष्यन्ते मूढात्मानः कथं नु ते १ ॥ ६१ ॥ જે ભોજનમાં અનેક છ એકઠા મળ્યા છે તેવા રાત્રિભેજનને ખાનારા મૂઢ છને રાક્ષસોથી જુદા કેમ પાડી શકાય? અર્થાત્ રાક્ષસેથી તેમાં વિશેષતા કાંઈ નથી. ૬૧. वासरे च रजन्यां च, या खादन्नेव तिष्ठति । शृङ्गपुच्छपरिभ्रष्टः, स्पष्टं स पशुरेव हि ॥ ६२ ॥ દિવસે અને રાત્રે જે માણસ ખાતે જ રહે છે તે શિંગડાં અને પુછડા વિનાને પ્રગટ રીતે પશુ જ છે. ૬ર. Page #220 -------------------------------------------------------------------------- ________________ રાત્રિભાજનનુ ફળ ', अो मुखेऽवसाने च यो द्वे द्वे घटिके त्यजन् । निशा भोजनदोषज्ञोऽश्नात्यसौ पुण्यभाजनम् ॥ ६३ ॥ જે રાત્રિભાજનના દોષના જાણુ માણસ દિવસની આદિની અને દિવસના અંતની ખબે ઘડી મુકીને ભાજન કરે છે તે પુણ્યનું ભાજન થાય છે. ૬૩. ૧૬૭ દિવસે ભાજન કરે છે. છતાં પચ્ચક્ખાણ ન હેાય તે લાભ નથી મળતા તે કહે છે अकृत्वा नियमं दोषा - भोजनाद्दिनभोज्यपि । फलं भजेन निर्व्याजं न वृद्धिर्भाषितं विना ॥ ६४ ॥ દિવસે ભાજન કરે છે છતાં પણ રાત્રિભાજન ત્યાગના નિયમ ન કરેલા હૈાવાથી (પચ્ચક્ખાણુના) કારણ સિવાય ફળ મળતું નથી. લાકમાં પણ એ ન્યાય છે કે વ્યાજની ખેાલી કર્યા. સિવાય મુશ્કેલી થાપણનું વ્યાજ મળતું નથી. ૬૪. ये वासरं परित्यज्य, रजन्यामेव भुञ्जते । ते परित्यज्य माणिक्य काचमाददते जडाः ।। ६५ ॥ वासरे सति ये श्रेयस्काम्यया निशि भुञ्जते । ते वपन्त्यूषरे क्षेत्रे शालीन् सत्यपि पल्वले ॥ ६६ ॥ જે મનુષ્યા દિવસને મુકીને રાત્રિમાં જ ભાજન કરે છે તે જડ મનુષ્યા માણેકના ત્યાગ કરીને કાચ ગ્રહણ કરે છે. દિવસ વિદ્યમાન છે, છતાં જે કલ્યાણુની ઈચ્છાએ રાત્રે ભાજન કરે છે, તે મીઠા પાણીના કારા ભરેલા છે છતાં પણ ખારી જમીનવાળા ક્ષેત્રમાં ડાંગર વાવે છે તેના સરખુ કરે છે. ૬૫-૬૬. રાત્રિભાજનનુ ફળ उलुककाकमार्जार-गृधशम्बरशूकराः । अहिवृश्चिकगोधाश्च जायन्ते रात्रिभोजनात् ॥ ६७ ॥ Page #221 -------------------------------------------------------------------------- ________________ યોગશાસ્ત્ર ભાષાંતર-તૃતીય પ્રકાશ રાત્રિભાજન કરવાથી મનુષ્યા ઘુવડ, કાગડા, બીલાડી, ગીધ, સામર, ભુંડ, સર્પ, વીંછી અને ગાધા પ્રમુખપણે ઉત્પન્ન થાય છે. ૬૭. ૧૬૮ રાત્રિભાજન ઢાખની દૃષ્ટાંતથી મહત્વતા કહે છે. श्रूयते ह्यन्यशपथाननादृत्यैव लक्ष्मणः । નિશામોબનશપથ, જાતિો વનમાયા | ફ્રૂટ ખીજા સેાગના અનાદર કરીને વનમાલાએ લક્ષ્મણને રાત્રિભાજનના સેાગન કરાવ્યા હતા એમ રામાયણુ વગેરેમાં સંભળાય છે ( કહેલુ* છે. ) ૬૮. અનુભવસિદ્ધરાત્રિભાજન ત્યાગ કરવાના ફાયદા करोति विरति धन्यो, यः सदा निशि भोजनात् । सोऽर्द्ध पुरुषायुषस्य, स्यादवश्यमुपोषितः ॥ ६९ ॥ रजनी भोजनत्यागे, ये गुणाः परितोऽपि तान् । न सर्वज्ञाहते कश्चिदपरो वक्तुमीश्वरः ॥ ७० ॥ જે માણસ નિર'તર રાત્રિભાજનથી વિરતિ કરે છે. તેને ધન્ય છે. માણસનુ' અડધુ' આયુષ્ય અવશ્ય ઉપવાસમાં વ્યતીત થાય છે, ( કેમકે આઠ પ્રહરના . અહારાત્રમાં ચાર પ્રહરના તેને ઉપવાસ થયા, તેથી જ્યારથી રાત્રિભાજનના ત્યાગ કર્યાં ત્યારથી અડધું આયુષ્ય ઉપવાસમાં વ્યતીત થયું' એમ કહી શકાય.) રાત્રિભાજન ત્યાગ કરવામાં જે ગુણા રહેલા છે તે સર્વ કહેવાને સજ્ઞ સિવાય બીજા ફાઈ સમથ નથી. ૬૯-૭૦. કાચા ગારસ સાથે દિલ ત્યાગ કરવા વિષે आमगोरससंपृक्त - द्विदलादिषु जन्तवः । दृष्टाः केवलिभिः सूक्ष्मास्तस्मात्तानि विवर्जयेत् ॥ ७१ ॥ Page #222 -------------------------------------------------------------------------- ________________ ગૃહસ્થનું આઠમું વ્રત કહે છે. ૧૬૯ કાચા દહીં, દૂધ અને છાશ રૂ૫ ગેરસ સાથે દિલ મગ, મઠ, અડદ, ચણા, વાલ, તુવર વિગેરે કઠોળનો સંયોગ થવાથી ઉત્પન્ન થતા સૂમ જંતુઓ કેવળજ્ઞાનીઓએ દેખ્યા છે. માટે તે ગેરસ અને કઠોળના સંયોગવાળી વસ્તુ ખાવાને ત્યાગ કર. ૭૧. બીજા ગુણવ્રતને ઉપસંહાર जन्तुमिश्रं फलं पुष्पं, पत्रं चान्यदपि त्यजेत् । સપાનમ સંસt, વિનધર્મપરાય છે ૭૨ / ત્રસ જીવેની મિત્રતાવાળાં ફળ, ફુલ, પાંદડાં અને બીજી પણ તેવાં જ જીવમિશ્રિત બેરે; અથાણું વિગેરેને જૈનધર્મ પરાયણ શ્રાવકેએ ત્યાગ કરે. ૭૨. આ કહેવા સાથે બીજું ગુણવ્રત સમાપ્ત થયું. ત્રીજુ અનર્થદંડ વિરમણ નામનું ગુણવ્રત એટલે આ ગૃહસ્થનું આઠમું વ્રત કહે છે आतै रौद्रमपध्यानं, पापकर्मोपदेशिता । हिंसोपकारिंदानं च प्रमादाचारणं तथा ।। ७३ ॥ . शरीराधर्थदण्डस्य, प्रतिपक्षतया स्थितः । योऽनर्थदण्डस्तत्त्यागस्तृतीयं तु गुणव्रतम् ॥ ७४ ॥ આસ–રૌદ્રધ્યાનરૂપ ખરાબ ધ્યાન, પાપ કર્મને ઉપદેશ આપ, જેનાથી હિંસા થાય તેવાં ઉપકરણે બીજાને આપવાં અને પ્રમાદ આચરણ આ ચાર શરીરાદિકન અર્થે થાય તે અર્થદંડ. તેના પ્રતિપક્ષીપણે (અર્થાત્ પોતાના શરીરાદિકના પ્રયજન સિવાય) જે કાંઈ વગર ફેગટનું કરવામાં આવે તે અનર્થદંડ. એવા ચાર પ્રકારના અનર્થદંડને ત્યાગ કરે, તે ગૃહસ્થનું ત્રીજું ગુણવ્રત છે. Page #223 -------------------------------------------------------------------------- ________________ ૧૭૦ યોગશાસ્ત્ર ભાષાંતર-તૃતીય પ્રકાશ તે ચારમાં પ્રથમ દુર્ગાનનું સ્વરૂપ કહે છે वैरिघातो नरेन्द्रत्वं, पुरघाताग्निदीपने । खेचरत्वाद्यपध्यान, मुहूर्त्तात्परतस्त्यजेत् ॥ ७५ ॥ વૈરીને ઘાત કરૂં, રાજા થાઉં, શહેરને નાશ કરૂં', અગ્નિ સળગાવી મુકું આકાશમાં ઉડવાની વિદ્યા મળે તે આકાશમાં ઉડું અથવા વિદ્યાધર થાઉં તો ઠીક, વિગેરે ખરાબ ધ્યાને (કદાચ આવી જાય તે પણ) એક મુહૂર્તવાર તેને ટકવા ન દેવાં, અર્થાત્ તત્કાળ તેને ત્યાગ કરે. ૭૫. પાપપદેય–બીજો ભેદ वृषभान् दमय क्षेत्रं, कृष षाढय वाजिनः । दाक्षिण्याविषये पापोपदेशोऽयं न कल्पते ॥ ७६ ॥ બળદોને દમન કરે, ક્ષેત્ર ખેડે, ઘેડાએ ને પંઢ (નપુંસક) કરો, વિગેરે જ્યાં પુત્ર, સ્ત્રી, ભાઈ વિગેરે સિવાયના બીજા માણસોમાં દક્ષિણતા ન પહોંચે તેમ હોય ત્યાં આ પાપને ઉપદેશ આપ ન જોઈએ. ૬૭. વિવેચન–પિતાના કુટુંબમાં જ્યાં દક્ષિણતા પહેચતી હોય અને પોતાની આજીવિકા વિગેરે સાધન ન ચાલતાં હોય તથા કુટુંબમાં આગેવાન તરીકે હોવાથી તે ઠેકાણે સલાહ કે ઉપદેશ આપ્યા સિવાય ચાલતું ન હોય તેવા ઠેકાણાઓને મુકી વગર પ્રજને બુદ્ધિનું ડહાપણ વાપરવા યા લેકમાં સારા થવા માટે આવા પાપપદેશે વ્રતધારી ગૃહસ્થીઓએ ન આપવા; તે જ તેનું આ આઠમું વત બન્યું રહે છે. ૭૬. હિંસક ઉપકરણ ન આપવા-ત્રીજો ભેદ यन्त्रलाङ्गलशस्त्राग्नि-मुशलोदूखलादिकम् । दाक्षिण्याविषये हिंस्र नार्पयेत्करुणापरः ॥ ७७ ॥ Page #224 -------------------------------------------------------------------------- ________________ ૧૭૧ પ્રમાદાચરણ-થે ભેદ કરૂણામાં તત્પર શ્રાવકેએ જ્યાં ઉપર જણાવેલ રીતે દક્ષિણતા ન પહોંચતી હોય ત્યાં યંત્ર, હળ, શસ્ત્ર, અગ્નિ, સાંબેલું અને ઘટી, ખાંડણીએ વિગેરે હિંસા થાય તેવાં ઉપકરણે ન આપવાં. ૭૭. પ્રમાદાચરણ-ચે ભેદ कुतूहलाद् गीतनृत्त-नाटकादि निरीक्षणम् । कामशास्त्रप्रसक्तिश्च, द्यूतमद्यादिसेवनम् ॥ ७८ ॥ जलक्रीडान्दोलनादि-विनोदो जन्तुयोधनम् । रिपोः सुतादिना वैरं भक्तस्त्रीदेशराटकथा ॥ ७९ ॥ रोगमार्गश्रमौ मुक्त्वा. स्वापश्च सकलां निशाम् । एवमादि परिहरेत् , प्रमादाचरणं सुधीः ॥ ८० ॥ કુતૂહલથી , ગીત, નાચ અને નાટકાદિ જેવાં, કામશાસ્ત્રમાં આસક્તિ રાખવી, જુગાર તથા મદિરાદિ સેવન કરવું, જળમાં ક્રીડા કરવી, હીંચળા પ્રમુખ વિનેદ કરે, આપસમાં જનાવરનાં યુદ્ધ કરાવવાં, શત્રુના પુત્રાદિક ઉપર વેર વાળવું, ભોજનની, સ્ત્રીની, દેશની તથા રાજયની કથા કરવી, અને રોગ યા રતાના પરિશ્રમ સિવાય આખી રાત્રી સુઈ રહેવું, એ આદિ પ્રમાદનાં આચરણેને બુદ્ધિમાનેએ ત્યાગ કર. ૭૮-૭૯-૮૦. विलासहासनिष्ठयूत-निद्राकलहदुष्कथाः । जिनेन्द्रभवनस्यान्तराहारं च चतुर्विधम् ।। ८१ ॥ જિનેશ્વરના મંદિરની અંદર વિલાસ, હાસ્ય, થુંકવું, નિદ્રા, ફલેશ, વિકથા અને ચાર પ્રકારના આહારને ત્યાગ કરે. ૮૧. આ કહેવાથી ત્રીજું ગુણવ્રત સમાપ્ત થયું. (હવે ચાર શિક્ષાવ્રતે બતાવે છે.) Page #225 -------------------------------------------------------------------------- ________________ ૧૭ર. યેગશાસ્ત્ર ભાષાંતર-તૃતીય પ્રકાશ નવમું સામાયિક વ્રત સામાયિક એટલે શું ? त्यक्तातरौद्रध्यानस्य, त्यक्तसावद्यकर्मणः । મુૉ સમતા થા તાં, વિહુ સામાયિત | ૮૨ . આર્તરૌદ્રધ્યાનને ત્યાગ કરી તથા સાવદ્ય (સપા૫) કર્મને ત્યાગ કરી એક મુહૂર્ત પર્યત જે સમભાવમાં રહેવું તેને સામાયિક વ્રત કહે છે. ૮૨. વિવેચન-સમ-આય. સમપરિણામે એટલે રાગદ્વેષની ગૌણતાવાળી સ્થિતિમાં રહ્યા છતાં જે “આય જ્ઞાનાદિકના લાભ થાય યા કર્મની નિર્જરા થાય તેને સામાયિક કહે છે. આ સામાયિકમાં ખાસ કરીને બેલવા ચાલવાનું બંધ કરવાનું છે અને તેના બે ઘડી જેટલા વખતમાં ધર્મ ધ્યાનમાં જ મગ્ન રહેવાનું છે. પરિણામની વિશુદ્ધિ વિશેષ રાખવાની છે અને ગૃહકાર્ય સંબંધી કોઈ પણ વિચાર લાવવાનું નથી. કેવળ ધર્મધ્યાનમાં, સ્વાધ્યાયમાં કે ધર્મશ્રવણમાં તેટલે વખત વ્યતીત કરવાને છે આવી સામાયિકની સ્થિતિમાં તેટલે સમય ગૃહસ્થ સાધુઓને સમાન કહી શકાય છે. આવા સામાયિકે કર્મનિર્જરાનાં પરમ કારણે છે. માટે આરૌદ્ર ખરાબ ધ્યાને બીલકુલ ન આવે તેવી રીતે સાવધ રહી તથા મનથી, વચનથી, અને શરીરથી કાંઈ પાપકારી પ્રવૃત્તિ ન થાય તેને માટે સાવચેત રહી આ સામાયિક જેટલીવાર બની શકે તેટલીવાર કરવું. સામાયિકમાં કમનિર્ભર सामायिकवतस्थस्य, गृहिणोऽपि स्थिरात्मनः । चन्द्रावतंसकस्येव, क्षीयते कम संचितम् ॥ ८३ ॥ સામાયિક વ્રતમાં રહેલા સ્થિર પરિણામવાળા ગૃહસ્થિઓને પણ ચંદ્રાવતંસક રાજાની માફક સંચય કરેલ કર્મને ક્ષય થાય છે. ૮૩. વિવેચન–સાકેતપુર નામના નગરમાં ધર્મપરાયણ ચંદ્રાવક Page #226 -------------------------------------------------------------------------- ________________ સામાયિકમાં કનિજ રા ૧૭૩ રાજા રાજ્ય કરતો હતો. સદ્દગુરુના સાગે તત્ત્વનો નિર્ણય કરી આત્માહાર માટે શકત્યનુસાર ગૃહસ્થધમ તેણે સ્વીકાર્યાં હતા. “ ખરેખર તેજ બુદ્ધિ કહી શકાય છે કે જેનાથી આત્માદ્વાર થાય અને તેજ દેહનુ' સાથ કપણુ' છે, કે જેનાથી ધર્માંસાધનમાં પ્રવૃત્તિ કરાય છે. બાકી તે પશુઓમાં કે મનુષ્યમાં બીજો શું તફાવત છે ? કાંઈ નહિ. ” એક દિવસે આ મહારાજા રાત્રિના વખતમાં એક માજી સામાયિક લઇ ધર્મ ધ્યાનમાં લીન થયા હતા. તેણે એવા અભિગ્રહ રાખ્યા હતા કે આ ખાજીના ભાગ ઉપર જે દિપક મળે છે તે જ્યાં સુધી બુઝાઈ નહિ જાય ત્યાં સુધી મારે ધર્મધ્યાન કરવુ. પેાતે પહેલાં નિર્ણાય કર્યા હતા કે એક પ્રહરથી વધારે તે દીપક ચાલશે નહિ. રાજા ધ્યાનમાં હતા તેટલામાં દાસી ત્યાં આવી. રાજાને ધ્યાન મગ્ન જોઈ તે ઘણી ખુશી થઇ. અહા ! રાજ્યનાં આવાં સ્વત‘ત્ર સુખા વિદ્યમાન છે, છતાં પણ. આ અમારા મહારાજાના ધર્મ પ્રત્યે કેટલેા દૃઢ પ્રેમ છે? ખરેખર, એજ તેમની સદ્ગતિની અને મહાપુરુષતાની નિશાની છે. દુનિયાના પામર જીવા સહેજસાજ ધનની પ્રાપ્તિ થઈ કે જાણે કાઈ વખત ન મળેલી અપૂર્વ વસ્તુ હોય તેમ તે ધનને વળગી રહે છે અને ખાટી રીતે દુરુપયેાગ કરે છે, ત્યારે આ અમારા મહારાજા ધનના તે શું પણ દેહના પણ સદુપયેાગ કરે છે. આ પ્રમાણે રાજાની પ્રશંસા કરી રાજાને કાઈ વિન્ન ન આવે તે માટે તેણે દીવામાં વધારે તેલ પૂર્યું'. ધર્મધ્યાન કરતાં બે પ્રહર થઇ ગયા. રાજા હજી ઉઠયા નથી તે જાણી ફરી દાસી ત્યાં આવી અને દીવાને આંખા થયે જાણી વળી એક પ્રહર પહોંચે તેટલું તેલ પૂ યું, રાજાનુ શરીર સુકુમાળ હાવાથી થાકી ગયું. સદ્ભાવથી પણ દાસીએ રાજાના શરીરને ખાધાનુ કારણ મેળવ્યું. આ ધર્મિષ્ઠ રાજાએ પણ પેાતાના અભિગ્રહ સાંગોપાંગ પાળવા માટે દૃઢ થઈ પ્રયત્ન શરૂ જ રાખ્યા. ત્રણ પ્રહર પૂરા થયા બાદ ફરી દાસી ત્યાં આવી. રાજાના ધર્મ ધ્યાનથી દાસી હ`ઘેલી જેવી થઈ ગઈ. વારવાર અનુમેાદન કરતાં તેણીએ દીવામાં વધારે તેલ પૂર્યુ.. Page #227 -------------------------------------------------------------------------- ________________ १७४ યોગશાસ્ત્ર ભાષાંતર-તૃતીય પ્રકાશ આ બાજુ ચંદ્રાવત સક રાજા વિશેષ થાકી ગયો હતો. તેનું શરીર હવે ટકી ન શક્યું, કાત્સર્ગ મુદ્રામાં ઉભા ઉભાં રાજાને ચેથે પ્રહર થયો હતો. આ લાંબે નિરંતરને અભ્યાસ ન હોવાથી રાજાનું શરીર તુટવા લાગ્યું. છતાં ધર્મધ્યાનની સંતતિ તે વધતી જ હતી. ચોથા પ્રહરને અંતે દીપક બુઝાવાની સાથે રાજા પણ આ દેહથી બુઝાઈ ગયો. તેને આત્મા આ પરિષહ સહન ન કરી શકનારા દેહને મૂકી બીજા ઉત્તમ દેહમાં ચાલ્યા ગયે. ધ્યાનની પરાકાષ્ટા ન હેવાથી તેમજ કર્મો હજી બાકી હોવાથી તે રાજા સ્વર્ગમાં ગયે અને ત્યાંથી માનવ ભવમાં આવી કર્મ ખપાવી ક્ષે ગયે. આવી રીતે સામાયિક કરવાથી કર્મને ક્ષય થાય તથા સદ્દગત્યાદિ પણ મળે છે, માટે ગૃહસ્થાએ કર્મ અપાવવા નિમિત્તે સામાયિક નિરંતર કરવું જોઈએ. એ કહેવે કરી ગૃહસ્થનું સામાયિક વ્રત કહેવાયું. હવે બીજું શિક્ષા વ્રત દેશાવકાશિક કહે છે. ગૃહસ્થનું દશમું વ્રત दिव्रते परिमाणं यत् , तस्य संक्षेपण पुनः। વિને રાત્રી ૨ ફેશવાશિવત્રતમુને ૮૪ | છઠ્ઠા દિવતમાં જે પરિમાણ જવા આવવાનું રાખવામાં આવ્યું છે તેને દિવસે તથા રાત્રે સંક્ષેપ કરે તે દેશાવકાશિક વ્રત કહેવાય છે. ૮૪. વિવેચન–છઠ્ઠા દિશા પરિમાણ વ્રતમાં અમુક શહેરથી આટલા જન સુધી વેપારાદિ ઘરકા જવાને જે નિયમ રાખવામાં આવ્યા છે તે યાવત્ જીવ પર્યત માટે છે. પણ તેટલું નિરંતર કાંઈ જવામાં આવતું નથી, માટે પૂર્વે રાખેલ દિશાના નિયમમાંથી ઘણું જ ઓછું જવાનું પ્રમાણ દિવસનું કે રાત્રિનું રાખવું. અર્થાત્ ધારે કે પાંચસો ગાઉ જવા આવવાને નિયમ રાખ્યો છે, તેટલું આજે જવાનું નથી, તે આજે દિવસે અથવા રાત્રે એક ગાઉ કે બે ચાર ગાઉ જવાની Page #228 -------------------------------------------------------------------------- ________________ ગૃહસ્થનું અગીયારમું પૈધવ્રત ૧૭૫ જરૂર જણાય તે તેટલું જવું, પણ વધારે ન જવું, અથવા તેટલી પણ જરૂર ન જણાય અને વધારે સંક્ષેપ કર હોય તે આ મારા ઘરની બહાર આજે દિવસે કે રાત્રે નહિ જાઉં, પણ આ દરવાજાની અંદર જ રહીશ. આ વિગેરે નિયમ રાખવો, તે દેશાવકાશિક વ્રત કહેવાય છે. આ નિયમ રાખવાથી બહાર ફરતાં આપણાથી જે અકાર્ય, અધર્મ કે આરંભ થવાને હેય તે અટકી જાય છે. ઉપલક્ષથી બીજા ભેગોપભોગ વતના પણ સંક્ષેપે આ વ્રતમાં કરવામાં આવે છે. તે સર્વને દેશાવકાશિક કહે છે. એ પ્રમાણે દેશાવકાશિક વ્રત કહેવાયું. હવે ત્રીજું શિક્ષાવ્રત કહે છે. * - ક ગૃહસ્થનું અગીયારમું પૈષધવત चतुष्पव्यों चतुर्थादि, कुव्यापारनिषेधनम् । ब्रह्मचर्य क्रिया स्नानादित्यागः पौषधव्रतम् ॥ ८५ ॥ ચાર પર્વમાં ઉપવાસાદિ તય કર, પાપવાળા સદષ વ્યાપારને ત્યાગ કરે, બ્રહ્મચર્ય પાળવું અને સ્નાનાદિ શરીરની શેભાને. ત્યાગ કર એમ પિષધવત ચાર પ્રકારનું છે. ૮૫. - વિવેચન–આઠમ, ચૌદશ, પૂર્ણિમા અને અમાવાસ્યા આ ચાર પર્વો કહેવાય છે. ચારે પર્વોમાં પિષધ કરવાનું કહ્યું છે. તેને આશય એ સમજાય છે કે ગૃહસ્થ નિરંતર સંસારિક કાર્યોથી નિવૃત્ત થઈ શકતા નથી. એટલે ઓછામાં ઓછા એક મહિનામાં ચાર પિષધ તે કરવા જોઈએ. પણ કેઈ વિશેષ ધર્માભિલાષી ચારથી પણ વધારે પૈષધ કરે તે કાંઈ ગેરફાયદો નથી, બલ્ક વિશેષ ફાયદાજનક છે. તથા જેનાથી ચાર પણ ન બની શકે તેણે જેટલા બને તેટલા પણ કરવા જોઈએ. પિષધ બે પ્રકારનાં છે. દેશથી અને સર્વથી. આહારને સર્વથા ત્યાગ, વ્યાપારને સર્વથા ત્યાગ, બ્રહાચર્ય સર્વથા પાળવું અને શરીર સત્કાર બીલકુલ ન કરવો, એ સર્વથી Page #229 -------------------------------------------------------------------------- ________________ ૧૭૬ યોગશાસ્ત્ર ભાષાંતર-તૃતીય પ્રકાશ પષધ કહેવાય છે અને જેમાં પૂર્વોક્ત ચારે વસ્તુને છેડે નિયમ કરવામાં આવે છે, તે દેશપૈષધ કહેવાય છે. આહારને મૂકીને બાકીના ત્રણ પ્રકારને સર્વથા ત્યાગ કરનારને સામાયિક ઉચરવું જરૂરનું છે અને તે ત્રણ સાથે આહાર ત્યાગ દેશથી કે સર્વથી બંને પ્રકારે થઈ શકે છે. ' દેશથી ચારે પ્રકારના ત્યાગ કરનારને આખા દિવસ માટે સામાયિક ઉચ્ચરવાનું નથી, પણ જ્યારે બધે ત્યાગ કરે ત્યારે ઉચચરી શકાય છે. આ પિષધ ચાર પ્રહરને કે આઠ પ્રહરને થઈ શકે છે. પષધવ્રત કરનારની પ્રશંસા " गृहिणोऽपि हि धन्यास्ते, पुण्यं ये पौषधव्रतम् । . दुष्पालं पालयन्त्येवं, यथा स चुलनीपिता ॥ ८६ ॥ તે ગૃહસ્થીઓને પણ ધન્ય છે કે જે ચુલની પિતાની જેમ (ઉપસર્ગમાં) દુખે પાળી શકાય તેવા પવિત્ર પિષધવતને પાળે છે. | વિવેચન પૂર્વે જ્યારે શ્રીમાન મહાવીરદેવ આ પૃથ્વી તલપર વિચારતા હતા ત્યારે વાણુરસીનગરીમાં ચુલની પિતા નામને એક ધનાઢ્ય ગૃહપતિ હતા. તેને શ્યામા નામની સદ્દગુણશાળી સ્ત્રી હતી અને ચોવીસ કરોડ સેનામહેર તથા આ ગોકુળને તે માલિક હતે. એક વખત તે વાણારસીનગરીના કેષ્ટક ઉદ્યાનમાં ભગવાન મહાવીરદેવ પધાર્યા હતા. તેમની પાસે ધર્મ શ્રવણ કરી ચુલનીપિતાએ જૈન ધર્મ સ્વીકાર્યો હતો અને તેવા યતિધર્મ લાયક સામર્થ્યના અભાવે તેણે શ્રાવકનાં ગૃહસ્થાને લાયક દ્વાદશ વ્રતે. લીધાં હતાં તથા પતિની આજ્ઞાથી ધર્મ શ્રવણ કરવા આવેલી શ્યામાએ પણ પાછળથી બાર વ્રત લીધાં હતાં. પોતાની વૃદ્ધ ઉમ્મર થતાં વડિલ પુત્રને ગૃહને કારોબાર સેંપી પોતાની પિષધશાળામાં ધર્મ ધ્યાન કરતાં તે કાળ નિર્ગમન કરતો હતે. ખરેખર મનુષ્યએ આત્મહિત માટે નિરંતર જાગૃત રહેવાનું છે. તેમાં પુત્રની પ્રાપ્તિ Page #230 -------------------------------------------------------------------------- ________________ ૧૭૭ પિષધ વ્રત કરનાર ચુલપિતા અને વૃદ્ધ થતાં તે અવશ્ય ચેતવાનું છે. એક દિવસે પૈષધશાળામાં પિષધ કરી ચુલની પિતા ધર્મધ્યાનમાં રહ્યો હતે. મધ્ય રાત્રિના વખતે તેનું પિષધ વ્રત ભંગ કરવા માટે એક મિથ્યાદષ્ટિ દેવ ત્યાં આવ્યા. હાથમાં ખડ્રગ લઈ તે બોલ્યા “અરે ચુલની પિતા! આ તારૂં વ્રત તું મૂકી દે, નહિતર તારા જ્યેષ્ઠ પુત્રને તારા દેખતાં ખગથી મારી નાખીને હું તેનું માંસ ખાઈશ.” ચુલની પિતા શાંત રહ્યો. તેમજ મૌન રહ્યો ત્યારે તે દેવે તેની આગળ તેને મોટા પુત્રને લાવી મારી નાખે, તે પણ તે ચલાયમાન ન થયે. ત્યારે વિશેષ દુઃખ આપવા માટે પહેલાની જેમ તેના ત્રણે પુત્રને મારી નાખ્યા અને દેવ બોલ્યો કે: “જો તું આ વ્રત ત્યાગ નહિ કરે તે તારી ભદ્રા માતાને તારી આગળ લાવી મારી નાંખીશ, જેથી તે આધ્યાને મરણ પામીશ.” આ પ્રમાણે કહેતાં પણ જ્યારે તે શ્રાવક શાંત સ્વભાવે ધર્મધ્યાનમાં જ લીન થયે, ત્યારે રુદન કરતી તેની ભદ્રામાતાને દેવ ત્યાં લાવ્યા. તે જોતાં જ આ શ્રાવક વિચારમાં પડ્યો કે આ કઈ દુષ્ટ માણસ જણાય છે, જેણે મારા દેખતાં આવું અનાર્ય કામ કર્યું અને હવે માતાને પણ તે મારી નાખશે; માટે ચાલ હું તેને પકડી લઉં; એમ ધારી તે જેટલામાં દેવને પકડવા જાય છે તેટલામાં ઘેર ગર્જના કરી દેવ ચાલ્યો ગયો. ચુલની પિતા બુમ પાડી ઉડ્યો. પુત્રની બૂમ સાંભળી ભદ્રા ત્યાં આવી અને વૃત્તાંત પૂછયું. ચુલની પિતાએ બનેલી હકીકત જણાવી. તેની માતાએ જણાવ્યું: “પુત્ર! તે કહ્યું તેમાંનુ કાંઈ પણ બન્યું નથી. તારા ત્રણે પુત્રો ઘરમાં સુતા છે. કેઈ મિથ્યાદષ્ટિ દેવ તને વ્રતથી ચલાયમાન કરવા આવ્યા જણાય છે. તને તારા વ્રતમાં આટલી ખામી આવી, માટે વ્રતભંગની આલોચના કર.” ચુલની પિતાએ વ્રતભંગની આલોચના કરી અનુક્રમે શ્રાવકની પ્રતિમાઓ (અભિગ્રહ વિશેષ) અંગીકાર કરી શુભ ધ્યાને મરણ પામી સૌધર્મદેવલોકે અરૂણાભ નામના વિમાનમાં દેવપણે Page #231 -------------------------------------------------------------------------- ________________ ૧૭૮ ચોગશાસ્ત્ર ભાષાંતર-તૃતીય પ્રકાશ ઉત્પન્ન થયેા. ત્યાંથી મહાવિદેહક્ષેત્રમાં માનવભવ પામી ક ખપાવી મેક્ષે જશે. આવી રીતે વૈષધવ્રતની દૃઢતા રાખવા ઉપર ચુલનીપિતા નામના શ્રાવકનું દૃષ્ટાંત બતાવ્યું". આ દૃષ્ટાંતથી એ સમજવાનું છે કે આટલા ઉપસર્ગ થતાં પણ ચુલનીપિતા પેાતાના વ્રતમાં દૃઢ રહ્યો હતા અને સહેજ ભંગ થતાં તેનું પ્રાયશ્ચિત્ત કરીને શુદ્ધ થયા હતા. તેવી રીતે પાતાનાં વ્રતા પાળવામાં શ્રાવકે એ દૃઢ થવું જોઇએ. આ કહેવાથી ગૃહસ્થનુ' અગીયારમું વ્રત સમાપ્ત થયું, હવે બારમું અતિથિસ'વિભાગ વ્રત કહે છે. * ચેાથુ શિક્ષાવ્રત યાને ગૃહસ્થનું' ખારમ' વ્રત दानं चतुर्विधाहार - प्रात्राच्छादनसद्मनाम् । अतिथिभ्योऽतिथिसंविभागव्रतमुदीरितम् ॥ ८७ ॥ ચાર પ્રકારના આહાર, (૧) અશન, પાન, ખાદિમ અને સ્વાદિમ, (૨) પાત્રા, (૩) વસ્ર અને (૪) રહેવાના મુકામ. આ અતિથિઓને ( સાધુઓને ) આપવું તે અતિથિસ વિભાગ નામનુ’ વ્રત કહેલું છે. ૮૮ વિવેચન-અન્ન પાણી આદિના આધારે ઈંડુ ટકી રહે છે. દેહુ ઉપર ચારિત્રના આધાર છે અને ચારિત્રથી કર્મના ક્ષય કરી શકાય છે. માટે શરીરના ઉપષ્ટ ભ ( આધાર ) ને માટે ગૃહસ્થાએ અતિથિને આહાર પાણી આપવાં. આહાર પાણી લઈ તે પેાતાના તેમજ પરના ઉદ્ધાર કરે છે. તેમાં સહાય આપનારને સારા લાભ મળી શકે છે. આહાર પાણી ખીજા તરફથી મળતાં હાવાથી તેને પૈસા વગેરે રાખવાની જરૂર પડતી નથી અને તેથી જ નિરીહ ખની નિસ્પૃહપણે ખુલ્લા હૃદયથી સત્ય ઉપદેશ આપી ખીજા ઉપર સત્ય માની છાપ એસાડે છે. પૈસાનુ દાન ત્યાગીઓને આવુ... એ સત્ય માર્ગોમાંથી તે સાધુના નાશ કરવા જેવુ છે, કેમકે અનČનુ` મૂળ કારણુ પૈસા જ છે. પાત્ર સિવાય અન્નપાણી Page #232 -------------------------------------------------------------------------- ________________ મુનિદાનનું ફળ ૧૭૯ લેવામાં ખાવામાં અડચણ પડે છે. તેમ ધાતુનાં વાસણા પણ ત્યાગીએ ને નિરુપયેાગી છે. ગૃહસ્થના ભેાજનમાં ખાવાપીવાથી જ પશ્ચાત્ કમ ( એટલે ધાવા વિછળવા વિગેરે )માં આરભના સ‘ભવ છે, માટે પાત્રદાનની જરૂર છે. શરીરનું રક્ષણ કરવા માટે તથા શીત, તાપ, ડાંસ, મચ્છરાદિના ઉપદ્રવને દૂર કરવા માટે વસ ક'ખલાદિ અત્યારના વખતમાં સાધુઓને આપવાની જરૂર છે. હીન સત્ત્વવાળા જીવા તે સિવાય ધમ ધ્યાનમાં સ્થિર થવા અશકય છે. તેમજ રહેવાને સુકામ આપવાની પણ જરૂર છે. દેશકાળની અપેક્ષાએ આ ચાર પ્રકારનાં દાના મુનિઓને કલ્પનીય છે. તે ચાર પ્રકારમાંથી કોઈપણ જાતનું દાન આપવું તે અતિથિસ‘વિભાગ ત કહેવાય છે. જેને તિથિ પૂવ વિગેરે મહાત્સવના દિવસા કેાઈ નથી, નિર'તર વૈરાગ્યદશામાં ઝીલવાપણું' છે, માટે તેમને અતિથિ કહેવામાં આવે છે તેમને દાન આપવું તે અતિથિસ'વિભાગ, ખરા અથ આમ છે, પણ વૃદ્ધ પરપરાએ પાષધને પારણે ગૃહસ્થાએ સાધુને દાન આપી પછી પારણું કરવું, તેનું નામ અતિથિસ વિભાગ વ્રત કહેવાય છે. * મુનિદાનનું ફળ પુણ્ય ! સમજો નામ, સદ્ વત્સરાજ | ચમત્હારી શ્રાપ, મુનિાનત્રમાવતઃ ॥ ૮૮ ॥ જુઓ, સ`ગમક નામના વાછરડાંને પાળવાવાળા માણસ, મુનિને દાન આપવાના પ્રભાવથી ચમત્કાર ઉત્પન્ન થાય તેટલી સ‘પદ્માને પામ્યા. ૮૯. વિવેચન-મગ દેશના ભૂષણુ તુલ્ય રાજગૃહનગરમાં પરમાત્ ભક્ત શ્રેણિક રાજા રાજ્ય કરતા હતા. તે વખતમાં એક મધ્યમ સ્થિતિવાળી સ્ત્રી પેાતાનાં સંગમક નામનાં બાળકને સાથે લઈ શાલિ ગ્રામમાં આવી રહેલી હતી. સ'ગમક લેાકેાનાં વાછરડાં વિગેરે ચારતા Page #233 -------------------------------------------------------------------------- ________________ ૧૮૦ યોગશાસ્ત્ર ભાષાંતર-તૃતીય પ્રકાશ હતું અને માતા અન્યને ઘેર કાર્ય કરતી હતી, એમ બનેનું ગુજરાન ચાલતું હતું. એક વખત પર્વના દિવસેમાં ઘેર ઘેર સારૂં સારૂ ખાવાનું થતું જોઈ સંગમકે પિતાની મા પાસે ક્ષીરનું ભેજન માગ્યું. ગરીબ સ્થિતિવાળી માતા બેલી: “બેટા! મારી પાસે તેવી કાંઈ સામગ્રી નથી કે જેની હું તને ખીર કરી આપું.” આટલું કહેતાં જ પિતાની પૂર્વની સારી સ્થિતિ તેને સાંભરી આવી અને ઉચ્ચ સ્વરે માતા રડવા લાગી. માતાને રડતી જોઈ છોકરે પણ રડવા લાગ્યા. આ શબ્દો સાંભળી કેટલીક પાડે શણે ત્યાં દોડી આવી, અને રુદન કરવાનું કારણ પૂછ્યું. પિતાનું દુખે તેને કહેવાથી તેઓને દયા આવી, તેથી ખીરની સર્વ સામગ્રી તેઓએ તેને આપી. તેની ખીર બનાવી એક થાળમાં પુત્રને આપી, માતા નજીકમાં કાર્ય પ્રસંગે ગઈ. તેવામાં માસ ઉપવાસી એક તપસ્વી મુનિ પારણુ માટે ફરતા ફરતા તેને જ ઘેર આવી ચડ્યા. પિતાને ઘેર મુનિને આવેલા જોઈ છેક ઘણે ખુશી થયે. તે બોલી ઊઠયોઃ “અહે! હું ધન્યભાગ્ય છું. આવાં ધનાઢયોનાં ઘરો મૂકી આવા તપસ્વી મુનિ મારે ઘેર આવી ચડ્યા. મહારાજ તપસ્વીજી ! આજ તે મારૂં અન્ન ગ્રહણ કરો ! અને મને નિસ્તારો.” એuસંજ્ઞાએ પણ તપસ્વીએને આપવાથી લાભ થાય છે, તેમ જાણનાર આ બાળકને જોઈ મુનિ આશ્ચર્ય પામ્યા. દ્રવ્યભાવથી શુદ્ધતા જાણ મુનિએ પાત્ર ધર્યું અને સંગમકે પિતાના વાસણમાં લીધેલી બધી ખીર આપી દીધી. એક તે આવી દુઃખી અવસ્થા, કેઈ પણ વખત તેવું સ્વાદિષ્ટ ભેજન ખાવા નહિ મળેલ, ભૂખ લાગેલી. માગીને મેળવેલી, બાળક અવસ્થા અને પરિણામની વિશુદ્ધતા, તે એક એકથી ચડીયાતું હતું આ વિશુદ્ધતામાં કર્મ નિર્જરા અને પુણ્યબંધ થવાથી તેણે ઉત્તમ મનુષ્ય ભવનું આયુષ્ય બાંધ્યું. મુનિ ગયા પછી પાછળ રહેલી ખીર ચાટતે હતું, ત્યાં તેની મા આવી. છોકરાને હજી ભૂખ્યો જાણી બીજી ખીર તેને આપી, રાત્રિના વખતમાં અજીર્ણ થવાથી મુનિદાનની Page #234 -------------------------------------------------------------------------- ________________ મુર્તિદાનનું ફળ ૧૮૧ પ્રશ'સા કરતા તે મરણ પામ્યા અને રાજગૃહીનગરીમાં ધનાઢ્ય ગાભદ્રે શેઠની ભદ્રા નામની સ્ત્રીની કુખે પુત્રપણે ઉત્પન્ન થયા. યુવાન વયમાં પિતાએ ખત્રીશ કન્યાએ પરણાવી. સાતમાળના મહેલમાં દોશુંદક દેવાની જેમ સુખ વૈભવ ભાગવે છે. તેના પિતા ગાભદ્ર શેઠે વીર પ્રભુની પાસે ચારિત્ર લીધુ અને પય તે સુસમાધિમાં મરણ પામી તે દેવલાકમાં ગયા. પુત્રસ્નેહથી તે પેાતાના પુત્રના સર્વ મનારથા પૂર્ણ કરતા હતા. એક દિવસે એક પરદેશી મુસાફર સાળ રત્નકાંબળા લઈ રાજગૃહીમાં વેચવા આભ્યા. શ્રેણિક રાજાએ તેનું મૂલ્ય પૂછ્યુ, તેણે એક એકનુ` મૂલ્ય સવા લાખ સેાનામહેાર જણાવી ભારે મૂલ્યની આવી રત્નકાંબળે લેવી તે રાજાને ઉચિત ન જણાયું, મુસાફર ઉદાસ થા, કે જ્યારે રાજા જેવા મારી રત્નકળા નથી લેતા તેા બીજા કાણ લેશે ? તે ફરતા ફરતા શાલિભદ્રને ઘેર આવ્યા અને ભદ્રા શેઠાણીને મળ્યા અને ભદ્રાએ રત્નકાંબળા કેટલી છે અને મૂલ્ય શું છે તે પૂછ્યુ. મુસાફરે ગૃહ્યું: મારી પાસે સેાળ રત્નકાંબળા છે અને તેની વીશલાખ સેનામહાર કીંમત થશે’ભદ્રાએ જણાવ્યુ કે મૂલ્યની કાંઈ હરકત નથી, પણ મારા' પુત્રને ખત્રીશ સ્ત્રીએ હાવાથી મને બત્રીશની જરૂર હતી. પણ મુસાફર પાસે તેટલી ન હાવાથી વીશલાખ સાંનામહારા આપી તે રત્નકાંબળ લીધી અને અરધી અરધી રત્નકાંખળ ખત્રીશે સ્ત્રીને વહેંચી આપી. મુસાફર ખુશી થઈ ચાલતા થયા. શ્રેણિક રાજાની હઠીલી રાણીએ હઠ લીધી કે હું રાજાની રાણી થઈ છતાં શું મને એક રત્નકાંબળ ભારે મૂલ્યની ન મળે ? રાજાએ ફરી મુસાફરને ખેલાવ્યા. તેણે શાલિભદ્રને ઘેર રત્નકાંબળ વેચ્યાના સમાચાર આપ્યા અને કહ્યુ કે તમે એક પણ લઈ ન શકયા પણ તેણે તેા ખત્રીશની માંગણી કરી છે, આ સાંભળી રાજા આશ્ચર્યમાં ગરકાવ થયા. અહા ! મારા રાજ્યમાં આવા ધનાઢયા રહે છે. રાજાએ એક રત્નકાંબળ આપવા માટે શાલિભદ્રને ત્યાં કહેવરાવ્યું. ભદ્રાએ Page #235 -------------------------------------------------------------------------- ________________ ૧૮૨ યોગશાસ્ત્ર ભાષાંતર-તૃતીય પ્રકાશ કહ્યુ કે, તે રત્નકાંબળા મારા પુત્રની સ્ત્રીઓએ પહેરી નિર્માલ્ય તરીકે કાઢી નાખી છે, આપ કહેા તા મેાકલાવું. રાજાને અધિક આશ્ચય થયું. તેણે શાલીભદ્રને પેાતાની પાસે લાવવા આમ ત્રણ માકલ્યું. ભદ્રા શેઠાણી રાજા પાસે આવી અને રાજાને વિજ્ઞપ્તિ કરી કે શાલિભદ્ર કોઈ વખત બહાર નીકળ્યે નથી તે આપ અમારૂ ઘર પવિત્ર કરા. રાજા તેને જોવાની ઉત્કંઠાથી ભદ્રા શેઠાણીને ઘેર આવ્યા. તેના ઘરની ઋદ્ધિ જોતા જ રાજા હિમૂઢ થઈ ગયેા. ભદ્રાએ' સાતમા માળ ઉપર રહેલા શાલિભદ્રને જણાવ્યુ કે પુત્ર નીચે આવે, શ્રેણિક આપણે ઘેર આવ્યા છે.' શાલિભદ્રે જવાબ આપ્યા: '‘માતાજી ! જેમ આપને ઉચિત લાગે તેમ કરા, તેમાં મને પૂછવાની કાંઈ જરૂર નથી.’ માતાએ જણાવ્યું, બેટા, તેં આપણા સ્વામી-રાજા છે. કાંઇ વેપારનુ કાર્ય નથી. તેને આવી નમસ્કાર કરી, મળેા. આ સાંભળતાં જ શાલિભદ્રનું મુખ ઉતરી ગયુ'. તેના ચહેરા ઉપર ગ્લાનિ આવી ગઇ. શું મારે માથે કાઇ સ્વામી છે? હું આજ સુધી તે એમ સમજતા હતા કે હુ સુખી છુ. જો માથે માલિક હાય, બીજો સ્વામી હાય, તા હું સુખી શાના ? તે અવસરે નીચે આવ્યા. શ્રેણિક રાજાને મળ્યા રાજાએ પ્રીતિથી ખેાળામાં બેસાર્યા અને પુત્રની માફ્ક ચુંબન કર્યું” થાડા વખતમાં તે તેના શરીર ઉપર પશીના થઇ આવ્યા. ભદ્રાએ કહ્યુ', મહારાજ ! તેને જવાદો. માણુસના પરિચયમાં ન આવેલ હાવાથી તે ગભરાય છે, શાલિભદ્રને રાજાએ જવાનુ` કહ્યું. તે પેાતાના મહેલમાં આવ્યા. ભટ્ઠાએ પણ શ્રેણિકની ઘણી સરભરા કરી. રાજા ખુશી થઈ પેાતાને મુકામે આવ્યા અને આવા ધનાઢ્યો તથા સુખી જીવા મારા રાજ્યમાં વસે છે તેથી વિશેષ હર્ષિત થયા. શાલિભદ્રને ચેન ન પડયું તે વિચારવા લાગ્યા, અરે ! પૂર્વ ભવે જોઇએ તેવુ' પુણ્ય કે ક કયુ' નથી માટે મારે માથે સ્વામી છે. પણ હવે એવાં કર્મ કરૂ કે મારે માથે કાઈ સ્વામી ન હાય. તે સમયે ધમ ઘાષાચાર્ય ચાર જ્ઞાનધારક ત્યાં આવ્યા. શાલિભદ્ર તેમને વંદન કરવા ' Page #236 -------------------------------------------------------------------------- ________________ મુનિદાનનુ ફળ ૧૮૩ ગયા અને વિનયથી પૂછ્યું' કે : 'મહારાજ એવુ' કયુ' સારૂ કા કરવુ જોઇએ કે જેથી માથે સ્વામી ન હેાય તેવી સ્થિતિ મળે.’ ગુરુએ જવાબ આપ્યા : ચારિત્ર લેવાથી માથે સ્વામી ન હેાય તેવું નિય સ્થાન મળે છે.' પોતે તે અગીકાર કરવાની ઈચ્છા જણાવી. ઘેર આવ્યા અને માતા પાસે આજ્ઞા માગી. તેના સુકુમાળપણા વિષે, યૌવન વિષે, ચારિત્રની દુર્ઘટતા વિષે માતાએ ઘણા સમજાવ્યે પણ જ્યારે તે પેાતાના નિશ્ચયથી ડગ્યા જ નહિ, ત્યારે માતાએ તેને કહ્યું : આ દિવ્ય ભાગોના ત્યાગ કરી મનુષ્યની સ્થિતિને થાડા વખત અભ્યાસ કર, પછી ખુશીથી ચારિત્ર લેજે.' શાલિભદ્રે તેમ કરવા સ્વીકાર્યું અને દિવસે દિવસે એક એક સ્ત્રી, શય્યા વિગેરે ત્યાગ કરવા લાગ્યા. 6 આ વાતની શાલિભદ્રુની બહેન જે ધન્ના સાથે વિવાહિત હતી તેને ખબર પડી; તે રડવા લાગી. ધન્નાએ કારણ પૂછ્યું ત્યારે શાલિભદ્રના એક એક સ્ત્રીના શ્યાગ અને થાડા વખતમાં ચારિત્ર લેવાનું જણાવ્યું. ત્યારે ધન્નાએ હાંસી કરી કે શાલિભદ્ર કાયર છે, ત્યાગ કરવા તા વળી એક એકના ત્યાંગ શા માટે કરવા ? એક સાથે સના ત્યાગ કરવા. સ્ત્રીઓએ જવાબ આપ્યાઃ ‘સ્વામીનાથ કહેવું સુલભ છે પણ કરવુ' દુ ભ છે.' ધન્નાએ કહ્યું કે મને તમારા સ્નેહ જ આડા આવતા હતા. પણ જો તમારી સમ્મતિ છે તેા આજ જ આઠે સ્ત્રીઓના ત્યાગ કરીને હું ચારિત્ર લઉં છું. શ્રી નમી પડી અને અમે હુસતાં હસતાં કહ્યું હતું તેમ જણાવ્યું, પણ ધન્ના પેાતાના નિશ્ચયમાં અડગ રહ્યો, ત્યારે સ્ત્રીઓએ પણ સયમ લેવાના પોતાના અભિપ્રાય જણાવ્યા. ધન્ને તેમને શાબાશી આપીને રજા આપી. . મહાવીરદેવ પાસે ચારિત્ર લીધું, અને ક્રમ તથા શરીર કૃશ કરી નાંખ્યાં. બન્ને જણાએ અનશન કર્યું. પ્રૌઢ આ પ્રમાણે સંસારથી વિરક્ત થએલ ધન્ના શાલિભદ્ર બન્નેએ માસક્ષમણાદિ ાર તપશ્ચર્યા કરી આખરે વૈભારિગિર પર્વત ઉપર ધર્મ ધ્યાનમાં મગ્ન રહેતાં ઘણાં Page #237 -------------------------------------------------------------------------- ________________ ૧૮૪ યોગશાસ્ત્ર ભાષાંતર-તૃતીય પ્રકાશ કર્મો ખપાવી નાખ્યાં. શુભ ધ્યાનમાં મરણ પામી સર્વાર્થસિદ્ધ વિમાનમાં દેવપણે ઉત્પન્ન થયા. એક ભવ માનવને કરી તે મેસે જશે. એવી રીતે દાનના પ્રભાવમાં ઉત્તરોત્તર પરંપરાએ મોક્ષની પણ પ્રાપ્તિ થાય છે તે આ ચરિત્રથી સમજી શકાય છે. આ ચરિત્ર ઉપરથી સમજવાનું એ છે કે પોતાની દુખી. અવસ્થામાં પણ દાનને ઉત્સાહ, પરિણામની વિશુદ્ધતા, દૈવિક વૈભવ છતાં પણ આત્મિક સ્વતંત્રતાની ઈચ્છા, સુકેમળ દેહ છતાં કઠેર તપસ્યા અને ધ્યાનની નિર્મળતા એ સર્વ મનન કરવા જેવું છે, અતિથિ વિભાગ ઉપર શાલિભદ્રની કથા સમાપ્ત થઈ. આ કહેવાથી બારમું વ્રત સમાપ્ત થયું. અને કમે કહેવાયેલાં બાર વતે પણ સમાપ્ત થયાં. ' બાર વ્રતમાં લાગતા અતિચાર દૂર કરવા વિષે व्रतानि सातिचाराणि, सुकृताय भवन्ति न । अतिचारास्ततो हेयाः, पंच पंच व्रते व्रते ॥ ८९ ॥ અતિચારવાળાં વ્રત કલ્યાણ માટે થતાં નથી. માટે દરેક વ્રતમાં લાગતા પાંચ પાંચ અતિચારો (દોષ) ત્યાગ કરવા. ૮૯ પ્રથમ રાતના અતિચાર क्रोधाद् बंधच्छविच्छेदोऽधिकभाराधिरोपणम् । प्रहारोऽन्नादिरोधश्चाहिंसायां परिकीर्तिताः ॥ ९० ॥ ૧. તીવ્ર ક્રોધથી, મરણથી નિરપેક્ષપણે-મરી જશે તેની દરકાર રાખ્યા સિવાય મનુષ્ય તથા જનાવરણદિને બાંધવાં. ૨. તેમની ચામડી છેદવી. ૩. શક્તિ કરતાં વિશેષ ભાર ભરે. ૪. મર્મ સ્થાનાદિમાં પ્રહાર કરવો. અને ૫. અનાજ આદિ તેમને ખોરાક આપ બંધ કરે. આ અતિચારો અહિંસા વ્રતમાં કહેલા છે. ૯૦. વિવેચન–જીવને ન મારવાનાં પચ્ચક્ખાણ કર્યા છે પણ તેને તીવ્ર બાંધવાને કે દુઃખ આપવાનાં કર્યા નથી. આવા આશયની Page #238 -------------------------------------------------------------------------- ________________ ત્રીજ વ્રતના અતિચાર ૧૮૫ અપેક્ષા હોવાથી દુખ આપવા વિગેરેને વ્રતમાં દૂષણરૂપ અતિચાર કહેલા છે. * બીજા વ્રતના અતિચાર मिथ्योपदेशः सहसाभ्याख्यानं गुह्यभाषणम् । विश्वस्तमंत्रभेदश्च कूटलेखश्चनृते ॥ ९१ ॥ ૧. બીજાને દુઃખ થાય તે મિથ્યા પાપકારી ઉપદેશ આપ. ૨. વિચાર કર્યા સિવાય કે અભિપ્રાય જાણ્યા સિવાય (તું ચાર છે કે પરસ્ત્રીલંપટ છે વિગેરે) બીજા ઉપર પેટે આરોપ મુક. ૩. રાજવિરૂદ્ધાદિ જે પ્રગટ કરવા લાયક ન હોય તે ઈશિતાદિ આકારથી જાણી પ્રગટ કરી આપવું. ૪. મિત્રકલત્રાદિ વિશ્વાસવાળાની ગુપ્ત વાત જાહેર કરી દેવી. અને પ. જૂઠા લેખ કરવા આ પાંચ સત્યવ્રતના અતિચારો છે. ૯૧. - ત્રીજા વ્રતના અતિચાર स्तेनानुज्ञा तदानीतादानं द्विडराज्यलङ्घनम् । प्रतिरूपक्रिया मानान्यत्वं चास्तेयसंश्रिताः ॥ ९२ ॥ ૧. ચેરને ચોરી કરવામાં પ્રેરણું કરવી. ૨. ચેરી કરી લાવે માલ વેચા ગ્રહણ કર. ૩. વેપાર માટે વિરૂદ્ધ રાજ્ય-શત્રુ રાજાના નિષેધ કરેલા દેશમાં જવું. ૪. માલમાં સારી નરસી વસ્તુની ભેળસેળ કરવી. અને ૫. ખેટાં તેલ માપ બનાવવાં, વધુ માપથી લેવું, ઓછા માપથી દેવું. આ પાંચ અચૌર્ય વ્રતના અતિચારે છે. ૯૨. ચોથા વ્રતના અતિચાર इत्वरात्तागमोनात्तागतिरन्यविवाहनम् । मदनात्याग्रहोऽनंगक्रीडा च ब्रह्मणि स्मृताः ॥ ९३ ॥ Page #239 -------------------------------------------------------------------------- ________________ ૧૮૬ યોગશાસ્ત્ર ભાષાંતર-તૃતીય પ્રકાશ ૧. થોડા વખત માટે ભાડું આપી પિતાની સ્ત્રી કરી રાખેલી વેશ્યા, ૨. વેશ્યા, અનાથ, વિધવા, વૈરણી, પ્રેષિતભર્તૃકા વિગેરેનું સેવન કરવું. ૩. પિતાનાં પુત્ર પુત્રી સિવાય અન્યના વિવાહ કરવા. ૪. સ્વરની સંબંધી વિષયમાં પણ વિશેષ આસક્તિ. ૫. અનંગકીડા, હસ્ત કર્યાદિ. આ પાંચ ચોથા બ્રહ્મચર્ય વ્રતના અતિચારે કહેલા છે. ૯૩. વિવેચન-ભાડું આપી થોડા વખત માટે પિતાની સ્ત્રી કરી રાખેલી હોવાથી મારી પિતાની જ સ્ત્રી છે. આવા અભિપ્રાયને લઈને અતિચાર, નહિતર ત્રતભંગ કહેવાય. વેશ્યા, અનાથ, વિધવાદિકને અનુપગે અતિક્રમાદિની અપેક્ષાએ અતિચાર છે. આ પહેલા બે અતિચાર સ્વદારસંતેષી માટે છે, પણ પરસ્ત્રીત્યાગ કરવાવાળાને તે વ્રતને ભંગ થાય છે. ' પાંચમા વ્રતના અતિચાર धनधान्यस्य कुप्यस्य गवादेः क्षेत्रवास्तुनः । हिरण्यहेनश्च संख्याऽतिक्रमोन परिग्रहे ॥ ९४ ॥ ૧. ધનધાન્ય સંબંધી, ૨. ઘરની ઘરવખરી, સેનારૂપ વિનાની તેને સંબંધી, ૩. ગાયઆદિ જનાવર સંબંધી, ૪. ક્ષેત્ર, ઘર, હાટ, સંબંધી અને ૫. સેના રૂપ સંબંધી રાખેલી સંખ્યાના પરિમાણનું ઉલ્લંઘન કરવું તે પરિગ્રહ વ્રતના પાંચ અતિચારે છે. ૯૪. અહીં એ શંકા થાય છે કે રાખેલા પરિમાણનું ઉલ્લંઘન કરવાથી વ્રતનો ભંગ થે જોઈએ તે અતિચાર શા માટે કહ્યા તેને ઉત્તર આપે છે. बंधनाद्भावतोगर्भायोजनादानतस्तथा । प्रतिपन्नव्रतस्यैषपंचधापि न युज्यते ॥ ९५ ॥ બંધન કરવાથી, ભાવથી, ગર્ભથી, જેડવાથી અને લેવાથી અતિચાર Page #240 -------------------------------------------------------------------------- ________________ છઠ્ઠા વ્રતના અતિચાર. ૧૮૭ લાગે છે માટે પરિગ્રહણનુ' વ્રત ગ્રહણ કરનારને આ પાંચમાંથી કાંઈ પણ અતિચારરૂપે કરવુ' તે ચેગ્ય નથી. ૯૫. વિવેચન—સાક્ષાત્ રીતે સખ્યાને અતિક્રમ કરવાથી તા વ્રતભંગ જ થાય છે, પણ અહીં અતિચાર લાગવામાં સાપેક્ષતા હાવાથી વ્રતભ`ગ નથી. જેમકે, પાંચ, પચાશ, મુડા જેટલું ધન ધાન્યનું... માપ રાખ્યુ. હાય અને લેણાં વિગેરેમાં તેનાથી અધિક આવી ગયુ. તે તેને કહી રાખે કે હમણાં તમારે ત્યાં રાખી મૂકે, ચામાસા પછી મારી બ"ધી પૂરી થવાથી લઇશ. આ પ્રમાણે ખંધણી કરવાથી અતિચાર લાગે છે અને પોતે સાક્ષાત્ લીધું ન હેાવાથી વ્રત રાખવાની અપેક્ષા હેાવાથી વ્રતભગ થતા નથી. ૧. ઘરવખરી, તાંમા પીત્તળ વિગેરેની સખ્યા રાખી હાય તેમાં વધારા થઇ ગયા તે નાનાં તાડી નખાવી મેટામેાટા બનાવે. અહીં સંખ્યા કાયમ રહેલી હાવાથી વ્રતભગ નથી પણ અતિચાર છે. ૨. જનાવરની સ`ખ્યા એક વર્ષમાં અમુક રાખી હાય તેમાં ગાય, ભેંસાદિ ને વાંછરડાં વિગેરે થવાથી જનાવરની સખ્યામાં વધારે થઈ આવે ત્યારે તેના ગર્ભને યા વાછરડાને અમુક વખત ગયા પછી ગણત્રીમાં ગણે તે પણ સાપેક્ષ હાવાથી અતિચાર. ૩. ક્ષેત્રની સખ્યા અમુક રાખી‘હાય તેમાં પાસેના ક્ષેત્રે લઈને વચમાંથી વાડ કાઢી નાંખી ભેળવી માટાં કરવાં. સ`ખ્યા કાયમ હાવાથી અતિચાર. ૪. સેનુ 'રૂપ' વષઁના પિરમાણુની સખ્યામાં કાઈ રાજા પ્રમુખના તુમાન થઈ આપવાથી વધારે થાય તા પેાતાના વ્રતની અધિ પય ́ત કોઈ- બીજા પાસે રખાવે આ સંમાં પોતે સાક્ષાત્ લેવુ' કે સ`ખ્યા ઉદ્ભ`ધન કરેલ ન હેાવાથી તેમજ વ્રત રાખવાની અપેક્ષા હાવાથી અતિચાર કહેવાય છે. ૫. . છઠ્ઠા વ્રતના અતિચાર स्मृत्यंतर्धानमूर्द्धाधस्तिर्यग्भागव्यतिक्रमः । क्षेत्रवृद्धिश्व पंचेति स्मृता दिग्विरतिव्रते ।। ९६ ॥ Page #241 -------------------------------------------------------------------------- ________________ ૧૮૮ યોગશાસ્ત્ર ભાષાંતર-તૃતીય પ્રકાશ | દિશામાં જવા આવવાના નિયમનું ભૂલી જવાપણું, જેમકે મેં પચાશ જ રાખ્યા છે કે સે. તે યાદ ન આવવાથી પચાશ જાય તે પણ અતિચાર (કારણ કે લીધેલ નિયમ સ્મરણ રાખવાથી વ્રત, પાળી શકાય છે.) ઉંચે, નીચે અને તિર્થી દિશાઓમાં ભૂલથી લીધેલ નિયમથી વધારે ચાલ્યા જવું તે અતિચાર. ૪. ક્ષેત્રની વૃદ્ધિ કરવી (જેમકે ઉત્તર દક્ષિણ સે સે જન જવાનું રાખ્યું હોય અને દક્ષિણમાં વધારે જવાની જરૂર જણાઈ ત્યારે ઉત્તર દિશામાંથી ઓછું કરી દક્ષિણ દિશામાં તેટલું વધારવું.) આ બન્ને બાજુ પરિમાણ કાયમ ન રહેવાથી પણ સંખ્યા બરોબર. રહેવાથી આશયની અપેક્ષાએ અતિચાર છે. ૬. - સાતમા વ્રતના અતિચાર ." सचित्तस्तेन संबद्धः संमिश्रोऽभिषवस्तथा । दुष्पक्काहार इत्येते भोगोपभोगमानगा ॥ ९७ ॥ ૧. સચિત્ત આહાર, ૨. સચિત્ત સાથે જોડાયેલ, ૩. સચિત્ત અચિત્તથી મિશ્ર, ૪. અનેક દ્રવ્ય સંગથી બનેલ સુરા સાવીરાદિ, અને ૫. સેજસાજ પાકેલે આહાર. આ પાંચ અતિચારે સચિત્ત વસ્તુના (સજીવ વસ્તુને) ત્યાગ કરનારને ભેગો પગ ગ્રતમાં લાગે છે (અહીં જે અવિચાર કહ્યા છે તે અનઉપગે અજાણપણથી લાગે છે.) ૯૭. આ અતિચારે ભેજનના સંબંધમાં છે, કર્મના સંબંધમાં બતાવે છે. अमी भोजनतस्त्याज्याः , कर्मतः खरकर्म तु । तस्मिन् पञ्चदश मलान् , कर्मादानानि संत्यजेत् ॥ ९८ ॥ ઉપર બતાવેલ પાંચ અતિચારે ભેજન આશ્રથિ ત્યાગ કરવા અને કર્મ આશ્રયિ ખર કર્માદિ પંદર કર્માદાનરૂપ અતિચારોને ત્યાગ કર. ૯૮. Page #242 -------------------------------------------------------------------------- ________________ પંદર અતિચારને અનુક્રમે વિશેષતાથી બતાવે છે ૧૮૯ વિવેચન–ભોગપભેગરૂપ ધન પ્રાપ્ત કરવામાં આ પંદર પ્રકારના દોષ લાગે છે. તે પાપના કારણરૂપ હેવાથી તેમનું નામ કર્માદાન રાખવામાં આવ્યું છે. પંદર કર્માદાનનાં નામ કહે છે. अङ्गारवनशकटभाटकस्फोटजीविका । दन्तलाक्षरसकेशविषवाणिज्यकानि च ॥ ९९ ॥ यन्त्रपीडानिलाञ्छनमसतीपोषणं तथा । दवदानं सर शोष इति पञ्चदश त्यजेत् ॥ १०० ॥ ૧. અંગારાને વ્યાપાર, ૨. વન કાપવાને, ૩. ગાડાં બનાવવાને, ૪. ભાડાં કરવાને, ૫. જમીન ફેડવાને, ૬. દાંતને, ૭. લાખન, ૮. રસને ૯, કેશન, ૧૦ વિષ વેચવાને, ૧૧. યંત્રથી વસ્તુ પલવાને, ૧૨. બળદ વગેરેને નિર્લી છન કરવાને, ૧૩. અસતી પષણને, ૧૪. દવ આપવાને-ક્ષેત્રાદિમાં અગ્નિ લગાડવાને, ૧૫. તળાવ વગેરે સૂકાવી નાંખવાને વ્યાપાર. આ પંદર પ્રકારના અતિચારોનો ત્યાગ કરે. ૯૯–૧૦૦. પંદર અતિચારેને અનુક્રમે વિશેષતાથી બતાવે છે . . અંગારકમ શકાઝાષ્ટ્ર, કુમારિd I. ठठारत्वेष्टकापाकाविति ह्यङ्गारजीविका ॥ १०१ ॥ લાકડાંના કેલસા બનાવવાને, ચણ વગેરે અનાજ ભુંજવાને, કુંભાર, લુહારને, સેનીને, કંસારાને, ઈટ પકાવવા વિગેરેથી આજીવિકા કરવી તે અંગારકર્મ કહેવાય છે. ૧૦૧. Page #243 -------------------------------------------------------------------------- ________________ ૧૦ યોગશાસ્ત્ર ભાષાંતર–તૃતીય પ્રકાશ વનકમ • છિમાછિનવનપત્ર પ્રયનાવિક . कणानां दलनात्पेषाद् वृत्तिश्च वनजीविका ॥ १०२॥ છેદેલાં અને નહિ છેદેલાં વનમાં થતાં પાંદડા, કુલ, ફળ વિગેરે વેચવાં તથા અનાજને દળીને કે પથ્થર ઉપર પીસાવીને જે આજીવિકા કરવી તે વન આજીવિકા કહેવાય છે. ૧૦૨. શકટ આજીવિકા . शकटानां तदङ्गानां, घटनं खेटनं तथा । विक्रयश्चेति शकट-जीविका परिकीर्तिता ॥ १०३ ॥ ગાડાંઓ તથા પૈડાં વગેરે તેના ભાગોને ઘડવાં (ઘડાવવાં) ખેડવાં અને વેચવાં વિગેરેથી જે આજીવિકા કરવી તે શકટ આજીવિકા કહેલી છે. ૧૦૩. ભાટક આજીવિકા शकटोक्षलुलायोष्ट्र-खराश्वतरवाजिनाम् । भारस्य वाहनाद् वृत्तिभवेद् भाटकजीविका ॥ १०४॥ ગાડાં, બળદ, પાડા, ઊંટ, ગધેડા, ખચ્ચર અને ઘોડા વગેરે ઉપર ભાર ઉપડાવી આજીવિકા કરવી તે ભાટક આજીવિકા કહેવાય છે. ફેટક આજીવિકા ' सरः कूपादिखनन-शिलाकुट्टनकर्मभिः । पृथिव्यारम्भसंभूतैर्जीवनं स्फोटजीविका ॥ १०५ ॥ સરોવર, કૂવા વગેરે દાવવા અને પથ્થર ફેડવારૂપ પૃથ્વીના આરંભવાળા કર્મો વડે કરી આજીવિકા કરવી તે સફાટક આજીવિકા કહેવાય છે. ૧૦૫. Page #244 -------------------------------------------------------------------------- ________________ ૧૮૧ વિષ વાણિજ્ય “ - દાંતને વ્યાપાર दन्तकेशनखास्थित्वग-रोम्णो ग्रहणमाकरे । त्रसाङ्गम्य वणिज्याथै, दन्तवाणिज्यमुच्यते ॥ १०६ ॥ હાથીદાંત, ચમરી ગાય વગેરેના વાળ, નખ, હાડકાં, ચામડાં તથા રોમ (રૂવાડા) વગેરે ત્રસ જીના અંગોને વ્યાપારને માટે ઉત્પત્તિને ઠેકાણે જઈ ગ્રહણ કરવા તેને દંત વાણિજ્ય કહે છે. ૧૦૬. - લાખનો વ્યાપાર लाक्षामनः शिलानीली-धातकीटकणादिनः । विक्रयः पापसदनं लाक्षावाणिज्यमुच्यते ॥ १०७ ॥ લાખ, મનશીલ, ગળી, ધાવડી, ટંકણખારાદિ એ સર્વ વિશેષ પાપનાં સ્થાનરૂપ છે. તેને વ્યાપાર કરે તેને લાખ વાણિજ્ય કહે છે. ૧૦૭. રસ તથા કેશને વ્યાપાર नवनीतवसाक्षौद्रमद्यप्रभृतिविक्रयः । द्विपाचतुष्पाद्विक्रयो, वाणिज्यं रसकेशयोः ॥ १०८ ॥ માખણ, ચરબી, મધ અને મદિરાદિ વેચવું તે રસ વાણિજ્ય અને મનુષ્ય તથા જાનવરોના વ્યાપાર કરવા તે કેશ વાણિજય કહેવાય વિષ વાણિજ્ય विषास्त्रहलयन्त्रायोहरितालादिवस्तुनः । विक्रयो जीवितघ्नस्य, विषवाणिज्यमुच्यते ॥ १०९ ॥ ઝેર, હથિયાર, હળ, અરહટ્ટાદિ યંત્ર, લેપ્યું અને હરતાલ આદિ જેને નાશ કરનારી વસ્તુઓને વેપાર કરે તેને વિષ વાણિજ્ય કહે છે. ૧૦૯. Page #245 -------------------------------------------------------------------------- ________________ ૧૯૨ ચેગશાસ્ત્ર ભાષાંતર-દ્વિતીય પ્રકાશ ચત્ર પીડન ક तिलेक्षुसर्षपै रण्ड - जलयन्त्रादिपीडनम् । दलतैलस्य च कृतिर्यन्त्र पीडा प्रकीर्त्तिता ॥ ११० ॥ તલ પીલવાનાં યંત્ર, ઈક્ષુ (શેરડી) પીલવાનાં, સરસવ પીલ વાનાં, એરડા પીલવાનાં, રેટ આદિ પાણી ખે‘ચવાનાં યંત્ર અને ખાળ કાઢી તેલ લેવું વગેરેનાં યંત્ર બનાવી તેનાથી આજીવિકા કરવી તે યુ'ત્રપીડનક. ૧૧૦. નિર્લો છન કમ नासावेधोऽङ्कनं मुष्कच्छेदनं पृष्ठगालनं । વશ્વવિદ્યુતી, નિřøનમુÎરિતમ્ ॥ ૧ ॥ જનાવરાની નાસિકા વિધવી, આંકવું, અંડ છેદવા. પુષ્ટ ગાળી નાખવી અને કાન તથા કમલ છેઢવા વગેરે કરવા વડે આજીવિકા ચલાવવી તેને નિર્ભ્રા છન કમ કહ્યું છે. ૧૧૧. અસતી પાષણ सारिकाशुकमार्जार-श्वकुर्कुटकलां पिनाम् । पोषो दास्याश्च वित्तार्थमसतीपोषणं विदुः ॥ ११२ ॥ સારિકા, શુક, ખીલાડી, કૂતરા, કુકડા, મયૂર અને દાસી વગેરેનું ધન કમાવા માટે પોષણ કરવું તેને અસતી પાષણ કહ્યુ છે. ૧૧૨. ધ્રુવ આપવા અને તળાવ સુકાવવા = ૩ ॥ व्यसनात्पुण्यबुद्धया वा, दवदानं भवेद् द्विधा । સફશોષ સાસિન્ધુ દૈવારે ઘુસવઃ ॥ કુટેવથી અથવા પુણ્ય બુદ્ધિએ દવ લગાડવા તથા તળાવ, નદી અને દ્રુહ, કુંડાદિના પાણીને શેાષી નાંખવાં તે સરશે।ષ કર્માદાન કહેવાય છે. ૧૧૩. Page #246 -------------------------------------------------------------------------- ________________ સામાયિક વ્રતના અતિચાર ૧૯૩ વિવેચન—કર્માદાનના શબ્દાર્થ જ એવા છે કે કમને આવવાનુ` કારણ: દુનિયાના ઘણા વ્યાપારો આ સિવાયના કર્માં બંધના કારણભૂત છે છતાં આ પદરને કર્માદાન કહેવાના અભિપ્રાય એવા છે કે આ વ્યાપારાથી વિશેષ વિશેષ પાપ આવે છે. તેમજ ફાયદો થાડા અને અનેક જીવાને દુ:ખ, ત્રાસ તથા સંહારના હેતભૂત છે માટે ધર્મિષ્ઠ મનુષ્યએ આવા વ્યાપારાના ત્યાગ જ કરવા જોઈએ. અહીં કાઈ શકા કરે છે કે પ દરર્માદાનને અતિચાર શા માટે કહ્યા, કારણ કે કર્માદાન પાતે જ પાપરૂપે છે અને તે કરવાથી તા વ્રત ભંગ થવા જોઈ એ. ઉત્તર એ છે કે પેાતે અર્થે દંડમાં જે કર્માદાનાની છુટ રાખી છે તે સિવાય આવા વ્યાપારા કદાચ અજાણુપણે અર્થાત્ અનઉપયાગે થઈ ગયા હાય તા અતિચારરૂપ છે, પણ જે જાણીને તે વ્યાપારો કરવામાં આવે તે વ્રત ભંગ થાય છે, એમ ભાગેાપભાગ ત્રતના વીશ અતિચારા બતાવ્યા. આ હવે અન દંડ ત્રતના અતિચાર संयुक्ताधिकरणत्वमुपभोगातिरिक्तता । मौखर्यमथ कौत्कुच्यं, कन्दर्पोऽनर्थदण्डगाः ॥ ११४ ॥ ૧. હળ, મુશળ, ગાડી વગેરે અધિકરણા સ`ચાજી (જોડી ) રાખવાં, ર. પ્રમાણથી અધિક ઉપભાગની વસ્તુ રાખવી. ૩. વાચાળપણું અર્થાત્ પૂર્વીપર વિચાર કર્યા સિવાય ખેલવું, ૪. ભાંડાર્દિકના જેવી બ્રૂનયન એષ્ઠાદિકથી ચેષ્ટા કરવી. ૫. કામ ઉત્પન્ન થાય તેવા વચના ખાલવાં, આ અનર્થ દડ વિરમણવ્રતના પાંચ અતિચારા છે. ૧૧૪, * સામાયિક વ્રતના અતિચાર कायवान्मनसां दुष्ट- प्रणिधानमनादरः । મૃત્યનુષસ્થાને ૨, સ્મૃતા સામાવિત્રતે ॥ ૧ ॥ ૧. મન, ૨. વચન, ૩. કાયાને સાવદ્ય કાર્ય માં પ્રવર્તાવવાં, ૧૩ Page #247 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪ યોગશાસ્ત્ર ભાષાંતર-દ્વિતીય પ્રકાશ ૪. સામાયિકમાં અનાદર (અનુત્સાહતા) અને ૫. સામાયિક કર્યું કે ન કર્યું તેની સ્મૃતિ ન રાખવી. આ પાંચ સામાયિક વ્રતમાં અતિચાર કહ્યા છે, (અહીં અનઉપગે સાવધ કાર્યમાં પ્રવૃત્તિ થઈ હોય તે માટે અતિચાર કહે છે પણ જાણીને સાવધ પ્રવૃત્તિ કરે તે વ્રત ભંગ થાય.) ૧૧૫. દેશાવકાશિક વ્રતના અતિચાર प्रेष्यप्रयोगानयने, पुद्गलक्षेपणं तथा । .. શવ્wાનુપાતી , ત્રતે ફેશવશિવે . ઉદ્ છે. ૧, નિયમિત કરેલી જગ્યા બહાર કાર્ય પ્રસંગે બીજાને મેકલો. ૨. નિયમિત ક્ષેત્ર બહારથી કોઈ વસ્તુ મંગાવવી, ૩, નિયમિત જગ્યાની બહાર રહેલા માણસને જણાવવા માટે કાંકરો વગેરે ફેંકવું, ૪. શબ્દ કરી બોલાવ, અને પ. રૂપ દેખાડવું એટલે પોતે સન્મુખ ઉભા રહેવું, તેને જોઈને દૂર રહેલે માણસ તેને માટે ત્યાં આવે, આ પાંચ દેશાવકાશિક વ્રતના અતિચારે છે. ૧૧૬. વિવેચન-પોતે શરીરથી નિયમિત જગ્યા બહાર ગયો નથી તેથી વ્રતભંગ ન થયું, છતાં નિયમિત જગ્યા બહાર માણસ મોકલ્ય, મંગાવ્યું, કાંકરા ફેંક્યા, શબ્દ કર્યો અને રૂપ દેખાડયું તેથી અતિચાર લાગ્યા. પૈષધ વ્રતના અતિચાર उत्सर्गादानसंस्ताराननवेक्ष्याप्रमृज्य च । ના મૃત્યુનુvસ્થાક રેસિ વધે ૨૭ . ૧. નજરથી જોયા અને વસ્ત્ર વગેરેના છેડાથી માર્યા વિના મળમૂત્રાદિનો ત્યાગ કરે, ૨. પાટપાટલા વગેરે જોયા તથા પ્રમા જંન કર્યા વિના લેવા, ૩. જેમાં પ્રમાર્જન કર્યા સિવાય સંથાર Page #248 -------------------------------------------------------------------------- ________________ ૧૯૫ સાતક્ષેત્રમાં ધન નહિ વાપરનારનું નિર્બળપણું કરે, ૪. પૈષધમાં અનાદર, અને ૫ પૈષધ કર્યો કે નહિ, તેની મૃતિ ન રહેવી, આ પાંચ પોષ વ્રતના અતિચાર છે. ૧૧૭. અતિથિ સંવિભાગ વ્રતના અતિચાર सचित्ते क्षेपणं तेन, पिधानं काललचनम् । મત્સરડવા , તુરિક્ષાવ્રતે સૂતા છે ૨૧૮ | ૧. મુનિ હારાર્થે ઘેર આવ્યા હોય અને લાયક વસ્તુ, સચિત્ત પૃથ્વી, જલ, અગ્નિ, આદિ ઉપર મૂકે, અથવા રસજીવ વસ્તુથી તે ઢાંકે, ૩. ગોચરીને વખત થયા પછી ભેજન તૈયાર કરે, ૪. ઈર્ષા કરી દાન આપવું. (આણે આપ્યું તે હું કાંઈ તેનાથી ઓછો નથી માટે હું પણ આપીશ, અથવા સાધુ પર ઈર્ષા કરી દાન આપે.) ૫. આ બીજાની વસ્તુ છે એમ બાનું કરી ન આપે, ૬. આ ચોથા શિક્ષા વ્રતના પાંચ અતિ ચારો કહ્યા છે. અહીં પણ અનઉપયોગથી અતિચાર સમજવા. ૧૧૮. આ પ્રમાણે બાર વ્રતના અતિચાર કહેવાયા. મહા શ્રાવણું બતાવે છે एवं व्रतस्थितो भक्त्या, सप्तक्षेत्र्यां धनं वपन् । दयया चातिदीनेषु, महाश्रावक उच्यते ॥ ११९ ॥ આ પ્રમાણે બાર વ્રતમાં રહેવા સાથે ભક્તિપૂર્વક સાત ક્ષેત્ર (સાધુ, સાધી શ્રાવક, શ્રાવિકા, પ્રતિમા, દેરાસર અને જ્ઞાન) માં ધન ખરચતે અને દયા વડે અતિદીન એને ઘન આપતે તે મહા શ્રાવક કહેવાય છે. ૧૧૯. સાતક્ષેત્રમાં ધન નહિ વાપરનારનું નિબળપણું यः सद् बाह्यमनित्यं च, क्षेत्रेषु न धनं वपेत् । થે વરીયા, તુચર સ સમાવત? | ૨૦ | Page #249 -------------------------------------------------------------------------- ________________ ૧૯૬ ગશાસ્ત્ર ભાષાંતર-તૃતીય પ્રકાશ જે માણસ પિતાની પાસે ધન હોવા છતાં વળી તે બાદ છે અને અનિત્ય છે છતાં તે ઉત્તમ સ્થળે ખરચી શકતા નથી, તે બિચારો દુખે પાળી શકાય તેવું ચારિત્ર કેવી રીતે આચરી શકશે? ૧૨૦ મહા શ્રાવકની દિવસચર્યા , ब्राह्म मुहूर्त उत्तिष्ठेत् , परमेष्ठिस्तुतिं पठन् । किंधर्मा किंकुलश्चास्मि किंवतोऽस्मीति च स्मरन् ॥ १२१ ॥ शुचिः पुष्पामिषस्तोत्रैर्देवमभ्यर्च्य वेश्मनि । प्रत्याख्यानं यथाशक्ति, कृत्वा देवगृहं व्रजेत् ॥ १२२ ॥ प्रविश्य विधिना तत्र, त्रिः प्रदक्षिणज्जिनम् । पुष्पादिभिस्तमभ्यर्य, स्तवनैरुत्तमैः स्तुयात् ॥ १२३ ॥ પાછલી બે ઘડી રાત્રી રહે ત્યારે તે પહેલાં જાગૃત થવાય તે વધારે સારું,) જાગૃત થઈ પંચ પરમેષ્ઠિ નવકાર મંત્રની સ્તુતિ કરી શ્રાવકે યાદ કરવું કે મારે શું ધર્મ છે, મારૂં કુલ કયું છે, મેં કયા ક્યા વ્રત અંગીકાર કર્યા છે? (ઉપલક્ષણથી મારા ગુરુ ઘર્માચાર્ય કોણ છે) તે સર્વ યાદ કરી પવિત્ર થઈ પુષ્પ, નૈવેદ્ય અને સ્તોત્રવડે (સ્તુતિ) કરી પોતાના ગૃહચૈત્યમાં રહેલ દેવાધિદેવની પૂજા કરી શક્તિ અનુસાર નવકારશી, પિરસી, પચ્ચકખાણ કરી મેટા દેવાલય તરફ જવું. વિધિપૂર્વક મંદિરમાં પ્રવેશ કરી જિનેશ્વરના ફરતી ત્રણ પ્રદક્ષિણ કરી પછી પુષ્પાદિ (આદિ શબ્દથી કેશર, ચંદન, બરાસાદિથી) પૂજન કરી ઉત્તમ સ્તવનેએ કરી ભગવાનની સ્તુતિ કરે. ૧૨૧-૨૨-૨૩. આ સ્થળે વિશેષ વિધિ દેવવંદન ભાખ્યાદિથી જાણ લે. ચિત્યવંદન કર્યા પછી, ततो गुरूणामभ्यर्णे, प्रतिपत्तिपुरःसरम् । विदधीत विशुद्धात्मा, प्रत्याख्यानप्रकाशनम् ॥ १२४ ॥ Page #250 -------------------------------------------------------------------------- ________________ ચૈત્યવંદન કર્યા પછી ૧૯૭ પછી ગુરુ મહારાજની પાસે આવી નમસ્કારાદિ ભક્તિ કરવાપૂર્ણાંક આત્મવિશુદ્ધ શ્રાવકે પેાતે પહેલાં દેવ સાક્ષીએ કરેલુ' પચ્ચક્ખાણ ગુરુ પાસે પ્રકાશિત કરવું અર્થાત્ ગુરુ પાસે ફરી પચ્ચક્ખાણુ કરવું. વિવેચન-પચ્ચક્ખાણ પેાતાની સાક્ષીએ, ગુરુ સાક્ષીએ અને દેવ સાક્ષીએ, આમ ત્રણ પ્રકારે થઈ શકે છે. તેથી અહીં ગુરુ આગળ પ્રકાશિત કરવાનું જણાવ્યુ છે. ગુરુવદન બે હાથ જોડી મએણુ વંદામ કહેવુ. તે જઘન્ય છે. આ વદન રસ્તામાં સન્મુખ મળતાં કરવાનુ છે. એ ખમાસમણુ દઈ શાતા પૂછી અઆના પાઠ કહેવા તે મધ્યમવંદન છે અને દ્વાદશાવતું વદન કરવુ. તે ઉત્કૃષ્ટવંદન છે. આ ગુરુવંદન વિધિ વિસ્તારથી ગુરુવંદન ભાષ્યથી જાણવા તથા પચ્ચક્ખાણ લેનાર, દેનાર તથા ભાંગા અને પ્રકાર, તે સવે પચ્ચક્ખાણુભાષ્યથી જાણી લેવા (ગયા લેાકમાં જણાવ્યું કે, ગુરુની પ્રતિપત્તિપૂર્વક પચ્ચક્ખાણુ કરવુ તે ભક્તિ કહે છે. ) ✔ अभ्युत्थानं तदालोकेऽभियानं च तदागमे । શિસ્ત્રજ્ઞહિમòવઃ, સ્વથમાસનઢૌનમ્ ॥ ૨ ॥ आसनाभिग्रहो भक्त्या, वन्दना पर्युपासनम् । तद्यानेऽनुगमति, प्रतिपत्तिरियं गुरोः ।। १२६ ।। ગુરુને જોતાં જ ઉભા થઈ જવું, આવતા સાંભળી સન્મુખ જવું, દૂરથી મસ્તકે હાથ જોડવા, બેસવાને આસન આપવું, ગુરુ બેઠા હોય ત્યાં સુધી પોતે આસન ઉપર ન બેસવું, ભક્તિથી વ`દના તથા સેવા કરવી અને ગુરુ જતા હોય તે તેમની પાછળ કેટલાક પગલા જવું તથા ગુરુ પાસે ધમ સાંભળવા. આ સવ ગુરુની પ્રતિપત્તિ ભક્તિ ઉચિત આચરણા કહેવાય છે. ૧૨૫-૧૨૬. ' ततः प्रतिनिवृत्तः सन् स्थानं गत्वा यथोचितम् । મીયમ વિશેષેન, વિધીતાર્થવિન્તનમ્ ॥ ૧૨૭ ॥ Page #251 -------------------------------------------------------------------------- ________________ ૧૯૮ યોગશાસ્ત્ર ભાષાંતર-તતીય પ્રકાશ ગુરુ પાસેથી પાછા ફર્યા બાદ વ્યાપાર કરવાના ઉચિત સ્થાને જઈ ધર્મને બાધા ન પહોંચે તેવી રીતે બુદ્ધિમાન શ્રાવકે ધન કમાવાને (વિચાર) પ્રયત્ન કરે. ૧૨૭. ततो माध्याह्निकी पूजां कुर्यात्कृत्वाऽथ भोजनम् । તદિfમ સદ શાસ્ત્રાર્થ સ્થાનિ વિવાર . રર૮ | પછી મધ્યાહ્ન વખતની પૂજા કરે, ત્યારબાદ ભોજન કરી શાસ્ત્રના જાણકારોની સાથે શાસ્ત્રના અર્થો અને રહસ્યને વિચાર કરે. તત કથા, છત્વા હેવાનં પુનઃ . कृतावश्यककर्मा च, कुर्यात्स्वाध्यायमुत्तमम् ।। १२९ ॥ પછી સંધ્યા વેળાએ ફરી દેવાર્ચન (ધૂપદિપાદિથી દેવપૂજા કરી) તથા પ્રતિક્રમણ (દિવસે શ્રાવક વ્રત સંબંધી કાંઈ પણ દૂષણ લાગ્યું હોય તેની શુદ્ધિ) કરી, પછી ઉત્તમ પ્રકારનું સ્વાધ્યાય (મહાન પુરુષોનાં જીવન સંભારવા, સારા વિચારો કરવા, ભણેલું યાદ કરવું) વિગેરે ધ્યાન કરવું. ૧૨૯. न्याय्ये काले ततो देव-गुरुस्मृतिपवित्रितः । निद्रामल्पामुपासीत, प्रायेणाब्रह्मवर्जकः ॥ १३० ॥ સ્વાધ્યાયાદિ ધર્મધ્યાન કરવામાં કેટલીક વખત વ્યતીત કર્યા બાદ પોતાના ઈષ્ટદેવ ગુરુને યાદ કરવા પૂર્વક પવિત્ર થઈ પ્રાય અબ્રહ્મચર્યને (મિથુનને) ત્યાગ કરી અ૫ (ડી) નિદ્રા કરે. (ગૃહસ્થ હોવાથી મૈથુન ત્યાગ કરવા માટે પ્રાયઃ શબ્દ મૂક્યો છે. ૧૩૦ निद्राच्छेदे योषिदङ्ग-सतत्त्वं परिचिन्तयेत् ।। स्थूलभद्रादिसाधूनां तन्निवृत्तिं परामृशन् ॥ १३१ ॥ નિદ્રા ત્યાગ કર્યા પછી સ્થૂલભદ્રાદિ સાધુઓએ કરેલી સ્ત્રીને શરીરની નિવૃત્તિનું સ્મરણ કરતે તત્વપૂર્વક સ્ત્રીના શરીરની અસારતાનું ચિતવન કરે. ૧૩૧. Page #252 -------------------------------------------------------------------------- ________________ ૧૯૯ ગુરૂભક્તિ કેવી રીતે કરવી. તેજ બતાવે છે. “ય છ –મજ્ઞાસ્થિવરિપૂરિતા: . स्नायुस्यूता बही रम्याः, स्त्रियश्चर्मप्रसेविकाः ॥ १३२ ॥ बहिरन्तविपर्यासः, स्त्रीशरीरस्य चेद् भवेत् । तस्यैव कामुकः कुर्याद्, गृध्रगोमायुगोपनम् ॥ १३३ ॥ स्त्रीशस्त्रेणापि चेत् कामो, जगदेतज्जिगीषति ।। तुच्छपिच्छमयं शस्त्रं, किं नादत्ते स मूढधीः १ ॥ १३४ ॥ સ્ત્રીઓનાં શરીર નિરંતર વિષ્ટા, મળ, કલેમ્બ, મજજા અને હાડકાઓથી ભરપુર છે. આ જ કારણથી બહારથી રમણિય અને સ્નાયુથી સીવેલી ભસક (ધમણ) સરખી સ્ત્રીઓ છે. સ્ત્રીને શરીરને જે વિપર્યાસ કરવામાં આવે, અર્થાત્ જે બહાર રમણિક્તા દેખાય છે તે અંદર કરવામાં આવે અને અંદરની સ્થિતિ બહાર લાવવામાં આવે તે તે જ રીના શરીરનું કામી પુરુષને ગીધ અને શિયાળીયાં તરફથી રાત્રિ દિવસ રક્ષણું કરવાની જરૂર પડે. સ્ત્રીરૂપ શત્રુ વડે કરીને પણ જે કામ આ જગતને જીતવાને ઈચ્છે છે તે તે મૂઢબુદ્ધિ વાળો કામ સુખે મળી શકે તેવું પિંછારૂપ શા શા માટે નથી લેતે ? ભાવ એ છે કે અસાર રસ, રૂધિર, માંસ, મેદ, અસ્થિ, મજા અને વીર્યથી ભરપુર તથાં ઘણું પ્રયાસથી મળી શકે તેવા સ્ત્રીરૂપ શસ્ત્ર વડે કરીને કામ જગતને જીતવાને ઈરછે છે તે સુલભ અને પવિત્ર પિંછાને જગત જીતવા સારૂ શા માટે તે લેતે નથી? અર્થાત્ પિંછાં વિગેરે સામાન્ય વસ્તુમાં જેટલું સાર છે તેટલો પણ સ્ત્રીના શરીરમાં સાર નથી. ૧૩ર-૧૩૩-૧૩૪. संकल्पयोनिनानेन, हहा ! विश्वं विडम्बितम् । तदुत्खनामि संकल्पं, मूलमस्येति चिन्तयेत् ॥ १३५ ॥ હા ! હા! સંકલ્પથી ઉત્પન્ન થતાં આ કામે વિશ્વને વિડંબિત કર્યું છે. માટે આ કામના સંકલ્પરૂપ ભૂલને હું ઉખેડી નાખું, આ પ્રમાણે વિચાર કરે. ૧૩૫. Page #253 -------------------------------------------------------------------------- ________________ યેાગશાસ્ત્ર ભાષાંતર-તૃતીય પ્રકાશ यो यःस्याद् बाधको दोषस्तस्यतस्यप्रतिक्रियाम् । ચિન્તયેટ્ રોગમુજેવુ, પ્રમોલ અતિવુ મગન્ ॥ ૧૩૬ ॥ જે જે દોષ પેાતાને ખાધા કરતા હાય, તે તે દોષથી મુક્ત થવાને અર્થે યતિ ઉપર પ્રમાદ પામીને (ગુણાનુરાગ રાખીને) તે તે દોષના ઉપાયને ચિંતવવા (જેમકે રાગના ઉપાય વૈરાગ્ય, દ્વેષના ઉપાય મંત્રી, ક્રોધના ઉપાય ક્ષમા, માનના નમ્રતા, માયાના સરલતા, લાભના સતાષ, માહના વિવેક, કામના સ્ત્રીના શરીરની અશૌચતા, ઈર્ષાના અનીષ, વિગેરે ઉપાચા ચિતવવા.) ૧૩૬. ૨૦૦ दुःस्थां भवस्थिति स्थेम्ना, सर्वजीवेषु चिन्तयन् । निसर्गसुखसर्ग तेष्वपवर्ग विमार्गयेत् ॥ १३७ ॥ સંસારમાં રહેવાપણુ' તે સર્વ જીવાને દુઃખરૂપ છે, એમ સ્થિર ચિત્તથી વિચાર કરતા શ્રાવકે સર્વ જીવાને માટે સ્વાભાવિક સુખના સ'સવાળું માક્ષપદ માગg'. (જેમકે સર્વે સ'સારી જીવા સમગ્ર દુઃખથી મુક્ત થઈ મેાક્ષ પામેા અથવા સર્વોત્ર સુલિન: સંતુ સર્વે संतु निरामयाः सर्वे भद्राणि पश्यंतु मा कश्चिद् दुःखमाप्नुयात् १३७, દૃઢ વ્રતધારી કામદેવ શ્રાવક संसर्गेऽप्युपसर्गाणां दृढव्रतपरायणाः । धन्यास्ते कामदेवाद्याः श्लाध्यास्तीर्थकृतामपि ।। १३८ ॥ વળી વિચાર કરે કે ઉપસના પ્રસ`ગમાં પણ વ્રત રક્ષણની દૃઢતામાં મજબુત રહેલા અને તેથી જ તીથ કરે પણ પ્રશંસા કરેલા તે કામદેવાદિ શ્રાવકાને ધન્ય છે. ૧૩૮. વિવેચન—વીર પરમાત્માના સમયમાં ચંપાનગરીમાં જીતશત્રુ રાજા રાજ્ય કરતા હતા. તે શહેરમાં કામદેવ નામના ધનાઢ્ય ગૃહસ્થ રહેતા હતા. તેને ભદ્રા નામની પત્નિ હતી. તે "કામદેવ પાસે અઢાર કરાડ સેાનામાહાર અને છ ગાકુળા. જેટલી ઋદ્ધિ હતી. ચંપાના પુણ્યભદ્ર નામના વનમાં એક વખત મહાવીરદેવ સમવસર્યા Page #254 -------------------------------------------------------------------------- ________________ ૧૦૧ કામદેવ શ્રાવકનું દષ્ટાંત હતા. તેમના ઉપદેશથી કામદેવ બારવ્રતધારી દઢ શ્રાવક થયો હતો અને ભદ્રા પણ વ્રતધારી શ્રાવિકા થઈ હતી. કેટલીક વખત ગયા પછી પિતાના જયેષ્ઠ પુત્રને ઘરને કારોબાર સોંપી નિશ્ચિત થઈ કામદેવ શ્રાવક પિતાની પૈષધશાળામાં ધર્મધ્યાન કરતે હતે. એક વખત તેણે પૈષધનું વ્રત લીધું હતું. મધ્યરાત્રીએ એક મિથ્યાદષ્ટિદેવ ભયંકર પિશાચનું રૂપ લઈ તેની પાસે આવ્યો. હાથમાં ખુલી તલવાર લઈ તે પિશાચે કામદેવને કહ્યું કે “તું આ ધર્મ મુકી દે, શું તારા જેવા રાંક છે પણ સ્વર્ગ અને મેક્ષની ઈચ્છા કરે છે ખરા? જે ધર્મને ત્યાગ નહિ કરે તે આ તલવારથી તારું મસ્તક ઉડાવી દઈશ.” દેવે બે ચાર વાર કહ્યું અને ઘણી ગર્જના કરી પણ કામદેવ ધર્મધ્યાનથી ચલાયમાન ન થયો, ત્યારે તેણે પિશાચનું રૂપ મૂકી ભયપ્રદ હાથીનું રૂપ કર્યું અને પૂર્વની જેમ જ ધર્મ મૂકવા સૂચવ્યું. જ્યારે તે દઢ જ રહ્યો ત્યારે સુંઢાદંડથી પકડી કામદેવને આકાશમાં ઉછાળ્યા અને પગ હેઠે કચડી નાખે. કામદેવે દુઃખ સહન કર્યું; દેવપ્રભાવથી મરણ ન પામ્ય અને ધર્મમાં દઢ જ રહ્યો. ત્યારે તેણે સપનું રૂપ કરી ઘણું સે દીધા અને ગળે વીંટાઈ વળે. આમ અનેક દુઃખ દેવા છતાં તે તે વૈર્યપણે જ રહ્યો. દેવ થાક, અને સાથે સાહસ જોઈ ખુશી થયો. દિવ્યરૂપ પ્રકટ કરી કામદેવ પાસે પોતાના કરેલા અપરાધની માફી માગી અને ઇકે દેવસભામાં તમારી પ્રશંસા કરી તે મારાથી સહન ન થઈ માટે મેં તમારી પરીક્ષા કરી છે, આ પ્રમાણે કહીને દેવ ચાલે ગયે. કામદેવ પ્રભાતે પિષધ પૂર્ણ કરી ત્યાં પધારેલા મહાવીરદેવને નમન કરવા ગયો. મહાવીરદેવે જ્ઞાનથી રાત્રિની સર્વ હકીક્ત કામદેવને કહી કેઃ “કામદેવ ! રાત્રે એક દેવ આવ્યો હતે ?” કામદેવે હા, કહી. મહાવીરદેવે ગૌતમાદિ મુનિઓને ઉદ્દેશીને કહ્યું, “ગૌતમ યાદ રાખે, આવા ગૃહસ્થાવસ્થામાં રહેલા શ્રાવકે પણ દેવોથી ચલાયમાન થતા નથી, માટે તમારે ત્યાગીઓને તે ધર્મમાં વિશેષ પ્રકારે દઢ રહેવું. ગૌતમસ્વામીએ હાથ જોડી તહત્તિ કહી તે વાત સ્વીકારી. Page #255 -------------------------------------------------------------------------- ________________ २०२ યોગશાસ્ત્ર ભાષાંતર-તૃતીય પ્રકાશ કામદેવ આયુષ્ય પૂર્ણ કરી અરૂણાવિમાનમાં દેવપણે ઉત્પન્ન થયા. ત્યાંથી ચ્યવી મહાવિદેહક્ષેત્રમાં માહ્ને જશે. આવા ધીર શ્રાવકનાં ચરિત્ર પ્રાતઃકાળમાં શ્રાવકોએ યાદ કરવાં અને તેનુ' અનુકરણ કરવું. જિનેશ્વર જેના દેવ છે, દયામય ધર્મ છે અને જ્યાં નિગ્રંથે ગુરુ તરીકે છે, તેવા શ્રાવકપણાની કચેા બુદ્ધિમાન્ પ્રશંસા ન કરે. * શ્રાવકાએ નીચેના મનેારથા કરવા जिनो देवः कृपा धर्मों, गुरवो यत्र साधवः । श्रावकत्वाय कस्तस्मै, न श्लाघेताविमूढधीः १ ॥ १३९ ॥ જૈનધમથી રહિત થઈ ચક્રવર્તી પણ હું ન થાઉં. પણ ધમ થી વાસિત દાસ કે દરિદ્ર પણ થાઉં તે તે પણ મને સંમત છે. जिनधर्मविनिर्मुक्तो मा भूवं चक्रवपि । नैन स्यां चेोऽपि दरिद्रोऽपि, जिनधर्माधिवासितः ॥ १४० ॥ त्यक्तसंगो जीर्णवासा, मलक्लिनकलेवर: । भजन्माधुकरीं वृत्ति, मुनिच कदा श्रये ॥ १४१ ॥ त्यजन् दुःशीलसंसर्ग, गुरुपादरजः स्पृशन् । कदाहं योगभ्यस्यन् प्रभवेयं भवच्छिदे ॥ १४२ ॥ महानिशायां प्रकृते, कायोत्सर्गे पुराद् बहिः । स्तम्भवत्स्कन्धकर्षणं, वृषाः कुर्युः कदा मयि ॥ १४३ ॥ वने पद्मासनासीनं, क्रोड स्थित मृगार्भकम् । कंदाssवास्यन्ति वक्त्रे, मां जरन्तो मृगयूथपाः ॥ १४४ ॥ शत्रौ मित्रे तृणे खेणे, स्वर्णेश्मनि मणौ मृदि । मोक्षे भवे भविष्यामि निर्विशेषमतिः कदा ॥ १४५ ॥ अधिरोढुं गुणश्रेणि, निःश्रेणीं मुक्तिवेश्मनः । परानन्दलताकन्दान् कुर्यादिति मनोरथान् ॥ १४६ ॥ Page #256 -------------------------------------------------------------------------- ________________ સંલેખણાને વિશેષ વિધિ બતાવે છે ૨૦૩ અહે! હું આ સર્વ સંગોને ત્યાગ કરી, જીણપ્રાયઃ વાવાળો થઈ, મળથી કિલન્ન (ભિજાએલા ) શરીરવાળે (અર્થાત્ શરીર ઉપરથી નિરપેક્ષ બની) માધુકરી વૃત્તિવાળી મુનિચર્યાને જ્યારે આશ્રય કરીશ? દુશીલની સબતને ત્યાગ કરી ગુરુ મહારાજની ચરણરજને સ્પર્શ કરતા, યેગને અભ્યાસ કરી આ ભવેને નાશ કરવાને હું ક્યારે સમર્થ થઈશ? મધ્યરાત્રિએ શહેરની બહાર કાત્સર્ગ મુદ્રાએ ધ્યાનમાં રહેલા મને સ્તંભની માફક સ્થિર રહેલાને સ્તંભ જાણી બળદો પિતાના સ્કંધનું કયારે કર્ષણ (ઘર્ષણ) કરશે? વનની અંદર પાસનમાં બેઠેલા અને ખેાળામાં મૃગનાં બચ્ચાઓ રહેલા મને મોઢા ઉપર વૃદ્ધ મૃગયૂથપતિઓ (અચેતન વસ્તુ જાણી) ક્યારે આઘણ કરશે (સુઘશે.)? શત્રુના ઉપર અને મિત્ર ઉપર, તૃણ ઉપર અને રીના સમુદાય ઉપર, સોના અને પથ્થર ઉપર, મણિ અને માટી ઉપર, મોક્ષ અને ભવ ઉપર, એક સરખી બુદ્ધિવાળે (રાગદ્વેષ વિનાને), હું ક્યારે થઈશ? આ પ્રમાણે મેક્ષ મહેલ ઉપર ચડવાને ગુણઠાણાની શ્રેણિરૂપ નિસરણ સરખા તથા પરમ આનંદરૂપ લતાના કંદ સરખા મનેર શ્રાવએ કરવા. રૂલ્યોત્રિી મમત્તા સમાન છે यथावंदुक्तवृत्तस्थो, गृहस्थोऽपि विशुध्यति ॥ १४७ ।। આ પ્રમાણે અહોરાત્રી સંબંધી ચર્યાને અપ્રમાદીપણે આચરતે અને પૂર્વે જેવી રીતે કહ્યું છે તેવી રીતે વ્રતમાં રહેલો ગૃહસ્થ પણ વિશુદ્ધ થાય છે. ૧૪૭. " વિશેષ વિધિ બતાવે છે सोऽथावश्यकयोगानां, भङ्गे मृत्योरथागमे । कृत्वा संलेखनामादौ, प्रतिपद्य च संयमम् ॥ १४८ ॥ जन्मदीक्षाज्ञानमोक्ष-स्थानेषु श्रीमदहताम् । तदभावे गृहेऽरण्ये, स्थण्डिले जन्तुवर्जिते ॥ १४९ ॥ Page #257 -------------------------------------------------------------------------- ________________ ૨૦૪ યોગશાસ્ત્ર ભાષાંતર-તૃતીય પ્રકાશ त्वक्त्वा चतुर्विधाहारं, नमस्कारपरायणः । आराधना विधायोच्चैश्चतुः शरणमाश्रितः ॥ १५० ॥ इहलोके परलोके, जीविते मरणे तथा । त्यक्त्वाऽऽशसां निदानं च समाधिसुधयोक्षितः ।। १५१ ।। परीषहोपसर्गेभ्यो, निर्भीको जिनभक्तिभाक् । - प्रतिपद्येत मरणमानन्दः श्रावको यथा ।। १५२ ॥ શ્રાવક અવશ્ય કરવા લાયક સયમાદિ યેાગા કરવામાં અશક્ત હાય અથવા મરણુ નજીક આવ્યું જણાય તા પ્રથમ શરીર તથા ક્યાયને પાતળા કરવારૂપ સ’લેખણા કરી પછી સયમ અગીકાર કરે. સર્વથા સલેખણા કરવા માટે શ્રીમાન્ અરિહંતના જન્મકલ્યાણક, દીક્ષાકલ્યાણુક, કેવળજ્ઞાનકલ્યાણક યા માક્ષકલ્યાણક જેવાં સ્થામાં જવું અથવા તેવાં સ્થળે નજીક ન હાય તા જીવજંતુ વર્જીત ઘેર અથવા અરણ્યવાળી જગ્યાએ સ`લેખણા કરવી. ત્યાં પ્રથમ ચાર પ્રકારના આહારના ત્યાગ કરી, નમસ્કાર મંત્ર જપવામાં તત્પર થવું તથા સારી રીતે આસધના કરી (પૂર્વના કરેલ પાપા ગુરુ સાથે, યા તે ન હોય તે પેતાની મેળે આલેાવી ) અરિહ'તાઢિ ચાર શરણના આશ્રય કરવા. તથા આ લેાક સંખ`ધી, પરલેક સ...બધી, જીવિત સ`ખ"ધી, મરણુ સ`બધી આશ`સાના ( ઈચ્છાના ) તથા નિયાણાના ત્યાગ કરી, સમાધિરૂપ અમૃતથી સિંચાયેલા પરિષદ્ધ તથા ઉપસર્ગાથી નિય અને 'જિનેશ્વર વિષે યા આરાધના વિષે બહુમાન ધરતા આણુંદ શ્રાવકની જેમ સામાધિમરણ અ*ગીકાર કરે. વિવેચન—સ`લેખના બે પ્રકારની છે. શરીરસ‘લેખના તથા કષાય સ’લેખના. અનશન કરવાની ઇચ્છા રાખનાર મજબુત શરીરવાળાએ તપશ્ચર્યા કરી હળવે હળવે શરીરને દુખળ કરવું તથા તેની સાથે ક્રોધ, માન, માયા, લાભાદિ કષાયાને વિશેષ પ્રકારે પાતળા કરી દેવા. મજબુત શરીરવાળાએ પણ પેાતાનું આયુષ્ય નજીક જણાય તા શરીરને દુળ કરવાનું છે. જ્ઞાન ધ્યાન થઈ શકતાં હાય તેવા Page #258 -------------------------------------------------------------------------- ________________ ૨૦૫ સંખણા વિશેષ વિધિ બતાવે છે શરીરને પાડી નાખવું એવી જ્ઞાનીની આજ્ઞા નથી, પણ જ્યારે જ્ઞાન ધ્યાન કાંઈ પણ હવે બની શકવું અશક્ય છે એમ જણાય અથવા આયુષ્ય હવે ઘણું થડા વખતમાં પૂર્ણ થવાનું છે તેમ સમજાય ત્યારે મરણાંત સંલેખના યા અણસણ કરવાનું છે. અણસણ કરવાની ભૂમિકા બહુધા તીર્થકરોનાં કલ્યાણકવાળી હેય તે વિશેષ શ્રેષ્ઠ છે, કેમકે પરિણામ વિશુદ્ધિમાં તેવાં સ્થળો વિશેષ અનુકૂળ છે. તે ન હોય તે ઘર કે અરણ્ય કઈ પણ નિર્જીવ ભૂમિકામાં જઈ અણસણ કરવું. અણુસણ કર્યા પહેલાં આ જન્મ પર્યતનાં સર્વ પાપ ગુરુસાક્ષીએ યા તેમના અભાવે આત્મસાક્ષીએ આવવાં. છેલ્લે અણસણ હોવાથી સાધુનાં વ્રત અંગીકાર કરી લેવાં. સર્વ ને ખમાવી, ચાર પ્રકારના આહારનો ત્યાગ કરી, ચાર શરણ લઈ ધમ ધ્યાનમાં તત્પર થઈ રહેવું, તેમજ અણસણ કરી આ લેક સંબંધી મનાવા પૂજાવાની દરકાર ન રાખવી. પરલેકે દેવાદિ થવાની ઈચ્છા ન કરવી. માન સન્માન વિશેષ થતું હોવાથી વિશેષ જીવવાની ઈચ્છા ન થવા દેવી અને પ્રશંસા વિગેરે થતું ન હેવાથી જલદી મરવાની ઈરછા પર્ણન કરવી તથા તપશ્ચર્યાદિ ધર્મમાં જે સામર્થ્ય હેય તે આ ક્રિયાથી હું દેવેન્દ્ર, ચક્રવર્તી, રાજા, સ્ત્રીવલ્લભાવિ થાઉં તેવું નિદાન (નિયાણું) પણ ન કરવું. પણ એક જ પરમ સ્વરૂપમાં લક્ષ રાખીને સમભાવિત રિથતિએ તે આયુષ્ય પૂર્ણ કરવું. જેમ આનંદ શ્રાવકે અણુસણ કરી અવધિજ્ઞાન મેળવવા ઉપરાંત સંસાર પરિભ્રમણ ઘણું જ ઓછું કરી દીધું. ભગવાન મહાવીરદેવના વખતમાં વાણીજ્યપુરને શાસ્તા છતશત્રુ રાજા હતા, તે શહેરમાં જગતના જીને આનંદ આપનાર આનંદ નામને ગૃહપતિ હતા અને ચંદ્રને જેમ રહિણી તેમ આનંદને શિવાનંદા નામની પ્રિયા હતી. આનંદની પાસે બાર કોડ સોનામહોર અને ચાર ગોકુળ હતાં તે શહેરથી ઈશાન ખુણામાં કલ્લાક નામના ગામમાં આનંદના સગાંસંબંધી રહેતાં હતાં. એક વખત વીરપ્રભુ વિહાર કરતાં કરતાં શહેર નજીકના વનમાં પધાર્યા. Page #259 -------------------------------------------------------------------------- ________________ २०६ ગશાસ્ત્ર ભાષાંતર-તૃતીય પ્રકાશ રાજા અને આનંદ વિગેરે પ્રભુવંદનાથે ગયા. ધર્મદેશનાં સાંભળી આનંદ દ્વાદશ વ્રતધારી શ્રાવક થયે અને શિવાનંદા શ્રાવિકા થઈ. નિરતિચાર શ્રાવક વ્રત પાલન કરતાં આનંદને ચૌદ વર્ષ નીકળી ગયાં. એક વખત પાછલી રાત્રે આનંદ વિચારવા લાગ્યું કે કુટુંબની સાર સંભાળમાં અને લેવડદેવડના કાર્યમાં જોઈએ તેટલું ધર્મકાર્યમાં મારૂં ચિત્ત લાગતું નથી, માટે કેલ્લાક ગામમાં પિષધશાળા છે ત્યાં જઈને મારે હવે નિશ્ચિત થઈ ધર્મધ્યાનમાં જ મગ્ન રહેવું. આ વિચાર કરી સવારમાં તેણે તે પ્રમાણે કર્યું. સગાંવહાલાંને બેલાવી જમાડી મોટા પુત્રને ઘરને કારોબાર સેપ્યા અને પિતે કલ્લાક ગામમાં પિષધશાળામાં સુસમાધિએ ધર્મ કર્મમાં રત થયા. તેણે શ્રાવકની પ્રતિમાઓ વહન કરી. અનુક્રમે તેનું શરીર હાડપિંજર જેવું થઈ ગયું. એક વેળા મધ્યરાત્રિએ તે વિચારવા લાગે કે હજી આ શરીરમાં બેસવા ઉઠવાની છેડી શક્તિ છે. મારા ધર્માચાર્ય મહાવીરદેવ પણ વિદ્યમાન છે તે મારે અંતિમ વખતની મરણાંતિક સંલેખન કરી લેવી અને ચારે આહારને ત્યાગ કર. વિચાર મુજબ બીજે દિવસે તેણે તે પ્રમાણે કર્યું. દેહ ગેહાદિથી મમત્વ છૂટી ગયું અને એક વર પરમાત્માના મનહર જીવનમાં પિતાનું ચિત્ત પરોવ્યું. પરિણામની વિશુદ્ધિ વૃદ્ધિ પામી અને કમે થોડા જ વખતમાં અવધિજ્ઞાન પેદા થયું. આમ વીસ વર્ષ પર્યત ઉત્તમ શ્રાવકધર્મ પાળી સુસમાધિએ મરણ પામી સૌધર્મ દેવલોકના અરૂણભવિમાનમાં દેવપણે ઉત્પન્ન થર્યો. ત્યાંથી ચ્યવી માનવદેહ પામી મેક્ષે જશે. આમ આનંદ શ્રાવકની ઉત્તમ સમાધિવાળી સંલેખના સાંભળી તેનું અનુકરણ કરવાને શ્રાવકે એ યથાયોગ્ય પ્રયત્ન કરે. શ્રાવકની ઉત્તરભવની સ્થિતિ प्राप्तः स कल्पेष्विन्द्रत्वमन्यद्वा स्थानमुत्तमम् । मोदतेऽनुत्तरप्राज्य-पुण्यसंभारभाक् ततः ॥ १५३ ॥ Page #260 -------------------------------------------------------------------------- ________________ ઉપસંહાર च्युत्वोत्पद्य मनुष्येषु भुक्त्वा भोगान् सुदुर्लभान् । विरक्तो मुक्तिमाप्नोति, शुद्धात्माऽन्तर्भवाष्टकम् ॥ १५४ ॥ આ પ્રમાણે ઉત્તમ શ્રાવકધર્મ પાળી તેઓ સૌધર્માદિ કહે (દેવલોકે) ને વિષે ઇંદ્રપણું અથવા કેઈ બીજું સ્થાન (સામાનિક દેવાદિ) પામી અનન્યસદશ અને મહાન્ પુણ્યસમૂહને ભોગવતા આનંદમાં રહે છે. ત્યાંથી આયુષ્ય પૂર્ણ થયે ચ્યવી મનુષ્યભવમાં ઉત્પન્ન થઈ દુર્લભ ભેગોને ભેગવી, સંસારથી વિરક્ત થઈ, તે શુદ્ધાભાએ આઠ ભવની અંદર મેક્ષ પામે છે. ૧૫૩, ૧૫૪. ઉપસંહાર इति संक्षेपतः सम्यग् , रत्नत्रयमुदीरितम् । सर्वोऽपि यदनासाद्य, नासादयति निवृतिम् ॥ १५५ ॥ જે રત્નત્રયને (દર્શન, જ્ઞાન, ચારિત્રને) પામ્યા સિવાય કે પણ મેક્ષ પામી શકતું નથી, તે સમ્યફ રત્નત્રયનું આ પ્રમાણે સંક્ષેપથી વર્ણન કર્યું. ૧૫૫. . इतिश्री आचार्य हेमचंद्र विरचिंते योगशास्त्रे मुनि श्री केशरविजयगणि કૃત વાઢાવવોબે તૃતીય પ્રજા - ચતુર્થ પ્રકાશ - પૂર્વના પ્રકાશમાં ધર્મ અને ધમને ભેદ નયની અપેક્ષાએ કરી, આત્માને રત્નત્રય એ મુક્તિનું કારણ છે એમ જણાવ્યું હવે અભેદનયની અપેક્ષાએ આત્માનું રત્નત્રયની સાથે ઐકયપણું છે તે બતાવે છે. आत्मैव दर्शनज्ञान-चारित्राण्यथवा यतेः । यत्तदात्मक एवैष, शरीरमधितिष्ठति ॥ १ ॥ Page #261 -------------------------------------------------------------------------- ________________ ૨૦૮ ચેાગશાસ્ત્ર ભાષાંતર- ચતુર્થ પ્રકાશ આત્મા જ દર્શન, જ્ઞાન અને જ આત્મા શરીરમાં અભેદ્યનયની અપેક્ષાએ યતિને ચારિત્ર છે. કેમકે જ્ઞાન, દર્શન, ચારિત્રરૂપ હેલે છે. ૧. તે અભેદતા બતાવે છે आत्मानमात्मना वेत्ति मोहत्यागाद्य आत्मनि તળેલ તમ્ય શાત્રિ, તાાન મુખ્ય ર્શનમ્ ॥ ૨.૫ જે ચેાગી માહના ત્યાગ કરવાથી આત્માને વિષે આત્માવડે કરી આત્માને જાણે છે, તે જ તેનુ ચારિત્ર છે, તે જ જ્ઞાન છે, અને તે જ દન છે. ર. આત્મજ્ઞાનની મુખ્યતા બતાવે છે आत्माज्ञानभवं दुःखमात्मज्ञानेन हन्यते । तपसाऽप्यात्मविज्ञान-हीनेच्छेत्तं न शक्यते ॥ ३ ॥ આત્મઅજ્ઞાનતાથી થયેલું દુઃખ આત્મજ્ઞાન વડે નાશ પામે છે, જે દુ:ખ આત્મવિજ્ઞાન વિનાના મનુષ્યા તપસ્યા વડે કરીને પણ છેદ્દી શક્તાં નથી. ૩. अयमात्मैव चिद्रूपः, शरीरी कर्मयोगतः । ', ध्यानाग्निदग्धकर्मा तु सिद्धात्मा स्यान्निरञ्जनः ॥ ४ ॥ अयमात्मैव संसारः कषायेन्द्रियनिर्जितः । તમેય તદ્વિવેતાર, મોક્ષમાદુમેનીવિઃ ॥ ૧ ॥ જયારે સ્વસ્વભાવમાં (આત્માપયેાગમાં) આત્મા રહે છે ત્યારે આ આત્મા જ જ્ઞાનસ્વરૂપ છે અને કર્મના ચેાગથી તે જ આત્મા શરીરી ( દેહધારી ) કહેવાય છે. તથા શુધ્યાનરૂપ અગ્નિએ કરી કર્માને બાળી નાખે છે, ત્યારે નિરજન સિદ્ધાત્મા થાય છે. કષાય તથા ઇંદ્રિયવડે જીતાઇ જાય છે, ત્યારે આ આત્મા તે જ સ`સાર છે, Page #262 -------------------------------------------------------------------------- ________________ ક્રોધથી થતા દેષ “ २०४ અને જ્યારે તે કષાય ઇન્દ્રિયને જીતનાર થાય છે, ત્યારે વિદ્વાન પુરુષે તેને મિક્ષ કહે છે. ૪-૫. म्युः कषायाः क्रोधमानमायालोमाः शरीरिणाम् । રવિંધાજો , મે લંચનાતિમિર ૬ . पक्षं संज्वलनः प्रत्याख्यानो मासचतुष्टयम् । अप्रत्याख्यानको वर्ष, जन्मानन्तानुबन्धकः ॥ ७ ॥ વીતરાગતિશ્રાદ્ધ-સદષ્ટિપાતરા ते देवत्वमनुष्यत्व-तिर्यवत्वनरकप्रदाः ॥ ८ ॥ દેહધારી જીને ક્રોધ, માન, માયા અને લોભ એમ ચાર પ્રકારના કષા હોય છે, તે ક્રોધાદિ ચારે પણ સંજવલન, પ્રત્યાખ્યાની, અપ્રત્યાખ્યાની અને અનંતાનુબંધી એમ ચાર ચાર પ્રકારના હેવાથી સેળ ભેદ થાય છે. તેમાં સંજવલનના કષાયે એક પખવાડીયાની મર્યાદાવાળા છે. પ્રત્યાખ્યાની ચાર માસ, અપ્રત્યાખ્યાની એક વર્ષ અને અનંતાનુબંધી કષાયે યાવત્ જીવ સુધી રહે છે. તે સંજવલનાદિ કષાયે અનુક્રમે વીતરાગપણને યતિપણને, શ્રાદ્ધપણાને (શ્રાવકપણાને) અને સમ્યગદર્શન પણાને નાશ કરે છે. તેમજ સંજવલનાદિ કષાયો અનુક્રમે દેવગતિ, મનુષ્યગતિ, તિર્યંચગતિ, અને નરકગતિ આપનાર છે. ૬-૭-૮. કોધથી થતા દે तत्रोपतापकः क्रोधः, क्रोधो वैरस्य कारणम् । દુતેર્તની , યા સમકુવા છે ? . उत्पद्यमानः प्रथम, दहत्येव स्वमाश्रयम् । क्रोधः कृशानुवत् पश्चादन्यं दहति वा न वा ॥ १०॥ અથ–ક્રોધ શરીર તથા મનને ઉપતાપ કરનાર છે. કોઈ વૈરનું કારણ છે. કોઈ દુર્ગતિને માગે છે અને શમસુખને રોકવાને Page #263 -------------------------------------------------------------------------- ________________ ૨૧૦ યોગશાસ્ત્ર ભાષાંતર-ચતુર્થ પ્રકાશ અર્ગલા (ભાગળ) સરખે કોધ છે. અગ્નિની માફક ઉત્પન્ન થત કોઇ પહેલું તે પોતાનું સ્થાન (આત્મગુણને) બાળી જ નાંખે છે અને પછી અન્ય સ્થાનકને (બીજા માણસને ક્રોધ ઉત્પન્ન કરાવી તેને આત્મગુણને) બાળે કે ન પણ બાળે. ૯-૧૦ વિવેચન–અપરાધી મનુષ્ય ઉપર કોઈ કેમ રોકી શકાય? ઉત્તર એ છે કે પરાક્રમથી અથવા ભાવનાથી. જેમકે, પોતે પાપ અંગીકાર કરી જે મને દુઃખ આપવા ઈચ્છે છે, તે પોતાના કર્મથી જ હણાયેલે છે, તેના ઉપર કેણ કોધ કરે? અપકારી ઉપર જ ક્રોધ કરવો એવી જે તમારી મરજી હોય તે, દુઃખને કારણરૂપ પિતાનાં કરેલાં અશુભ કર્મો ઉપર શા માટે ક્રોધ કરતા નથી? શ્વાન હોય તે પિતાને પથ્થર મારનાર માણસની ઉપેક્ષા કરી, પથ્થરને કરડવા દોડે છે, પણ સિંહ તે બાણની ઉપેક્ષા કરી બાણું મારનારને મારવા દોડે છે. તેમાં તમારે ખર અપરાધીને શોધી કાઢી તેને શિક્ષા કરવી જોઈએ, પણ તમારા કૂર કર્મની પ્રેરણાથી અમુક માણસે દુઃખ દીધું, તે કર્મોની ઉપેક્ષા કરી તે માણસને તમે દુઃખ આપકેપ કરે, તે શું તમે ધાનનું અનુકરણ નથી કરતા ? સંભળાય છે કે મહાવીરદેવ કોધ સહન કરવા માટે છદ્મસ્થપણે મ્લેચ્છ દેશમાં ગયા હતા તે આ તે વગર પ્રયત્ન તે અવસર તમને મળે છે. તે શા માટે તમે સહન નથી કરતા ? પ્રલયથી ત્રણ લેકનું રક્ષણ કરનાર મહા પુરુષોએ પણ આત્મગુણ માટે ક્ષમાને જ આશ્રય કર્યો છે, તે કેળના થડ જેવા સત્ત્વવાળી પ્રાણીઓ તમે શા માટે તે ક્ષમાને આશ્રય નથી કરતા? તમે એવું પુણ્ય શા માટે ન કર્યું કે તમને કેઈપણ બાધા ન કરે? હવે તમારા તે પ્રમાદને શોચ કરતાં તમે, હજી પણ ક્ષમાનેજ આશ્રય કરો. કોધથી અંધ થયેલ મુનિ અને ચંડાળમાં કાંઈ પણ અંતર નથી. એક મહાન તપસ્વી, પણ ક્રોધી હતો. તેને મૂકીને નિરંતર ભજન કરનાર પણ ક્ષમાશીલ કુરગડુ મુનિને દેએ વંદન કર્યું. માટે તપસ્યાથી પણ ક્ષમા જ પ્રધાન છે. સર્વ ઇંદ્રિયોને ગ્લાનિ કરનાર અને સર્ષની જેમ પ્રસરનાર Page #264 -------------------------------------------------------------------------- ________________ ૨૧૧ માનથી થતા ગેરફાયદા અને તેને જય કરવાને ઉપાય ક્રોધને જીતવા માટે જાંગુલી મંત્ર સમાન ક્ષમા તેજ સમર્થ છે. માટે હે ભવ્ય ! તમે ક્ષમાનો જ નિરંતર આદર કરો. ક્રોધને શાંત કરવાને ઉપાય क्रोधवडूनेस्तदहाय, शमनाय शुभात्मभिः । શ્રયેળીમા શર્મા, સંયમ રામલાઃ | ?? | ક્રોધરૂપ અગ્નિને તત્કાળ શાંત કરવા માટે ઉત્તમ મનુષ્યએ સંયમરૂપ બગીચાને નવ પલ્લવિત કરનાર નીક (પાણીના ધોરીયા) સમાન એક ક્ષમાને જ આશ્રય કર, અર્થાત્ ક્રોધને શાંત કરવા માટે એક ક્ષમા જ સમર્થ છે. ૧૧. માનથી થતા ગેરફાયદા અને તેને જય કરવાનો ઉપાય विनयश्रुतशीलानां त्रिवर्गस्य च घातकः । । विवेकलोचनं लुम्पन , मानोऽन्धकरणो नृणाम् ॥ १२ ॥ जातिलाभकुलैश्चर्य-बलरूपतपःश्रुतैः । Pરું પુનસ્તાન, ફીનનિ જમતે રનઃ | શરૂ I उत्सर्पयन्दोषशाखा, गुणमूलान्यधो नयन् । उन्मूलनीयो मानदुस्तन्मादवसरित्प्लवैः ॥ १४ ॥ વિનય, શ્રુતજ્ઞાન, શીલ (આચાર) અને ધર્મ, અર્થ, કામ રૂ૫ ત્રણ વર્ગને ઘાત કરનાર માન, વિવેકરૂપ નેત્ર ફેડી નાંખી મનુષ્યોને આંધળા કરે છે. જતિને, લાભ, કુળને, એશ્વર્યને, બલને, રૂપ, તપને અને શ્રુતને મદ કરનાર માણસ ફરી ફરી તે તે વસ્તુની હીનતા પામે છે. માટે દોષરૂપી શાખાઓને વિસ્તારતા અને ગુણરૂપ ભૂલોને નીચે લઈ જતા માનરૂપ વૃક્ષને નમ્રતા યા કેમળતારૂપ નદીના પૂરવડે કરી મૂલથી ઉખેડી નાંખ. ૧૨-૧૩–૧૪. વિવેચન—ઉત્તમ, મધ્યમ, અધમાદિ અનેક જાતિના ભેદને અનુભવ કરનારે તેને મદ કર, એ અયોગ્ય છે. ઉત્તમ જાતિ Page #265 -------------------------------------------------------------------------- ________________ ૨૧૨ યોગશાસ્ત્ર ભાષાંતર-ચતુથ પ્રકાશ પામેલ અધમ જાતિ પણ પામે છે, અને અધમતિ પામેલ ઉત્તમ પણ પામે છે, માટે જાતિ શાશ્વતી તા નથી જ, એટલે તેના ગવ કરવા એ કેવળ અજ્ઞાનતા જ છે. 'તરાયકર્મોના ક્ષય થવાથી જ ધનાદિના લાભ મળે છે. તેા વસ્તુ તવના જ્ઞાતાએ લાભમદ શા માટે કરવા જોઇએ ? કેમકે મહેનત કરીને વસ્તુ મેળવી છે. અકુલિના પણ બુદ્ધિ અને વૈભવમાં યા આચારમાં અધિક 'જોવામાં આવે છે, તે જોઈ ઉત્તમ કુળમાં ઉત્પન્ન થયેલાઓએ કુળમંદ ન કરવા જોઇએ. જો પાતે કુશીલ છે તેા ઉત્તમ કુળમાં પેદા થયા તા પણ શું, અને જો પાતે સુશીલ છે તેા ગમે તેવા કુળમાં પેદા થયા તા પણુ શી હરકત છે ? ઇન્દ્રાદિકની ત્રણ ભુવનપણાના ઐશ્વર્યની સ`પદા જોઈને કયા જ્ઞાની પુરુષ, ગ્રામ અને ધનાર્દિકના ગવ કરશે ? કુશીલ સ્ત્રીની માફક ગુણાવલ પુરુષા પાસેથી જે લક્ષ્મી ચાલી જાય છે, અને દોષવાન્ જીવાના પણ જે આશ્રય કરે છે, તેવુ અશ્વય વિવેકી પુરુષોને મદને અર્થે હોય જ નહીં. મહા બળવાન્ જીવાને પણ રાગાદિ એક ક્ષણમાત્રમાં નિČળ કરી નાંખે છે. એવા અનિત્ય ખળને ગવ કયા ડાહ્યો મનુષ્ય કરે ? સાત ધાતુથી બનેલા, અને વખતા વખત ચય, અપચય પામનાર, તથા જરા અને રાગેાથી વ્યાસ આ દેહના રૂપના કાણુ ગર્વ કરે ? સનત્કુમારનુ રૂપ અને થાડા જ વખતમાં થયેલેા નાશ, એના વિચાર કરનાર કચેા માણસ રૂપના મઢ કરે? ઋષભદેવ ભગવાન અને ભગવાન મહાવીરદેવની ધાર તપસ્યાને સાંભળીને પેાતાના સ્વલ્પ તપના મઢ કાણુ કરે ? શ્રીમાન્ ગણધર દેવાની શાસ્ત્ર રચવાની અને ધારી રાખવાની શક્તિને સાંભળીને અત્યારની સ્વલ્પ શક્તિના કયા બુદ્ધિમાન્ મદ કરે ? પૂર્વ પુરૂષસહાની વિજ્ઞાનાતિશયતા, કૌશલ્યતા અને આત્મપરાયણતા સાંભળીને સાંપ્રતકાળના મનુષ્યાને એક લેશ માત્ર પણ અત્યારના સ્વલ્પ જ્ઞાનના મદ કરવા જેવુ' નથી. Page #266 -------------------------------------------------------------------------- ________________ ભથી થતા અને તેને જીતવા ઉપાય ૨૧૩ માયાથી થતા દેશે અને તેને જય કરવાને ઉપાય असूनृतस्य जननी, परशुः शीलशाखिनः । जन्मभूमिरविद्यानां, माया दुर्गतिकारणम् ॥ १५ ॥ कौटिल्यपटवः पापा, मायया बकवृत्तयः । भुवनं वश्चयमाना, वश्चयन्ते स्वमेव हि ॥ १६ ॥ तदार्जवमहौषध्या, जगदानन्दहेतुना। जयेज्जगद्रोहकरी, मायां विषधरीमिव ॥ १७ ॥ માયા () અસત્યને પેદા કરનારી, શીલરૂપ વૃક્ષને નાશ કરવા માટે પશુ સરખી, અવિદ્યા (મિથ્યાત્વ યા અજ્ઞાન) ની જન્મભૂમિ સમાન અને દુર્ગતિમાં જવાના કારણરૂપ છે. માયાવડે કરી બગલાની જેમ આચરણ કરનારા અને કુટિલતામાં હોંશિયાર, પાપી મનુષ્યો જગતને ઠગતા છતાં (પિતાના આત્માને કર્મ બંધન કરી દુર્ગતિમાં નાખતા રહેવાથી તે જ ઠગાય છે. માટે જગત જેને આનંદના હેતુરૂપ, આર્જવતા (સરલતા) રૂપ મહા ઔષધવડે, જગતને દ્રોહ કરનારી સર્પિણી સરખી માયાને જ કર. ૧૫થી૧૭. લોભથી થતા દેશે અને તેને જીતવાનો ઉપાય आकरः सर्वदोषाणां, गुणग्रसनराक्षसः । कन्दो व्यसनवल्लीनां, लोभः सर्वार्थवाधकः ॥ १८ ॥ धनहीनः शतमेकं, सहस्रं शतवानपि । सहस्राधियतिलक्षं कोटि लक्षेश्वरोऽपि च ॥ १९ ॥ कोटीश्वरो नरेन्द्रत्वं, नरेन्द्रश्चक्रवर्तिताम् । चक्रवर्ती च देवत्वं, देवोऽपीन्द्रत्वमिच्छति ॥ २० ॥ इन्द्रत्वेऽपि हि संप्राप्ते, यदिच्छा न निवर्तते । मूले लघीयांस्तल्लोभः, शराव इव वर्धते ॥ २१ ॥ Page #267 -------------------------------------------------------------------------- ________________ યોગશાસ્ત્ર ભાષાંતર-ચતુથ પ્રકાશ लोभसागरमुद्वेलमतिवेलं महामतिः । સન્તોત્રોતુવન્થેન, પ્રસરમાં નિષાયેત્ ॥ ૨૨ ॥ લે।ભ દુનિયાના સજાતના દોષાની ઉત્પત્તિની ખીણુ સમાન છે, ઉત્તમ ગુણાનું ગ્રસન (ભક્ષણ-નાશ) કરવામાં રાક્ષસ તુલ્ય છે, દુઃખરૂપ વટ્ટીએના મૂળ સરખા છે અને ધર્મ કામાદિ પુરુષા ના બાધ કરનાર લેાભ જ છે. મૂળમાં શરાવ (રામપાતર) ની જેમ લાભ નાના હાય છે પણ આગળ ચાલતાં તે શરાવની જેમ વૃદ્ધિ પામે છે. જેમકે, ધનરહિત માણસ એક સેા રૂપા નાણાંની કે સુવર્ણ નાણાની ઇચ્છા કરે છે. સેા વાળા પણ હજારની ઇચ્છા કરે છે, હજારના અધિપતિ લાખની ઈચ્છા કરે છે, અને લક્ષેશ્વર પણ કરાડની ઇચ્છા રાખે છે. કાટીધ્વજ રાજા થવાને, રાજા ચક્રવર્તી થવાને, ચક્રવર્તી દેવ થવાને અને દેવ પણ ઈંદ્ર થવાનેં ઇચ્છે છે. ઇંદ્રપણું પ્રાપ્ત થયુ' છતાં પણ ઇચ્છા નિવૃત્ત (શાંત) થતી નથી, માટે વારવાર મેાટી ભરતીની માફક ફેલાતા લાભ સમુદ્રને મહાબુદ્ધિમાન્ યાગીએ સંતાયરૂપ પાળ બાંધી તેના ફેલાવાના નિરોધ કરવા. વિવેચન—જેમ સર્વ પાપા મૂળ હિંસા છે, કર્માનું મૂળ મિથ્યાત્વ છે, રાગોનું મૂળ ધાતુક્ષય છે, તેમ સવાઁ અપરાધાનું મૂળ લાભ છે. અહા! આ પૃથ્વી ઉપર લાભનું એકછત્ર સામ્રાજ્યપણું! કે વૃક્ષા પણ નિધાન પામીને પોતાના મૂળાવડે તેને દાબી રાખે છે. દ્રવ્યના લાભથી પેાતાનાં પૂર્વીનાં નિધાના ઉપર ૫'ચેન્દ્રિયાદિ જીવા પણ મૂર્છાથી ઉત્પન્ન થાય છે. સર્પ, ઉંદર, ગ્રહગાધા, પિશાચ, પ્રેત, ભૂત અને યક્ષાદિકા પણ નિધાન ભૂમિ ઉપર લાભથી ફર્યા કરે છે. આભૂષણ, ઉદ્યાન અને વાર્ષિકાદિકમાં મેહ પામેલા દેવા મરીને ત્યાંજ ઉત્પન્ન થાય છે. ક્રોધાદિકના વિજય કરી, ઉપશાંત માહપણ પામેલા યતિએ પશુ લેાભના અશથી તેવી ઉચ્ચ સ્થિતિથી નીચા પડે છે. ધનના લાભથી એક માંસના અભિલાષી `કૂતરાની જેમ સગા ભાઈ એ પણ લડે છે. ગ્રામાનિી સીમાના લાભને ઉદ્દેશીને યા રહિત થઈ મોટા રાજાએ પણ આપસમાં લડે છે. ૨૧૪ Page #268 -------------------------------------------------------------------------- ________________ ઈંદ્રિય જય કર્યા સિવાય કષાયના જય ન થાય તે વિષે ૨૧૫ માટુ' આશ્રય' છે કે, આ લાભરૂપ ખાઈને જેમ જેમ પૂરવાની મહેનત કરાથ છે તેમ તેમ તે પુરાવાને બદલે ઊંડી જતી જાય છે. પાણીથી જેમ સમુદ્ન પૂરી શકાતા નથી. તેમ ત્રણ લેાકના રાજ્યથી પણ આ લાભ સમુદ્ર પૂરાતા નથી. ભેાજન, આચ્છાદનાદ્વિ વિષયક અનંત વિષયાના અનુભવ આજ પર્યંત કર્યાં પણ હજી લાભના એક અંશ પણ પૂરાયે નથી. આ સર્વ શાસ્ત્રોનુ પરાવર્તન કરી મે તા એવા નિણય કર્યો છે કે, લાભને એછે કરવા માટે બુદ્ધિમાનાએ યત્ન કરવા જોઈએ. કષાય જીતવાના ઉપાયાના સગ્રહ કરી કહે છે क्षान्त्या क्रोधो मृदुन्वेन, मानोऽऽर्जवेन च । I लोभवानीहया जेयाः कषायाइति संग्रहः ॥ २३ ॥ , ક્ષમાએ કરી ક્રોધને, નમ્રતાએ કરી માનના, સરલતાએ કરી માયાના અને અનિચ્છાએ( સ‘તાપે ) કરી લાભના જય કરવા. આ પ્રમાણે સર્વ કષાયાને જીતવાના સંગ્રહ બતાવ્યા. ૨૩. ઇંદ્રિય જ઼ય કર્યાં સિવાય કષાયના જય ન થાય તે વિષે विनेन्द्रियजयं नैव कषायान् जेतुमीश्वरः । हन्यते हैमनं जाडयं, न विना ज्वलितानलम् ॥ २४ ॥ ઇન્દ્રિયાના જય' કર્યા સિવાય કષાયા જીતવાને મનુષ્યા સમથ થતા નથી. કેમકે હેમંત ઋતુની ઠંઠંડી (ટાઢ ) જાજવલ્યમાન અગ્નિ સિવાય હણી શકાતી નથી. अदान्तैरिन्द्रियहयैश्वलैरपथगामिभिः । બાષ્પ નાખે, નન્તુ સદ્ નીતે ॥ ૨૧ ॥ इन्द्रियैर्विजितो जन्तुः कषायैरभिभूयते । વીર જ્યેષ્ટ પૂર્વે, વત્ર જૈ જૈન વચતે ? ।। ૨૬ ॥ Page #269 -------------------------------------------------------------------------- ________________ યોગશાસ્ત્ર ભાષાંતર-ચતુર્થ પ્રકાશ कुलघाताय पाताय, बन्धाय च बधाय च । अनिर्जितानि जायन्ते करणानि शरीरिणाम् ॥ २७ ॥ દમન નહિ કરેલા ચપળ અને ઉન્માર્ગે ચાલનારા ઇન્દ્રિયરૂપ ઘેાડાઓ વડે ખે'ચાઇને પ્રાણી તત્કાળ નરકરૂપ અરણ્યમાં લઈ જવાય છે. એમ ઇન્દ્રિયેાવડે જીતાયેલા પ્રાણી કષાચા વડે કરી. પણ પરાભવ પામે છે, કેમકે પહેલાં વીરપુરુષે કિલ્લાની એક ઇંટ ખેંચી કાઢ્યા પછી તે કિલ્લાને કયા કયા માણસા ખ`ડિત નથી કરતા ? અર્થાત્ અલપ સત્ત્વવાળા પ્રાણિઓ પણ તે કિલ્લો તાડી પાડે છે. નહિ જીતેલી ઇન્દ્રિયા, દેહધારીઓને રાવણની માફક કુલના નાશ માટે, સૌદાસની માફ્ક રાજ્યથી ભ્રષ્ટ કરવા માટે, ચંડપ્રદ્યોતની માક બંધનને માટે અને પવનકેતુની માફક વધને, માટે થાય છે. ૨૫થી૨૭. * ૨૧૬ એક એક ઇન્દ્રિયાની પરાધીનતાથી મરણ થાય છે તે બતાવે છે वशास्पपर्शसुखास्वाद - प्रसारितकरः करी । आलानबन्धनक्लेश मासादयति तत्क्षणात् ॥ २८ ॥ पयस्यगाधे विचरन् गिलन् गलगतामिषम् । मैंनिकस्य करे दीनो, मीनः पतति निश्चितम् ॥ २९ ॥ निपतन्मत्तमातङ्ग - कपोले गन्धलोलुपः । कर्णतालतलाघातान्मृत्युणाप्नोति षट्पदः ॥ ३० ॥ कनकच्छेद संकाश - शिखा लोकभिमोहितः । रमसेन पतन् दीपे शलभो लभते मृतिम् ॥ ३१ ॥ हरिणो हारिणीं गीतिमाकर्णयितुमुद्धरः । आकर्णाकृष्टचापस्य याति व्याधस्स वेध्यताम् ॥ ३२ ॥ एवं विषय एकैकः, पञ्चत्वाय निषेवितः । कथं हि युगपत् पञ्च पञ्चत्वाय भवन्ति न १ ॥ ३३ ॥ Page #270 -------------------------------------------------------------------------- ________________ એક એક ઇંદ્રિયેાની પરાધીનતાથી મરણ થાય છે ૨૧૭ હાથણી સંબધી વિષય સુખના આસ્વાદ માટે સુંઢને પ્રસારણ ( લાંખી ) કરનાર હાથી આલાન સ્ત ંભ સાથે બધનના ફ્લેશને તત્કાળ પામે છે. અગાધ (ઊંડા) પાણીમાં રહેવાવાળા માછલે જાળની સાથે ખાંધેલા લેાઢાના કાંટા ઉપર રહેલ માંસને ભક્ષણ કરતા દીન થઈ માછીમારાના હાથમાં સપડાય છે. મદોન્મત્ત હાથીના કપાળ ઉપરના ગંધમાં આસક્ત થઈ કપાળ ઉપર બેસતા તેના કામના અપાટાથી ભ્રમર મરણ પામે છે. સુવર્ણ ના તેજ સરખા શિખાના પ્રકાશમાં માહિત થયેલ પતગીયાએ રભસવૃત્તિથી દીવામાં પડીને મરણ પામે છે. મનાહર ગાયન સાંભળવામાં ઉત્સુક થયેલેા હરિણ કાન પર્યંત ખેચેલા શિકારીના બાણુથી વેધપણાને (મરણુતાને) પામે છે. આ પ્રમાણે સેવેલા એક એક વિષય મરણ માટે થાય છે, તા એકી સાથે સેવવામાં આવતા પાંચ વિષયા મરણને માટે કેમ ન થાય? અર્થાત્ થાય જ. ૧૮ થી ૩૩. "", વિવેચન—ઇંદ્રિયોના વિષયાને પરાધીન થએલા કાણુ કાણુ વિડ`ખના નથી પામતા ? શાસ્રાના ણકારા, પણ ઇન્દ્રિયાધીન થએલાએ બાળકની માફક ચેષ્ટા કરે છે. આથી હવે બીજી ઇન્દ્રિયાનું નિંદનીયપણુ અમે શું બતાવીએ? પેાતાના સગાભાઈ બાહુબલિ ઉપર પણ ઇન્દ્રિયા ને પરાધીન થયેલા ભરતરાજાએ ચક્ર મૂકયુ હતું. ખાહુબલી જય અને ભરતના પરાજય, આ જય અને પરાજય, જીતેલી અને નહિ જીતેલી ઇન્દ્રિયાથી જ થયા હતા; ઇન્દ્રિયા વડે કરી અજ્ઞાની પશુ તા દંડાયા; પણ આ આશ્ચર્ય છે કે, શાંત મેાહવાળા પૂર્વધરો પણ ઇન્દ્રિયાથી દ'ડાય છે. ઇન્દ્રિયાથી પરાભવ પામેલા દેવ, દાનવ, માનવા અને તપસ્વીએ પણ નિંદનીય કર્મો આચરે છે. ઇન્દ્રિય પરાધીન મનુષ્યા નહિ ખાવાનું ખાય છે, નહિ પીવાનું પીવે છે અને અગમ્ય પણુ ગમન કરે છે. ઈન્દ્રિયાથી હણાયેલા માનવા, કુલ, શીલ અને કરૂણાના ત્યાગ કરી, વેશ્યાનાં નીચ કર્મો અને દાસપણું પણ કરે છે. મેહાંધ મનુષ્યેાની પરદ્રવ્યમાં કે પરસ્ત્રીમાં જે પ્રવૃત્તિ થાય છે તે સ્વતંત્ર ઇન્દ્રિયાનું જ ચેષ્ટિત છે. જેનાથી Page #271 -------------------------------------------------------------------------- ________________ ૨૧૮ યોગશાસ્ત્ર ભાષાંતર-ચતુર્થ પ્રકાશ હાથપગ અને ઈન્દ્રિયના છેદને મનુષ્ય પામે છે, તે ઈન્દ્રિયોને નમસ્કાર કરવા જેવું છે, અર્થાત્ તેને દૂરથી ત્યાગ કરવો જોઈએ. પિતે ઈન્દ્રિયોથી જીતાયેલો છે; છતાં જે તેના સંબંધમાં બીજાને ઉપદેશ આપે છે, તેને જોઈને વિવેકી પુરુષે હાથથી મુખ બંધ કરીને હસે છે, અર્થાત્ તેની અજ્ઞાનતાને અથવા પરોપદેશ કુશળતાને ધિક્કારે છે. ઇન્દ્રિયજયને ઉપદેશ અને ઉપાય तदिन्द्रियजयं कुर्यान्मनःशुद्धया महामतिः । - यां विना यमनियमैः कायक्लेशोवृथा नृणाम् ॥ ३४ ॥ માટે બુદ્ધિમાન મનુષ્યએ મનની શુદ્ધિ કરવાપૂર્વક ઇન્દ્રિયોને વિજય કર. મનની શુદ્ધિ સિવાય મનુષ્યોને યમ નિયમે કરવા છતાં માત્ર કાય ફલેશ જ થાય છે. ૩૪. મનને વિજય ન કરવાથી થતા ગેરફાયદા मनःक्षपाचरो भ्राम्यनपशवं निरशः । प्रपातयति संसारावर्तगर्ते जगत्त्रयीम् ॥ ३५ ॥ तप्यमानास्तपो मुक्तौ, 'गन्तुकामान् शरीरिणः । वात्येव तरलं चेतः, क्षिपत्यन्यत्र कुत्रचित् ॥ ३६ ॥ अनिरुद्धमनस्कः सन् , योगश्रद्धां दधाति यः । पझ्या जिगमिषुमं, स पङ्गुरिव हस्यते ॥ ३७॥ मनोरोधे निरुध्यन्ते, कर्माण्यपि समन्ततः । अनिरुद्धमनस्कस्य, प्रसरन्ति हि तान्यपि ॥ ३८ ॥ નિશંક અને નિરંકુશપણે ભમતે આ મનરૂપી રાક્ષસ આવર્તવાળી સંસારરૂપ ખાડમાં ત્રણ જગતના જીવને પાડે છે, વળી મિક્ષ જવાની ઈચ્છાથી કઠોર તપસ્યાવાળા મનુષ્યને આ ચપળ મન પવનની જેમ કઈ જુદે જ ઠેકાણે રેકી દે છે, માટે મનને રોક્યા કે Page #272 -------------------------------------------------------------------------- ________________ મનઃશુદ્ધિ કરવાની જરૂર ૨૧૯ સ્વાધીન કર્યા સિવાય જે માણસ ચેાગી થવાના નિશ્ચય રાખે છે તે જેમ પાંગળા માણસ પગવડે ગ્રામાન્તર જવાની ઈચ્છા રાખતાં હાંસી પાત્ર બને છે, તેમ તે જગતજીવાને હાંસીપાત્ર થાય છે. મનને રાકવાથી સર્વ બાજુથી આવતાં કર્મા પણુ રાકાઈ જાય છે અને જેણે મન રાકયુ નથી તેવા માણસને તે જ કર્મો વૃદ્ધિ પામે છે. मनः कपिरयं विश्व - परिभ्रमणलम्पटः । नियन्त्रणीयो यत्नेन, मुक्तिमिच्छुभिरात्मनः || ३९ ॥ કર્મોથી પેાતાની મુક્તિ મેળવવાના ઈચ્છુક મનુષ્યાએ વિશ્વમાં પરિભ્રમણ કરાવવામાં લ‘પટ આ મનરૂપ વાંદરાને પ્રયત્નથી રાકવા. મનઃશુદ્ધિ કરવાની જરૂર दीपिका खल्वनिर्वाणा निर्वाणपथदर्शिनी । एकैव मनसः शुद्धिः समानाता मनीषिभिः ॥ ४० ॥ सत्यां हि मनसः शुद्धौ सन्त्य सन्तोऽपि यद्गुणाः । सन्तोऽप्यसत्यां न सन्ति सैव कार्या बुधैस्ततः ॥ ४१ ॥ . मनः शुद्धिमविभ्राणा, ये तपस्यन्ति मुक्तये । સ્વયંવા નાયં મુનાસ્યાં તે, પતિતીર્થંન્તિ મહાળવું ॥ ૪૨ ।। तपस्विनो मनःशुद्धिविनाभूतस्य सर्वथा । ध्यानं खलु मुधा चक्षुर्विकलस्येव दर्पणः ॥ ४३ ॥ तदवश्यं मनःशुद्धिः, कर्तव्या सिद्धिमिच्छता । તવાતયમપ્રાયૈ:, જિમન્યેક વ્યાય′′નૈઃ ॥ ૪૪ || मनः शुद्धयै च कर्तव्यो, रागद्वेषविनिर्जयः । कालुष्यं येन हित्वाssत्मा स्वस्वरूपेऽवतिष्ठते ॥ ४५ ॥ વિદ્વાન પુરુષાએ એક મન શુદ્ધિને જ મેક્ષ માર્ગ દેખાડનારી અને નહિ બુઝાય તેવી દીપીકા (ઢાવી) કહેલી છે. જો મનશુદ્ધિ વિદ્યમાન હોય તે અવિદ્યમાન ગુણા પણ આવી મળે છે અને ગુણ્ણા વિદ્યમાન હૈાય છતાં જો મનઃશુદ્ધિ ન હોય તો તે ગુણા છે Page #273 -------------------------------------------------------------------------- ________________ ૨૨૦ ગશાસ્ત્ર ભાષાંતર-ચતુર્થ પ્રકાશ જ નહિ (અર્થાત્ તે ગુણે ચાલ્યા જવાના અથવા છે તે તે નકામા છે.) માટે વિદ્વાનેએ મનશુદ્ધિ અવશ્ય કરવી. મનશુદ્ધિને ધારણ કર્યા સિવાય જેઓ મેક્ષ મેળવવા માટે તપશ્ચર્યા કરે છે તેઓ પોતાને મળેલી નાવને ત્યાગ કરીને ભુજાઓ વડે મહાન સમુદ્રને તરવાને ઈચછે છે. આંધળા માણસને દર્પણ દેખાડવું જેમ નિરર્થક છે તેમ મનની થેડી પણ શુદ્ધિ થયા સિવાયનું તપસ્વીઓનું ધ્યાન નિરર્થક છે. માટે મોક્ષની ઈચ્છા રાખનારાઓએ અવશ્ય મનની શુદ્ધિ કરવી જોઈએ. તે શુદ્ધિ સિવાય બીજાં તપ, શ્રુત અને યમાદિ અને (પાંચ મહાવ્રતાદિ) થી કરી કાયાને દડવે કરી (દુખી કરે કરી) શું સાધ્ય થવાનું છે? અર્થાત્ મનશુદ્ધિ સિવાય તે કેવળ સંસાર વધારવાનાં કારણ સરખા છે, મન શુદ્ધિ માટે રાગ દ્વેષને વિજય કરવો, કે જેથી આત્મા મલિનતાને ત્યાગ કરી સ્વરૂપમાં (સ્વાભાવિક સ્થિતિમાં) રહી શકે. ” રાગ-દ્વેષાદિનું દુર્ભયપણું आत्मायत्तमपि स्वान्तं, कुर्वतामपि योगिनाम् । रागादिभिः समाक्रम्य, पसयत्तं विधीयते ॥ ४६ ॥ रक्ष्यमाणमपि स्वान्तं, समादाय मनाग मिषम् । पिशाचा इव रागाद्याश्छलयन्ति मुहुर्मुहुः ॥ ४७ ॥ रागादितिमिरध्वस्त-ज्ञानेन मनसा जनः । अन्धेनाऽन्ध इवाकृष्टः, पात्यते नरकावटे ॥ ४८ ॥ આત્માને આધીન કરતાં પણ વેગીઓના મનને રાગ દ્વેષ મહાદિ (રક્ત, દ્વિષ્ટ અને મૂઢતા વડે) દબાવી દઈ તેને પરાધીન કરી દે છે. યમ નિયમાદિક વડે તેનું (મનનું) રક્ષણ કરવા છતાં પણ કાંઈક બાનું કાઢીને પિચાશની માફક રાગ-દ્વેષાદિ તેને વારંવાર છેતરી લે છે. રાગ-દ્વેષાદિ અંધકાર વડે જ્ઞાન આલોકનો (જ્ઞાનપ્રકાશનો નાશ કરનાર મન જેમ આંધળો આંધળાને ખેંચીને ખાડામાં નાખે છે તેમ મનુષ્યોને નરકરૂપ ખાડામાં પાડે છે. ૪૬ થી ૪૮. Page #274 -------------------------------------------------------------------------- ________________ સમભાવ કેવા નિમિત્તોથી ઉત્પન્ન થાય છે. ૨૨૧ રાગ દ્વેષ જીતવાને ઉપાય अस्तंतन्द्ररतः पुंमिनिर्वाणपदकांक्षिभिः । विधातव्यः समत्वेन, रागद्वेष द्विषजयः ॥ ४९ ॥ માટે નિર્વાણ પદના ઈચ્છુક પુરુષોએ સાવધાન થઈ સમભાવ રૂપ શસ્ત્ર વડે રાગ દ્વેષ રૂપ શત્રુને વિજય કરે-૪૯ अमन्दानन्दजनने, साम्यवारिणि मजताम् । जायते सहसा पुंसां, रागद्वेषमलक्षयः ॥५०॥ प्रणिहन्ति क्षणार्धन, साम्यमालम्ब्य कर्म तत् । જ મારતીવ્ર-તાસા કર્મોરિમિત છે પણ તીવ્ર યા મહાન આનંદ ઉત્પન્ન કરવા માટે સમભાવરૂપ પાણીમાં સ્નાન કરનાર પુરુષને અકસ્માતું રાગદ્વેષરૂપ મળને ક્ષય થાય છે. સમભાવનું અવલંબન કરીને એક મહૂર્તમાં પ્રાણીઓ જે કર્મને નાશ કરે છે તે કર્મો સમભાવ વિના તીવ્ર તપસ્યાવાળા કરડે વર્ષોવડે કરીને પણ નાશ કરી શક્તા નથી. ૫૦-૫૧. સમભાવથી કર્મો કેવી રીતે નાશ થાય? कर्म जीवच संश्लिष्टं, परिज्ञातात्मनिश्चयः । . વિમિત્રો સાપુ સામાજિયા | પર છે. જેમ કલેષ દ્રવ્યથી (ચિકણું વસ્તુથી જોડાયેલું પત્રાદિ વાંસ વગેરેની સળીથી જુદું કરી શકાય છે તેવી રીતે કર્મ અને જીવ આપસમાં જોડાયેલાં છે, તે નિર્ણય કરીને સાધુઓ સમભાવરૂપ શલાકા (સી) વડે કરી કર્મ અને જીવને જુદાં કરે છે. પર. આત્મનિશ્ચયના બળથી કેવળ કર્મો જ ખપાવે છે ( જુદાં કરે છે) એટલું જ નહિ પણ આત્મામાં પરમાત્માપણું પણ દેખે છે Page #275 -------------------------------------------------------------------------- ________________ ૨૨૨ ગશાસ્ત્ર ભાષાંતર-ચતુર્થ પ્રકાશ रागादिध्वान्तविध्वंसे, कृते सामायिकांशुना ।। स्वस्मिन् स्वरूपं पश्यन्ति, योगिनः परमात्मनः ॥ ५३॥ સમભાવરૂપ સૂર્ય વડે રાગાદિ અંધકારને નાશ કરવાં છતાં, યોગીએ પિતાને વિષે પરમાત્માનું સ્વરૂપ જુવે છે. પ૩. સમભાવને પ્રભાવ स्निह्यन्ति जन्तवो नित्यं, वैरिणोऽपि परस्परं । .. अपि स्वार्थकृते साम्य-भाजः साधोः प्रभावतः ॥ ५४॥ પિતાના સ્વાર્થને માટે પણ સમભાવનું સેવન કરતાં સાધુઓના પ્રભાવથી નિત્ય વેર ધારણ કરનારા પ્રાણિઓ પણ આપસમાં સ્નેહભાવ ધારણ કરે છે. (આ સર્વ સમભાવનો જ પ્રભાવ છે.) ૫૪ વિવેચન–ઈછાનિષ્ટપણે રહેલા, ચેતવ્યાચેતન્ય પદાર્થોમાં જેઓનું મન મુંઝાતું નથી, તેઓને જ સમપણું હોય છે. કેઈએ ચંદનથી વિલેપન કર્યું, અને કેઈએ હથીયારથી છેદન કર્યું, એ બને પ્રસં. ગમાં ચિત્તવૃત્તિ હર્ષ શેક વિનાની રહે છે તેમાં અનુપમ સામ્યપણું રહેલું સમજે. અભીષ્ટ સ્તુતિ કરનાર અને રેષાંધ થઈ શ્રાપ આપનાર ઉપર જે સમદષ્ટિ હોય તે તે સમભાવનું અવગાહન કરી શકશે. મોટું આશ્ચર્ય છે કે, કાંઈ લેવા દેવા સિવાય સમભાવથી નિવૃત્તિ પણ મેળવી શકાય છે, સ્વર્ગ મેક્ષાદિ પરોક્ષ વસ્તુને અપલાપ કરનાર નાસ્તિકે પણ સમભાવથી ઉત્પન્ન થતા સુખને તે કબુલ જ કરે છે. કવિઓના પ્રલા૫ માત્ર અમૃતના નામ ઉપર તમે શા માટે મુંઝાઓ છો ? પણ સ્વસંવેદ્ય સામામૃતનું જ તમે પાન કરે. અરે ! ખાવા, પીવા, પહેરવા વિગેરે રસેથી વિમુખ થયેલા મુનિઓ પણ આ સામ્યામૃતનું પાન પોતાની ઈચ્છાએ નિરંતર કરે છે પણ તે સામ્યપણું તે જ કે કઃપવૃક્ષની માળા ગળામાં આવી પડે, કે મણિધર સર્પ ગળામાં વિંટાઈ વળી, એ બેઉ સ્થળે સરખી દષ્ટિ હેવી જોઈએ, માટે હે ભવ્ય ! જેના હેવાથી જ્ઞાનાદિ Page #276 -------------------------------------------------------------------------- ________________ પહેલી અનિત્ય ભાવનાનું સ્વરૂપ ૨૨૩ રત્નો સફળ છે અને જેના અભાવે તે નિષ્ફળ છે, તે સામ્યતાને તમે આશ્રય કરો. ૪૫. અહીં શિષ્ય શંકા કરે છે કે સમભાવ કેવા નિમિત્તેથી ઉત્પન્ન થાય ? આચાર્યશ્રી ઉત્તર આપે છે साम्यं स्यान्निर्ममत्वेन, तत्कृते भावनाः श्रयेत् । अनित्यतामशरणं, भवमेकत्वमन्यताम् ॥ ५५ ॥ अशौचमाश्रवविधि, संवरं कर्मनिर्जराम् । धर्मस्वाख्यातां लोकं द्वादशी बोधिभावनाम् ॥ ५६ ॥ સામ્ય પણું (સમભાવ) નિર્મમત્વ વડે કરી થાય છે અને તે નિમમત્વતા માટે ભાવનાને આશ્રય કરો. ભાવનાઓ બાર છે તે અનુક્રમે બતાવે છે. ૧. અનિત્ય, ૨. અશરણ, ૩. સંસાર, ૪. એકવ, પ. અન્યત્વ, ૬. અશુચિ, ૭. આશ્રવ, ૮. સંવર, ૯. કર્મનિર્જરા, ૧૦. ધર્મસુ આખ્યાત, ૧૧. લોક અને ૧૨. બધિભાવના. ૫૫-૫૬ પહેલી અનિત્ય ભાવનાનું સ્વરૂપ ચારણાં માઉં, મધ્યાહ્ન = શિશિ निरीक्ष्यते भवेऽस्मिन् ही, पदार्थानामनित्यता ॥ ५७ ॥ शरीरं देहिनां सर्व-पुरुषार्थनिबन्धनम् । प्रचण्डपवनोद्धृत-घनाघनविनश्वरम् ॥ ५८॥ જણોરવાજા ઋી, સંમાર વનસfમારા वात्याव्यतिकरोत्क्षिप्त-तूलतुल्यं च यौवनम् ॥ ५९॥ इत्यनित्यं जगद्वत्त, स्थिरचित्तः प्रतिक्षणम् । zwTwiદમત્રોય, નિર્મમવાય વિનોર ૬૦ | હા! હા! જે વસ્તુની સૈદયતા(યા સ્થિતિ) પ્રાત:કાળમાં છે Page #277 -------------------------------------------------------------------------- ________________ ૨૨૪ યોગશાસ્ત્ર ભાષાંતર-ચતુર્થાં પ્રકારા તે મધ્યાહ્ન વખતે રહેતી નથી અને જે મધ્યાહ્ને દેખાય છે તે રાત્રીએ દેખાતી નથી. આ સ`સારમાં એવી રીતે પદાર્થની અનિત્યતા દેખાય છે. જે શરીર પ્રાણીઓને સવ પુરુષાર્થી સિદ્ધિનુ કારણ છે, તે શરીર પશુ પ્રચર્ડ પવનથી છિન્નભિન્ન કરી નાખેલ વાદળ સરખુ' વિનશ્વર છે. સમુદ્રના કલ્લેાલા (મેાાએ)ની માફ્ક લક્ષ્મી ચપળ છે, સ્વજનાદિના સંચાગા સ્વપ્ન સરખા છે અને યૌવન પર્વનના સમૂહથી ઉડાડેલ અતુલની તુલનાવાળું છે. આ પ્રમાણે અનિત્ય જગત્ સ્વરૂપને સ્થિર ચિત્ત કરી ક્ષણ ક્ષણ પ્રત્યે તૃષ્ણારૂપી કૃષ્ણસર્પને મંત્રતુલ્ય નિર્માંમત્વ થવા માટે ચિંતવવું. ૫૭-૬૦ । વિવેચન—પાતા તરફથી, પર તરફથી, યા સર્વ દિશાએ તરફથી આપદાએ જ્યાં આવી પડે છે, તેવા આ સૌંસારમાં કૃતાંતના દાંતરૂપ ય′ત્રમાં પડેલા પ્રાણીએ દુઃખે જીવે છે. વજ્રના જેવા મજબુંત દેહૈ। ઉપર પણ અનિત્યતા આવી પડે છે, તેા કેળના ગભ જેવા અત્યારના અસાર દેહાની તે! વાત જ શી કરવી ? મરણરૂપ વાઘના મુખમાં પડેલા જીવાનુ` મંત્ર, તંત્ર ઔષધાદિકે કરી રક્ષણ થતું નથી. વૃદ્ધિ પામતા જીવાને પ્રથમ જરા અને પછી મરણુ સપાટામાં લે છે. પાણીમાં પરપાટાઓ ઉત્પન્ન થઈ થઈને વિલય થાય છે. તેમ પ્રાણિઓના દેહેા ઉત્પન્ન થઇ થઈ વિલય થાય છે. ગુણામાં દાક્ષિણ્યતા અને દાષા ઉપર દ્વેષ આ મરણને છે જ નહિ. એ તે દાવાનળની માફક સુકુ` કે લીલુ', સદેષ કે નિર્દોષ સર્વાંના સંહાર કરે છે. સ'સાર વાસનાથી માહિત થઈ તું એમ નિશ્ચય ન કરીશ કે, કાઇપણ ઉપાયથી આ દેહનુ રક્ષણ કરીશ, કેમકે જેએ પૃથ્વીનુ છત્ર અને મેરૂ પર્વતના દડ કરવાનું સામર્થ્ય ધરાવતા હતા. તેઓ પણ પેાતાનું કે પરનુ` મરણથી રક્ષણ કરવા સમર્થ થયા નથી. આ અનિત્ય યૌવન મનુષ્યાને બળ, રૂપ વિગેરે બતાવી ધીરજ આપે છે, તે પણ વૃદ્ધાવસ્થાએ પહોંચતાં જર્જરિત થાય છે. ઘણા સ‘કલેશથી ઉત્પન્ન થયેલું અને ઉપયેગમાં ન લેતાં સારી રીતે Page #278 -------------------------------------------------------------------------- ________________ અશરણ ભાવનાનું સ્વરૂપ, ૨૨૫ રક્ષણ કરેલું ધન પણ ક્ષણ માત્રમાં વિનાશ પામે છે. ધનના નાશ પામવામાં કે પર્યાયાંતર થવામાં, પાણીના પરપોટા કે વીજળી સિવાય બીજી ચપળતાવાળી કઈ ઉપમા આપી શકાય? સંગે વિગથી ભરપૂર છે. સંપદા તે વિપદા જ છે, આમ નિરંતર અનિત્યતાને ભાવનાર, અનિત્ય સંસ્કારથી વાસિત થતા, વહાલે પુત્ર મરણ પાસે હોય તે પણ શોક કરતું નથીત્યારે મૂઢ માણસે માટીનું વાસણ ભાંગતાં પણ રૂદન કરે છે. આમ આત્મા સિવાય દરેક વસ્તુની અનિત્યતા વિચારવી. અશરણ ભાવનાનું સ્વરૂપ इन्द्रोपेन्द्रादयोऽप्येते, यन्मृत्योर्यान्ति गोचरम् । હો ! સાત વ : શારીરિણા ? पितुर्मातुः स्वसुर्धातुस्तनयानां च पश्यताम् । ત્રાળો વિતે , મિણસાર દૂર शोचन्ति स्वजनानन्तं, नीयमानान् स्वकर्मभिः । नेष्यमाणं तु शोचन्ति, नात्मानं मूढबुद्धयः ॥ ६३ ॥ संसारे दुःखदावाग्नि-ज्वलज्ज्वालाकरालिते । वने गार्भकस्येव, शरणं नास्ति देहिनाम् ॥ ६४ ॥ અરે ! જ્યારે ઈન્દ્ર અને ઉપેન્દ્ર વાસુદેવાદિ પણ જે મૃત્યુને આધીન થાય છે તે મરણય આવે ત્યારે આ પામર પ્રાણિઓને કેનું શરણ? પિતા, માતા, બેન, ભાઈ અને પુત્રાદિનાં જોતજોતામાં જ શરણ રહિત આ પ્રાણિને કામે યમના ઘર તરફ (ચાર ગતિને વિષે) લઈ જાય છે. પોતાના કર્મોવડે કરી અંત પમાડાતા (મરણ પામતા) સ્વજનોને જોઈને મૂઢ બુદ્ધિવાળા લકે શોચ કરે છે, પણ પિતાને તે કર્મો થોડા વખતમાં લઈ જશે તેને માટે તે બીલકુલ ૧૫ Page #279 -------------------------------------------------------------------------- ________________ ૨૨૬ યોગશાસ્ત્ર ભાષાંતર-તૃતીય પ્રકાશ વિચાર પણ કરતા નથી, એ અફસોસનું કારણ છે. દુઃખરૂપી દાવાનળની બળતી જવાળાઓથી ભયંકર આ સંસારરૂપ વનમાં મૃગનાં બાળકની જેમ પ્રાણીઓને (ધમ સિવાય) કેઈનું શરણ નથી. વિવેચન—આયુર્વેદાદિના અષ્ટાંગને જાણનાર રાજવૈદ્ય અને મૃત્યુંજય મંત્ર વડે મંત્રવાદીઓ પણ આ દેહનું મરણથી રક્ષણ કરી શકતા નથી. ખડૂગના પીંજરામાં રહેનારા અને ચતુરગી સેનાથી વિટાએલા રાજાને પણ રાંકની માફક મરણ ખેંચી જાય છે, તે અન્યની શી વાત કરવી? સગર ચક્રવર્તીને સાઠહજાર પુત્રોને તૃણની જેમ જવલનપભદેવે બાળીને ભસ્મ કરી દીધા, પચીશ હજાર દેવેથી સેવન કરતે ચક્રવર્તી પિતાનું રક્ષણ કરવા સમર્થ ન થયે. સ્કંદકાચાર્યના પાંચસો શિષ્યોને પડપી પાલકે ઘાણીમાં ઘાલી માર્યા, પણ મરણથી બચાવવા કેઈ સમર્થ ન થયું. જેમ મરણના પ્રતિકારને જનાવરો નથી જાણતા તેમ મનુષ્ય પણ ન જાણે તે તે મનુષ્યપણું દિકકારને પાત્ર છે. અહા! શું પરાક્રમી પુરુષની પણ પરાધીન દશા ! એક ખડ્રગ માત્ર ઉપકરણથી જેણે આખી દુનિયાને જીતી હતી, તેવા વીર પુરુષો પણ મરણ પાસે આવ્યે દીન થઈ મોઢામાં આંગળીઓ ઘાલે છે. નેહથી ખેંચીને જેને ઈન્દ્ર મહારાજ પણ અર્ધાસને બેસાડતા તેવા શ્રેણિકાદિ મહારાજાએ પણ વર્ણવી ન શકાય તેવી ઘર દશા પામ્યા ! તલવારની ધાર સમાન તીક્ષણ વ્રત પાળનાર મુનિઓ પણ તેને પ્રતિકાર નથી કરી શક્તા. માટે જ આ વિશ્વ અશરણ્ય, અરાજક અને નિર્ણાયક છે. એમ એક નાનામાં નાના કીડાથી લઈને દે પર્વતના સર્વ જીવોથી ભરપુર આ આખું જગત્ શરણ રહિત, કર્મોને યા જન્મ મરણને પરાધીન છે. એક ધર્મનું શરણ તે જ શુભ ગતિ આપી, કર્મની જાળથી છોડાવી, જન્મ મરણથી મુક્ત કરી ખરૂં સુખ કે શરણ આપનાર છે. માટે હે ભવ્ય ! કર્માધીન જીનો આશ્રય મૂકી એક ધર્મને આશ્રય તમે સ્વીકારે જેથી અક્ષય સુખ મળે. Page #280 -------------------------------------------------------------------------- ________________ સંસાર ભાવનાનું સ્વરૂપ. ' રર૭ સંસાર ભાવનાનું સ્વરૂપ કોરિયા પર રવાણી, સભા મિત્ર ! संसारनाटधे नटवत्, संसारी हन्त चेष्टते ॥६५॥ न याति कतमा योनि, कतमा वा न मुञ्चति । संसारी कमसंबन्धादवक्रयकुटीमिव ॥ ६६ ॥ સમારોવાશsf, નાના વતઃ | वालाग्रमपि तमास्ति, यम स्पृष्टं शरीरिभिः ॥ ६७ ॥ આ સંસારની અનેક યોનિઓમાં પરિભ્રમણ કરવારૂપ નાટક કર્મમાં નટની માફક સંસારી ચેષ્ટા કરે છે. અહે ! તેમાં વેદને પારગામી પણ મારી કમાણે ચંડાળ થાય છે. સ્વામી મરીને સેવક થાય છે અને પ્રજાપતિ કૃમિ આદિપણે ઉત્પન્ન થાય છે. સંસારી કર્મના સંબંધીથી ભાડાની કેટડીની જેમ કઈ યોનિમાં પ્રવેશ કરતા નથી કે કઈ નિને ત્યાગ નથી કરતા ? અર્થાત્ દરેક સ્થળને ત્યાગ કરે છે અને તેમાં પ્રવેશ પણ કરે છે. આ સમસ્ત લોકાકાશની અંદર એક વાળીઝ જેટલે પણ એ ભાગ નહિ મળી શકે કે પિતાના કર્મો વડે અનેક રૂપ ધારણ કરી આ પ્રાણીઓએ તે સ્થળને સ્પર્શ ન કર્યો હોય. (એમ સંસાર પરિભ્રમણના સંબંધમાં વિચારવું તે સંસાર ભાવના). ૬૫-૬૬-૬૭. વિવેચન-સંસારી જીવો નરક, તિર્યંચ, મનુષ્ય અને દેવ એમ ચાર પ્રકારનાં છે, પ્રાયે સર્વ જીવે દુઃખથી ભરપૂર અને કર્મ સંબંધથી પીડાયેલા આ જગમાં પરિભ્રમણ કર્યા કરે છે. ' પહેલી ત્રણ નરકમાં શીત અને પાછળની ચાર નરકમાં ઉણુ વેદના નરકના જીવ અનુભવે છે. જે નરકની ઉષ્ણતામાં લોઢાને પર્વત નાખવામાં આવ્યા હોય તે તે પણ પીગળી જાય. તેટલી ગરમી ત્યાં નરકના છ સહન કરે છે. તેમજ અન્ય અન્ય કે ભાવથી કે પૂર્વના વૈરથી મારામારી કરી નારકીઓ દુઃખી થાય છે. Page #281 -------------------------------------------------------------------------- ________________ २२८ ગશાસ્ત્ર ભાષાંતર-ચતુર્થ પ્રકાશ વળી પરમાધામદેવે તેને દુઃખ આપે છે. આમ ત્રણ પ્રકારના દુઃખને જોગવતા નારકીને જીવે દુખે છેવે છે. તિર્યંચગતિમાં પૃવિપણે ઉત્પન્ન થયેલા છેને હળાદિ વડે કરી, પાણીના પ્રવાહમાં ભીંજવા વડે, અગ્નિથી દાઝવા વડે અને અનેક વિજાતીય દ્રવ્ય વડે છેદન, ભેદન થવા વડે દુઃખ અનુભવવું પાણીપણે ઉત્પન્ન થએલા , સૂર્યના તાપે કરી, ધૂળ વગેરેના શેષાવાથી કરી, ક્ષારાદિકની મિત્રતાથી, તૃષાવાળા. જેના પીવાથી, દુઃખે અનુભવવા પડે છે. . અગ્નિપણે ઉત્પન્ન થએલા છે, પાણીથી બુઝાવે કરી, ઘણના પ્રહાર વડે કરી અને ઇંધણ વગેરેથી બળવા વડે કરી દુઃખી થાય છે. વાયુપણે ઉત્પન્ન થએલા જ વીંજણા વગેરેથી ઝપટાવે કરી, શીત ઉષ્ણાદિ દ્રવ્યના સંયોગે કરી, આપસમાં પછડાવે કરી મરણ દિક અનુભવે છે. વનસ્પતિના જીવો, છેદાવું, ભેદાવું, અગ્નિથી પચવું, પીલાવું, અન્ય ઘસાવું, પવન વગેરેથી ભંગાવું, દાવાનળ વગેરેથી બળવું, અને પાણીના પૂરવડે ઉમૂલ થવું વગેરે કારણોથી અસહ્ય દુખે અનુભવ કરે છે. આમ બે ઈન્દ્રિય ત્રિઈદ્રિય ચારેન્દ્રિય વિગેરે વિકલેન્દ્રિય જીવે કેઈ ઔષધાદિકથી, કઈ પગ વગેરેથી ચગદાવા વડે કરી, માર્જન કરવે કરી અને કેઈ તાડનાદિકે કરી દુખ અને મરણ અનુભવે છે. પંચેન્દ્રિય જીવો મૃગાદિ વગેરે શિકારીના પ્રહાર કરી, નાનાં જનાવરે માંસાહારી મેટા જનાવરોના ભઠ્ય તરીકે તેમજ ટાઢ, તાપ, વરસાદ, અગ્નિ અને શસ્ત્રાદિકે કરી સર્વ ઠેકાણે ત્રાસ પામતાં કેવલ દુઓને અનુભવ કરે છે. મનુષ્યમાં અનાર્ય પણે ઉત્પન્ન થએલા છે એટલાં તે પાપ કરે છે કે જેનું વર્ણન કરવું અશક્ય છે. આર્યપણે ઉત્પન્ન થયેલા Page #282 -------------------------------------------------------------------------- ________________ સંસાર ભાવનાનું સ્વરૂપ. રર પણ અનાય વૃત્તિવાળા દુઃખ, દારિદ્ર અને દુર્ભાગ્યથી ઇગ્ધ થએલા દુઃખે જીવન પૂરૂ કરે છે. પરપ્રેષ્યતાથી પરાધીન થએલા રાગ, જન્મ, જરા, મરણાદિથી ગ્રસાયેલા, નીચ કર્મોથી કદના પામેલા, દીનદશા પામેલા માનવા દુઃખે જીવે છે. અગ્નિના વર્ણ સરખી તપાવેલી સૂઈ વડે દરેક રામ ભેદવામાં આવે તેના કરતાં આઠગણુ. દુઃખ ગર્ભોવાસનુ છે. બાલપણામાં મૂત્ર વિષ્ટામાં પડ્યા રહેવાથી, યૌવનાવસ્થામાં વિષયાદિમાં અ`ધ બની અથવા વિષયાદિના વિયેાગે કરી અને વૃદ્ધાવસ્થામાં ખાંસી, શ્વાસ, ઇન્દ્રિયાની હીનતા વડે દુઃખા અનુભવે છે. બાલ્યાવસ્થા વિજાના શુકર સરખી, યૌવનાવસ્થા મદન પરાધીન ગભ સરખી અને વૃદ્ધાવસ્થા જરત બળદ સરખી, મનુષ્યા ગુજારે છે. પણ ધ સિવાય પુરુષ પુરુષ થઇ શકતા જ નથી. બાલ્યાવસ્થા માતાનું મુખ જોવામાં, યુવાવસ્થા સ્ત્રીનું મુખ જોવામાં અને વૃદ્ધાવસ્થા પુત્ર મુખ જોવામાં મૂખ મનુષ્યેા કાઢે છે પણ અંતરમુખ થઇ શકતા નથી એ જ શાચનીય છે. સેવા, કણ, વાણિજ્ય અને પશુપાલ્યાદિ કમ કરવા સાથે ધનની આશામાં વિદ્યુળ થયેલા મનુષ્ય, પેાંતાનુ' જીવન નિર્ણાંક કરે છે. જ્ઞાન, દર્શન, ચારિત્રના ભાજન તુલ્ય મનુષ્યજન્મમાં પાપી પુરુષા પાપ તુલ્ય. મા ભરે છે. સ્વર્ગ, મેાક્ષની પ્રાપ્તિના કારણરૂપ મનુષ્ય જન્મ પામીનેે. નરકની પ્રાપ્તિરૂપ ક કરી-કરાવી મનુષ્ય જન્મ ફાગઢ હારે છે એ મહાન અસાસની વાત છે. શેક, આમષ, વિષાદ, ઈર્ષ્યા, અને દીનતાદિથી હતબુદ્ધિવાળા ઢવાને, દેવલાકને વિષે પણ દુઃખનુ' જ સામ્રાજ્ય અનુભવાય છે. પરજન્મના જીવિત તુલ્ય બીજા દેવાની મહાન્ ઋદ્ધિને જોઈને સ્વપ્ ઋદ્ધિવાળા દેવા શાચ કરે છે. અરે પૂર્વે કાંઇ વિશેષ સુકૃત અમે ન કર્યું. તેથી અહીં આભિયાગિક (ચાકર) દેવપણું અમે પામ્યા. વિશેષ લક્ષ્મીવાન દેવાને જોઈ હલકી ઋદ્ધિવાળા દેવા આ પ્રમાણે વિષાદ કરે છે. ખીજા મહર્ષીિક દેવેના સ્ત્રી, વિમાન, રત્ન અને ઉપવનાદિક સમૃદ્ધિ જોઇ ઇર્ષારૂપી અગ્નિથી રાત્રિ દિવસ દેવા બન્યા કરે છે. Page #283 -------------------------------------------------------------------------- ________________ ૨૩૦ ગશાસ્ત્ર ભાષાંતર-ચતુર્થ પ્રકાશ પુણ્યથી મળેલા દેવલોકમાં પણ કામ, ક્રોધ અને ભયાતુર દે ત્યાં પણ સુખ અનુભવી શકતા નથી. ચ્યવન (મરણ) સમય નજીક આવતાં અપ્લાન માળા ગ્લાનિ પામે છે; કલ્પવૃક્ષો ચાલતાં દેખાય છે, નિદ્રા આવે છે, રેગ વિના શરીરની સંધિએ ત્રુટે છે, દીનતા થાય છે. અને જ્ઞાન દષ્ટિથી આગામી કાળમાં ગર્ભવાસમાં અનુભવવામાં આવનાર દુઃખેને જોઈ ત્રાસ પામે છે. આમ ચાર ગતિમાંથી કઈ પણ ગતિમાં સુખને લેશ માત્ર અંશ નથી, પણ કેવળ શારીરિક યા માનસિક દુખેથી ભરપૂર આ સંસાર છે એમ જાણે નિમમત્વ થવા માટે પ્રયત્નપૂર્વક આ ભવભાવનાને વારંવાર સ્મરણમાં રાખવી. એકત્વ ભાવના एक उत्पद्यते जन्तुरेक एव विपद्यते । વર્માણનુમવા પ્રતિનિમવારે ૬૮ अन्येस्तेनार्जितं वित्तं, भूयः संभूय भुज्यते । स त्वेको नरककोडे, क्लिश्यते निजकर्मभिः ॥ ६९ ॥ આ જીવ ભવાંતરમાં એકલે જ ઉત્પન્ન થાય છે, એકલો જ મરણ પામે છે અને પિતે એકઠાં કરેલ કર્મો (આ ભવમાં યા) ભવાંતરમાં એકલે અનુભવે છે. એક ઉપાર્જન કરેલું ધન બીજા અનેક કુટુંબી આદિ એકઠા થઈ ખાય છે, છતાં તે પાપ કરી ધન ઉપાર્જન કરનાર પિતાનાં કર્મોવડે કરી નરકમાં એક જ ફલેશ પામે છે. (આ પ્રમાણે વિચાર કરી વિરક્તતા પામવી તે એકવભાવના). વિવેચન—દુઃખરૂપ દાવાનળથી ભયંકર વિસ્તારવાળા સંસારરૂ૫ જંગલમાં કર્મથી પરાધીન આ આત્મા એકલે પરિભ્રમણ કર્યા કરે છે. આ ધન, સ્વજનાદિ ઉપાધિ અહીં જ મૂકી ભભવમાં એકલું જ ભટકવું પડે છે. પૈસાને માટે યા સ્વાર્થ માટે ન સગાં હોય તે પણ સગાં થતાં આવે છે, પણ કેઈ આફત આવી પડી હોય ત્યારે દુઃખને અનુભવ તે એક પિતાને જ કરવો પડે છે. જેમ લીલાં Page #284 -------------------------------------------------------------------------- ________________ અત્યત્વભાવના ૨૩૧ ફળ-ફુલવાળાં વૃક્ષોને યા જંગલોને આશ્રય હજારો પ્રાણિઓ લે છે, પણ વૃક્ષ મૂળથી ઉખડી ગયું હોય કે વનમાં દાવાનળ લાગ્યા હેય તે તત્કાળ તે વૃક્ષનો કે વનનો ત્યાગ કરી પ્રાણિઓ બીજાને આશ્રય લે છે, તેમાં સ્વાર્થ ન સરવાથી કે પૂર્ણ થવાથી પ્રાણિઓ પિતાપિતાને રસ્તે પડે છે અને વૃક્ષની કે વનની જેમ પાપ કરનાર દુઃખાદિને અનુભવ કરે છે. છ ખંડ પૃથ્વીનું સામ્રાજ્ય, નવનિધાન, ચૌદ રત્ન અને હજારો અનેઉરીને ત્યાગ કરી ચક્રવર્તી જેવા મહાન પરાક્રમી રાજાઓ પણ એકલા ચાલતા થયા. ત્રણ ભુવનમાં નિષ્ફટક બીરૂદ ધારણ કરનાર અને મહાન ગર્વિષ્ટ તથા બલિષ્ટ રાવણ જેવા રાજાએ સર્વ વસ્તુને ત્યાગ કરી એકલા જ રણશય્યામાં પિલ્યા, પરિવાર કેઈ સાથે ન ગયો અને નરકાદિ ભયંકર સ્થળમાં દુખને અનુભવ એકલાને જ કરવો પડ્યો. માટે હે આત્મન ! જાગૃત થા, ક્ષણભંગુર દુઃખદાઈ અને કેવળ સ્વાથી આ પરિવારને ત્યાગ કર. અને પરમાનંદ સ્વરૂપ, અક્ષય તથા અવ્યય સ્વરૂપ પ્રકટ કરી તેને આનંદ અનુભવ. અન્યત્વભાવના पत्रान्यत्वं शरीरस्य, वैसादृश्याच्छरीरिणः । धनबन्धुसहायानां, तत्रान्यत्वं न दुर्वचम् ॥ ७० ॥ यो देहधनबन्धुभ्यो, मिनमात्मानमीक्षते । હત શશિના તથ, સુરતા પ્રખ્યાત ૭૨ . જ્યાં મૂર્ત, અમૃત, ચેતન, જડ, નિત્ય, અનિત્યાદિ વિસરશપણથી, આત્મા કરતાં શરીરનું જુદાપણું સ્વતઃ સિદ્ધ છે ત્યાં ધન બાંધવાદિ સહાયિઓનું કહેવું કે તેઓ આત્માથી જુદા છે તે અતિશય ઉક્તિવાળુ નથી. અરે, જે માણસ દેહ, ધન અને બંધુ આદિથી ભિન્ન જુદો જ આત્માને જુવે છે તેને વિયેગાદિ જન્ય શેકરૂપ શલ્ય કેવી રીતે પીડા કરી શકે? આ પ્રમાણે દેહ, ગેહ, Page #285 -------------------------------------------------------------------------- ________________ ૨૩૨ ગશાસ્ત્ર ભાષાંતર-તૃતીય પ્રકાશ સ્વજનાદિથી આત્મા ભિન્ન છે તેમ વિચારી નિર્મળ થવું તે અન્યત્વભાવના. ૭૦, ૭૧ વિવેચન–અન્યત્વ એટલે જુદાપણું. એક સ્વરૂપથી બીજા સ્વરૂપનું વિલક્ષણપણું. આ વિલક્ષણ પણું આત્મા અને દેહના સંબંધમાં પ્રત્યક્ષ અનુભવાય છે. આત્મા ચૈતન્ય લક્ષણ છે. ત્યારે ચયાપચય ધર્મવાળું શરીર જડ સ્વરૂપ છે. દેહાદિ ઈદ્રિયગ્રાહ્ય છે. આત્મા અનુભવ ગોચર છે. અહીં કેઈ શંકા કરે છે કે, “આત્મા અને દેહ જે પ્રગટ રીતે જુદાં જ છે તે દેહ ઉપર પ્રહાર થતાં આત્મા કેમ દુઃખ અનુભવે છે ? એ કહેવું ઠીક છે. પણ જેઓને શરીરાદિમાં ભેદબુદ્ધિ તાવિક નથી તેઓને દેહ ઉપર પ્રહાર કરતાં આત્મા દુઃખી થાય છે. પણ જેઓ દેહ, આત્માને ભેદ સારી રીતે સ્વીકારે છે તેઓને દેહ ઉપર પ્રહાર થતાં આત્મા બીલકુલ પીડા નથી, યાદ કરે, ભગવાન મહાવીરદેવના ઉપર સંગમદેવે લોઢાનું ચક ફેક્યું અને ગોવાળીયાઓએ પગ ઉપર ખીર રાંધી છતાં દેહાત્માની ભિન્નતાને અનુભવ કરનાર મહાવીરદેવને દુઃખ થયું છે? દેહાત્માની ભિન્નતા અનુભવનાર નમીરાજાને ઈન્ડે કહ્યું કે આ તારી મિથિલાનગરી બળી જાય છે. નમી રાજાએ એ જ ઉત્તર આપ્યો કે મારું કાંઈ બળતું નથી. ભેદ જ્ઞાનને અનુભવ કરનાર ગજસુકુમાલના માથા ઉપર માટીની પાળ બાંધી સસરાએ ખેરના અંગારા ભર્યા. પણ દેહથી પિતાને ભિન્ન સમજી આત્મભાવમાં રહેતા કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું. આ ભેદજ્ઞાન કહેવાય છે. ભેદજ્ઞાન જાણનારને પિતા સંબંધી દુ:ખ આવવા છતાં પણ તે દુઃખી થતું નથી ત્યારે અભેદ બુદ્ધિવાળા જીવને એક ચાકર સંબંધી દુઃખ આવ્યું પણ તે દુઃખી થાય છે, જ્યારે મનુષ્ય મમત્વપણું પિતાપણું મૂકી દે છે, ત્યારે પોતાને પુત્ર હેય તે પણ તે પર છે. અને જ્યાં મમત્વપણું ધરાવે છે તે પર હોય છતાં પુત્રથી પણ અધિક છે. પર વસ્તુને પિતાપણું માનનારા કે શાકારના (રેશમના) કીડાની માફક પોતે પોતાને બાંધે છે અને વિવેકજ્ઞાનથી સ્વપરને નિર્ણય કરનાર પિતાને કમબંધનથી છોડાવે છે. Page #286 -------------------------------------------------------------------------- ________________ આશ્રવ ભાવનાનું સ્વરૂપ ૨૩૩ નવીન કમ રોકવા અને પૂર્વ કર્મ દૂર કરવા, આ ભાવના વારંવાર વિચારવાની છે. અશુચિ ભાવનાનું સ્વરૂપ रसासृग्मांसमेदोऽस्थि-मजाशुक्रान्त्रवर्चसाम् । अशुचीनां पदं कायः, शुचित्वं तस्य तत्कुतः १ ॥ ७२ ॥ नवश्रोतःश्रवद्विस्ररसनिस्यन्दपिच्छिले । देहेऽपि शौचसङ्कल्पो, महन्मोहविजम्भितम् ॥ ७३॥ .. રસ, રૂધિર, માંસ, મેદ, હાડકાં, મજજા, વીર્ય, આંતરડાં અને વિઝા પ્રમુખ અશુચિના ઘરરૂપ આ કાયા છે તેમાં પવિત્ર પણ ક્યાંથી હોય ? જે દેહના નવ દ્વારોથી ઝરતે દુર્ગધિત રસ અને તેને નીકળવાથી ખરડાયેલા દેહને વિષે પણ પવિત્રતાની કલ્પના કરવી કે અભિમાન કરવું તે મહાન મેહનું ચેષ્ટિત છે. આ પ્રમાણે વિચાર કરી સી યા સ્વદેહ ઉપરથી મમત્વ ઓછો કરવે તે અશુચિભાવના. વિવેચન–વીર્ય અને રૂધિરથી પેદા થયેલ, મથી વૃદ્ધિ પામેલ અને ગર્ભમાં જરાયુથી ઢંકાયેલ કાયા પવિત્ર કેમ કહી શકાય ? માતાએ ખાધેલા અનાજ પાણીમાંથી પેદા થયેલ રસ નાડી વાટે પીઈ પીઈને વૃદ્ધિ પામેલ શરીરમાં કેણ પવિત્રતા માને ? ધાતુ, અને મળાદિ દોષથી વ્યાસ, કમિ, ગંડુપદાદિના સ્થાનરૂપ અને રંગરૂપ સર્ષ - સમુદાયથી ભક્ષણ કરાતાં આ શરીરને પવિત્ર કોણ કહે? સુસ્વાદિષ્ટ, ઉત્તમ ભેજનાદિ ખાધેલાં જેના સાથી વિષ્ટારૂપ થઈ જાય છે, તે શરીર પવિત્ર કેમ હેય? કસ્તુરી અને ચંદનાદિના સુગંધી વિલેપને પણ જેના ઉપર લગાડવાથી મળરૂપ થઈ જાય છે તે શરીરમાં પવિત્રતા શી? સુગંધી તાંબુલાદિ ખાધાં હેય છતાં સવારમાં ઉઠતાં મુખ જુગુપ્સનીય યા દુર્ગથિત થાય છે, તે શરીર શું પવિત્ર કહેવાય ? Page #287 -------------------------------------------------------------------------- ________________ ૨૩૪ યોગશાસ્ત્ર ભાષાંતર-ચતુર્થ પ્રકાશ સ્વભાવથી જ પવિત્ર યા સુગંધી, ગંધ, ધૂપ, પુષ્પ, પુષ્પમાળા, વસ્ત્રાદિ જે દેહના સંબંધથી દુર્ગધિત અને અપવિત્ર (મલિન) થાય છે, તે કાયાને પવિત્ર માનવી એ કેટલું બધું શોચનીય છે? મદિરાના ઘડાની માફક સેંકડે વાર આ કાયાને છે, વિલેપન કરો કે અભ્ય. ગન કરે તે પણ પવિત્ર થવાની નથી. માટે આ અનિત્ય દેહથી જેટલી તપસ્યા, જ્ઞાન, ધ્યાન અને પરોપકારાદિ બની શકે તે કરી લેવું, એ જ આ માનવ દેહનું સાર્થકપણું છે. આ અશુચિભાવના ભાવવાથી શરીર સંબંધી મદ, અભિમાન ગળી જાય છે અને દેહથી આત્માને જુદો જોવામાં આવે છે. આશ્રવ ભાવનાનું સ્વરૂપ मनोवाकायकर्माणि, योगाः कर्म शुभाशुभम् । यदाश्रवन्ति जन्तूनामाश्रवास्तेन कीर्तिताः ॥ ७४ ॥ मैव्यादिवासितं चेतः, कर्म सूते शुभात्मकम् । कषायविषयाक्रान्तं, वितनोत्यशुभं पुनः ॥ ७५॥ शुभार्जनाय निर्मिथ्य, श्रुतज्ञानाश्रितं वचः । विपरीतं पुनर्जेयमशुभाजनहेतवे ॥ ७६ ॥ शरीरेण सुगुप्तेन, शरीरी चिनुते शुभम् । सततारम्भिणा जन्तु-घातकेनाशुभं पुनः ॥ ७७ ॥ कषाया विषया योगाः, प्रमादाविरती तथा । मिथ्यात्वमात्रौद्रे, चेत्यशुभं प्रति हेतवः ॥ ७८ ॥ મન, વચન અને કાયાને વ્યાપાર તે એને કહેવાય છે. તે યોગદ્વારા પ્રાણીઓમાં શુભાશુભ કર્મ આવે છે. માટે તે શુભાશુભ કર્મને આશ્રવ કહેલ છે, તે જ કમે કરી બતાવે છે. મન જ્યારે મંત્રી પ્રમોદાદિ ભાવના વડે વાસિત થાય છે ત્યારે શુભ કર્મ ઉત્પન્ન કરે છે અને કેધાદિકષાય તથા ઈન્દ્રિયેના વિષયેથી જયારે આકાંત Page #288 -------------------------------------------------------------------------- ________________ ૨૩૫ આશ્રવ ભાવનાનું સ્વરૂપ (વ્યાસ) થાય છે ત્યારે તે અશુભ કર્મ વધારે છે. શ્રુતજ્ઞાનાશ્રિત સત્ય વચન તે શુભ કર્મ ઉપાર્જવા માટે થાય છે. શરીરને સારી રીતે અશુભ કાર્યોથી ગોપવી રાખી અને ધાર્મિક વ્યાપારમાં પ્રવર્તાવવાથી આત્મા શુભ કમ એકઠાં કરે છે અને નિરંતર જંતુઓના ઘાતક અશુભ વ્યાપારે વડે અશુભ કર્મ એકઠાં થાય છે. તેમજ ક્રોધ, માન, માયા, લાભ, પાંચ ઇન્દ્રિયન ત્રેવશ વિષયો, મન, વચન, કાયાના ગે, નિદ્રા, આળસ, પ્રમાદ, કેઈ પણ જાતનાં વ્રત નિયમ ન લેવાં તેવી થોડી કે ઝાઝી અવિરતી, મિથ્યાત્વ. આર્તધ્યાન, રોદ્રધ્યાન, વિગેરે અશુભ કર્મો ઉત્પન્ન કરવાનાં કારણે છે. આ સર્વ કર્મ આવવાનાં કારણે છે, એમ વિચારી જેમ બને તેમ તેથી પાછા હઠવું એ આAવભાવના વિચારવાનું કે સમજવાનું રહસ્ય છે. ૭૪ થી ૭૮ વિવેચન–કમ પુદ્દગલે ગ્રહણ કરવાનો હેતુ તેને આશ્રવ કહે છે. તે કર્મો જ્ઞાનાવરણીયાદિ ભેદથી આઠ પ્રકારનાં છે. જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, વેદનીય, મોહનીય, આયુષ્ય, નામ, ગોત્ર, અંતરાય. કેવાં કારણે (હેતુઓ) મળવાથી ક્યા કર્મો બંધાય છે તે અનુક્રમે બતાવવામાં આવે છે. જ્ઞાનાવરણીય અને દશનાવરણીય કર્મો તે તે શાનાદિ ગુણવાળાઓને અને જ્ઞાન, દર્શનના હેતુભૂત કારણેમાં વિદન કરવાથી, તેને એળવવાથી, નિંદા કરવાથી, આશાતના કરવાથી, ઘાત કરવાથી કે મત્સર કરવાથી બંધાય છે. દેવપૂજા, ગુરુની સેવા, સુપાત્રદાન, ક્ષમા, સરાગસંયમ, દેશવિરતિ અકામ નિશ, શૌચ અને અજ્ઞાન તપ, આ સર્વ શાતાવેદનીય કર્મનાં કારણે છે. દુઃખ, શેક, વધ, સંતાપ, આજંદ અને પરિવહન, પિતાના સંબંધમાં કરવું, બીજાને કરવું અથવા સ્વપર ઉભયને કરવું તે અશાતાદનીય કર્મ બાંધવાનાં કારણે છે. Page #289 -------------------------------------------------------------------------- ________________ શાહબ કલબ ઉનના કારણે છે. . . ૨૩૬ યેગશાસ્ત્ર ભાષાંતર-ચતુર્થ પ્રકાશ વીતરાગ, કૃત, સંઘ, ધર્મ અને સર્વ દેના સંબંધમાં અવર્ણવાદ બેલવા. તીવ્ર મિથ્યા પરિણામ, સર્વજ્ઞ, સિદ્ધ અને દેવને અ૫લાપ કર (નથી એમ કહેવુ), ધાર્મિક પુરુષને દૂષણ આપવું, ઉન્માની પ્રરૂપણ કરવી, અનર્થને આગ્રહ કર, અસંયતિનું પૂજન કરવું, પૂર્વાપર વિચાર કર્યા સિવાય કાર્ય કરવાપણું અને ગુર્નાદિકનું અપમાન કરવું આ સર્વ દશનમોહનીય કર્મને આશ્રવે છે. કષાયના ઉદયથી આત્માના તીવ્રકલુષિત પરિણામ તે ચારિત્રમેહનીય કર્મબંધનના કારણે છે. કંદર્પ ઉત્પન્ન થાય તેવી ચેષ્ટાઓ, ઉપહાસ (મશ્કરી), અસહનશીલતા, બહુપ્રલાપ અને દીન વચન વિગેરે હાસ્યમેહનીય કર્મનાં આશ્ર છે. . . . ઈર્ષા, પાપશીલતા, બીજાના સુખને નાશ કરવાપણું ખરાબ કાર્યોમાં બીજાને ઉત્સાહિત કરવા, વિગેરે અરતિ મેહનીય કર્મના આવે છે. દેશાદિ દેખવામાં ઉત્સુકતા, ચિત્ર કાઢવા, રમવું, ખેલવું અને બીજાનું મન સ્વાધીન કરી લેવું વિગેરે રતિ મેહનીયના આવે છે. ભયના પરિણામ, બીજાને ભય પમાડે, ત્રાસ આપ, નિર્દયપણું વિગેરે ભય મોહનીયનાં આશ્ર છે. પિતે શોક કરે, બીજાને શેક કરાવ, શાચ કરે, રૂદન કરવું વિગેરે શોકમેહનીય કર્મ બંધનનાં કારણે છે. ચતુર્વિધ સંઘના અપવાદ બલવા, જુગુપ્સા કરવી સદાચારની નિંદા કરવી વિગેરે જુગુપ્સા મોહનીયના આવે છે ઈર્ષા, વિષયમાં આસક્તિ, અસત્ય બોલવું, વકત્તા, પરસ્ત્રી લંપટતા, વિગેરે સ્ત્રીવેદ બંધનનાં કારણે છે.. પિતાની સ્ત્રીમાં સંતેષ, ઈર્ષ્યા ન કરવા પણુ, કષાયની મંદતા, Page #290 -------------------------------------------------------------------------- ________________ આશ્રવ ભાવનાનું સ્વરૂપ ૨૩૭ સરલતા, શીયળ પાળવું, ઈત્યાદિ પુરુષવેદ બંધનના કારણે છે. સ્ત્રી, પુરુષ સંબંધી અનંગ સેવા, કષાય, તીવ્ર વિષયાભિલાષ, સતી, સ્ત્રીઓના શીયળ ખંડન કરવાપણું, ઈત્યાદિ નપુંસક વેદ બાંધવાનાં આશ્રવ છે. - સાધુ પુરુષની નિંદા કરવી, ધર્મ કરવા તત્પર થએલાઓને વિઘ કરવું, મધુ, માંસ વિગેરે ન ખાતા હોય તેવા જીવો પાસે તેના ગુણેનું વર્ણન કરવું, વિરતિ યા અવિરતિઓને અંતરાય કરવી સંસારાવસ્થાના ગુણે કહેવા. ચારિત્રને દૂષિત કહેવું, શાંત થયેલા કષાય નેકષાયની ઉદીરણા કરવી વિગેરે સામાન્યથી ચારિત્ર મેહનીય કર્મ આવવાના આવે છે. પંચેન્દ્રિય પ્રાણીને વધ, ઘણે આરંભ, ઘણે પરિગ્રહ, નિર્દયતા, માંસનું ભોજન, લાંબે કાળ વેર રાખવાપણું, રદ્રધ્યાન, મિથ્યાત્વ અનંતાનુબંધી કષાય, કૃષ્ણ, નીલ, કાપતલેશ્યા, અસત્ય ભાષણ, પદ્રવ્યાપહરણ, વારંવાર મૈથુન સેવન અને ઈદ્રિય પરાધીનતા વિગેરે નરક આયુષ્ય બંધનનાં કારણે છે.' ઉન્માર્ગને ઉપદેશ, ધર્મ માર્ગને નાશ, ચિત્તની મૂઢતા, આર્તધ્યાન કરેલ પાપને છુપાવવું, કપટ, આરંભ, પરિગ્રહ, અતિચારવાળુ શીયળત્રત, નલ, કાપતલેશ્યા અને અપ્રત્યાખ્યાનાવરણી કષાય આ સવે તિય ચ ( જનાવર) નાં આયુષ્ય બંધનના કારણ છે. - અલ્પ આરંભ, અલ્પ પરિગ્રહ, સ્વાભાવિક નમ્રતા, સરલતા, કાપાત, પીતલેશ્યા, ધર્મધ્યાનમાં પ્રીતિ, પ્રત્યાખ્યાનાવરણ કષાય, મધ્યમ પરિણામ, સંવિભાગ કરવાપણું, દેવગુરુનું પૂજન, સજજનેને માન આપવાપણું, પ્રિય આલાપ, સુખે બંધ કરી શકાય યા સમજાવી શકાય તેવી બુદ્ધિ અને લોક સમુદાયમાં મધ્યસ્થપણે રહેવું આ સવ મનુષ્ય આયુષ્ય બંધન કરવાના કારણે છે. સરાગસંયમ દેશવિરતિ, અકામ નિજારા, ઉત્તમ મનુષ્યની Page #291 -------------------------------------------------------------------------- ________________ ૨૩૮ યોગશાસ્ત્ર ભાષાંતર-ચતુર્થ પ્રકાશ સેબત, ધર્મશ્રવણ સુપાત્રદાન, તપ, શ્રદ્ધા, રત્નત્રયની વિરાધના, મરણ અવસરે પતિ અને પત્ર લેશ્યાના પરિણામ, બાળપ, શુભ પરિણામપૂર્વક અગ્નિ, પાણી આદિમાં મરણ અને અવ્યક્ત (અર્થ કારણ સમજ્યા વગર) સામાયિક વિગેરે દેવ આયુષ્ય બાંધવાનાં કારણો છે. મન, વચન કાયાનું વકપણું, બીજાને ઠગવા, માયાપ્રયોગ, મિથ્યાત્વ, પશુન્ય, ચળચિત્તતા, વસ્તુઓમાં ભેળસેળ કરવું, જૂઠી સાક્ષી ભરવી, અન્યના અંગોપાંગ કાપવાં, યંત્ર, પિંજરા વિગેરે બનાવવાં, બેટા તેલા માપાં બનાવવાં, અન્યની નિંદા, પિતાની પ્રશંસા હિંસા, અસત્ય, ચોરી, મૈથુન, આરંભ, મહા પરિગ્રહ, કઠેર અને અસભ્યતાવાળા વચને વાચાલપણું, આક્રોશ, પરના સૌભાગ્યને નાશ કરે, કર્મની ક્રિયા, કુતુહલ, પરની હાંસી, વિડંબના કરવી, વેશ્યા વગેરે નીચ સ્ત્રીઓનું પિષણ, દાવાનળ આપ, દેવાદિકના બાનાથી વસ્તુ લઈ પિતે ભેગવવી, તીવ્ર કષાય, ચિત્ય, ઉપાશ્રય, ધર્મશાળા અને પ્રતિમાદિને વિનાશ કર અને અંગારા પાડવાદિકની ક્રિયા, એ સર્વે અશુભ નામકર્મ બંધનનાં આશ્રવે છે. અશુભ નામકર્મનાં નિમિત્તોથી ઉલટી રીતે વર્તન કરવું, સંસારથી ભય પામવે, પ્રમાદ ઓછો કરે, સદભાવ અર્પણ ક્ષમાદિની વૃદ્ધિ, ધર્મી પુરુષનાં દર્શનથી સંભ્રમ, તેની સ્વાગતક્રિયા, આ શુભ નામકર્મબંધનનાં કારણે છે. અરિહંત, સિદ્ધ, ગુરુ, સ્થવિર, બહુશ્રુત, ગ૭, શ્રુતજ્ઞાન અને તપસ્વીઓની ભક્તિ કરવી, આવશ્યક અને શીયળને વિષે અપ્રમાદ, વિનીતપણું જ્ઞાનાભ્યાસ, તપસ્યા, ત્યાગ, વારંવાર ધ્યાન, શાસનની પ્રભાવના, સંઘમાં શાંતિ કરવી, સાધુઓની વૈયાવચ્ચ, અપૂર્વ જ્ઞાન ગ્રહણ, વિશુદ્ધ સમ્યક્ત્વ, આ વીશ સ્થાનકેનું મન, વચન, કાયાથી સેવન કરવામાં આવવાથી તીર્થકર નામકર્મ બંધાય છે. Page #292 -------------------------------------------------------------------------- ________________ સંવરભાવનાનું સ્વરૂપ ૨૩૯ પરની નિંદા, અવજ્ઞા, ઉપહાસ, સદગુણલપન, અસ૬ દેષ, કથન, આત્મપ્રશંસા, સદ્દઅસદ્દગુણકથન, સદોષ આચ્છાદન, જાતિઆદિને ગર્વ, આ સર્વ નીચગોત્ર કર્મનાં કારણે છે. નીચગેત્ર કર્મબંધનનાં કારણે થી વિપરિત વર્તન, ગર્વ રહિત મન, વચન, કાયાએ વિનય કરવો તે સર્વ ઉચ્ચગોત્ર કર્મબંધનનાં કારણે છે. કેઈ દાન આપતે હોય તેના સંબંધમાં, કોઈ દાન લેતે હેય તેના સંબંધમાં, વીર્ય (શક્તિ) ફેરવવાના સંબંધમાં, ભેગ અને ઉપગના સંબંધમાં કારણસર કે વગર કારણે વિન્ન કરવું, અંતરાય કરો તે અંતરાયકર્મ બંધનનાં કારણે છે. આ પ્રમાણે કારણે (નિમિત્તો) સમજી એ કર્મબંધનથી મુક્ત થવા માટે તથા વૈરાગ્ય પામવા માટે આ આશ્રવભાવનાને વારંવાર યાદ કરવી. સંવરભાવનાનું સ્વરૂપ सर्वेषामाश्रवाणां तु निरोधः संवरः स्मृतः। सं पुनर्भिद्यते द्वेधा, द्रव्यभावविभेदतः ॥ ७९ ॥ यः कर्मपुद्गलादानच्छेदः स द्रव्यसंवरः । भवहेतुक्रियात्यागः, स पुनर्भावसंवरः ॥ ८० ॥ મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય અને યોગાદિથી આવતા સર્વ આશ્રને નિરોધ કરે તેને સંવર કહ્યો છે. તે સંવર દ્રવ્ય અને ભાવ એવા વિભાગોથી બે પ્રકાર છે. જે કર્મ પુદગલનું આશ્રવ દ્વારે વડે કરી ગ્રહણ કરવાનું બંધ કરવું, તે દ્રવ્યસંવર અને ભવના હેતુભૂત આત્મ વ્યાપારરૂપ ક્રિયાને ત્યાગ કરે તે ભાવસંવર કહેવાય છે. ૭૦-૮૦. આશ્રવ રોકવાનો ઉપદેશ અને ઉપાય येन येन छुपायेन, रुध्यते यो य आश्रवः । तस्य तस्य निरोधाय, स स योज्यो मनीषिमिः ॥८१॥ Page #293 -------------------------------------------------------------------------- ________________ ૨૪૦ ગશાસ્ત્ર ભાષાંતર-ચતુર્થ પ્રકાશ क्षमया मृदुभावेन, ऋजुत्वेनाप्यनीहया । क्रोधं मानं तथा मायाँ लोभं रुन्ध्याद् यथाक्रमम् ॥ ८२ ॥ असंयमकृतोत्सेकान् विषयान् विषसन्निभान् । निराकुर्यादखण्डेन, संयमेन महामतिः ॥ ८३ ॥ तिसृभिर्गुप्तिभिर्योगान् , प्रमादं चाप्रमादतः । सावधयोगहानेनाविरतिं चापि साधयेत् ॥ ८४ ॥. सद्दर्शनेन मिथ्यात्वं, शुभस्थैर्येण चेतसः। ... ' ' વિયેતાdદ્દે ઘ, સંવર્થ કૃતામ | ૮ | જે જે ઉપાયે કરી છે જે આશ્રવ રોકાય તેના તેના નિરેધને માટે તે તે ઉપાયો વિદ્વાએ ઉપગમાં પાડવા. સંવર માટે ઉદ્યમ કરનાર મનુષ્યએ ક્ષમા, કે મળતા, સરલતા અને અનિરછા (સંતેષ) વડે અનુક્રમે ક્રોધ, માન, માયા તથા લોભને રોકવા. અસંયમે કરી (ઈદ્રિયોની સ્વછંદ પ્રવૃત્તિઓ કરી) વૃદ્ધિ પમાડાતા વિષ સરખા વિષયોને બુદ્ધિમાને અખંડ સંયમવડે (જિતેન્દ્રિયપણે) કરી દૂર કરવા. મનગુપ્તિ, વચનગુપ્તિ અને કાયમુર્તિ વડે મન, વચન, કાયાના યોગોને, અપ્રમાદથી પ્રમાદને અને સાવદ્ય (સપાપ–સદેષ) ગોને ત્યાગ કરવા સાથે વિરતિને પણ સાધવી (સ્વાધીન કરવી). તેમજ સમ્યક્ત્વ વડે મિથ્યાત્વને અને શુભ વિચારોમાં મનને સ્થિર કરી આત્ત તથા રૌદ્રધ્યાનને વિજય કરે. ૮૧ થી ૮૫. સંવરભાવના વિવેચન–જેમ રાજમાર્ગ ઉપર અનેક કારવાળું ખુલ્લું ઘર હોય તે બારણના માર્ગથી તેમાં ધૂળ ભરાય છે, તેમ આ સંસાર રૂપ રાજરસ્તામાં રાગદ્વેષરૂપ ખુલ્લાં દ્વાર વડે કર્મરૂપ ધૂળ ભરાય છે. પણ જે દ્વારા બંધ કરવામાં આવ્યાં હોય તો કર્મરૂપ ધૂળ ભરાવાને સંભવ નથી. અથવા જેમ સરોવરમાં પાણી આવવાના રસ્તાઓ ખુલ્લા હોવાથી તે દ્વારા પાણી અંદર આવે છે અને તે Page #294 -------------------------------------------------------------------------- ________________ નિર્જરાભાવનાનું સ્વરૂપ ૨૪૧ દ્વારે બંધ કરવાથી પાણી આવતું અટકે છે. તેમ અઢાર પાપસ્થાનકરૂપ દ્વારાથી પાપરૂપ પાણી આ જીવ સરોવરમાં આવે છે અને તે પાપસ્થાનકેને બંધ કરવાથી પાપ આવતું અટકે છે. અથવા વહાણમાં છિદ્ર હોવાથી છિદ્રદ્યારે પાણી અંદર પેસે છે, પણ છિદ્ર બંધ કરવાથી પાણી આવતું અટકે છે, તેમ ગાદિ આશ્રવારે બંધ કરવાથી સંવરવાળા જીવમાં કર્મ દ્રવ્યને પ્રવેશ થતું નથી. સંવરે કરી આશ્રવદ્વાને રોધ કર. આ સંવર ક્ષમાદિ ભેદથી અનેક પ્રકાર છે જે પૂર્વે કહેવાય છે. તથાપિ સંક્ષેપમાં એ જ કહેવાનું છે કે મિથ્યાત્વનાં અનુદયથી મિથ્યાવસંવર, દેશથી વિરતિ, કરતાં દેશવિરતિસંવર, સર્વથા વિરતિ કરતાં સર્વવિરતિસંવર, અપ્રમત્ત સંયતિને પ્રમાદસંવર, પ્રશાંત મોહ યા ક્ષીણમાહ ગુણઠાણે કષાયસંવર અને અગી કેવલી (ચૌદમે ગુણઠાણે) પરિપૂર્ણ યોગસંવર. આ પ્રમાણે આશ્રવના નિરોધરૂપ સંવર કહ્યો. આ સંવર સર્વ ભાવનામાં શિરોમણિ તુલ્ય છે. માટે આ ભાવનાનું વારંવાર મનનપૂર્વક રટણ કરવું, જેથી કર્મબંધ રોકવાના કારણે માં પ્રબળ જાગૃતિ થતાં સંવરની પ્રાપ્તિ થાય. આ પ્રમાણે પ્રયત્ન કરી આશ્રવને રોકવાથી સંવર એટલે આવતાં કર્મો બંધ થાય છે. તે સંવરભાવના કહેવાય છે. 1 - નિર્જરાભાવનાનું સ્વરૂપ संसारवीजभूतानां, कर्मणां जरणादिह । - નિરા તા તા Àધા, સંજામાં જામવંતા ૮૬ ज्ञेया सकामा यमिनामकामा त्वन्यदेहिनाम् । कर्मणों फलवत्पाको, यदुपायात्स्वतोऽपि हि ॥ ८७ ॥ सदोषमपि दीप्तेन, सुवर्ण वहिना यथा । तपोऽग्निना तप्यमानस्तथा जीवो विशुध्यति ॥ ८८ ॥ अनशनमौनोदय, वृत्तेः संक्षेपणं तथा । रसत्यागस्तनुक्लेशो, लीनतेति बहिस्तपः ॥ ८९ ॥ Page #295 -------------------------------------------------------------------------- ________________ ૨૪૨ યોગશાસ્ત્ર ભાષાંતર-ચતુર્થ પ્રકાશ प्रायश्चित्तं वैयावृत्य, स्वाध्यायो विनयोऽपि च । . व्युत्सर्गोऽथ शुभं ध्यान, पोढेत्याभ्यन्तरं तपः ॥ ९०॥ दीप्यमाने तपोवह्नौ, बाह्ये चाभ्यन्तरेऽपि च । - यमी जरति कर्माणि दुर्जराण्यपि तत्क्षणात् ।। ९१ ॥ સંસારનાં બીજભૂત (કારણભૂત) કર્મોનું આત્મપ્રદેશથી ઝરવું થતું હોવાથી તેને સિદ્ધાંતમાં નિર્જરા કહી છે. તે બે પ્રકારની છે. સકામનિર્જરા અને અનામનિર્જરા. (આ કિયાથી મારાં કર્મોને ક્ષય થાઓ. આવા આવા અભિલાષથી ઉપગપૂર્વક પ્રદેશે રસને અનુભવી કર્મ પુદ્ગલેનું પરિશાટન કરવું તે સકામનિર્જરા અને કર્મથી , મુક્ત થવાની ઈચ્છા સિવાય (ટાઢ, તાપ, ભૂખતરસાદિથી) આત્મપ્રદેશે રસ અનુભવી કર્મ પુદ્ગલેનું નિર્જરવું તે અકામનિર્જર). આ સામનિર્જરા સાધુઓને તથા સમ્યક્ત્વ ધારણ કરનાર ગૃહસ્થાને હોય છે અને એકેન્દ્રિયાદિ બીજાં પ્રાણીઓને અકામનિર્જરા હેય છે. કેમકે ફલની જેમ કર્મોને પાક પણ બે પ્રકારે થાય છે. એક સ્વભાવથી અને બીજો ઉપાયથી, (જેમ ફલને ઘાસ વગેરેની ગરમીમાં નાખવાથી પાકી જાય છે અને વૃક્ષ ઉપર પણ પાકે છે તેમ કર્યો પણ એક તે સ્વાભાવિક કાળે કરી નિજરે છે ત્યારે બીજાં ઉદીરણ વગેરે ઉપાએ કરી નિરાય છે. માટે કર્મોને પાક બે પ્રકારે કહેવામાં આવ્યા છે. એક સકામ અને બીજો અકામ). દષ્ટાંતપૂર્વક સકામનિજરનો હેતુ બતાવે છે કે, જેમ મેલવાળું સેનું હોય પણ દેદીપ્યમાન અગ્નિમાં નાખવાથી તે વડે શુદ્ધ થાય છે, તેમ જીવ પણ અશાતા વેદનીયાદિ કર્મોએ કરી દેષયુક્ત છે, છતાં તપસ્યારૂપ પ્રબળ અગ્નિવડે કરી શુદ્ધ થાય છે, કેમકે તપસ્યા નિર્જ. રાનું કારણ છે. તે તપ બાહ્ય અને અત્યંતર એમ બે પ્રકાર છે. બાહ્યતપ એ અનશન, ઉદરી, વૃત્તિસંક્ષેપ, રસત્યાગ, શરીરફલેશ અને સંલીનતા એમ છ પ્રકાર છે અને અત્યંતર તપ પ્રાયશ્ચિત્ત વૈયાવચ, સ્વાધ્યાય, વિનય, કષાયત્યાગ અને શુભધ્યાન એમ છે Page #296 -------------------------------------------------------------------------- ________________ ધર્મ સુઆખ્યાતના ભાવના ૨૪૩ પ્રકાર છે. આ બાહ્ય અને અત્યંતર તરૂપ અગ્નિ પ્રદીપ્ત થયે છતે સંયમવાન્ મુનિએ દુઃખે દૂર કરી શકાય તેવાં પણ કને તત્કાળ બાળી ભસ્મસાત્ કરે છે. ૮૬ થી ૯૧. વિવેચન–સરોવરમાં પાણી આવવાના સર્વ દ્વારા બંધ કરતાં, જેમ નવીન પાણીથી સરોવર ભરાતું નથી, તેમ સંવરવડે આશ્રવને નિરોધ કરવાથી નવીન કર્મ દ્રવ્ય વડે આ જીવ પુરાતે નથી. જેમ પૂર્વે એકઠું થએલું સરેવનું પણ સૂર્યનાં તીવ્ર તાપથી સૂકાઈ જાય છે, તેમ પૂર્વનાં બાંધેલ સર્વ કર્મો તપસ્યાથી સેસાઈને ક્ષય થાય છે. નિજ માટે બાહા તપથી અત્યંતર ત૫ શ્રેષ્ઠ છે અને અભ્યતર તપમાં પણ ધ્યાન છે તે મુગટ તુલ્ય છે, કેમકે ધ્યાનવાળા મુનિઓ, ઘણા કાળનાં એકઠાં કરેલા, ઘણાં અને પ્રબળ કર્મોને પણ એક ક્ષણ માત્રમાં નિર્જરી નાંખે છે. જેમ વૃદ્ધિ પામેલ અજીર્ણાદિ દોષ લાંઘણ કરવાથી શેસાઈ જાય છે, તેમ તપસ્યાથી પૂર્વ સંચિત કર્મો ક્ષય થાય છે. જેમાં પ્રચંડ પવનથી વાદળને સમૂહ વિખરાઈ જાય છે તેમ તપસ્યાથી કર્મો છૂટી જાય છે. આ બે પ્રકારના ત૫ વડે નિર્જરા કરતાં સર્વ કર્મના ક્ષયથી મેલ પ્રાપ્ત થાય છે. માટે સંસારસમુદ્ર પાર ઉતરવા સેતુ (પાળ યા પુલ) તુલ્ય અને મમત્વ નાશના કારણરૂપ. આ નિર્જરા ભાવનાને વારંવાર યાદ કરવી અને તે પ્રમાણે વર્તન કરવું. ' ધમ સુખ્યાતતા ભાવના स्वाख्यातः खलु धर्मोऽयं, भगवद्भिर्जिनोत्तमैः । यं समालम्बमानो हि, न मज्जेद् भवसागरे ॥ ९२ ॥ संयमः सूनृतं शौचं, ब्रह्माकिञ्चनता तपः ।। क्षान्तिदिवमृजुता मुक्तिश्च दशधा स तु ॥ ९३ ॥ - ભગવાન કેવળજ્ઞાની તીર્થકરોએ વિધિ પ્રતિષધરૂપ આ ધર્મ ઘણી જ સરસ રીતે પૂર્વાપર વિરોધ રહિત કહ્યો છે કે જે ધર્મનું દુર્ગતિમાં પડવાના ભયથી અવલંબન કરનાર માણસ સંસારસાગરમાં Page #297 -------------------------------------------------------------------------- ________________ ૨૪૪ યોગશાસ્ત્ર ભાષાંતર-ચતુર્થાં પ્રકાશ जुडतो नथी ते धर्म सयम ( आशीनी हया ) सत्य, शोथ (अहताદાન પરિહાર,) બ્રહ્મચર્ય, અકિંચનતા (શરીર તથા ધર્માંપકરણાદિને विषे पशु निर्भभता, ) तप, क्षमा, नम्रता, सरसता भने निर्बोलता (ખાદ્યાન્યતર વસ્તુ વિષે તૃષ્ણા विरह) ३५ हश प्रहारनो छे. ८२-८३. ધર્મનું મહાત્મ્ય धर्मप्रभावतः कल्पद्रुमाद्या ददतीप्सितम् । गोचरेऽपि न ते यत्स्युरधर्माधिष्ठितात्मनाम् ॥ ९४ ॥ अपारे व्यसनाम्भोधौ, पतन्तं पाति देहिनम् । सदा सविधवत्यैकबन्धुर्धर्मोऽतिवत्सलः ॥ ९५ ॥ आप्लावयति नाम्भोधिराश्वासयति चाम्बुदः । यन्महीं स प्रभावोऽयं ध्रुवं धर्मस्य केवलः ॥ ९६ ॥ न ज्वलत्यनल स्तिर्यग्यदूर्ध्वं वाति नानिलः । अचिन्त्यमहिमा तत्र, धर्म एव निबन्धनम् ॥ ९७ ॥ निरालम्बा निराधारा, विश्वाधागे वसुन्धरा । यच्चावतिष्ठते तत्र धर्मादन्यन्न कारणम् ॥ ९८ ॥ सूर्याचन्द्रमसावेतौ विश्वोषकृतिहेतवे । , उदयेते जगत्यस्मिन् नूनं धर्मस्य शासनात् ॥ ९९ ॥ अन्धूनामसौ बन्धु रसखीनामसौ सखा । अनाथानामसौ नाथो, धर्मो विश्वैकवत्सलः ॥ १०० ॥ रक्षोयक्षोरगव्याघ्र - व्यालानलगरादयः । नापकर्तुमलं तेषां यैर्धर्मः शरणं श्रतः ॥ १०१ ॥ धर्मो नरकपाताल - पातादवति देहिनः । धर्मो निरुपमं पच्छत्यपि सर्वज्ञवैभवम् ॥ १०२ ॥ ધર્મના પ્રભાવથી કલ્પવૃક્ષ, કામધેનુ, ચિંતામણ્યાદિ મન ઇચ્છિત ફળ આપે છે અને તે જ કલ્પવૃક્ષાદિ અમિષ્ટ મનુષ્યાને દષ્ટિગોચર પણુ થતા નથી. મહાન્ દુઃખરૂપ સમુદ્રમાં પડતાં પ્રાણીઓને નિર તર Page #298 -------------------------------------------------------------------------- ________________ ધર્મનું મહાભ્ય ૨૪૫ પાસે રહેવાવાળે અને બંધુ સમાન અતિ વત્સલ એક ધર્મ રક્ષણ કરે છે. સમુદ્ર પૃથ્વીને ભીંજાવી દેતું નથી અને વરસાદ પૃથ્વીને તૃપ્ત કરે છે, આ પ્રભાવ નિચ્ચે કેવળ ધર્મને જ છે. અગ્નિ તિથિ રીતે બળતું નથી અને પવન ઉર્વવહન થતું નથી. આ અચિંત્ય મહિમાનું કારણ ધર્મ જ છે. વિશ્વના આધારભૂત પૃથ્વી આલંબન અને આધાર વિના રહી શકે છે, ત્યાં ધર્મ સિવાય બીજું કઈ કારણ નથી. આ સુર્ય અને ચંદ્રમા વિશ્વના ઉપકારાર્થે આ જગતમાં ઉદય પામે છે. નિશે તે ધર્મની આજ્ઞાથી ઉદય પામે છે. આ ધર્મ જેને બાંધવ ન હોય તેને બાંધવ છે, મિત્ર ન હોય તેને મિત્ર છે, અનાથને નાથ છે અને સર્વનું હિત કરનાર છે. જેએએ ધર્મનું શરણ લીધું છે તેઓને, રાક્ષસ, યક્ષ, સર્પ, વ્યાવ્ર વ્યાસ, અગ્નિ અને વિષાદિ દુઃખ આપવાને કે બંડું કરવાને સમર્થ થતાં નથી. ધર્મ, નરક અને પાતાળમાં પડતા પ્રાણીઓનું રક્ષણ કરે છે અને ઉપમારહિત સર્વજ્ઞપણના વૈભવને પણ ધર્મ જ આપે છે. ૯૪ થી ૧૨ कटिस्थकरवैशाख-स्थानकस्थनराकृतिम् । ટૂઃ ધૂળ એ છો, સ્થિત્યુત્પત્તિ થયા છે શરૂ I लोको जगत्त्रयाकीर्णो, भुवः सप्तात्र वेष्टिताः । धनाम्भोधिमहावात-तनुवातैर्महाबलैः ॥ १०४ ॥ वेत्रासनसमोऽधस्तान्मध्यतो झल्लरीनिमः । अग्रे मुरजसङ्काशो, लोकः स्यादेवमाकृतिः ॥ १०५ ॥ निष्पादितो न केनापि, न धृतः केनचिच्च सः । वयंसिद्धो निराधारो गगने किंववस्थितः ॥ १०६ ॥ કેડ ઉપર બેઉ હાથ રાખી અને પગ પહોળા કરી ઉભેલા પુરુષની આકૃતિ સરખા સ્થિતિ ઉત્પત્તિ તથા વ્યય ધર્મવાળાં છે દ્રવ્યથી પૂર્ણ આ ચૌદ રજજુ પ્રમાણ લોકને ચિતવ. તે લોક ઉર્ધ્વ, અધે અને તિર્જી એમ ત્રણ જગતુથી વ્યાપ્ત છે. અધે લોકમાં રહેલી નરકની સાત પૃથ્વીએ મહા બળવાન ઘનેદધિ (નિવિડ Page #299 -------------------------------------------------------------------------- ________________ * ૨૪૬ યોગશાસ્ત્ર ભાષાંતર-ચતુર્મ પ્રકાશ જામેલ પાણીથી) ઘન વા (નિવિડ જામેલ વાયુથી) અને પાતળા વાયુથી નીચે વિંટળાયેલી છે. આ ચૌદ રાજ્ય લેક અધ ભાગમાં વેવાસનને આકારે (નીચે વિસ્તારવાળો અને ઉપર ઉપર સંકોચ પામતા આકારવાળે) છે. મધ્ય ભાગમાં ઝાલર સરખા આકારને છે અને ઉપરના ભાગમાં મુરજ (ઉપર તથા નીચે સંકેચવાળો અને વિસ્તારવાળે મુરજ )ના આકારવાળે છે. આ પ્રમાણે ચૌદ રાજલકની આકૃતિ છે. આ લેકને કેઈએ બનાવ્યા નથી તેમ તેને કેઈએ પકડી રાખ્યું નથી. પણ સ્વયં સિદ્ધ અને નિરાધાર આકાશમાં રહેલો છે. આ પ્રમાણે વિચાર કરી લોકસ્વરૂપનું ચિંતવન કરી ભવભ્રમણથી વિરક્તતા મેળવવી તે લેકસ્વરૂપનું વિચારવાનું પ્રયોજન છે. લકસ્વરૂપ ભાવના સમાપ્ત થઈ. ૧૦૩ થી ૧૦૬. સમ્યક્ત્વ દુલભ ભાવના શાનિર્વાહાત, garmત્તો બનાવ.. સ્થાવત્તાત્રરત્વે વા, તિર્યવં વા ૪થસન | ૨૦૧૭ | मानुष्यमार्यदेशश्च, जातिः सर्वाक्षपाटवम् । आयुश्च प्राप्यते तत्र, कथञ्चित्कर्मलाघवात् ॥ १०८ ॥ પ્રાણg gણતઃ -ચક્રથamas I तत्त्वनिश्चयरूपं तद्, बोधिरत्नं सुदुर्लभम् ॥ १०९ ॥ भावनाभिरविश्रान्तमिति भावितमानसः । निर्ममः सर्वभावेषु, समत्वमवलम्बते ॥ ११० ॥ અકામ નિરારૂપ પુણ્યથી કોઈ પણ પ્રકારે જંતુઓને (નિગોદથી) સ્થાવરપણું, વસપણું અને તિર્યચપણું પ્રાપ્ત થાય છે અને તેનાથી પણ વિશેષ કર્મલાઘવતા થતાં મનુષ્ય જન્મ, આર્ય દેશ, ઉત્તમ જાતિ, સર્વઇન્દ્રિયપટુતા (પરિપૂર્ણતા) અને લાંબુ આયુષ્ય પ્રાપ્ત થાય છે. તેમજ વિશેષ પુણ્યદયથી ધર્મ શ્રવણ કરવાને અભિલાષ, ધર્મકથન કરનાર ગુરુ અને ધર્મનું શ્રવણ એ સર્વ મળવા છતાં પણ તત્વ નિશ્ચયરૂપ બધિરન (સમ્યફ વ) Page #300 -------------------------------------------------------------------------- ________________ સમત્વ આવ્યા પછી શું કરવું? ૨૪૭ પામવું એ વિશેષ દુર્લભ છે. આ પ્રમાણે વિચાર કરી સમ્યફવમાં દઢ થવું તે બાધિદુર્લભ ભાવના છે. આ બાર ભાવનાઓવડે મનને નિરંતર વાસિત–ભાવિત કરતાં સર્વ પદાર્થોને વિષે મમત્વ રહિત થઈ પ્રાણિઓ સમભાવને પ્રાપ્ત થાય છે. માટે સમ સુખાર્થીઓએ આ બાર ભાવનાથી અહોનિશ અંતઃકરણને વાસિત કરવું જોઈએ. ૧૦૭ થી ૧૧૦ સમભાવનું ફળ विषयेभ्यो विरक्तानां, साम्यवासितचेतसाम् । उपशाम्येत्कषायाग्निर्बोधिदीपः समुन्मिषेत् ॥ १११ ॥ વિષયોથી વિરક્ત પામેલા અને સમભાવથી વાસિત ચિત્તવાળા મનુષ્યને કષાય અગ્નિ ઉપશમી જાય છે અને સમ્યક્ત્વ દીપક પ્રદીપ્ત થાય છે. ૧૧૧. * . સમત્વ આવ્યા પછી શું કરવું? समत्वमवलम्ब्याथ, ध्यानं योगी समाश्रयेत् । विना समत्वमारब्धे, ध्याने स्वात्मा विडम्ब्यते ॥ ११२ ॥ સમત્વનું અવલંબન કરીને યોગીઓએ ધ્યાનને આશ્રય કરે (ધ્યાન કરવું). સમભાવ સિવાય ધ્યાનને પ્રારંભ કરવામાં આવે તે ધ્યાનમાં પ્રવેશ ન થતાં, આત્મા વિડંબના પામે છે. ૧૧૨. मोक्षः कर्मक्षयादेव, स चात्मज्ञानतो भवेत् ।। ... ध्यानसाध्यं मतं तच्च, तद्धयानं हितमात्मनः ॥ ११३ ॥ . કર્મક્ષયથી જ મોક્ષ થાય છે, તે કર્મક્ષય આત્મજ્ઞાનથી થાય છે, તે આત્મજ્ઞાન ધ્યાનથી સાધ્ય થાય છે, માટે તે ધ્યાન જ આત્માને હિતકારી માનેલું છે. ૧૧૩. न साम्येन विना ध्यानं, न ध्यानेन विना च तत् । निष्कम्पं जायते तस्माद् द्वयमन्योऽन्यकारणम् ॥ ११४ ॥ સામ્યતા સિવાય ધ્યાન હેતું નથી અને ધ્યાન સિવાય નિષ્કપ (મજબુત) સામ્યતા આવતી નથી. માટે તે બેઉ આપસમાં (અન્ય અન્ય) હેતુરૂપ છે. ૧૧૪ નિયતા સિવાર મા ન Page #301 -------------------------------------------------------------------------- ________________ ૨૪૮ ગશાસ્ત્ર ભાષાંતર–ચતુર્થ પ્રકાશ ધ્યાનનું સ્વરૂપ मुहूर्तान्तर्मनःस्थैर्य ध्यानं छद्मस्थयोगिनाम् । धम्य शुक्लं च तद् द्वेधा योगरोधस्त्वयोगिनाम् ॥ ११५ ॥ એક આલંબનમાં અંતમુહૂર્ત પર્યત મનની સ્થિરતા તે છધસ્થ યોગીઓનું ધ્યાન કહેવાય છે. તે ધર્મધ્યાન અને શુક્લધ્યાન એમ બે પ્રકારનું છે. અને યોગના નિષેધરૂપ ધ્યાન અગિઓને (ચૌદમા ગુણઠાણાવાળાને) હોય છે. ૧૧૫. મુદ્દત્તાતોના, ચા થાના મવેત્ . बह्वर्थसंक्रमे तु स्याह, दीर्घापि ध्यानसन्ततिः ॥ ११६ ॥ એક મુહૂર્ત ધ્યાનમાં જવા પછી ધ્યાન સંબંધી ચિંતા હોય, અથવા આલંબનના ભેદથી બીજું ધ્યાનાંતર હેય (પણ એક મુહૂર્ત સિવાય એકજ આલંબનમાં વધારે વખત ધ્યાતા રહી શકતો નથી.) એમ ઘણા અર્થમાં પ્રવેશ કરવાથી એટલે અંતમુહૂર્ત રહી વળી ત્રીજું આલંબન લીધું. એવી રીતે લાંબા વખત સુધી પણ ધ્યાનની સંતતિ હોય છે. ૧૧૬. . ધ્યાનની વૃદ્ધિ કરવા માટે ધ્યાનમાં ભાવનાઓ કરવી તે બતાવે છે मैत्रीप्रमोदकारुण्य-माध्यस्थ्यानि नियोजयेत् । धर्मध्यानमुपस्कर्तु, तद्धि तस्य रसायनम् ॥ ११७ ॥ તુટેલા ધ્યાનને ફરી ધ્યાનાંતરની સાથે જોડવા માટે મૈત્રી, પ્રમેહ, કરૂણા અને માધ્યસ્થતા આ ચાર ભાવનાઓ આત્માની સાથે પ્રાજવી, કેમકે આ ભાવનાઓ ધ્યાનને રસાયણની માફક પુષ્ટિ આપનારી છે. ૧૧૭. મૈથ્યાદિ ભાવનાનું સ્વરૂપ : माकार्षात्कोपिपापानिमा च भूत्कोऽपिदुःखित । मुच्यतां जगदप्येषा, मतिमैत्री निगद्यते ॥ ११८ ॥ Page #302 -------------------------------------------------------------------------- ________________ મૈત્ર્યાદિ ભાવનાનું રૂપ ૨૪૯ अपास्ताशेषदोषाणां वस्तुतत्त्वावलोकिनाम् । , , गुणेषु पक्षपातो यः स प्रमोदः प्रकीर्तितः ॥ ११९ ॥ दीनेष्वार्त्तेषु भीतेषु, याचमानेषु जीवितम् । પ્રતીહારવા વ્રુદ્ધિ:, હ્રાથમમિથીતે ॥ ૨૨૦ ॥ क्रूरकर्मसु निःशङ्कं देवतागुरुनिन्दिषु । आत्मशंसिषु योपेक्षा, तन्माध्यस्थ्यमुदीरितम् ॥ १२१ ॥ आत्मानं भावयन्नाभिर्भावनाभिर्महामतिः । त्रुटितामपि संघते, विशुद्धध्यानसंततिम् ॥ १२२ ॥ કાઈ પણ જીવા પાપ ન કરા, કાઇ. પણ દુઃખી ન થાઓ અને આ જગતના સર્વ જીવા પણ કર્માંથી મુક્ત થાએ આ પ્રકારની ભાવનાબુદ્ધિ તે મૈત્રી કહેવાય છે. જીવહિંસાદિ સમગ્ર દોષાને દૂર કરનારા અને યથાસ્થિત વસ્તુતત્ત્વને જોવાવાળા મહા પુરુષાના શમ, દમ, ઔચિત્ય, ગાંભિય, ધૈયાદિ ગુણ્ણાને વિષે ચુપણાના જે પક્ષપાત ( તેમના વિનય, વંદન, સ્તુતિ શ્લાઘા અને વૈયાવૃત્યાદિ કરવા રૂપ પક્ષપાત ) તેને પ્રમાદ કહેલ છે. દીન, દયાપાત્ર, આત્ત, તૃષ્ણારૂપ અગ્નિ વડે કરી બળતા વિવિધ દુઃખથી પીડાયેલા, વરીથી દબાયેલા, રાગથી પીડાયેલા અથવા મૃત્યુના મુખમાં સપડાયેલા માટે જ પ્રાત્રાળુ માટે યાચના કરતા જીવાને તે તે દુઃખામાંથી મુક્ત કરવા માટે હિતાપદેશ તથા દેશકાલની અપેક્ષાએ અન્ન, પાન, આશ્રય, વ, ઔષધાદિ વડે કરી મદદ કરવી તે કરૂણા કહેવાય છે. ચમ્યાગમ્ય ભાષાભક્ષ્ય, કવ્યાકતવ્યાદિ, વિવેક વિનાના અને તેથી ક્રૂર કમ કરવાવાળા નિશ'કપણે દેવગુરુની નિંદા કરનારા અને સદોષ છતાં પણ પેાતાની પ્રશંસા કરવાવાળા આ વા ધમ દેશનાને અયેાગ્ય જણાતાં તેઓની ઉપેક્ષા કરવી, તેને માધ્યસ્થભાવના કહે છે. આ ભાવનાએ વડે પેાતાના આત્માને ભાવિત કરતાં-વાસિત કરતાં–મહાબુદ્ધિમાન્ જીવા ત્રુટેલી વિશુદ્ધ ધ્યાનની સતતિને પાછી સજીવન કરે છે, સાંધી આપે છે. ૧૧૮–૧૨૨, Page #303 -------------------------------------------------------------------------- ________________ ૨૫૦ યોગશાસ્ત્ર ભાષાંતર-ચતુર્થ પ્રકાશ દયાન કેવા સ્થળામાં રહી કરવું તે तीर्थं वा स्वस्थताहेतु, यत्तद्वा ध्यानसिद्धये । कृतासनजयो योगी, विवक्तं स्थानमाश्रयेत् ॥ १२३ ॥ આસનને જય કરવાવાળા વેગીએ ધ્યાનની સિદ્ધિ માટે તીર્થકરોના જન્મ, દીક્ષા, કેવળ અને નિર્વાણ ભૂમિકામાં જવું જોઈએ. તેના અભાવે સ્વસ્થતાના હેતભૂત સ્ત્રી, પશુ, પડકાદિ રહિત કેઈપણ સારા એકાંત સ્થળને આશ્રય કરો. ૧૨૩. આસનેનાં નામ વાર્ષાિમદ્રહાસના વા .. उत्कटिका गोदोहिका, कायोत्सर्गस्तथासनम् ॥ १२४ ॥ પર્યકાસન, વિરાસન, વજાસન, પદ્માસન, ભદ્રાસન, દંડાસન, ઉત્કટિકાસન, ગે દેવિકાસન, અને કાર્યોત્સર્ગાસન, વિગેરે આસને કહેલાં છે. ૧૨૪. આસનનું સ્વરૂપ પર્યકાસને स्याजखयोरधोभागे, पादोपरि कृते सति । पर्यको नाभिगोत्तान-दक्षिणोत्तरपाणिकः ॥ १२५ ॥ . બેઉ જંઘાના નીચલા ભાગો પગ ઉપર મૂકયે છતે અને જમણે તથા ડાબે હાથ બને નાભિ પાસે ઉંચા ઉત્તર દક્ષિણ રાખવાથી પર્યકાસ થાય છે. મહાવીરદેવને નિર્વાણ અવસરે આ આસન હતું. જાનું અને હાથને પ્રસારીને સુવું તેને પાતંજલી પર્યકાસન કહે છે. ૧૨૫. વીરાસન વાડલિંક્ષિle, રામોજી ફિળ: યિતે રા તીરવંત વીરાસનં મૃત ! રદ્દ | - ડાબે પગ જમણ સાથળ ઉપર અને ડાબા સાથળ ઉપર જમણે પગ જે આસનમાં કરાય છે. તે વીર પુરુષને ઉચિત વીરાસન કહેલું છે. ૧૨૬. Page #304 -------------------------------------------------------------------------- ________________ ભદ્રાસન ૨૫૧ વાસન gઈ વાતો, ટોચ્ચ વીરાને સતા गृह्णीयात्पादयोर्यत्राङ्गुष्ठौ वज्रासनं तु तत् ॥ १२७ ॥ પૂર્વે બતાવેલ રીત પ્રમાણે વીરાસન કર્યા પછી વજની આકૃતિ માફક પાછળ બેઉ હાથ રાખી તે હાથ વડે બેઉ પગના અંગુઠા પકડવા (અર્થાત્ પીઠ પાછળ હાથ કરી વીરાસન ઉપર રહેલા ડાબા પગના અંગુઠાને ડાબા હાથથી અને જમણા પગના અંગુઠાને જમણા હાથથી પકડવા) તેને વાસન કહે છે. ૧૨૭ કેટલાએક તેને વેતાલાસન કહે છે (મતાંતરથી બીજી રીતે વીરાસન બતાવે છે. ) सिंहासनाधिरूढस्यासनापनयने सति । તવૈવારિસ્થતિ સામાન્ય વીરાસન વિ . ૧૨૮ . . સિંહાસન ઉપર બેઠેલા અને પગ નીચા મુકેલા હેય, ત્યારે પાછળથી આસન કાઢી લીધા પછી તે માણસ જેવી રીતે રહી શકે તેવી રીતે રહેવું તેને કાયફલેશ પ્રકરણમાં સિદ્ધાંતિઓ વિરાસન કહે છે. ૧૨૮. પાતંજલી તે ઉભા રહીને એક પગ ભય ઉપર સ્થાપન કરી રાખવે અને એક પગ ઉંચા વાંકે વાળી રાખવો તેને વીરાસન કહે છે. * . પદ્માસન ગયા મધ્યમાને તું, સંકોવો યત્ર કથા | વાસમિતિ છો, તાસનવિરક્ષક છે ૨૧ / એક જંઘાના મધ્ય ભાગમાં તેની સાથે બીજી જંધાને મેળાપ કરી રાખે તેને આસનના જાણુ પુરુષે પવાસન કહે છે. ૧૨૯, - ભદ્રાસન संपुटीकृत्य मुष्काग्रे, तलपादौ तथोपरि । पाणिकच्छपिकां कुर्याद् यत्र भद्रासनं तुतत् ॥ १३० ॥ Page #305 -------------------------------------------------------------------------- ________________ ઉપર યોગશાસ્ત્ર ભાષાંતર-ચતુર્થ પ્રકાશ પગનાં બે તળીયાં એકઠાં કરી લિંગ આગળ રાખી તેના ઉપર બેસી બેઉ હાથનાં આંગળાં આપસમાં ભરાવી ત્યાં પગ ઉપર રાખવા તેને ભદ્રાસન કહે છે. ૧૩૦. દંડાસન श्लिष्टाङ्गुली श्लिष्टगुल्फो, भृश्लिष्टोरू प्रसारयेत् । ... यत्रोपविश्य पादौ तद् दण्डासनमुदीरितम् ॥ १३१ ॥ બેસીને આંગળીઓ, ગુલ્ફ અને સાથળ એ ત્રણે જમીનની સાથે અડકે તેવી રીતે પગ અસારવા-લાંબા કરવા તેને દંબસન કહેલું છે. ૧૩૧. ન ઉત્કટિક તથા ગેદેહિક આસન पुतपाणिसमायोगे, प्राहुरुत्कंटिकासनम् । पाणिभ्यां तु भुवस्त्यागे तत्स्यागोदोहिकासनम् ॥ १३२ ॥ કેડની નીચેના ઢગરાઓ (કુલાઓ) ને પાનીની સાથે નીચે જમીન ઉપર અડકાવવા તેને ઉત્કટિકાસન કહે છે તે આસનમાં મહાવીરદેવને કેવલજ્ઞાન થયું હતું, અને પગની પાનીએ જમીન સાથે ન અટકે તેવી રીતે ગાય દેવાને આકારે બેસવું તેને ગોદહિકાસન કહે છે. ૧૩૨. કાત્સર્ગાસન પ્રતિમુરાર્થસ્થાષિતસ્ય વા. स्थानं कायानपेक्षं यत्कायोत्सर्गः सः कीर्तितः ॥ १३३ ।। બને ભુજાઓને નીચી લટકતી રાખી, ઉભાં અથવા બેઠાં કાયાની અપેક્ષા રાખ્યા વગર રહેવું તેને કાર્યોત્સર્ગ આસન કહે છે. ૧૩૩. આ આસને તે એક દિગમાત્ર બતાવ્યાં છે પણ બીજાં અનેક આસને છે છતાં जायते येन येनेह, विहितेन स्थिरं मनः । तत्तदेव विधातव्यमासनं ध्यानसाधनम् ॥ १३४ ॥ Page #306 -------------------------------------------------------------------------- ________________ પ્રાણાયામ ૨૫૩ જે જે આસન કરવાથી મન સ્થિર થાય, ધ્યાનના સાધનભતા તે તે આસને જ કરવાં. અહીં અમુક આસન જ કરવું જોઈએ તે કઈ આગ્રહ નથી. સુખપૂર્વક લાંબે કાળ ચિત્ત સમાધિમાં બેસી શકાય તે આસન કરવા લાયક છે. આ સર્વ આસનેમાંથી તેવું પિતાને યોગ્ય કઈ પણ આસન કરવું. ૧૩૪. सुखासनसमासीनः, सुश्लिष्टाधरपल्लवः । नासाग्रन्यस्तदृग्द्वन्द्वो, दन्तैर्दन्तानासंस्पृशन् ॥ १३५ ॥ प्रसन्नवदनः पूर्वाभिमुखो वाप्युदङ्मुखः । अप्रमत्तः सुसंस्थानो, ध्याता ध्यानोद्यतो भवेत् ॥ १३६ ॥ લાંબા વખત સુધી સુખે બેસી શકાય તેવા આસને બેસી પવન બહાર ન જાય તેવી રીતે મજબુતાઈથી બને છેઠે બંધ કરી નાસિકાના અગ્ર ભાગ ઉપર અને દૃષ્ટિ સ્થાપન કરી, ઉપરના દાંતાની સાથે નીચેના તેને સ્પર્શ ન થાય તેવી રીતે દાંતેને રાખી, (દાંતની સાથે દાંત લાગવાથી મન સ્થિર થતું નથી) રજે, તમોગુણરહિત ભૂકુટીના વિક્ષેપ વિનાનું પ્રસન્ન મુખ કરી, પૂર્વ સન્મુખ યા ઉત્તર સન્મુખ બેસી (અથવા જિનેશ્વરની પ્રતિમા સન્મુખ બેસી) અપ્રમત્ત અને શરીરને સરલ (સિદ્ધ) યા મેરૂદંડની જેમ અક્કડ રાખી ધ્યાતાએ ધ્યાન કરવા માટે ઉદ્યમાન થવું. ૧૫-૧૩૬. इति आचार्य श्री हेमचंद्रविरचिते योगशास्त्रे मुनिश्री केशरविजय गणिकृत बालावबोधे चतुर्थः प्रकाशः . પંચમ પ્રકાશ પ્રાણાયામ યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ એમ ભેગનાં આઠ અંગે છે. તેમાં ચોથું અંગ પ્રાણાયામ છે. પતંજલિ વગેરે ગાચાર્યોએ મક્ષ સાધન માટે પ્રાણાયામને ઉપયોગી ગણી સ્વીકાર્યો છે, પણ ખરી રીતે પ્રાણાયામ એક્ષના Page #307 -------------------------------------------------------------------------- ________________ ૨૫૪ યેાગશાસ્ત્ર ભાષાંતર-૫ ચમપ્રકાશ સાધનરૂપ ધ્યાનમાં ઉપયાગી નથી, છતાં પણુ શરીર નિરોગતા. અને કાળજ્ઞાનાદ્ધિમાં ઉપયાગી છે, એમ ધારી અમે પણ પ્રાણાયામનુ સ્વરૂપ અહીં આપીએ છીએ. प्राणायामस्ततः कैश्चित् आश्रितो ध्यानसिद्धये । શો નેતથા જી, મન વવનિર્ઝયઃ ॥ o ! આસન જય કર્યો અન`તર કેાઈ પત'જિલ વગેરે ધ્યાન સિદ્ધિ માટે પ્રાણાયામના આશ્રય લીધા છે. કેમકે પ્રાણાયામ કર્યા સિવાય મન અને પવનના જય થઈ શકતા નથી. ૧. પ્રાણાયામથી પવનના ય થાય પણ મનના જય કેમ થાય તેના ઉત્તર આપે છે मनो यत्र मरुत्तत्र, मरुद्यत्र मनस्ततः । તસ્તુ થયિાવેતો, મંત્રીતો શીરનીવત્ ॥ ૨ ॥ "મન જે ઠેકાણે છે, તે ઠેકાણે પવન છે. અને જ્યાં પવન છે ત્યાં મન છે. આ કારણથી સરખી ક્રિયાવાળાં મન અને પવન દૂધ ને પાણીની જેમ ભેગા મળેલાં રહે છે. ૨. . વિવેચન—મન અને પવનની ક્રિયા તથા સ્થાન એકસરખુ‘ છે. શરીરના કાઇ પણ ભાગ ઉપર મનને રાકશેા તા તે ઠેકાણે અવશ્ય પવનના ખટકારો થતા જણાશે. મનને કાઇ પણ ભાગ ઉપર રાકવું' એટલે ઉપયાગ રાખી તેતે ભાગા ઉપર જોયા કરવુ. આમ કરવાથી બીજા કાઈપણુ વિચાર સ`બધી મનની ક્રિયા બંધ પડશે. અને જે ઠેકાણે રાકવામાં આવ્યુ' છે તે ઠેકાણે ઉપાંગની જાગૃતિ હાવાથી વિચાર નહિ કરે, પણ ઉપયેાગની જાગૃતિ સુધી ત્યાં જ શકાઈ રહેશે અને પવન પણ ત્યાં ખટક ખટક એવા શબ્દ કરતા કે કાઈ ખીજી પણ રીતે ત્યાં છે એમ અનુભવાશે. ૩. મન પવનનુ' તુલ્ય ક્રિયાપણુ' અતાવે છે.. एकस्य नाशेऽन्यस्य स्यानाशो वृत्तौ च वर्त्तनम् । બસયોતિંદ્રિયમતિધ્વંસમોક્ષ જ્ઞાયતે ॥ ૩॥ Page #308 -------------------------------------------------------------------------- ________________ બીજા આચાર્યના મતે પ્રાણાયામના સાત ભેદો કહે છે ૨૫૫ મન, પવન, બેમાંથી એકને નાશ થયે બીજાને નાશ થાય છે, અને બેઉમાંથી એક હેય તે બીજે પણ બન્યા રહે છે. બેઉને નાશ થવાથી ઈન્દ્રિય અને બુદ્ધિના વ્યાપારને નાશ થાય છે. અને ઈન્ડિયની પ્રવૃત્તિ તથા મનના વિચારેબંધ થવાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે. વિવેચન-મન અને પવનને નાશ શરીરમાંથી જીવ જવા પછી થઈ જાય છે, ત્યારે ઇન્દ્રિય તથા વિચારની પ્રવૃત્તિ પણ બંધ થાય છે, તે અહીં ગ્રહણ કરવાની નથી, અને તેથી મિક્ષ થતું નથી. પણ આત્મ ઉપયોગની પૂર્ણ જાગૃતિ હોય ત્યારે મન અને પવનની પ્રવૃત્તિ બંધ થાય છે તે પ્રવૃત્તિ બંધ થતાં ઇન્દ્રિયના વ્યાપાર અને બુદ્ધિની પ્રવૃત્તિ બંધ થાય છે, તે અહીં ગ્રહણ કરવાની છે અને તેથી જ મોક્ષ મળે છે. ૩. : પ્રાણાયામ પ્રાણાયામનું લક્ષણ અને તેના ભેદ प्राणायामो गतिच्छेदः, श्वासप्रश्वासयोर्मतः । રેવા પૂરાવ, ઉંમતિ, 8 ત્રિધા જ. • શ્વાસ ઉચ્છવાસની ગતિને નિરોધ કરે, તેને પ્રાણાયામ કહે છે. તે પ્રાણાયામ રેચક, પૂરક અને કુંભક એમ ત્રણ પ્રકારનો છે. ૪. વિવેચન—નાસિકાદિના છિદ્રોથી બહાર નીકળતા વાયુને શ્વાસ કહે છે, બહારથી અંદર પ્રવેશ કરતા વાયુને નિશ્વાસ કહે છે. તે બેઉ પ્રકારના વાયુની ગતિને રોકવી તેને પ્રાણાયામ કહે છે. - બીજા આચાર્યના મતે પ્રાણાયામના સાત ભેદ કહે છે પ્રવાહ તથા શાંત, ઉત્તરશાસ્તથr I एभिर्भदैश्चतुर्भिस्तु सप्तधा कीर्यते परैः ॥५॥ પ્રત્યાહાર, શાંત, ઉત્તર અને અધર આ ચાર ભેદ સહિત (પૂર્વના ત્રણ સાથે મેળવતાં) સાત પ્રકારને પ્રાણાયામ છે, એમ કેટલાક આચાર્ય કહે છે. ૫. Page #309 -------------------------------------------------------------------------- ________________ ૨૫૬ યેગશાસ્ત્ર ભાષાંતર-પંચમ પ્રકાશ એ સાતનાં અનુક્રમે લક્ષણા મતાવે છે यत्कोष्ठादतियत्नेन, नासाब्रह्मपुराननैः । '' बहिः प्रक्षेपणं वायोः स रेचक इति स्मृतः ॥ ६॥ કાઠામાંથી ઘણા પ્રયત્નપૂર્વક નાસિકા, બ્રહ્મરંધ્ર અને મુખે કરી વાયુને બહાર કાઢવા તેને રેચક પ્રાણાયામ કહ્યો છે. ૬. समाकृष्य यदापानात्, पूरणं स तु पूरक: । નામિત્રે સ્થિરીત્ય, ોધન હૈં તુ મઃ ॥ 9 ॥ બહારથી પવનને ખેંચીને અપાન ( ગુદાદ્વાર ). પર્યંત કાઠામાં પૂરવા તે પૂરક અને નાભિકમળમાં સ્થિર કરીને તેને શકવા તે કુંભક કહેવાય છે. ૭. स्थानात्स्थानान्तरोत्कर्षः, प्रत्याहारः प्रकीर्त्तितः । तालुनासाऽऽननद्वारैर्निरोधः शांत उच्खते ॥ ८ ॥ એક સ્થાનથી બીજા સ્થાનમાં વાયુને ખેડચી જવા તેને પ્રત્યા હાર કહ્યો છે અને તાળવું, નાસિકા તથા મુખના દ્વારાથી વાયુને નિરોધ કરવા તેને શાંત કહે છે. ૮. વિવેચન—નાભિથી વાયુને ખેં'ચી હૃદયમાં લઈ જવા, હદ યથી નાભિમાં લઈ જવા વિગેરે એક ઠેકાણેથી બીજે ઠેકાણે લઈ જવા તે પ્રત્યાહાર પ્રાણાયામ. શાંત અને કું ભકમાં ફેર એટલો જણાય છે કે કુંભકમાં, નાભિકમળમાં પવનને રેવામાં આવે છે અને શાંતમાં તેવા નિયમ નથી પણ નિકળવાનાં દ્વારાથી રાકવા તેવા સામાન્ય નિયમ છે. ૮. आपीयोध्वं यदुत्कृष्य, हृदयादिषु धारणम् । ઉત્તર: સ સમાવ્યાતો, વિપરીતતતોઽધરઃ ॥ ૧ ॥ બહારના વાયુને પીને ઉંચે ખેંચી હૃદયાદિકને વિષે ધારી રાખવા તે ઉત્તર પ્રાણાયામ અને તેથી અવળી રીતે એટલે નાભિ આદિ નીચા પ્રદેશમાં ધારી રાખવા તે અધર પ્રાણાયામ. ૯. Page #310 -------------------------------------------------------------------------- ________________ પ્રાણાયામનું ફળ ૨૫૭ વિવેચન–અહીં એ શંકા થાય છે કે રેચકાદિમાં પ્રાણાયામ કેવી રીતે સંભવે? કેમકે પ્રાણાયામને અર્થ એ થાય છે કે શ્વાસ પ્રશ્વાસની ગતિને નિરોધ કરે છે, તે રેચકાદિમાં બની શકતે નથી. તેને ઉત્તર આ પ્રમાણે છે કે રેચક કર્યા પછી પ્રાણને નાસિકાના દ્વાર આગળ બહાર જ રોક. અંદર આકર્ષવે નહિ તેમ મૂકવાને તે છે જ નહિ. એટલે તે શ્વાસ પ્રશ્વાસની ગતિ વિચ્છેદરૂપ પ્રાણાયામ કહી શકાય. તેમજ પૂરકમાં બહારના વાયુને હળવે હળવે આકર્ષીને કે ઠામાં રેકો. ત્યાંથી રેચ નહિ અને પૂરે પણ નહિ એટલે ત્યાં ગતિવિચ્છેદરૂપ પ્રાણાયામ થયો. એવી રીતે સર્વ પ્રાણાયામમાં શ્વાસ પ્રશ્વાસની ગતિને રોકવાનું બની શકે છે. ૯. પ્રાણાયામનું ફળ रेचनादुदरख्याधेः, कफस्य च परिक्षयः । पुष्टिः पूरकयोगेन, व्याधिघातश्च जायते ॥ १० ॥ રેચક પ્રાણાયામથી ઉદર (પેટ)ની વ્યાધિ અને કફને નાશ થાય છે અને પૂરક પ્રાણાયામના ગે શરીરને પુષ્ટિ મળે છે. તથા વ્યાધિ (રોગ)ની શાંતિ થાય છે. ૧૦. विकसत्याशु हृत्पद्म ग्रंथिरंतर्विभिद्यते । • बलस्थैर्य विवृद्धिश्च कुंभकाद् भवति स्फुटम् ॥ ११॥ હૃદયકમળ તત્કાળ વિકસ્વર થાય છે, અંદરની ગાંઠ ભેદાય છે, શરીરમાં બળની વૃદ્ધિ થાય છે અને વાયુ સ્થિર રહી શકે છે. કુંભક કરવાથી ઉપર પ્રમાણે પ્રગટ રીતે બની શકે છે. ૧૧. प्रत्याहाराद् बलं कांतिर्दोषशांतिश्च शांततः । उत्तराधरसेवातः, स्थिरता कुंभकस्य तु ॥ १२ ॥ - પ્રત્યાહાર નામના પ્રાણાયામથી શરીરમાં બળ અને કાંતિ આવે છે, શાંત નામના પ્રાણાયામથી વાત, પિત્ત અને કફ અથવા ત્રિદોષ Page #311 -------------------------------------------------------------------------- ________________ ૨૫૮ યોગશાસ્ત્ર ભાષાંતર–પ’ચમ પ્રકાશ ( સન્નિપાત )ની શાંતિ થાય છે અને ઉત્તર તથા અધર પ્રાણાયામની સેવાથી કુંભકની સ્થિરતા થાય છે. ૧૨. અત્યાર સુધીનું વિવેચન પ્રાણવાયુને માટે આવ્યુ છે. આ પ્રાણાયામથી એકલા પ્રાણવાયુના જય થાય છે તેમ નથી, પણ પાંચે જાતના વાયુના જય થાય છે તેજ બતાવે છે. વાયુનાં સ્થાનાદિ અને તેના જય કરવાના ઉપાય प्राणमपानसमानावुदानं व्यानमेव च । प्राणायामैर्जयेत् स्थानवर्णक्रियार्थवीजवित् ॥ १३ ॥ પ્રાણ, અપાન, સમાન, ઉદ્યાન અને વ્યાન આ પાંચ વાયુના તે વાયુનાં સ્થાન, વર્ણ, ક્રિયા, મથ અને ખીજને જાણનાર ચેનગીએ પ્રાણાયામે કરી જય કરવા. ૧૩. વિવેચન—૧. શ્વાસ, નિશ્વાસાદિ ઘણા વ્યાપાર કરે તે ૧ પ્રાણવાયુ, ૨. મૂત્ર, વિષ્ટા અને ગર્ભાદિકને શરીરની બહાર લાવે તે અપાનવાયુ, ૩. અનાજ અને પાણી આદિ પદાર્થીની પરિપક્વતાથી ઉત્પન્ન થતા રસાને યથાર્યેાગ્ય સ્થાનકે પહેાંચાડે તે સમાનવાયુ, ૪. રસાદિને ઉંચે લઈ જનાર તે ઉદાનવાયુ, અને ૫. સઘળા શરીરને વ્યાપીને રહે તે વ્યાનવાયુ. આ પાંચે વાયુનાં સ્થાન, વ, ક્રિયા, અર્થ અને ખીજ અનુક્રમે ખતાવવામાં આવશે. ૧૩. ** પ્રાણવાયુના સ્થાનાદિક કહે છે प्राणो नासाग्रन्नाभिपादांगुष्ठांतगो हरित् । गमागमप्रयोगेण तज्जयो धारणेन वा ॥ १४ ॥ પ્રાણવાયુ નાસિકાના અગ્ર ભાગ ઉપર, હૃદયમાં, નાભિમાં અને પગના અંગુઠા પ"ત પ્રસરેલા છે. તેના વણુ લીલેા, નવાં ઉગેલાં તૃણુના જેવા છે અને ગમાગમના પ્રયાગે કરીને તથા ધારણા વડે કરીને તેના જય કરવા. ૧૪. Page #312 -------------------------------------------------------------------------- ________________ સમાનવાયુનાં સ્થાનાદિ, ૨૫૦ વિવેચન–ગમ એટલે રેચક્રિયા, આગમ એટલે પૂરક ક્રિયા અને ધારણ એટલે કુંભકની ક્રિયા. એ ત્રણ કિયાએ કરી એક પ્રાણાયામ થાય. આ પ્રાણાયામ દિયાએ કરી પ્રાણવાયુને જય કરે, અર્થાત્ જે જે ઠેકાણે જે જે વાયુનું સ્થાન બતાવ્યું છે તે તે ઠેકાણે રેચક પૂરક અને કુંભક કરીને તે વાયુને જય કર. અહીં નાસિકાને અગ્ર ભાગ, હદય, નાભિ અને અંગુઠા પર્યત એ સર્વ સ્થાને બતાવ્યાં. લીલો રંગ એ ઘણું જણાવ્યા અને રેચક, પૂરક, કુંભકરૂપ ગમાગમ પ્રગ તે ક્રિયા બતાવી. પૂર્વે જણાવેલ પાંચમાંથી અહીં ત્રણ બતાવ્યાં અને બાકી રહેલા અર્થ અને બીજ એ બે પાંચ વાયુના સ્થાનાદિ ત્રણ બતાવ્યા પછી જણાવવામાં આવશે. એ જ ગમાગમ પ્રાગ અને ધારણ બતાવે છે नासादिस्थानयोगेन, पूरणाद्रेचनान्मुहुः । गमागमप्रयोगः स्याद्वारणं कुम्भनात्पुनः ॥१५॥ નાસિકાદિ સ્થાને કરી વારંવાર વાયુને પૂરવા વડે અને રેચન કરવા વડે ગમાગમ પ્રાગ થાય છે. અને તે વાયુને તે તે ઠેકાણે રોકવાથી (કુંભક કરવાથી) ઘારણ નામને પ્રયોગ થાય છે. ૧૫. I અપાનવાયુનાં સ્થાનાદિ બતાવે છે , अपानः कृष्णरुमन्यापृष्ठपृष्ठान्तपाणिगः । 'ય વસ્થાનોન, રેવનારાયુ રદ્દ અપાન વાયુને વર્ણ કાળો છે. કંઠની પાછલી નાડિ, પીઠ ગુદા અને પહાનીમાં તેનું સ્થાન છે. તે સ્થાનમાં વારંવાર રેચક કરવા વડે અપાનવાયુને જય કર. ૧૬. સમાનવાયુનાં સ્થાનાદિ शुक्लः समानो हमामिसर्वसन्धिष्ववस्थितः । તે જસ્થાનનારનપૂવાત છે ?૭ | સમાનવાયુને વર્ણ ધળો છે. હદય, નાભિ અને સર્વ સાંધા Page #313 -------------------------------------------------------------------------- ________________ રે યોગશાસ્ત્ર ભાષાંતર-પંચમ પ્રકાશ એને વિષે તેનું રહેવાનું સ્થાન છે. તે સ્થાને વારંવાર રેચક પૂરક, (કુંભક કરવા વડે તેને જય કરે. ૧૭. - ઉદાનવાયનાં સ્થાનાદિ रक्तो हण्ठत्कतालुभ्रूमध्यमूनि च संस्थितः । : કાનો વઘતાં તેયો, સ્થાતિનિવાતાઃ ૨૮.. - ઉદાનવાયુને રંગ લાલ છે. હૃદય, કઠ, તાળવું (દશમઢાર) ભ્રકુટીના મધ્ય ભાગમાં અને મસ્તકમાં તેનું સ્થાન છે (તે રહે છે.) . ગતિને આગતિના પ્રયોગથી તેને વશ કરે ૧૮. : ગતિ આગતિને પ્રયોગ કેવી રીતે કરે તે બતાવે છે नासाकर्षणयोगेन, स्थापयेत् तं हृदादिषु। . बलादुत्कृष्यमाणं च, रुद्ध्वा रूद्धा वशं नयेत् ॥ १९ ॥ નાસિકાવ બહારથી વાયુને ખેંચી તેને હાદિકમાં સ્થાપન કરો. જોરથી તે વાયુ બીજે ઠેકાણે ચાલ્યું જ હોય તે તેને વારંવાર રોકી શેકીને વશ કરો. ૧૯ - વિવેચન-આ ઉપાય દરેક વાયુ જીતવા માટે લાગુ પાડવાને છે. જ્યાં જ્યાં વાયુને રહેવાનાં સ્થાને બતાવવામાં આવ્યાં છે, ત્યાં પહેલે પૂરક કરી (એટલે બહારથી નાસિકા દ્વારા વાયુને અંદર ખેંચી) તે તે સ્થાને રોકી રાખો; એટલે ખેંચ કે મૂકે એ બે કિયા બંધ કરવી. તેમ થતાં તે વાયુ તે તે ઠેકાણે અમુક વખત સુધી સ્થિર રહેશે કદાચ જોર કરી તે વાયુ બીજે ઠેકાણે ચા જાય તે તે તે સ્થળે વારંવાર રોકી રોકીને (એટલે કુંભક કરીને) કેટલેક વખત રાખીને પાછા રેચક કરી દે (નાસિકાના એક છિદ્વારા હળવે હળવે બહાર કાઢી નાખ) પાછે તે જ છિદ્રથી અંદર ખેંચી કુંભક કરો. આ પ્રકારે તે તે વાયુને જય કર યા પિતાને સ્વાધીન કર. ૧૯ Page #314 -------------------------------------------------------------------------- ________________ વાયુજય કરવાથી થતા ફાયદા વ્યાનવાયુના સ્થાનાદિ બતાવે છે. सर्वत्वग्वृत्तिको व्यानः, शक्रकामुकस निभः ।. .. जेतव्यः कुम्भकाऽभ्यासात्सङ्कोचप्रसूतिक्रमात् ॥ २० ॥ વ્યાનવાયુને વર્ણ ઇદ્રધનુષ્યના સર (વિવિધ રંગી) છે. ચામડીના સર્વ ભાગમાં તેનું સ્થાન છે. સંકેચ અને પ્રસુતિ (પૂરક અને રેચક)ના કમે કુંભકના અભ્યાસથી તેને જય કર. ૨૦. પાંચે વાયુનાં યાતવ્ય બીજે બતાવે છે प्राणापान समानोदा नव्यानेष्वेषु च वायुषु । यँ पै वैरौलों वीजानि, ध्यातव्यानि यथाक्रमम् ॥२१॥ પ્રાણ, અપાન, સમાન, ઉદાન અને વ્યાન એ પાંચ વાયુને વિષે અનુક્રમે , ૫, વેર, લે આ પાંચ બીજેનું ધ્યાન કરવું. ર૧. વિવેચન–પ્રાણાદિ વાયુનાં જે સ્થાને બતાવવામાં આવ્યાં છે, તે તે સ્થાને પ્રાણાદિ વાયુને જય કરવા માટે પૂરક, કુંભક અને રેચક કરતી વખતે પ્રાણાદિ વાયુના હૈ આદિ બીજોનું ધ્યાન કરવું. અર્થાત્ પ્રણવાયુને જય કરતી વખતે હૈ. અપાનન જય વખતે ૧૪, સમાનના જય વખતે , ઉદાનના જય વખતે રો અને વ્યાનના જય વખતે લે નું ધ્યાન કરવું. ધ્યાન કરવું એટલે તે છે આદિ અક્ષરની આકૃતિ કલ્પી તેને જાપ પૂરક, કુંભક અને રેચક કરતી વખતે કર. ૨૧. આ વાયુજા કરવાથી થતા ફાયદા प्रावल्यं जाठरस्याग्नेर्दीर्घश्वासमरजयौं । સાથ૬ ૨ શરીર, બાળ વિષે મત || રર . , પ્રાણવાયુને જીતવાથી (વશ કરવાથી) જઠરાગ્નિની પ્રબળતા થાય, દીર્ઘશ્વાસ ચાલે (દમ ન ચઢ), વાયુને જય થાય (બાદી મટી જાય) અને શરીર હલકું થાય. ૨૨. रोहणं क्षतभङ्गादेरुदराग्नेः प्रदीपनम् । वर्थोऽल्पत्वं व्याधिघातः, समानापानयोर्जये ॥ २३ ॥ Page #315 -------------------------------------------------------------------------- ________________ ગશાસ્ત્ર ભાષાંતર-પંચમ પ્રકાશ સમાનવાયુ અને અપાનવાયુને જીતવાથી, ગડ, ગુંબડ અને ઘા આદિનાં ત્રણ (છિદ્રો) રૂઝાઈ જાય, હાંડકું ભાંગી ગયું હોય તે સંધાઈ જાય, ઉદરની અગ્નિ પ્રદીપ્ત થાય, મળ મૂત્રાદિક ચેડાં થાય અને રેગોનો નાશ થાય. ૨૩. उत्क्रान्तिर्वारिपकाद्यैश्वाबाधोदाननिर्जये । जये व्यानस्य शीतोष्णासङ्गः कान्तिररोगिता ॥२४॥ ઉદાનવાયુને જય કરવાથી ઉત્ક્રાંતિ એટલે મરણ અવસરે દશમે દ્વારથી પ્રાણત્યાગ કરી શકાય. પાણી તથા કાદવથી શરીરને બાધા ન થાય, આદિ શબ્દથી કટાદિકની પીડા પણ ન થાય. વ્યાનવાયુને કરવાથી ટાઢ અને તાપની અસર થતી નથી, શરીરનું તેજ વધે અને નિરોગીતાની પ્રાપ્તિ થાય. ૨૪. પાંચે વાયુને જીતવાનું જુદાં ફળે બતાવી હવે પાંચે વાયુ જીતવાનું ભેગું ફળ બતાવે છે यत्र यत्र भवेत् स्थाने, जन्तोः रोगः प्रपीडकः । तच्छान्त्यै धारयेत्तत्र, प्राणादिमरुतः सदा ॥ २५ ॥ જે જે ઠેકાણે પ્રાણિઓને પીડા કરનાર રોગ થયો હોય તેની શાંતિને માટે તે તે ઠેકાણે પ્રાણદિવાયુને ત્યાં રોકી રાખવે. ૨૫. વિવેચન–શરીરના કોઈ પણ ભાગમાં પાંચ વાયુમાંથી કઈ પણ વાયુનું સ્થાન હોય છે, તે આગળ બતાવી ગયા છીએ, તે જે ઠેકાણે રોગ ઉત્પન્ન થયો હોય તે રોગ મટાડવા માટે પ્રથમ પૂરક કરી, તે રોગને ઠેકાણે (રેગના ઉપર) કુંભક કરે, આમ કરવાથી તે રોગ નાબુદ થશે. ઘણે ભાગે વાત, પિત્ત અને કફની વિષમતાથી રોગોની ઉત્પત્તિ થાય છે. તે ઠેકાણે વાયુને રોકવાથી ખરાબ તને દૂર થઈ, વાયુ વગેરે વિષમતા ચાલી જાય છે અને મનુષ્ય નિરોગી બને છે. આમ કરવાથી કર્મનો સિદ્ધાંતને કોઈ પણ રીતે હાનિ પહોંચતી નથી. કેમકે કેટલાક રોગોની કે અશાતાદનીની શાંતિ આવા ઉપચારથી કે આવાં નિમિત્તેથી પણ થઈ શકે છે. કોઈ Page #316 -------------------------------------------------------------------------- ________________ પાંચ ગ્લૅક કરી ધારણનું સ્વરૂપ બતાવે છે. ૨૬૩ કર્મ એક જ રીતે વેદનાનું કે નિર્જરવાનું બની શકે એ સિદ્ધાંત નથી. ૨૫. (પ્રાણદિક વાયુને જીતવાનાં ફળે બતાવી હવે તેની ધારણા કરવાનું કહે છે.) વાયુની ધારણું एवं प्राणादिविजये, कृताभ्यासः प्रतिक्षणम् । धारणाादिकमभ्यस्येन् , मनःस्थैर्यकृते सदा ॥ २६ ॥ આ પ્રમાણે પ્રાણાદિ વાયુને જીતવા માટે વારંવાર અભ્યાસ કરીને મનને સ્થિર કરવા માટે નિરંતર ધારણાદિકને અભ્યાસ કરે. ૨૬. પાંચ બ્રેક કરી ધારણાનું સ્વરૂપ બતાવે છે उक्तासनसमासीनो, रेचयित्वाऽनिलं शनैः । आपदाङ्गुष्ठपर्यन्तं, वाममार्गेण पूरयेत् ॥ २७ ॥ पादाङ्गुष्ठे मनः पूर्व, रुद्ध्वा पादतले ततः । पाणौँ गुल्फे च जवायां, जानुन्यूरौ गुदे ततः ॥२८॥ लिङ्गे नाभौ च तुन्दे च, हृत्कण्ठरसनेऽपि च । तालुनासाग्रनेत्रे च, ध्रुवोर्माले शिरस्यथ ॥ २९ ॥ एवं रश्मिक्रमेणैव, धारयन्मरुता सह । स्थानात्स्थानान्तरं नीत्वा, यावद् ब्रह्मपुरं नयेत् ॥ ३० ॥ . ततः क्रमेण तेनैव, पादाङ्गुष्ठान्तमानयेत् । નામપાન નવા, તો વાણું વિરેચન છે રૂ? | પૂર્વે ચેથા પ્રકાશમાં બતાવેલ આસને બેસી, હળવે હળવે પવન રેચક કરી (પવનને બહાર કાઢી) નાસિકાના ડાબા છિદ્રથી પવનને અંદર ખેંચીને પગના અંગુઠા સુધી પહોંચે ત્યાં સુધી પૂર, પછી Page #317 -------------------------------------------------------------------------- ________________ २९४ યેગશાસ્ત્ર ભાષાંતર-પંચમ પ્રકાશ પ્રથમ પગના અંગુઠા ઉપર મનને રોકવું. જ્યાં મને ત્યાં પવન એ ન્યાયથી મનને રોકવાનું કહેતાં પવન પણ તે જ ઠેકાણે રેકાય) પછી અનુક્રમે પગના તળીયા ઉપર, પાનીમાં, ગુલ્ફમાં, જંઘામાં, જાનમાં, સાથળમાં, ગુદામાં લિંગમાં, નાભિમાં, પેટમાં, હૃદયમાં, કંઠમાં, જીભ ઉપર, તાલુમાં, નાકના અગ્ર ભાગ ઉપર, નેત્રમાં, કુટિમાં, કપાલમાં અને માથામાં એક પછી એક સ્થાનમાં આગળ વધતાં, વાયુની સાથે મનને પણ છેવટમાં બ્રહ્મરંધ્ર સુધી લઈ જવું. ત્યાર પછી તે જ કમે પાછા ફરી પગના અંગુઠામાં મન સહિત પવનને લાવી, ત્યાંથી નાભિકમળમાં લઈ જઈ વાયુને રેચક કરે. વાયુની ધારણાનું ફલ . पादाङ्गुष्ठादौ जवायां, जानूरुगुदमेहने । ધારિત કશો વાયુ, રીરત્યે વણાય ૧ / રૂ૨ . नाभौ ज्वरादिघाताय, जठरे कायशुद्धये । ज्ञानाय हृदये कूर्म-नाडयां रोगजराच्छिदे ॥ ३३ ॥ कण्ठे क्षुत्तर्षनाशाय, जिह्वाग्रे रससंविदे । गन्धज्ञानाय नासाग्रे. रूपज्ञानाय चक्षुषोः ॥ ३४ ॥ भाले तद्रोगनाशाय, क्रोधस्योपशमाय च । ब्रह्मरन्ध्रे च सिद्धानां, साक्षाद्दर्शनहेतवे ॥ ३५ ॥ પગના અંગુઠામાં, ધંધામાં, ઘુંટણમાં, સાથળમાં, ગુદામાં અને લિંગમાં અનુક્રમે વાયુને ધારી રાખવાથી ઉતાવળી ગતિ અને બળની પ્રાપ્તિ થાય છે. નાભિમાં વાયુને ઘારી રાખવાથી તાવ ઉતરી જાય છે. જઠરમાં ધારી રાખવાથી મળ સાફ થઈ શરીર શુદ્ધ રહે છે. હૃદયમાં ઘારી રાખવાથી જ્ઞાનની વૃદ્ધિ થાય છે. કર્મ નાડિમાં રાખવાથી રોગ અને વૃદ્ધાવસ્થાને નાશ થાય છે. (વૃદ્ધાવસ્થામાં યુવાન જેવું શરીર બન્યું રહે છે.) કંઠમાં વાયુને ધારવાથી ભુખ અને તરસ લાગતું નથી, લાગી હોય તે પણ શાંત થાય છે. જીભના Page #318 -------------------------------------------------------------------------- ________________ તે ચારાદિકના જ્ઞાનનું ફલ કહે છે ૨૬૫ અગ્ર ભાગ ઉપર વાયુને રોકવાથી સર્વ જાતના રસનું જ્ઞાન થાય છે. નાસિકાના અગ્ર ભાગ ઉપર કવાથી ગંધનું જ્ઞાન થાય છે, ચક્ષુમાં ધારી રાખવાથી રૂપનું જ્ઞાન થાય છે. કપાલમાં ધારી રાખવાથી કપાળના રોગને નાશ થાય છે અને ક્રોધની શાંતિ થાય છે. (ફોધવાળો સ્વભાવ મટી જાય છે.) અને બ્રહ્મરંધ્રમાં વાયુને રોકી રાખવાથી સાક્ષાત્ સિદ્ધોનાં દર્શન થાય છે. ૩૨થી ૩૫ ધારણાનું સ્વરૂપ બતાવી હવે પવનનું ચેષ્ટિત બતાવે છે अभ्यस्य धारणावं, सिद्धीनां कारणणं परम् । વેખિત પવનય, નિયત તર્ણાયઃ | ૨૬ સિદ્ધિઓના પરમ કારણરૂપ આ પ્રમાણે ધારણાને અભ્યાસ કરીને પછી શંસયરહિત પવનનું સ્વરૂપ જાણવું. ૩૬. " વિવેચન-ધારણાને અભ્યાસ સારી રીતે થવાથી સાધારણું રીતે કેટલીક સામાન્ય સિદ્ધિઓ પ્રાપ્ત થાય છે. ૩૬. આ : વાયુના ચારાદિ અને તેનાં ફળ नाभेनिष्कामतश्चारं, हृन्मध्येन यतो गतिम् । તિષતો દ્વારાશાને તુ, વિદ્યત્ત ચા નમવા એ રૂ૭ | નાભિમાંથી પવનનું નિકળવું તે ચાર, હદયના મધ્યમાંથી જવું તે ગતિ અને બ્રહ્મરંધ્રમાં રહેવું તે વાયુનું સ્થાન જાણવું. ૩૭. - તે ચારાદિકના જ્ઞાનનું ફલ કહે છે तच्चारंगमनस्थान ज्ञानादभ्यासयोगतः । કાનપતિ મયુગ, ગુમાસુમોઢામ છે રૂ૮ તે વાયુના ચાર, ગમન અને સ્થાનને અભ્યાસ કરી જાણવાથી શુભ અને અશુભ ફળના ઉદયવાળા કાળ અને આયુષ્ય જાણી શકાય છે. ૩૮. Page #319 -------------------------------------------------------------------------- ________________ ગશાસ્ત્ર ભાષાંતર-પંચમ પ્રકાશ હૃદયમાં મનને રોકવું અને તેથી થતા ફાયદા ततः शनैः समाकृष्य, पवनेन समं मनः । योगी हृदयपद्मान्त-विनिवेश्य नियन्त्रयेत् ॥ ३९ ॥ તે પછી પવનની સાથે મનને હળવે હળવે આકર્ષીને (ખેંચીને) ગીઓએ તેને હૃદયકમળની અંદર પ્રવેશ કરાવીને ત્યાં રેકી રાખવું. ततोऽविद्या विलीयन्ते, विषयेच्छा विनश्यति । .... विकल्पा विनिवर्तन्ते, ज्ञानमन्तर्विजम्भते ॥ ४० ॥ હદયકમળમાં મનને રોકવાથી અવિદ્યા (કુવાસા યા મિથ્યાત્વ) ને વિલય (નાશ) થાય છે. પાંચ ઇન્દ્રિયના વિષયોની ઈચ્છા વિનાશ પામે છે. વિકપ નિવૃત્ત થાય છે. ( ઉત્પન્ન થતા નથી) અને . અંદર જ્ઞાન પ્રગટ થાય છે. ૪૦ , क्व मण्डले गतिर्वायोः, संक्रमः क्व क्व विश्रमः । का च नाडीति जानीयात् , तत्र चित्ते स्थिरीकृते ॥ ४१ ॥ તેમજ વાયુની ક્યા મંડળમાં ગતિ છે, કયા તત્વમાં સંક્રમ (પ્રવેશ) થાય છે, કયાં જઈ વિશ્રામ પામે છે અને હમણું કઈ નાડી ચાલે છે, તે સર્વ હૃદયમાં મનને સ્થિર કરવાથી જાણી શકાય છે. પ્રથમ ચાર મંડળે જણાવે છે मण्डलानि च चत्वारि, नासिकाविवरे विदुः । भौमवारुणवायव्या-ग्नेयाख्यानि यथोत्तरम् ॥ ४२ ॥ પાર્થિવ, વારૂણ, વાયવ્ય અને આગ્નેય, આ ચાર મંડળે અનુક્રમે નાસિકાના વિવરમાં કહ્યાં છે. ૪૨. પાર્થિવ મંડળનું સ્વરૂપ કહે છે पृथिवीबीजसंपूर्ण, वज्रलाञ्छनसंयुतम् । चतुरस्रं द्रुतस्वर्ण-प्रमं स्याद्भौममण्डलम् । ४३ ॥ Page #320 -------------------------------------------------------------------------- ________________ આગ્નેય મંડળનું સ્વરૂપ ૨૬૭, પૃથિવીનાં બીજથી પરિપૂર્ણ ( વ્યાસ), વજના લાંછન (ચિહ્ન) થી યુક્ત, ચારે ખુણાવાળું અને તપાવેલા સેના સરખું પાર્થિવ મંડળ છે. વિવેચન–પાર્થિવબીજ “અ” અક્ષર છે. કેટલાક આચાર્ય “લ”ને પણ પાર્થિવ બીજ કહે છે. હેમચંદ્રાચાર્યજીએ “સ” ને પાર્થિવ બીજ તરીકે માન્યું છે. ૪૩. ' વારૂણ મંડળનું સ્વરૂપ स्यादर्धचन्द्रसंस्थानं, वारुणाक्षरलांछितम् । चन्द्रामममृतस्यद सान्द्रं वारुणमंडलम् ॥ ४४ ॥ અષ્ટમીના ચંદ્ર સરખા આકારવાળું, વારૂણ અક્ષર “વ” કારના ચિહ્નવાળું, ચંદ્ર સરખું “ઉજજવળ અને અમૃતના ઝરવા વડે કરી વ્યાસ થએલું વારૂણ મંડળ છે. ૪૪. - વાયવ્ય મંડળનું સ્વરૂપ स्निग्धांजनघनच्छाय, सुवृत्तं बिन्दुसंकुलम् । · दुर्लक्ष्य पवनाक्रान्तं, चञ्चलं वायुमंडलम् ॥ ४५ ॥ તૈલાશિકથી મિશ્રિત કરેલા અંજનસમાન ગાઢ શ્યામ કાંતિવાળું, ગળાકારવાળું, બિંદુનાં ચિહ્નોથી વ્યાસ, દુખે દેખી શકાય તેવું, અને પવન બીજ “” કારથી દબાયેલું, ચંચળ વાયુમંડળ છે. ૪૫. આગ્નેય મંડળનું સ્વરૂપ . उर्वज्वालाचितं भीम, त्रिकोणं स्वस्तिकान्वितम् । स्फुलिङ्गपिंग तबीजं ज्ञेयमानेयमंडलम् ॥ ४६ ॥ ઉંચી પ્રસરતી જવાલાયુક્ત, ભય આપતું, ત્રણ ખુણાવાળું, સ્વસ્તિક (સાથીઆ)ના લાંછનવાળું, અગ્નિના કણીયા સરખું, પીળા વર્ણવાળું અને અગ્નિબીજ રેફ () સહિત, આગ્નેય મંડળ જાણવું. अभ्यासेन स्वसंवेद्यं, स्यान्मंडलचतुष्टयम् ।। क्रमेण संचरंस्तत्र वायु यश्चतुर्विधः ॥ ४७ ॥ Page #321 -------------------------------------------------------------------------- ________________ યેાગશાસ્ત્ર ભાષાંતર-પ્ચમ પ્રકાશ : અભ્યાસ કરવાથી આ ચારે મ`ડળ અભ્યાસીને જાણી શકાય છે. આ ચાર મ`ડળમાં ચાલતા વાયુ અનુક્રમે ચાર પ્રકારના જાણવા. ૪૭. તે વાયુના ચારે ભેદા ક્રમે બતાવે છે નાસિષ્ઠા પ્રમાપૂર્વ, પાતવળે નૈવેદન । ોળોાયુ: સ્વજો, મવેદાયુ: પુરઃ ॥ ૪૮ || પુરદર વાયુના (પૃથ્વી તત્ત્વના) વધુ પીળા છે. સ્પર્શ કાંઈક શીત અને કાંઈક ઉષ્ણુ છે અને નાસિકાના વિવરને પૂરીને સ્વચ્છ તથા હળવે હળવે આઠ આંગળના પ્રમાણમાં બહાર વહન થાય છે. धवलः शीतोऽधस्तात् त्वरितत्वरितं वहन् । ઢાશાંશુમાનમ્ર, વાયુવળ ઇજ્જત ॥ ૪૧ ।। ૨૬૯ ધાળા વઘુ વાળા, શીતળ સ્પવાળા અને નીચે ઉતાવળે. ઉતાવળે ખાર આંશુલ પ્રમાણે વહન થતા વાયુને વરૂણવાયુ (જળતત્ત્વ) કહે છે. ૩: શીતત્ર તાજ્જ, વન તિયાનાતમ્ । षडङ्गुलप्रमाणश्च वायुः पवनसंज्ञितः ॥ ५० ॥ પવન નામના વાયુ, (વાયુતત્ત્વ) કાંઇક ઉષ્ણુ અને કાંઈક ઠંડા છે. વધુ કાળેા છે અને નિર'તર છ ગુલ પ્રમાણે તિતિ વહન થાય છે. बालादित्यस मज्योति - रत्युष्णश्चतुरङ्गुलः । आवर्त्तवान् वहन्नू, पवनो दहनः स्मृतः ॥ ५१ ॥ ઉગતા સૂર્ય સમાન લાલ વધુ વાળા, અતિ ગરમ સ્પર્શીવાળા અને વટાળીઆની માફ્ક ઉંચા ચાર અંશુલ વહન થતા દહન નામના પવન (અગ્નિતત્ત્વ) કહ્યો છે. ૫૧. વાયુવહન થતી વખતે કરવાલાયક કાર્યાં. इन्द्रं स्तम्भादिकार्येषु वरुणं शस्तकर्मसु । વાયું મહિનોòપુ, વસ્થાની હિમાલ્શેિત્ ॥ ૧૨ ॥ Page #322 -------------------------------------------------------------------------- ________________ વાયુ વહન થતી વખતને શુભાશુભ નિર્ણય ૨૬૮ પુરંદરવાયુ વહેતે હેય ત્યારે સ્તંભનાદિ કાર્ય કરવા, સારા પ્રશસ્ત કાર્ય વર્ણવાયુમાં, મલિન અને ચપળ કાર્યો પવનવાયુમાં અને વશીકરણાદિ કાર્ય વહ્નિ નામને વાયુ ચાલતું હોય ત્યારે કરવાં. પ્રારંભેલ કાયને તથા પ્રશ્ન કરવાને વાયુ વહન થતી વખતને શુભાશુભ નિર્ણય छत्रचामरहस्त्यश्व-रामाराज्यादिसंपदम् । मनीषितं फलं वायुः, समाचष्टे पुरन्दरः ॥ ५३ ॥ પુરંદરવાયુ વહન થતી વખતે આગળ બતાવે છે તેના સંબંધમાં પ્રશ્ન કરે, અથવા પિતા માટે તેવા કાર્યને પ્રારંભ કરે તે છત્ર, ચામર, હાથી, અશ્વ, આરામ, રાજ્યાદિ સંપદા અને મનઈચ્છિત ફળની પ્રાપ્તિ થાય. પર. रामाराज्यादिसंपूर्णैः पुत्रस्वजनबंधुभिः । સાળ વસ્તુના વાપિ, ચોથે ક્ષાત / ૨૪ | પ્રશ્ન યા પ્રારંભ અવસરે વરૂણ વાયુ હોય તે રાજ્યાદિકથી સંપૂર્ણ, પુત્ર, વજન, બંધુઓ અને ઉત્તમ વસ્તુઓની સાથે મેળાપ કરાવી આપે. कृषिसेवादिकं सर्वमपि सिद्धं विनश्यति ।... મૃત્યુમિ વહો પૈ, ત્રાસપવને મળે છે પદ // પ્રશ્ન તથા કાર્યના પ્રારંભ વખતે પવન નામને વાયુ હોય તે ખેતી અને સેવા વગેરે સર્વ કાર્ય ફળ દેવાને તૈયાર થયું હોય તે પણ તેને નાશ થાય અને મૃત્યુને ભય, ફલેશ, વેર તથા ત્રાસ થાય. મયં શો રુનું દુધ, વિદનશૂપરંપરામાં સંરકિનારો , નો ટુનામે પદ્દા અને દહન સ્વભાવવાળો દહનવાયુ હોય તે ભય, શેક, ગ, દુઃખ, વિદનના સમૂહની પરંપરા તથા ધન ધાન્યાફિકના વિનાશને પણ સૂચવે છે. ૫૬. Page #323 -------------------------------------------------------------------------- ________________ ૨૭૦ યેગશાસ્ત્ર ભાષાંતર-પંચમ પ્રકાશ એ ચારે વાયુનું સૂક્ષ્મ ફળ બતાવે છે શશા રવિપાળ, વાયવો સ્ટેશ્વમી ! विशंतः शुभदाः सर्वे, निष्कामंतोऽन्यथा स्मृताः ॥ ५७ ॥ ચંદ્ર અને સૂર્ય માર્ગે થઈ (ડાબી અને જમણી નાડીમાં થઈ) આ ચારે મંડળમાં પ્રવેશ કરતા વાયુ સર્વે શુભ દેવાવાળા છે અને તે મંડળમાંથી નીકળતા અશુભ દેનારા કહ્યા છે. ૫૭. તેનું કારણ બતાવે છે प्रवेशसमये वायुर्जीवो मृत्युस्तु निर्गमे । उच्यते ज्ञानिभिस्तादृक् फलमप्यनयोस्ततः ।। ५८ ॥ વાયુ જ્યારે મંડળમાં પ્રવેશ કરે છે ત્યારે તેને જીવ કહે છે અને મંડળમાંથી નીકળે છે ત્યારે તેને મૃત્યુ કહે છે, માટે તે બેઉનું ફળ જ્ઞાની પુરુષે તેવું જ કહે છે. ૫૮. " વિવેચન-તાત્પર્ય એવું છે કે જ્યારે વાયુ પૂરકપણે મંડળમાં પ્રવેશ કરે છે (નાસિકાની અંદર લેવાતે હેય) ત્યારે જે કઈ પ્રશ્ન કરે કે કાર્યને પ્રારંભ કરે છે તે કાર્ય સિદ્ધ થાય છે અને જ્યારે રેચકરૂપે મંડળમાંથી બહાર નીકળે ત્યારે કોઈ પ્રશ્ન અથવા પ્રારંભ કરે તે તે કાર્ય સિદ્ધ થતું નથી. ૫૮. ઇડાનાડિને માગે પ્રવેશ કરતા વાયુનું શુભાશુભ અને મદયમપણું બતાવે છે पथेंदोरिंद्रवरुणौ विशंतो सर्वसिद्धिदौ । रविमार्गेण नियस्तो प्रविशंतौ च मध्यमौ ॥ ५९ ॥ ચંદ્ર માર્ગે (ડાબી નાસિકાને માગે) પ્રવેશ કરતા પુરંદર અને વરુણ વાયુ સર્વે સિદ્ધિને આપે છે અને સૂર્ય માર્ગે (જમણી નાસિકાને માર્ગે) નીકળતા અથવા પ્રવેશ કરતા તે બેઉ વાયુ મધ્યમ ફળ આપનાર છે. - વિવેચન-ડાબી બાજુના નસકોરાને ચંદ્ર યા ઇંડાન ડિ કહે છે અને જમણી બાજુના નસકેરાને પિંગલા યા સૂર્યનાડિ કહે છે. Page #324 -------------------------------------------------------------------------- ________________ નડિયાઓનાં લક્ષણ બતાવે છે ર૭૧ ડાબી નાડિમાં પુરંદર અને વરૂણ વાયુ પ્રવેશ કરતા હોય એ અવસરે પ્રશ્ન થા કાર્યને પ્રારંભ કરનારને તે કાર્યની સિદ્ધિ થાય છે અને તે વાયુ સૂર્યનાડિમાંથી નિકળતે કે પ્રવેશ કરતે હોય ત્યારે પ્રશ્ન કરનારને યા કાર્ય પ્રારંભ કરનારને મધ્યમ ફળની પ્રાપ્તિ થાય છે. दक्षिणेन विनिर्यान्ती. विनाशायाऽनिलाऽनलौ । નિસાનૉ વિશાઁ મધ્યમાવિતને તુ ૬૦ || જમણી નાસિકામાંથી નીકળતા પવન અને દહન વાયુ દરેક કાર્યના વિનાશને માટે થાય છે અને ડાબી નાસિકામાંથી નીકળતા કે પ્રવેશ કરતા તે વાયુ મધ્યમ ફળ આપે છે. ૬૦. નાડિઓનાં લક્ષણ બતાવે છે इडा च पिङ्गला, चैव सुषुम्णा चेति नाडिकाः । શશિર્યશિવસ્થા, વાકક્ષાના આ દુર ડાબી બાજુએ રહેલી નાડીને ઇંડાનાડિ કહે છે ને તેમાં ચંદ્રનું સ્થાન છે. જમણી બાજુએ રહેલી નાડીને પિંગલા કહે છે ને તેમાં સુર્યમું સ્થાન છે. બેઉની મધ્યમાં રહેલી નાડીને સુષુણ્ણ કહે છે ને તેમાં શિવ સ્થાન છે (મક્ષ સ્થાન છે.) ૬૧. ત્રણે નાડીઓમાં વાયુસંચારનું સામાન્ય ફળ કહે છે ઉમર વર્ષની, ક્ષાત્ર 1 वामाऽमृतमयी नाडी, सम्मताऽभीष्टचिका ॥ ६२ ॥ . वहन्त्यनिष्टशंसित्री संही दक्षिणा पुनः । सुषुम्णा तु भवेत्सिद्धिनिर्वाणफलकारणम् ॥ ६३ ॥ શરીરના સર્વ ભાગમાં નિરંતર જાણે અમૃત વરસાવતી હોય, તેમ અભીષ્ટ (મનેઈચ્છિત) કાર્યને સુચવવાવાળી ડાબી નાડિને અમૃતમય માનેલી છે. તેમજ વહન થતી જમણુ નાડિ અનિષ્ટ સૂચન કરવાવાળી અને કાર્યને નાશ કરવાવાળી છે તથા સુષષ્ણા નાડી અણિમાદિ આઠ મહા સિદ્ધિઓ તથા મોક્ષ ફળના કારણરૂપ છે. Page #325 -------------------------------------------------------------------------- ________________ ર૭ર યોગશાસ્ત્ર ભાષાંતર-પંચમ પ્રકાશ - વિવેચન-સુષષ્ણ નાડિમાં મિક્ષનું સ્થાન છે; આઠ સિદ્ધિઓ અને મોક્ષનું કારણ છે, આ કહેવાનો આશય એ છે કે સુષુણ્ય નાડિમાં ધ્યાન કરવાથી ઘણા થડા વખતમાં એકાગ્રતા થવાપૂર્વક લાંબા વખત પર્યત તે ધ્યાનસંતતિ બની રહે છે અને તેથી થોડા વખતમાં વધારે કર્મોને ક્ષય કે નિર્જરા મેળવી શકાય છે, આ કારહુથી તેમાં મોક્ષનું સ્થાન કહેલું છે. તેમજ સુષુષ્ણ નાડિમાં પવનની ઘણી મંદગતિ હોય છે તેથી મન પણ ઘણું સહેલાઈથી સ્થિર થાય છે. મન તથા પવનથી સ્થિરતા થતાં સંયમ ઘણી સહેલાઈથી સાધી શકાય છે. ધારણા, ધ્યાન અને સમાધિ એક જ સ્થળે કરવામાં આવે તેને સંયમ કહે છે. આ સંયમ સિદ્ધિઓનું કારણ છે. માટે જ સુષુષ્ણ નાડિ મેક્ષનું કે સિદ્ધિઓનું કારણ છે એમ કહેવામાં આવ્યું છે. આ શ્લોકમાં નાડિ વહનનું સામાન્ય ફળ બતાવવામાં આવ્યું છે, પણ તે નડિને ઉદય ક્યારે હય, કેવી રીતે થયું હોય અને કેવા કેવા સંગમાં તેથી ઉલટી જ રીતે તે નાડિએના વહન થવાથી તેનું પરિણામ વિપરીત આવે તે વિશેષ આગળ ઉપર જણાવવામાં આવશે. ૬૨-૬૩. , ડાબી અને જમણું નાડિ વહન થતાં જે જે કાર્યો કરવાં તે તે બતાવે છે - वामैवाभ्युदयादीष्टशस्तकार्येषु सम्मता । दक्षिणा तु रताहारयुद्धादौ दीप्तकर्मणि ॥ ६४ ॥ અભ્યદય આદિ ઈષ્ટ અને પ્રશસ્ત કાર્યોમાં ડાબી નાડિ સારી માનેલી છે અને વિષયસેવન, આહાર (ભૂજન કરવું) તથા યુદ્ધાદિ કિસ કાર્યોમાં જમણી નાડિ ઉત્તમ માનેલી છે. ૬૪. વિવેચન-યાત્રા, દાન, વિવાહ, નવીન વસ્ત્રાભરણ પહેરવાં, શ્રામ, નગર, ગૃહપ્રવેશ, સ્વજન મેળાપ, શાંતિક, પિટ્ટિક, મેગાભાસ, રાજદર્શન, રાદિ ચિકિત્સા, નવીન મિત્રતા કરવી, બીજ વગેરેનું વપન આદિ કાર્યને પ્રારંભકાળે ડાબી નાડી સારી. જાણવી. Page #326 -------------------------------------------------------------------------- ________________ પૂર્વે કહેલ નાડિને ઉદય વિશેષ પ્રકારે બતાવે છે ર૭૩ આ ભજન, વિગ્રહ, મિથુન, યુદ્ધ, મંત્રસાધન, દીક્ષા ગ્રહણ, સેવાકમ, વાણિજ્યકર્મ, ઔષધ કરવું, ભૂતપ્રેતાદિ સાધન, બીનું પણ તેવાં રૌદ્ધ કાર્યમાં સૂર્યનાડિ પ્રશસ્ત જાણવી. નાડિના ઉદયની શ્રેષતા वामा शस्तोदये पक्षे, सिते कृष्णे तु दक्षिणा ।.. . श्रीणि त्रीणि दिनानीन्दुसर्ययोरुदयः शुभः ॥ ६५ ॥ .. અજવાળા પક્ષમાં સૂર્યોદય સમયે ડાબી નાડિને ઉદય હોય તે તે શ્રેષ્ઠ છે અને અંધારા પખવાડીયામાં સૂર્યોદય સમયે જમણી નાડિને ઉદય શ્રેષ્ઠ છે. આ ચંદ્ર સૂર્ય નાડીને ઉદય ત્રણ ત્રણ દિવસ સારો હોય છે. (વિશેષ ખુલાસે હવે પછી આવશે). ૬૫. નાડિના અસ્તની શ્રેષતા શાનો વાયો, ઘણાર્તા ગુમાવદર : उदये रविणा त्वस्य, शशिनास्तं शिवं मतम् ॥ ६६ ॥ વાયુને ઉદય સૂર્ય ઉદય વેળાએ ચંદ્ર સ્વરમાં થયો હોય તે તે દિવસે સૂર્ય સ્વરમાં અસ્ત થાય તે તે સુખાકારી છે અને સૂર્ય સ્વરમાં જે ઉદય થયો હોય તે ચંદ્ર સ્વરમાં અસ્ત થ તે કલ્યાણકારી છે. ૬૬. પૂર્વે કહેલ નાડિને ઉદય વિશેષ પ્રકારે બતાવે છે सितपक्षे दिनारम्भे, यत्नेन प्रतिपदिने । वायोर्वीक्षेत संचारं, प्रशस्तमितरं तथा ॥ ६७॥ उदेति पवनः पूर्व, शशिन्येष व्यहं ततः । સંમતિ ચ સર્ષ, શરિરાજોઃ પુનાગ્રુહમ્ II ૬૮ | वहेद्यावद् बृहत्पर्व, क्रमेणानेन मारुतः । कृष्णपक्षे पुनः सूर्योदयपूर्वमयं क्रमः ॥ ६९ ॥ त्रिभिर्विशेषकम् Page #327 -------------------------------------------------------------------------- ________________ ૨૭૪ યોગશાસ્ત્ર ભાષાંતર-પંચ પ્રકાશ " અજવાળા પક્ષના પડવાને દિવસે સૂર્યોદયના પ્રારંભ વખતે યપૂર્વક પ્રશસ્ત યા અપ્રશસ્ત વાયુના સંચારને જે. પ્રથમ ચંદ્ર નાડિમાં પવન વહે શરૂ થશે. તે ૧-૨-૩ ત્રણ દિવસ પર્યત સૂર્યોદય વખતે વહન થશે. પછીના ત્રણ દિવસ ૪-૫-૬ સૂર્યોદય વખતે સૂર્યનાડિમાં વહન થશે. ફરી ત્યાર પછીના ત્રણ દિવસ ૭-૮-૯ ચંદ્રનાડિમાં વહન થશે. એવી રીતે પૂર્ણિમા પર્યત આજ ક્રમે વાયુ વહે જારી રહેશે એટલે ૧૦-૧૧-૧૨ સૂર્યમાં-૧૩-૧૪-૧૫ ચંદ્રમાં. અંધારા પક્ષમાં પહેલા સૂર્યનાડિમાં ૧-૨-૩ ત્રણ દિવસની પછીના ત્રણ દિવસ ૪-૫-૬-ચંદ્રમાં-તેવી રીતે અમાવાસ્યા પર્યતા વહન થશે. ૬૭ થી ૬૯. આ વાયુનું વહન આખા દિવસ માટે નથી, પણ સૂર્યોદયના વખત માટે છે. પછી તે અઢી અઢી ઘડીએ ચંદ્રમાં, સૂર્યમાં વિગેરે નાડિઓમાં બદલાયા કરે છે. આ નિયમમાં ફેરફાર થાય તે તેનું પરિણામ અશુભ યા દુખદ આવે છે. આ કેમથી વાયુ વિપરિત ચાલે તેનું ફળ બતાવે છે त्रीन् पक्षानन्यथात्वेऽस्य, मासषट्केन पञ्चता । ... पक्षद्वयं विपर्यासेऽभीष्टबन्धुविपद्भवेत् ॥ ७० ॥ भवेत्तु दारुणो व्याधि रेकं पक्षं विपर्यये । वित्राद्यहं विपर्यासे, कलहादिकमुद्दिशेत् ॥ ७१ ॥ જે ત્રણ પખવાડીયાં પર્યત વાયુ વિપરીત પણે ઉદય થાય (એટલે સૂર્યને બદલે ચંદ્રને ને ચંદ્રને બદલે સૂર્યને ઉદય થાય) તે તે માણસ છ મહીને મરણ પામે. બે પખવાડીયાં વિપરીત ચાલે તે વહાલા બંધુને વિપદા થાય, એક પખવાડીયા પર્યત વિપરીત ચાલે તે ભયંકર વ્યાધિ ઉત્પન્ન થાય અને જે બે ત્રણ દિવસ વિપરિત ચાલે તે કલેશાદિ પેદા થાય. ૭૦, ૭૧. કાળજ્ઞાન एक द्वे त्रीण्यहोरात्रा-ण्यर्क एव मरुद्वहन् । वर्षेत्रिमिञभ्यामेके-नान्तायेन्दौ रुजे पुनः ॥ ७२ ॥ Page #328 -------------------------------------------------------------------------- ________________ કાળજ્ઞાન ૨૧૭૫ એક અહોરાત્રિ (રાત્રિ અને દિવસ) જે સૂર્યનાડિમાં જ વાયુ ચાલે તે ત્રણે વર્ષે મરણ થાય, બે અહેરાત્રિ સુર્યનાડિમાં પવન ચાલે તે બે વર્ષે મરણ થાય, અને ત્રણ અહોરાત્રિ ચાલે તે એક વર્ષે મરણ થાય, અને જે ચંદ્રનાડિમાં તેટલે વખત પવન ચાલે તે રોગ પેદા થાય. ૭ર. मासमेकं स्वावेव, वहन् वायुविनिर्दिशेत् । હોરાત્રાધે મૃત્યું, રાશિ તુ ધનક્ષયણ ૭ | એક મહિના પર્યત સૂર્યનાડિમાં જ પવન ચાલ્યા કરે તે એક અહોરાત્રિમાં તેનું મરણ થાય અને તેટલો વખત ચંદ્રનાડિમાં જ પવન ચાલે તે ધનને નાશ થાય. ૭૩. . वायुस्त्रिमार्गगः शंसेन , मध्याह्नात् परतो मृतिम् । दशाहं तु द्विमार्गस्थः, संक्रान्ती मरणं दिशेत् ॥ ७४ ॥ ઈડા, પિંગલા અને સુષુષ્ણ એ ત્રણે નાડિમાં જે પવન સાથે ચાલે તે બે પહોર પછી મરણ થાય. ઈડા અને પિંગલા બેઉ નાડિમાં સાથે ચાલે તે દશ દિવસે મરણ થાય અને એકલી સુષુમ્હામાં (લાંબે વખત) ચાલે તે મરણ થાય એમ જાણવું. ૭૪. તશાહું તુ વિના જેવો જરા , इतश्चेतश्च यामाधै, वहन् लाभार्चनादिकृत् ॥ ७५ ॥ જે દસ દિવસ નિરંતર ચંદ્રનાડિમાં જ પવન ચાલે તે ઉદ્વેગ તથા રોગ થાય અને સૂર્ય, ચંદ્ર એક એક નાડિમાં વારા ફરતી અરધે પહોર, (ચાર ચાર ઘડી) સુધી વાયુ ચાલ્યા કરે તે લાભ અને પૂજા પ્રમુખ ફળ થાય. ૭૫. विषुवत्समयप्राप्ती, स्पन्देते. यस्य चक्षुषी । जहोरात्रेण जानीयात् , तस्य नाशमसंशयम् ॥ ७६ ॥ બાર કલાકનો દિવસ અને બાર કલાકની રાત્રિ હોય તે તે વિષુવતુ સમય કહેવાય છે. તે વિષુવતુ સમયમાં જેની આંખ ફરકે Page #329 -------------------------------------------------------------------------- ________________ ૨૭૬ યોગશાસ્ત્ર ભાષાંતર-પંચમ પ્રકાશ તે એક અહેરાત્રિમાં મરણ પામે એ નિઃશંસય છે. કેઈક વિષુવકાળને એ અર્થ કરે છે કે સૂર્ય અને ચંદ્રનાડિ એકી સાથે બેઉ ચાલતી હોય તે વિષુવકાળ. તેમાં ને ફરકે તે એક અહેરાત્રિમાં મરણ થાય. વાયુના વિકારથી ફરકે તેને અહીં અધિકાર નથી પણ સવાભાવિક ફરકે તે માટે છે. ૭૬. पश्चातिक्रम्यसंक्रान्ती-मुखे वायुर्वहन् दिशेत् । ... मित्रार्थहानिनिस्तेजो नर्थान् सर्वान्मृति विना ॥ ७७॥ એક નાડિમાંથી બીજી નાડિમાં પવન જાય તેને સંક્રાંતિ કહે છે. તેવી દિવસની પાંચ સંક્રાંતિ જવા પછી જે વાયુ મઢાથી ચાલે તે મિત્ર, ધનની હાનિ, નિસ્તેજપણું અને મરણ સિવાય સર્વ અનર્થ પામે. ૭૭. સંમતી જમતિન્ના, ત્રીજી જમી: प्रवहन् वामनासायां, रोगोद्वेगादि सूचयेत् ॥ ७॥ તેર સંક્રાંતિને ઓળંગીને પછી વાયુ જે ડાબી નાસિકામાંથી ચાલે તે તે રેગ તથા ઉગાદિ થશે એમ સૂચવે છે. ૭૮. मार्गशीर्षस्य संक्रान्ति-कालादारस्य मारुतः । वहन् पश्चाहमाचष्टे, वत्सरेऽष्टादशे मृतिम् ॥ ७९ ॥ (માગશર માસના અજવાળા પખવાડીયાના પડવાને દિવસે સૂર્યોદયે જે વાયુ વહન થાય છે તેને મા ગશર સંક્રાંતિ કહે છે,) તે માગશર સંક્રાંતિકાળથી લઈને જે એક જ નાડિમાં પાંચ દિવસ સુધી પવન વહ્યા કરે છે તે દિવસથી અઢારમે વર્ષે મરણ થશે એમ જાણવું ૭૯. शरत्संक्रान्तिकालाच्च, पश्चाहं मारुतो वहन् । ततः पञ्चादशाब्दाना-मन्ते मरणमादिशेत् ।। ८० ॥ શરદ સંક્રાંતિથી (આસો મહિનાના પહેલા પડવાથી) લઈને જે એક જ નાડિમાં પાંચ દિવસ સુધી પવન. ચાલ્યા કરે તે પંદર વર્ષે મરણ થશે એમ કહેવું. ૮૦. Page #330 -------------------------------------------------------------------------- ________________ કાળજ્ઞાને ૨૭૭ श्रावणादेः समारभ्य, पश्चाहमनिलो वहन् । अन्ते द्वादशवर्षाणां, मरणं परिसूचयेत् ॥ ८१ ॥ वहन् ज्येष्ठादिदिवसाद् , दशाहानि समीरणः । दिशेनवमवर्षस्य, पर्यन्ते मरणं ध्रुवम् ॥ ८२ ॥ आरभ्य चैत्रायदिनात् , पश्चाहं पवनो वहन् । पर्यन्ते वर्षषट्कस्य, मृत्युं नियतमादिशेत् ॥ ८३ ॥ શાખ્ય માધના, પન્નાહાનિ મરહનું संवत्सरत्रयस्यान्ते, संसूचयति पश्चताम् ॥ ८४ ॥ શ્રાવણ મહિનાની આદીથી, પાંચ દિવસ એક નાડિમાં વાયુ ચાલે છે તે બાર વર્ષને અંતે તેનું મરણ સૂચવે છે. જેઠ મહિનાના પ્રથમ દિવસથી દસ દિવસ એક જ નાડિમાં વાયુ ચાલે તે નવ વર્ષને અંતે નિચે તેનું મરણ થાય. ચિત્ર મહિનાના પ્રથમ દિવસથી પાંચ દિવસ એક જ નાડિમાં પવન વહન થાય તો છ વર્ષને અંતે નિચે મરણ થાય. માહ મહિનાની આદિથી લઈને પાંચ દિવસ એક જ નાડિમાં પવન ચાલે તે ત્રણ વર્ષને અંતે તેનું મરણ થશે એમ તે સૂચવે છે. ૮૧ થી ૮૪ सर्वत्रः द्वित्रिचतुरान् , वायुश्चेदिवसान् वहेत् । अब्दभागैस्तु ते शोध्या, यथावदनुपूर्वशः ॥ ८५ ॥ તે મહિનામાં એક જ નાડિમાં બે, ત્રણ કે ચાર દિવસ જે વાયુ વહન થાય તે પાંચ દિવસ વાયુ ચાલે ત્યારે એટલે વર્ષે મરણ કહ્યું છે તે વર્ષના પાંચ ભાગ કરી તેમાંથી ચાર દિવસ ચાલે તે એક ભાગ ઓછો જાણ, ત્રણ દિવસ ચાલે તે તે વર્ષોમાંથી બે ભાગ ઓછા કરવા એમ યથાયોગ્ય અનુક્રમે જાણી લેવું, તેવી જ રીતે ઋતુ આદિના માસમાં પણ બે, ત્રણ કે ચાર દિવસ વાયુ નિરંતર એક જ નાડિમાં વહન થાય તે ત્યાં પણ તેવા વિભાગે સમજી લેવા. ૮૫. अथेदानी प्रवक्ष्यामि, कश्चित् कालस्य निर्णयम् । सूर्यमार्ग समाश्रित्य, स च पौष्णेऽवगम्यते ॥ ८६ ॥ Page #331 -------------------------------------------------------------------------- ________________ યેાગશાસ્ત્ર ભાષાંતર-૫'ચમ પ્રકાશ હવે હું હમણાં કાંઈક કાળજ્ઞાનના નિર્ણય કહીશ, તે કાળજ્ઞાન સમા ને આશ્રયિને પૈાણુકાળમાં જાણી શકાય છે. પૈાણુકાળનુ લક્ષણ બતાવે છે जन्मऋक्षगते चन्द्रे, समसप्तगते खौ । पौष्णनामा भवेत्कालो, मृत्युनिर्णयकारणम् ॥ ८७ ॥ જન્મ નક્ષત્રે ચંદ્રમા હોય અને આપણી રાશિથી સાતમી રાશિએ સૂય હાય તથા જેટલી ચદ્રમાએ જન્મ શિ ભાગવી તેટલીજ સૂર્ય સાતમી શશિ ભાગવી હોય, ત્યારે પાછુ નામના કાળ કહેવાય, તે પાબ્લુ કાળ મૃત્યુના નિર્ણય કરવામાં, કારણભૂત છે. અર્થાત્ તે કાળમાં મૃત્યુના નિર્ણય કરી શકાય છે. ૮૭. ૨૦૮ दिनार्धं दिनमेकं च तदा सूर्ये मरुद्वहन् । चतुर्दशे द्वादशेऽब्दे, मृत्यवे भवति क्रमात् ॥ ८८ ॥ તે પાચ્છુકાળમાં જો અર્ધો દિવસ સૂર્યનાડિમાં પવન ચાલતા હાય તા ચૌક્રમે વર્ષે મરછુ થાય અને જો આખા દિવસ સૂર્યનાર્ડિમાં પવન ચાલે તે બારમે વર્ષે મરણ થાય. ૮૮. तथैव च वहन् वायु-रहोरात्रं द्वथंह त्र्यहम् । શમાષ્ટમષ્ઠાતું-બન્તાય. મત્ત માત્ ॥ ૮૧ ॥ તેમજ તે પાણૂંકાળમાં એક અહારાત્રિ, એ દિવસ કે ત્રણ દિવસ સૂચનાડિમાં પવન ચાલે તા અનુક્રમે દશમે વર્ષે, આઠમે વર્ષ અને છઠ્ઠે વર્ષે મરણ માટે થાય. ૮૯. बहन दिनानि चत्वारि, तुर्येऽन्दे मृत्यवे मरुत् । साशीत्यहः सहस्त्रे तु पश्चाहानि वहन् पुनः ॥ ९० ॥ જો ચાર દિવસ વાયુ તેમજ વહન થાય તેા ચેાથા વર્ષે મરણ થાય; પાંચ દિવસ વહન થાય તે ત્રણ વર્ષે મરણ થાય ૯૦. एकद्वित्रिचतुः पञ्चचतुर्विंशत्यहक्षयात् । पडादीन दिवसान् पञ्च शोधयेदिह तद्यथा ॥ ९१ ॥ 9 Page #332 -------------------------------------------------------------------------- ________________ ૨૭૮ તે જ બતાવે છે એક સૂર્યનાડિમાં છ, સાત, આઠ, નવ, દશ, દિવસ પર્વત વાયુ વહન થાય તે (પાંચ દિવસ ચાલે તે ૧,૦૮૦ દિવસ જીવે.) તેમાંથી ૧-૨-૩-૪-૫ ચોવીશ દિવસ ઓછા કરવા. ૯૧. છે તે જ બતાવે છે षट्कं दिनानामध्यकै, वहमाने समीरणे । વીત્યëાં સહ૪ -શર્વિસાયિ ૧૨ . છ દિવસ સૂર્યનાડિમાં વાયુ ચાલે તે ( ૧૫૬) એક હજાર ને છપ્પન દિવસ જીવે. ૯૨. : - सहस्रं साष्टकं जीवेद् , वायौ सप्ताहवाहिनि । सषट्त्रिंशनवशती, जीवेदष्टाहवाहिनि ॥ ९३ ॥ સાત દિવસ સરખો પવન ચાલે તે (૧૦૦૮) એક હજારને આઠ દિવસ જીવે, આઠ દિવસ ચાલે તે (૭૬) નવસે છત્રીસ દિવસ સુધી તે માણસ જીવે. ૩. : एकत्रैव नवाहानि, तथा वहति मारुते । . ગામણાતી નીચે-વારન્નિધિમ્ | 8 | - એક જ નાડિમાં નવ દિવસ પર્યત વાયુ વહ્યા કરે તે (૮૪૦) આઠસે ચાલીશ દિવસ તે જીવે. ૯૪. . तथैव वायौ प्रबह-त्येकत्र दश वासरान् । विंशत्यभ्यधिकामह्नां, जीवेत्सप्तशतीं ध्रुवम् ॥ ९५ ॥ તેમ જ પણુકાળમાં એક નાડિમાં દશ દિવસ વાયું વહન થાય તે (૭૨૦) સાતસે વીશ દિવસ તે જીવે. ૫. एकद्वित्रिचतुः पञ्च-चतुर्विशत्यहः क्षयात् । . gશાતિપન્નાહા-પત્ર શોધ્યાનિ તથા ૫ ૧૬ . અગીયારથી પાંચ દિવસ એટલે ૧૧-૧૨-૧૩–૧૪-૧૫ સુધી એક નાડિમાં પવન વહન થાય તે અનુક્રમે ૧-૨-૩-૪-૫ ચાવીશીના દિવસે (૭૨૦) માંથી બાદ કરવા. ૯૬. Page #333 -------------------------------------------------------------------------- ________________ ૧૮૦ ગશાસ્ત્ર ભાષાંતર-પંચમ પ્રકાશ તે જ બતાવે છે एकादश दिनान्यर्क-नाड्यां वहति मारुते ।। षष्णवत्यधिकान्यहां, षट्शतान्येव जीवति ॥ ९७ ॥ પણકાળમાં સૂર્યનાડિમાં અગીયાર દિવસ વાયુ ચાલ્યા કરે તે (૬૯૬) છ છનું દિવસ તે જીવે. ૯૭ . तथैव द्वादशाहानि, वायो वहति जीवति । હિનાનાં પાતા–વસ્ત્રાઉત્સવિતા | ૨૮ | તેમજ બાર દિવસ વાયુ વહન થાય તે (૬૪૮) છ અડતાળીસ દિવસ તે જીવે. ૯૮. : त्रयोदश दिनान्यक-नाडीचारिणि मारुते । । जीवेत्पञ्चशतीमहां, षट्सप्ततिदिनाधिकाम् ॥ ९९ ॥ चतुर्दश दिनान्येवं, प्रवाहिणि समीरणे । अशीत्यभ्यधिकं जीवे-दह्रां शतचतुष्टयम् ॥ १०० ॥ તથા સહાનિ, યાદહતિ માજો ! जीवेत् षष्टिदिनोपेतं, दिवसानां शतत्रयम् ॥ १०१ ॥ દિત્રિવતપરા દ્વારા મલકાતું ! षोडशाद्यानि पञ्चाहा-न्यत्र शोध्यानि तद्यथा ॥ १०२ ॥ તેર દિવસ સુર્યનાડિમાં પવન ચાલે તે પાંચસે છેતેર દિવસ તે મનુષ્ય જીવે. એમજ ચૌદ દિવસ વાયુ ચાલે તે ચાર એંસી દિવસ જીવે. પંદર દિવસ પર્યત વાયુ ચાલે તે ત્રણ સાઠ દિવસ જીવે. સેળથી માંડી પાંચ દિવસ પર્યત એક સૂર્યનાડિમાં પવન ચાલે છે, એટલે સેળ, સત્તર, અઢાર, ઓગણીસ અને વશ દિવસ પર્યત એક નાડિમાં પવન ચાલે તે ત્રણ સાઠ દિવસોમાંથી એક દિવસે એક બાર, બીજે દિવસે બે બાર, ત્રીજે દિવસે ત્રણ બાર, એમ પાંચ દિવસ સુધીમાં કમે બાદ કરતાં બાકી રહેલા દિવસે માંથી બાદ કરવા તે જ બતાવે છે. ૯૯ થી ૧૦૨. . Page #334 -------------------------------------------------------------------------- ________________ તે જ બતાવે છે प्रवहत्येकनासायां, षोडशाहानि मारुते ।। जीवेत्सहाष्टचत्वारिं-शतं दिनशतत्रयीम् ॥ १०३ ॥ वहमाने तथा सप्त-दशाहानि समीरणे । अह्नां शतत्रये मृत्यु-श्चतुर्विशतिसंयुते ॥ १०४ ।। पवने विचरत्यष्टा-दशाहानि तथैव च । नाशोऽष्टाशीतिसंयुक्ते, गते दिनशतद्वये ॥ १०५ ॥ विचरत्यनिले तद्वद् , दिनान्येकोनविंशतिम् । चत्वारिंशद्युते याते, मृत्युदिनशतद्वयें ॥ १०६ ॥ विंशतिदिवसानेक नासाचारिणि मारुतें । साशीतौ वासरशते, गते मृत्युन संशयः ॥ १०७ ॥ એક નાસિકામાં સેળ દિવસ વાયુ વહન થાય તે ત્રણ અડતાળીસ દિવસ તે મનુષ્ય જીવે. તેમજ સત્તર દિવસ પર્યત વાયુ વહન થાય તે, ત્રણસે વીસ દિવસે મરણ થાય. તે જ પ્રમાણે અઢાર દિવસ પર્યત વાયુ વહન થાય તો બસે અઠ્ઠાસી દિવસે તેને નાશ થાય. પૂર્વની માફક એગણીસ દિવસ વાયુ ચાલે તે બસ ચાળીસ દિવસ ગયા પછી મરણ પામે અને એક જ નાસામાં વીસ દિવસ પર્યત સૂર્ય વાયુ ચાલ્યા કરે તે એકસ એંસી દિવસે મૃત્યુ थाय. xis सशय नथी. १०३ थी १०७. ... ___ एकद्वित्रिचतुःपञ्च-दिनषट्कक्रमक्षयात् । . एकविंशादिपश्चाहा-न्यत्र शोध्यानि तद्यथा ॥ १०८ ॥ २१, २२, २३, २४, २५ हिस ५५ त सूर्य नामित पवन पठन पाय तो मेसे। मेसी हिसमाथी १, २, ३, ४, ५, ६, ५४४ने मनु मे मा ४२११. १०८. . તે જ બતાવે છે एकविंशत्यहं त्वर्क-नाडीवाहिनि मारुते । चतुःसप्ततिसंयुक्ते, मृत्युदिनशते भवेत् ॥ १०९ ॥ Page #335 -------------------------------------------------------------------------- ________________ યાગશાસ્ત્ર ભાષાંતર-પ`ચમ પ્રકાશ પૈાણુકાળમાં એકવીસ દિવસ પર્યંત સૂર્યનાડિમાં પવન વહન થાય તા ( ૧૭૪) એકસા ચુમાતેર દિવસે તેનુ મરણ થાય. ૧૦૯. द्वाविंशर्ति दिनान्येवं सद्विषष्टावहः शते । ', ૨૮૨ षदिनोनैः पश्चमासै त्रयोविंशत्यहानुगे ॥ ११० ॥ તેવી રીતે ખાવીસ દિવસ પવન ચાલે તે (૧૬૨ ) એકસા ખાસઠ દિવસ જીવે, ત્રેવીસ દિવસ પવન એક નાડિમાં ચાલે તે પાંચ મહિનામાં છ દિવસ એછા એટલું જીવે. ૧૧૦. तथैव वायौ वहति चतुर्विंशतिवासरीम् । વિશત્યસ્થપિ મૃત્યુ, મૅવેવિન તે તે. ૧૨॥ તેજ પ્રમાણે ચાવીસ દિવસ વાયુ ચાલે તે (૧૨૦) એકસેાવીસ દિવસ જવા પછી તેનુ',મરણ થાય. ૧૧૧. ', पञ्चविशत्यहं चैव वायौ मासत्रये मृतिः । मासद्वये पुनमृत्युः, षडूविंशतिदिनानुगे ।। ११२ ।। એમ પચીસ દિવસ વાયુ ચાલે તે ત્રણ મહિને મરણ થાય અને છવીસ દિવસ તેવી રીતે વાયુ ચાલે તે બે મહિનામાં મરણ થાય. सप्तविंशत्यहं वहेन्, नाशो मासेन जायते । मासार्थेन पुनर्मत्यु-रष्टाविंशत्यहानुगे ॥ ११३ ॥ સત્તાવીસ દિવસ વાયુ ચાલે તે એક મહિને મરણ થાય અને અઠ્ઠાવીસ દિવસ ચાલે તેા પંદર દિવસે મરણ થાય. ૧૧૩. एकोनत्रिंशदहगे, मृतिः स्याद्दशमेऽहनि । ' ત્રિનિીવડે તે સ્થાત, વતં પશ્ચમે વિને॥ ૪ ॥ આગણત્રીસ દિવસ ચાલે તા દશમે દિવસે મરણ થાય અને ત્રીસ દિવસ ચાલે તે પાંચમે દિવસે મરણ થાય. ૧૧૪. एकत्रिंशदहचरे, वायौ मृत्युदिनत्रये । द्वितीय दिवसे नाशो द्वात्रिंशदहवाहिनि ॥ ११५ ॥ એકત્રીસ દિવસ ચાલે તા ત્રણ દિવસે મરણુ થાય અને બત્રીસ દિવસ સૂર્યનાડિમાં વાયુ ચાલે તે બીજે દિવસે મરણ થાય. ૧૧. Page #336 -------------------------------------------------------------------------- ________________ ૨૮૩ તે જ બતાવે છે " त्रयस्त्रिंशदहचरे, त्वेकाहेनापि पश्चता । एवं यदीन्दुनाडयां स्यात् , तदा व्याध्यादिकं दिशेत् ॥ ११६ ॥ તેત્રીસ દિવસ સુર્યની નાડિમાં પવન ચાલે તે એક દિવસમાં જ મરણ થાય. આજ પ્રમાણે પણુકાળમાં જે ચંદ્રનાડિમાં જ પવન ચાલ્યા કરે તે વ્યાધિ થાય. આદિ શબ્દથી મિત્રવિનાશ, મહા ભય, પરદેશગમન, ધનવિનાશ, પુત્રવિનાશ, રાજ્યને નાશ અને દુલિંક્ષાદિ ઉત્પન્ન થાય. ૧૧૬. अध्यात्म वायुमाश्रित्य, प्रत्येक सूर्यसोमयोः । एवमभ्यासयोगेन, जानीयात्काकनिर्णयम् ॥ ११७ ॥ આ પ્રમાણે શરીરમાં રહેલો ચંદ્ર સૂર્ય સંબંધી પ્રત્યેક વાયુના અભ્યાસ કરી કાલને (આયુષ્યને) નિર્ણય જાણુ. ૧૧૭. શાળામિવિર્યા, માથાપિતોડ દિયા तनिश्चयाय बध्नामि, बाह्य कालस्य लक्षणम् ॥ ११८ ॥ કદાચ વ્યાધિ કે રોગ થવાથી પણ શરીર સંબંધી વાયુને વિપયસ થઈ આવે છે, માટે કાળજ્ઞાનને નિશ્ચય કરવા માટે આયુષ્ય જાણવાનું બાહ્ય લક્ષણ બાંધું છું. ૧૧૭. વિવેચન–રોગના કારણથી કેટલીક વખત એક નાડી વધારે વખત વહ્યા કરે છે, કે બીજી નાડી ચાલતી નથી. આમ હોવાથી આયુષ્ય નિર્ણય કરવા માટે આયુષ્ય નિર્ણયનું બીજું લસણ આચાર્ય. બતાવે છે, તેને પણ પ્રયોગ સાથે અજમાવી કાળને ચોકકસ નિર્ણય કરવો. ૧૧૮. नेत्रश्रोत्रशिरोभेदात् , स च त्रिविधलक्षणः । निरीक्ष्य सूर्यमाश्रित्य, यथेष्टमपरः पुनः ॥ ११९ ॥ નેત્ર, શ્રોત અને મસ્તકના ભેદથી ત્રણ પ્રકારના લક્ષણને જણાવવાવાળા આ બાહ્ય કાળને સૂર્યને અવલંબીને જે અને આ ત્રણ પ્રકારથી અન્યકાળના ભેદને યથા ઇરછાએ જોવા. ૧૧૯ Page #337 -------------------------------------------------------------------------- ________________ ૨૮૪ યોગશાસ્ત્ર ભાષાંતર-પંચમ પ્રકાશ નેત્ર લક્ષણ જ્ઞાન બતાવે છે वामे तत्क्षणे पद्म, षोडशच्छदमैन्दवम् । કાનીયામાનવીયે તુ, ળિ દ્વારા જીમ્ | ૨૦ | ડાબા નેત્રમાં સેળ પાંખડીવાળું ચંદ્ર સંબંધી કમળ છે એમ જાણવું અને જમણા નેત્રમાં બાર પાંખડીવાળું સૂર્ય સંબંધી કમળ છે એમ ભાવવું. ૧૨૦. ઘોઘતિવનિ, વારિ જીનાર તા प्रत्येकं तत्र दृश्यानि, स्वाङगुलीविनिपीडनात् ॥ १२१ ॥ પિતાની આંગળીથી આંખના અમુક ભાગને ગુરુ ઉપદેશાનુસાર ઢબાવવાથી, પ્રત્યેક કમળની ચાર પાંખડીઓ, કાંતિની માફક ઝગઝગાટ કરતી જણાશે તે જોવી. ૧૨૧.' सोमाधो भूलतापाङ्गघ्राणान्तिकदलेषु तु । ન મામૃત્યુ, પર નિયુમાણતઃ ૨૨ | ચંદ્ર સંબંધી કમલમાં તે ચાર પાંખડીમાંથી જે નીચેની પાંખડી ' ન દેખાય તે છ માસે મરણ થાય, કુટી પાસેની પાંખડી ન દેખાય તે ત્રણ માસે મરણ થાય, આંખના ખૂણા તરફની પાંખડી ન દેખાય તે બે માસે મરણ થાય અને નાસિકા તરફની પાંખડી ન દેખાય તે એક મહીને મરણ થાય. ૧૨૨. - લયમેવ જેમ જે, માનવીયે ચા મતા दशपञ्चत्रिद्विदिनैः, क्रमान्मृत्युस्तदा भवेत् ॥ १२३ ॥ ડાબી આંખની જેમ જમણી આંખ આગલીએ દબાવવાથી સૂર્ય સંબંધી બાર પાંખડીવાળું કમળ દેખાશે. તે બાર માંહીલી ચાર પાંખડીઓ ખજવાની માફક દેદીપ્યમાન દેખાશે. તે ચાર માહિતી જે નીચેની પાંખડી ન દેખાય તે દશ દિવસે મરણ થાય. ઉપરની (ભ્રકુટી તરફની) પાંખડી ન દેખાય તે પાંચ દિવસે મરણ થાય. કાન તરફની યા આંખના ખુણા તરફની પાંખડી ન દેખાય તે Page #338 -------------------------------------------------------------------------- ________________ કાનથી થતું આયુષ્યજ્ઞાન ૨૮૫ ત્રણ દિવસે મરણ થાય અને નાકની બાજુની પાંખડી ન દેખાય તે બે દિવસે મરણ થાય છે. ૧૨૩. एतान्यपीड्यमानानि, द्वयोरपि हि पद्मयोः । दलानि यदि वीक्षेत, मृत्युदिनशतात्तदा ॥ १२४ ॥ આંગલીથી આંખને દબાવ્યા સિવાય જે તે બેઉ કમલની પાંખડીઓ જોવામાં આવે તે સે દિવસે તેનું મરણ થાય. ૧૨૪. કાનથી થતું આયુષ્યજ્ઞાન ध्यात्वा हृद्यष्टपत्राजं, श्रोत्रे हस्ताग्रपीडिते। न श्रूयेताग्निनि?षो, यदि स्वः पञ्च वासरान् ॥ १२५ ॥ दश वा पञ्चदश वा, विंशति पञ्चविंशतिम् । तदा पश्च चतुस्त्रिद्वयेकवर्षमरणं क्रमात् ॥ १२६ ॥ હૃદયમાં આઠ પાંખડીવાળા કમળનું ધ્યાન કરીને પછી હાથની તર્જની આંગળી બેઉ કાનના વિવરોમાં નાખવી તે જોરથી બળતા અગ્નિની માફક ધડહડાટ જેવો શબ્દ સંભળાશે. જે તે કાનમાં થતા શબ્દ પાંચ દિવસ, દશ દિવસ, પંદર દિવસ, વીસ દિવસ અને પચીસ દિવસ સુધી ન સંભળાય તે અનુક્રમે પાંચ વર્ષે, ચાર,વર્ષે, ત્રણ વર્ષે, બે વર્ષે મરણ થાય. ૧૨૫-૧૨૬. ___षडादिषोडशदिनान्यान्तराण्यपि शोधयेत् ॥ १२७ ॥ છે દિવસથી લઈ સોળ દિવસ સુધી જે આંગળીથી દબાવ્યા. છતાં મનમાં થતે શબ્દ ન સંભળાય તે અનુક્રમે એક, બે, ત્રણ, ચાર, પાંચ આદિથી લઈ સળ ચોવીસીઓ પાંચ વર્ષના દિવસે માંથી ઓછી કરવી. તેટલા દિવસ તે જીવે. ૧૨૭. વિવેચન–છ દિવસ ન સંભળાય તે પાંચ વર્ષના દિવસમાંથી એક એવી સી જેટલા દિવસે એ છો છે. જે સાત દિવસ ન સંભળાય તે છ દિવસ ન સંભળાય તેના જે દિવસે છે તેમાંથી બે ચોવીસી Page #339 -------------------------------------------------------------------------- ________________ ૨૮ યેગશાસ્ત્ર ભાષાંતર-૫ ચમ પ્રકાશ ઓછી કરવી તેટલું જીવે. જો આઠ દિવસ ન સ`ભળાય તા સાત દિવસ ન સ`ભળાય તેના દિવસેામાંથી ત્રણ ચાવીસીએ આછી કરવી. ચાવત્ સેળ દિવસ પ′′ત સમજી લેવું. ૧૨૭. મસ્તકથી થતુ. આયુષ્યજ્ઞાન ब्रह्मद्वारे विसर्पन्ती, पञ्चाहं धूममालिकाम् । ન ચૈત્ર પક્ષેત્તા શેથો, મૃત્યુ: સંસ્કૃનિમિઃ ॥ ૧૮ ॥ બ્રહ્મદ્વાર ( દશમેદ્વારે) પ્રસરતી ધુમાડાની શ્રેણી જો પાંચ દિવસ દેખવામાં ન આવે તા ત્રણ વર્ષે તેનું મરણ થશે એમ જાણવું. આ ધુમાડાની શ્રેણિ બ્રહ્મદ્વારે કેવી રીતે જાય છે તે ગુરુગમથી જાણવા ચાગ્ય છે. ૧૨૮. છ શ્લોક પ્રકારાંતરથી કાલજ્ઞાન જણાવે છે.' प्रतिपद्दिवसे काल - चक्रज्ञानाय शौचवान् । आत्मनो दक्षिणं पाणि, शुक्लपक्ष प्रकल्पयेत् ॥ १२९ ॥ કાળચક્ર જાણવા માટે સુદ પડવાને દિવસે પવિત્ર થઈ પેાતાના જમણા હાથ તે અજવાળા પખવાડો છે, એમ કલ્પના કરવી. ૧૨૯. अधोमध्योर्ध्वपर्षाणि कनिष्टाङ्गुलिगानि तु । મેળ પ્રતિવષ્ણુથ-હાલશી: qયેત્તિથીઃ ॥ ૨૩૦ ॥ તથા ટચલી આંગળીના હેઠેલા, વચલા અને ઉપરના પર્વને ( વેઢાને) અનુક્રમે પડવા છઠ તથા અગીયારસની તિથિ છે તેવી કલ્પના કરવી. ૧૩૦, अवशेषाङ्गुलीपर्वा - ण्यवशेष तिथीस्तथा । पञ्चमीदशमीराकाः पर्वाण्यङ्गुष्ठगानि तु ।। १३१ ॥ અંગુઠાના નીચલા, વચલા અને ઉપલા પર્વ'માં પાંચમ, દશમ અને પૂનમ એમ અનુક્રમે તિથિની કલ્પના કરવી અને બાકી રહેલી આંગળીના પર્વમાં બાકી રહેલી તિથિઓની કલ્પના કરવી. ( એટલે અનામિકા આંગલીના નીચલા, વચલા અને ઉપલા પર્વમાં ખીજ, Page #340 -------------------------------------------------------------------------- ________________ આયુષ્ય નિર્ણયને બીજો ઉપાય બતાવે છે. ૨૮૭ ત્રીજ ને એથની કલ્પના કરવી. મધ્યમ આંગુલીના પર્વમાં સાતમ, આઠમ ને તેમની કલ્પના કરવી તથા તર્જની આંગુલીના પર્વમાં બારસ તેરસ અને ચૌદશની કલ્પના કરવી). ૧૩૧. वामपाणि कृष्णपक्षतिथीस्तद्वच्च कल्पयेत् । ततश्च निर्जने देशे, बद्धपद्मासनः सुधीः ॥ १३२ ॥ प्रसन्नः सितसंव्यानः, कोशीकृत्य करद्वयम् । ततस्तदन्तः शून्यं तु, कृष्णं वर्ण विचिन्तयेत् ॥ १३३ ॥ અંધારા પખવાડાના પડવાને દિવસે ડાબા હાથને કૃષ્ણ પક્ષ તથા આંગળીઓની અંદર (અજવાળ પક્ષના હાથની માફક) તિથિએની કલ્પના કરી મનુષ્યના સંચાર વિનાના પ્રદેશમાં જઈ પદ્માસન કરી મનની પ્રસન્નતાપૂર્વક ઉજજવલ ધ્યાન કરી બે હાથને કમળના ડેડાને આકારે રાખી તે હાથની અંદર કાળા વર્ણનું એક બિંદુ ચિંતવવું. ૧૩૨-૧૩૩. उद्घाटितकराम्भोजस्ततो यत्रागुलीतिथौ । वीक्षते कालबिन्दु स, काल इत्यत्र कीयते ॥ १३४ ॥ * ત્યાર પછી હાથ ઉઘાડતાં જે આંગળી અંદર કપેલી અંધારી અજવાળી તિથિમાં કાળું બિંદુ પડેલું દેખાય તે અંધારી યા અજવાળી તિથિને દિવસે તેનું મરણ થાય છે ૧૩૪. આયુષ્ય નિર્ણયને બીજો ઉપાય બતાવે છે સુતરિકૂવાણિ, મવત્તિ યુઢિા मासे तत्र तिथौ तत्र, वर्षान्ते मरणं तदा ॥ १३५ ॥ જે માણસને છીંક, વિષ, વીર્યસ્ત્રાવ અને મૂત્ર (પેશાબ) એ ચારે એકી સાથે થઈ જાય તે એક વર્ષને અંતે તે જ મહીને અને તે જ તિથિએ મરણ પામે. ૧૩૫. रोहिणी शशभृल्लक्ष्म, महापथमरुन्धतीम् । ध्रुवं च न यदा पश्येद्, वर्षेण स्यात्तदा मृतिः ॥ १३६ ॥ Page #341 -------------------------------------------------------------------------- ________________ ૨૮૮ યોગશાસ્ત્ર ભાષાંતર-પંચમ પ્રકાશ ૧. રહણ નક્ષત્ર, ૨. ચંદ્રમાનું લાંછન, ૩. છાયા પંથ (છાયા પુરુષ), ૪. અરૂંધતી (સપ્તઋષિના તારાની પાસે બીજા નાના તારા દેખાય છે તે), અને ૫. ધ્રુવ (ભ્રકુટી) એ પાંચ યા તેમાંથી એકાદ કોઈ પણ લેવામાં ન આવે તે એક વર્ષે મરણ થાય. ૧૩૬. વિવેચન–બીજા આચાર્ય કહે છે કે, अरुंधती ध्रुव चव विष्णोस्त्रीणि पदानि च । . .. क्षीणायुषो न पश्यति चतुर्थ मातृमंडलम् ॥ . अरुंधती भवेजिह्वा ध्रुव नासाग्रमुच्यते । .. तारा विष्णुपदं प्रोक्तं भ्रवः स्यान्मातृमंडलम् ॥ २ ॥ અરૂંધતી એટલે જહા, ધ્રુવ એટલે નાસાને અગ્રભાગ, વિષ્ણુપદ એટલે તારા (બીજાની આંખની કીકીમાં જોતાં પોતાની આંખની કીકીનું દેખાવું તે) અને માતૃમંડળ એટલે ભ્રકુટી આ ચાર જેનું આયુષ્ય ક્ષય થવા આવ્યું હોય તે જોઈ ન શકે. स्वप्ने स्वं भक्ष्यमाणं श्व-गृध्रकाकनिशाचरैः । । उह्यमानं खरोष्ट्राद्यै-यंदा पश्येत्तदा मृतिः ॥ १३७ ॥ જે સ્વમમાં ગીધ, કાગડા અને રાત્રે ચાલવાવાળા પ્રાણીઓ પિતાના શરીરને ભક્ષણ કરતા જુવે, તેમજ ગધેડા, ઊંટ, શુકર આદિ પ્રાણિઓ ઉપર પિતે સ્વારી કરે અથવા તેઓ પિતાને ખેંચતા (ઘસડતા કે તાણતા) હોય તેમ જુવે તે એક વર્ષને અંતે મરણ થાય. ૧૩૭. रश्मिनिर्मुक्तमादित्य, रश्मियुक्तं हविर्भुजम् । यदा पश्येद्विपद्येत, तदैकादशमासतः ॥ १३८ ॥ જ્યારે સૂર્ય મંડળને કિરણ વિનાને દેખે અને અગ્નિને કિરણે સહિત દેખે ત્યારે તે માણસ અગિયાર માસ પછી મરણ પામે. આ દિવસ આશ્રયિ છે. ૧૩૮ वृक्षाग्रे कुत्रचित्पश्येद् , गन्धर्वनगरं यदि। શ્વેજોના વિજ્ઞાવાન વા, શમે મારિ તસ્કૃતિઃ II શરૂ II Page #342 -------------------------------------------------------------------------- ________________ આયુષ્ય નિણૅયના ખીજો ઉપાય બતાવે છે ૨૮૯ કાઈ સ્થળે વૃક્ષના અગ્ર ભાગ ઉપર જે ગંધવનગર દેખે અથવા પ્રેત અને પિશાચાદિકને જુવે તે દશમે छर्दि मूत्रं पुरीषं वा, सुवर्णरजतानि वा । स्व पश्येद्यदि तदा, मासाभचैव जीवति ॥ १४० ॥ મહિને મૃત્યુ થાય. જો સ્વપ્નમાં ઉલટી, સૂત્ર, વિષ્ટા, સેાનું અથવા રૂપ જોવામાં આવે તા તે નવ મહિના જીવે. ( આ હકીકત માંદા મનુષ્યને આશ્રીને સમજાય છે. ) ૧૪૦. स्थूलोऽकस्मात्कृशोऽकस्माद कस्मादतिकोपनः । अकस्मादतिभीरुर्वा, मासानष्टैव जिवति ।। १४१ ॥ જે માણસ કારણ સિવાય અકસ્માત્ જાડા થઈ જાય, અકસ્માત્ દુખળ ( પાતળા) થઇ જાય, અકસ્માત્ ક્રોધી સ્વભાવના થઈ જાય, અકસ્માત્ મીકણુ થાય ( ભય પામે) તેા આઠ મહિના જ જીવે. समग्रमपि विन्यस्तं पांशौ वा कर्दमेऽपि वा । स्याचेत्खंड पदं सप्तमास्यन्ते म्रियते तदा ।। १४२ ॥ કુંળ અગર કાદવની અંદર આખું' પગલ' મુકયું હાય છતાં જો તે પગલું અધુરૂ પડેલું જણાય તા સાત મહિનાને અંતે તે માણસનું મરણ થાય. ૧૪૧ तारां श्यामां यदा पश्चेच्छुष्येदधरतालु च । न स्वाङ्गुलित्रयं मायाद्राजदन्तद्वयान्तरे ॥ १४३ ॥ गृधः काकः कपोतो वा क्रव्यादोऽन्योऽपि वा खगः । નિછીયેત થતા મૃધ્ધિ, બામ્યન્તે સ્મૃતિપ્તવા ॥ ૪૪ ॥ જો આંખની કીકી તદ્દન કાળી અજન સરખી દેખાય, રાગવિના અકસ્માત્ હે।ઠ અને તાલુ સુકાય, માઢું' પાહેાળું કરવા છતાં ઉપરના અને નીચેના અને વચલા દાંતના આંતરામાં પેાતાની ત્રણ આંગુલી ન સમાય, ગીધ, કાગડા, પારેવા અને બીજે કાઇ માંસ ૧૯ Page #343 -------------------------------------------------------------------------- ________________ ૨૮૦ યોગશાસ્ત્ર ભાષાંતર-પંચમ પ્રકાશ ભક્ષણ કરનાર પંખી માથા ઉપર બેસે તો છ મહિનાને અંતે તે મરણ પામે. ૧૪૪ प्रत्यहं पश्यतानभ्रेऽहन्यापूर्य जलैर्मुखम् । विहिते फुत्कृते शक्रधन्वाऽन्तस्तत्र दृश्यते ॥ १४५ ॥ यदा न दृश्यते तत्त, मासैः षड्भिर्मतिस्तदा...' परनेत्रे स्वदेहं चेन्न पश्येन्मरणं तदा ॥ १४६ ॥ વાદળ વિનાના દિવસે મુખમાં પાણી ભરી આકાશ સામું કુકાર કરી તે પાણી બહાર ઉંચુ ઉછાળીને નિરંતર કેટલાક દિવસ જોતાં તે પાણીની અંદર ઇદ્રધનુષ્યના જે આકાર દેખાય છે. જ્યારે તે આકાર લેવામાં ન આવે ત્યારે છ મહિને મરણ થશે એમ જાણવું. તેમજ બીજા માણસની આંખમાં જે પોતાનું શરીર જોવામાં ન આવે તે પણ છ મહિને મરણ થાય. ૧૪૫, ૧૪૬. कूपरौ न्यस्य जान्योर्मन्येकीकृत्य करौ सदा । रम्भाकोशनिभा छायां, लक्षवेदन्तरोद्भवाम् ॥ १४७ ॥ विकासि च दलं तत्र, यदैक परिलक्ष्यते । तस्यामेव तिथौ मृत्युः, षण्मास्यन्ते भवेत्तदा ॥ १४८ ॥ બને જાનુ ઉપર બને હાથની કેણીઓને સ્થાપના કરી હાથના અને પંજાઓ મસ્તક ઉપર સ્થાપન કરવા. તે બન્ને હાથના આંતરામાં કેળના ડેડાના આકાર સરખી ઉત્પન્ન થતી છાયાને નિરંતર જોયા કરવી, કેળને ડેડાના આકાર સરખી છાયામાં જે તે ડેડાનું એક પત્ર વિકવર થએલું જોવામાં આવે તે જે દિવસે પિતે જુવે તે જ તિથિએ છ મહિનાને અંતે તેનું મરણ થાય. ૧૪૭, ૧૪૮. इन्द्रनीलसमच्छाया, वक्रीभूताः सहस्रशः । મુal "ારા , પન્ના સૂક્ષ્મ : ઋ . दिवा सन्मुखमायान्तो, दृश्यन्ते व्योम्नि सन्निधौ । न दृश्यन्ते यदा ते तु, षण्मास्यन्ते मृतिस्तदा ॥ १५० ॥ Page #344 -------------------------------------------------------------------------- ________________ આયુષ્ય નિણ્યના ખીજો ઉપાય બતાવે છે વાદળ વિનાના સ્વચ્છ દિવસે, ઇંદ્રનીલ રત્ન સરખી કાંતિવાળા, વાકાંચુકા હજારો ગમે મેાતીના અલકારવાળા, સૂક્ષ્મ આકૃતિવાળા સર્પો આકાશમાં સન્મુખ આવતાં દેખાય છે. જ્યારે તેવા સર્પા ખીલકુલ ન દેખાય ત્યારે જાણવુ' જે, છ મહિનાને અતે મરણુ થશે. स्वमे मुण्डितमभ्यक्तं, रक्त गन्धस्रगम्बरम् । पश्येद्यम्य खरे यान्तं स्वं योऽब्दार्थ स जीवति ॥ १५१ ॥ 1 ૨૯૧ જે માણસ સ્વપ્નમાં પેાતાનુ મસ્તક મુડડાવેલુ, તેલથી મન કરાવેલુ, રાતા પદાથી શરીર લેપાયેલું, ગળામાં રાતી માળા પહેરેલી અને રાતાં વજ્રા પહેરી ગધેડા ઉપર બેસી દક્ષિણ દિશા તરફ પેાતાને જતા જુવે તે માણસ અ` વર્ષ (છ માસ) જીવે, ૧૫૧. घण्टानादो रतान्ते चेदकस्मादनुभूयते । पञ्चता पञ्चमास्यन्ते, तदा भवति निश्चितम् ॥ १५२ ॥ વિષય સેવન કર્યા પછી જો અકસ્માત્ શરીરમાં ઘઉંટાના નાદ સરખા નાદ સંભળાય તે પાંચ મહિનાને અંતે નિશ્ચે તેનુ મરણ થાય. शिरो वेगात्समारुह्य, कृकलासो व्रजन् यदि । दध्याद्वर्णत्रयं पञ्च मास्यन्ते मरणं तदा ॥ १५३ ॥ કાકીડા ઝડપથી માથા ઉપર ચડીને ચાલ્યા જાય અને જતાં જતાં જો શરીરની ચેષ્ટા જૂદી જૂદી ત્રણ પ્રકારની કરે તે પાંચ મહીનાને અંતે તેનુ' મરણ થાય. ૧૫૩. वक्रीभवति नासा चेद् वर्तुलीभवतो दृशौ । ' વસ્થાનાત્ પ્રશ્યતઃ વળી, ચતુર્માસ્યાં તદ્દા સ્મૃતિઃ ॥ ૨૯૪ ।। જો નાસિકા વાંકી થઇ જાય, આખા ગાળ થઈ જાય અને કાન પેાતાના ઠેકાણેથી ઢીલા પડી જાય તે ચાર મહીને મરણ થાય. ૧૫૪ कृष्णं कृष्णपरीवारं, लोहदण्डधरं नरम् । यदा स्वने निरीक्षेत, मृत्युर्मासैस्त्रिभिस्तदा ।। १५५ ॥ જો સ્વપ્નમાં કાળા વર્ણવાળા, કાળા પરિવારવાળા તથા Page #345 -------------------------------------------------------------------------- ________________ ૨૯૨ યેગશાસ્ત્ર ભાષાંતર-પંચમ પ્રકાશ લેઢાના દંડને ધારણ કરવાવાળા માણસને જુવે તે ત્રણ મહિને भ२५ थाय. १५५. इन्दुमुष्णं रवि शीतं, छिद्रं भूमौ रवावपि । जिह्वां श्यामां मुखं कोक-नदाभं च यदेक्षते ॥ १५६ ॥ तालुकम्पो मनःशोको, वर्णोऽङ्गे नेकधा यदा। नाभेश्वास्मिकी हिका, मृत्युर्मासद्वयात्तदा ॥ १५७ ॥ यद्रमाने oem (१२५), सूर्य ने 331, भीनमा भने सूर्यમંડળમાં છીદ્ર, જીભને કાળી અને મેઢાંને લાલ કમળના સરખું જુવે, તાલવું કંપે, મનમાં શેક થાય, શરીરમાં અનેક જાતના વર્ષે થયા કરે અને નાભિથી અકસ્માત, હેડકી ઉત્પન્ન થાય તે (આવા सक्षणानु) मे भडिने भए थाय. १५६, १५७. जिह्वा नास्वादमादत्ते, मुहुः स्वलति भाषणे । श्रोत्रे न शृणुतः शब्द, गन्धं वेत्ति न नासिका ॥ १५८ ॥ स्पन्देते नयने नित्यं, दृष्टवस्तुन्यपि भ्रमः । नक्तमिन्द्रधनुः पश्येत् , तथोल्कापतनं दिवा ॥ १५९ ॥ न च्छायामात्मनः पश्येद् , दर्पणे सलिलेऽपि वा । अनब्दां विद्युत पश्येच्छिरोऽकस्मादपि ज्वलेत् ॥ १६० ॥ हंसकाकमयूराणां, पश्येच्च क्वापि संहतिम् । शीतोष्णखरमृद्वादे-रषि स्पर्श न वेत्ति च ॥ १६१ ॥ अमीषां लक्ष्मणां मध्या-द्यदैकमपि दृश्यते । जन्तोभवति मासेन, तदा मृत्युनं संशयः ॥ १६२ ॥ જીભ સ્વાદને જાણી ન શકે, બેલતાં વારંવાર સ્કૂલના થાય, કાન શબ્દ ન સાંભળે, નાસિકા ગંધ ન જાણી શકે, નિરંતર નેત્ર ફરક્યા કરે, દેખેલી વસ્તુમાં પણ ભ્રમ થાય, રાત્રે ઇદ્રધનુષ્ય દેખે, આરિસામાં કે પાણીમાં પોતાની આકૃતિ ન દેખાય, વાદળ વિનાની વિજળી જોવે, કારણ વિના પણ મસ્તક બન્યા કરે, હંસ, કાગડા Page #346 -------------------------------------------------------------------------- ________________ ૨૯૩ આયુષ્ય નિર્ણયને બીજો ઉપાય બતાવે છે અને મયૂર, (મેર)નાં કઈ પણ ઠેકાણે મૈથુન સેવન (વિષય સેવન) જોવામાં આવે, ઠંડા, ગરમ, બરછટ અને સુંવાળા સ્પશને જાણું ન શકે; આ સર્વ લક્ષણેમાંથી જે કઈ એક પણ લક્ષણ માણસને દેખાય છે તે માણસનું મરણ એક મહિનામાં થાય એમાં કાંઈ સંશય ન જાણે. ૧૫૮ થી ૧૬૨. शीते हकारे फुत्कारे, चोष्णे स्मृतिगतिक्षये । अङ्गपञ्चकशैत्ये च, स्यादशाहेन पञ्चता ॥ १६३ ॥ હકાર અક્ષર બેલતાં જે શ્વાસ ઠડે જણાય, કુત્કાર કરી શ્વાસ બહાર કાઢતાં તે ગરમ જણાય, યાદશક્તિ બિલકુલ ન રહે, હાલવા ચાલવાની ગતિ બંધ થાય અને શરીરનાં પાંચે અંગે ઠંડાં થઈ જાય તે દશ દિવસે મરણ થાય. ૧૬૩. अर्घोष्णमर्धशीतं च, शरीरं जायते यदा । ज्वालाकस्माज्ज्वलेद्वाङ्गे, सप्ताहेन तदा मृतिः ॥ १६४ ॥ શરીર અરધું ઉનું હોય અને અરધું શરીર ઠંડુ થઈ જાય તથા કારણ સિવાય અકસ્માત શરીરમાં જવાલા બળ્યા કરે તે સાત દિવસે મરણ થાય. ૧૬૪. स्नातमात्रस्य हृत्पाद, तत्क्षणाद्यदि शुष्यति ।। दिवसे जायते षष्ठे, तदा मृत्युरसंशयम् ॥ १६५ ॥ સ્નાન કર્યા પછી તરત જ જે હૃદય અને પગ સુકાઈ જાય તે નિચે તેનું છઠે દિવસે મરણ થાય. ૧૬૫. जायते दन्तघर्षश्चे-च्छवगन्धश्च दुःसहः । विकृता भवति च्छाया, ज्यहेण म्रियते तदा ॥ १६६ ॥ કડકડાટ અવાજ થાય તેવી રીતે દાંત ઘસ્યા કરે, મડદાની માફક મહા ખરાબ દુર્ગધ શરીરમાંથી નીકળ્યા કરે અને શરીરના વર્ણમાં વિકૃતિ થાય (અર્થાત્ કાળો, ધૂળ, રાતે વિગેરે શરીરને રંગ બદલાયા કરે) તે તે ત્રીજે દિવસે મરણ પામે. ૧૬૬. Page #347 -------------------------------------------------------------------------- ________________ ગશાસ્ત્ર ભાષાંતર-પંચમ પ્રકાશ न स्वनासां स्वजिह्वां न, न ग्रहान्नामला दिशः । नापि सप्तऋषीन् यहि, पश्यति म्रियते तदा ॥ १६७ ॥ જે માણસ પિતાની નાસિકા, પિતાની જીભ, ગ્રહ નક્ષત્ર, તારા, નિર્મલ દિશા અને આકાશમાં રહેલા સપ્તઋષીના તારાઓને ન જોઈ શકે તે બે દિવસે મરણ પામે. ૧૬૭. प्रभाते यदि वा सायं, ज्योत्स्नावस्यामथो निशि । प्रवितत्य निजी बाहू, निजच्छायां विलोक्य च ॥ १६८ ॥ शनैरुत्क्षिप्य नेत्रे स्व-च्छायां पश्येत्ततोऽम्बरे । .. न शिरो दृश्यते तस्यां, यदा स्यान्मरणं तदा ॥ १६९ ॥ नेक्ष्यते वामबाहुश्चेत् , पुत्रदारक्षयस्तदा । . यदि दक्षिणबाहुर्ने क्ष्यते भ्रातृक्षयस्तदा ॥ १७० ।। अदृष्टे हृदये मृत्यु-रुदरे च धनक्ष्यः । गुह्ये पितृविनाशस्तु, व्याधिरुरुयुगे भवेत् ॥ १७१ ॥ अदर्शने पादयोश्च, विदेशगमनं भवेत् । अदृश्यमाने सर्वाङ्गे, सद्यो मरणमादिशेत् ॥ १७२ ॥ પંચમ . સવારમાં અથવા સાંજે અથવા અજવાળી રાત્રીએ પ્રકાશમાં ઉભા રહી, પિતાના હાથ લાંબા (કાઉસ્સગ્રની માફક) રાખી પિતાના શરીરની છાયા (પડછાયા) સામું ખુલ્લી આંખ રાખી કેટલીકવાર સુધી જોયા કરવું. ત્યાર પછી હળવે હળવે તે નેત્રને છાયા ઉપરથી ઉપાડી તે ખુલ્લી આંખે ઉંચે યા સામું આકાશમાં જોવું. તે પુરુષના જેવી ધોળી આકૃતિ આકાશમાં રહેલી દેખાશે. જે તે આકૃતિનું માથું જોવામાં ન આવે તે પિતાનું મરણ થશે. જે ડાબો હાથ જેવામાં ન આવે તે પુત્ર યા સ્ત્રીને નાશ થાય. જે જમણે હાથ જેવામાં ન આવે તે ભાઈનું મરણ થાય. હદય ન દેખાય તે પિતાનું મરણ થાય. પેટને ભાગ ન જણાય તે ધનને નાશ થાય. ગુહ્ય Page #348 -------------------------------------------------------------------------- ________________ પ્રકારાંતરે કરી કાળજ્ઞાન બતાવે છે. ૨૯૫ સ્થાન ન દેખાય તેા પૂજ્ય વર્ગ પિતા પ્રમુખના નાશ થાય. એ સાથળ ન દેખાય તે વ્યાધિ પેઢા થાય. પગ ન દેખાય તે પરદેશમાં જવુ' પડે અને આખુ` શરીર ન દેખાય તે તત્કાળ મરણ થાય. મકારાંતરે કરી કાળજ્ઞાન અતાવે છે. विद्यया दर्पणाङ्गुष्ठ-कुडया सिष्ववतारिता । विधिना देवता पृष्टा ब्रूते कालस्य निर्णयम् ॥ १७३ ॥ सूर्येन्दुग्रहणे विद्यों, नरवीरें ठठेत्यसौ । સાધ્યા શસત્રચાશે-ત્તયા લવમતઃ ॥ ૨૭૪ ॥ अष्टोत्तरसहस्रस्य, जपात् कार्यक्षणे पुनः । देवता लीयतेऽस्यादौ ततः कन्याऽऽह निर्णयम् ॥ १७५ ।। सत्साधकगुणाकृष्टा, स्वयमेवाथ देवता । • ન્નિષ્ઠાવિયું નૂત, નિયં ગતસંયમ્ ॥ ૧૭૬ ॥ વિદ્યાએ કરી દણુ, અંગુઠા અને ભીંત વગેરેમાં અવતારેલ દેવતાને ( ગુરુ ઉપષ્ટિ) વિધિપૂર્વક પૂછવાથી તે આયુષ્યના નિર્ણાય કહી બતાવે છે. સૂર્ય ગ્રહણ અને ચંદ્રગ્રહણ હાય ત્યારે ૐ નવીરે ૪૩ સ્વાદા એ વિદ્યા દ્વરા હજાર અને આઠવાર જાપ કરીને સાધવી. પછી કાય પ્રસંગે એક હજાર અને આઠવાર તે વિદ્યા જપીને કપાદિકને વિષે દેવતાને અવતારવી. પછી તે અરિસા વગેરેમાં એક કુંવારી કન્યાને જેવરાવવું. તેમાં તે કન્યા દેવતાનુ રૂપ દેખે એટલે તેની પાસે આયુષ્યના નિર્ણય પૂછવા તે કન્યા સવ નિ ય કહી આપે. અથવા ઉત્તમ સાધકના ગુણુથી આકર્ષાએલી તે દેવતા પોતાની મેળે નિણુયવાળુ' અને સ`શય વિનાનું... ત્રિકાલ સંબ‘ધી આયુષ્યજ્ઞાન કહી આપે. ૧૭૩ થી ૧૭૬. * Page #349 -------------------------------------------------------------------------- ________________ ૨૯૬ યોગશાસ્ત્ર ભાષાંતર-૫ ચમ પ્રકાશ પાંચ ક્ષેાકે કરી શુકનદ્વારા કાલજ્ઞાન કહે છે अथवा शकुनाद्विद्यात्सो वा यदि वातुरः । स्वतो वापरतो वाऽपि गृहे वा यदि वा बहिः ।। १७७ ।। अहिवृश्चिककृम्या खुगृहगोधा पिपीलिकाः । ચૂામળતાથ, વીજોડ્યોતેાિં: ॥ ૨૭૮ || कीटिका घृतवर्णाश्च भ्रमर्यश्च यदाधिकाः । उद्वेगकलहव्याधिमरणानि तदा दिशेत् ॥ १७९ ॥ ' उपानद्वाहनच्छत्रशस्त्रच्छायाङ्गकुन्तलान् । . चवा चुम्बेद्यदा काकस्तदाऽऽसचैव पश्चता ॥ १८० ॥ अश्रुपूर्णदृशो गावो, गाढं पादैर्वसुन्धराम् । खनन्ति चेत्तदानीं स्याद्रोगो मृत्युश्च तत्प्रभोः ॥ १८१ ॥ અથવા નિરાગી હોય કે રાગી હાય; પાતાથી કે પરથી, ઘરમાં કે બહાર, શુકનથી શુભાશુભના નિર્ણય જાણવા, સપ, વીંછી, ક્રુમિયા ઊંદર, ગરેલી, કીડીએસ, જીવા, માંકડ, કાળીઆ, રાફડા, (ઉદેહીનાઘરા), ઉજ્જૈડી, ઘીમેલ અને ભમરીએ જયારે એકદમ વિશેષ જોવામાં આવે તે ઉદ્વેગ, ફ્લેશ, વ્યાધિ અથવા મરણ નિપજે. જોડા, હાથી, ઘેાડા વગેરે વાહન, છત્ર, શસ્ત્ર, શરીર અને કેશ (વાળ) એ માંહેથી કાઇને કાગડા ચાંચે કરી સ્પશ કરે, તે જાણવુ` કે મરણુ નજીકમાં છે. જો આંખે આંસુ પાડતી ગાય ઘણા જોરથી પગે કરી પૃથ્વીને ખાતે તા તે ગાયના સ્વામીનું રાગથી મરણ થાય. ૧૭૭ થી ૧૮૧. પ્રકારાંતરે શુકનથી કાલજ્ઞાન કહે છે. अनातुरकृते ह्येतत् शकुनं परिकीर्तितं । અધુનાઽતુમુદ્દિશ્ય, શને વિીર્યંતે ॥૮૨ ॥ આ પૂર્વે કહેવામાં આવેલ શુકના રાગ વિનાના માણસ માટે જાવ્યા. હમણાં હવે રાગીને ઉદ્દેશીને શુકના કહીએ છીએ. Page #350 -------------------------------------------------------------------------- ________________ ૨૯૭ બે લોક કરી કાગડાનાં શુકન કહે છે दक्षिणस्यां वलित्वा चेत् , श्वा गुदं लेढथुरोऽथवा । लाङ्गुलं वा तदा मृत्युरेकद्वित्रिदिनैः क्रमात् ॥ १८३ ॥ शेते निमित्तकाले चेत् , श्वा संकोच्याखिलं वपुः । धृत्वा कर्णौ वलित्वाङ्गं, धूनोत्यथ ततो मृतिः ॥ १८४ ॥ यदि व्यात्तमुखो लालां, मुश्चन् संकोचितेक्षणः। अङ्गं संकोच्य शेते श्वा, तदा मृत्युन संशयः ॥ १८५ ॥ ત્રિમિવિરોષ. રેગી જ્યારે પિતાના આયુષ્ય સંબંધી શુકન જેતે હેય ત્યારે જે કૃત (કૂતરાની જાતિ) દક્ષિણ દિશા સન્મુખ જઈને પિતાની ગુદાને ચાટે તે તે રોગીનું એક દિવસે મરણ થાય. જે કૂતરો પિતાનું હૃદય ચાટે તે બે દિવસે રાગી મરે અને જે તે પિતાની પુંછડી ચાટે તે ત્રણ દિવસે રેગીનું મરણ થાય. જ્યારે રાગી નિમિત્ત તો હોય ત્યારે જે કૂતરે પોતાનું આખું શરીર કેચિને સુવે અથવા કાનને ચડાવીને (અક્કડ કરીને) અને શરીરને વાળીને હલાવે (ધુણાવે) તે રેગી મરણ પામે અથવા જે મેટું પહેલું કરી લાળને મૂકતે આંખે મીંચી શરીરને સંકેચીને તે શ્વાન સુવે તે નિચે રોગીનું મૃત્યુ થાય. ૧૮૩ થી ૧૮૫. બે શ્લોક કરી કાગડાનાં શુકને કહે છે यद्यातुरगृहस्थोवं काकपक्षिगणो मिलन् । त्रिसन्ध्यं दृश्यते नूनं, तदा मृत्युरुपस्थितः ॥ १८६ ॥ - महानसे ऽथवा शय्यागारे काकाः क्षिपन्ति चेत् । चर्मास्थि रज्जु केशान् वा, तदासत्रैव पश्चता ॥ १८७ ॥ - જે રેગીને ઘર ઉપર સવાર, બપોર અને સાંજ એમ ત્રણ કાળ કાગડાને સમુદાય મળી કે લાહલ કરતે જણાય તે નિચે તેનું મરણ આવી પહોંચ્યું છે એમ જાણવું તથા રોગીને Page #351 -------------------------------------------------------------------------- ________________ ૨૯૮ યોગશાસ્ત્ર ભાષાંતર-પંચમ પ્રકાશ રસોડા ઉપર અને સુવાના ઘર ઉપર કાગડાએ ચામડું, હાડકું, દોરડું કે વાળ લાવીને ફે કે તે તેનું મરણ નજીક જ છે એમ सभा. १८९-१८७. નવ કે કરીને ઉપકૃતિથી કાળજ્ઞાન કહે છે अथवोपश्रुतेविद्याद् विद्वान् कालस्य निर्णयम् । प्रशस्ते दिवसे स्वमकालेशस्तां दिशं श्रितः ॥ १८८ ॥ पूत्वा पञ्चनमस्कृत्या, चार्यमन्त्रेण वा श्रुती । गेहाच्छन्नश्रुतिगच्छेच्छिल्पिचत्वरभूमिषु ॥ १८९ ॥ चन्दनेनार्चयित्वा मां, क्षिप्त्वा गन्धाक्षतादि च । सावधानस्ततस्तत्रोपश्रुतेः शृणुयाद् ध्वनिम् ॥ १९० ॥ अर्थान्तरापदेश्यश्च, सरूपश्चेति स द्विधा । विमर्शगम्यस्तवाद्यः, स्फुटोक्तार्थोऽपरः पुनः ॥ १९१ ॥ यथैष भवनस्तम्भ स्तथेयद्भिरयं दिनैः। पक्षर्मासैरथो वर्भक्ष्यते यदि वा न वा ॥ १९२ ॥ मनोहरतरश्वासीत् , किन्त्वयं लघु भक्ष्यते । अर्थान्तरापदेश्या स्यादेवमादिरुपश्रुतिः ॥ १९३ ।। एषा स्त्री पुरुषो वाऽसौ. स्थानादस्मान्न यास्यति । दाम्यामो न वयं गन्तुं, गन्तुकामो न चाप्ययम् ॥ १९४ ॥ विद्यते गन्तुकामोऽयमहं च प्रेषणोत्सुकः । . तेन यास्यत्यसौ शीघ्र, स्यात्सरूपेत्युपश्रुतिः ॥ १९५ ॥ कर्णोद्घाटनसंजातोपश्रुत्यन्तरमानतः । कुशलाः कालमासनमनासन्नं च जानते ॥ १९६ ॥ અથવા વિદ્વાન પુરુએ, ઉપકૃતિએ કરી આયુષ્યને નિર્ણય કરે (તે જ બતાવે છે.) ભદ્રાઆદિ અપાગ ન હોય તેવા ઉત્તમ દિવસે સુવાના અવસરે (એક પ્રહર ત્રિ જવા પછી) પૂર્વ, ઉત્તર Page #352 -------------------------------------------------------------------------- ________________ નવ લેકે કરીને ઉપયુતિથી કાળજ્ઞાન કહે છે. કે પશ્ચિમ દિશા તરફ જવું. જતાં પહેલાં નવકારમંત્રથી અથવા સૂરિમંત્રે કરી કાનને પવિત્ર (મંત્રિત) કરો અને ત્યાર પછી ઘરથી નીકળતાં રસ્તામાં કેઈને શબ્દ કાનમાં ન આવે તેવી રીતે કાનને ઢાંકી કારીગરોના ઘર તરફ અથવા બજારમાં પૂર્વે કહેલી દિશા તરફ જવું. કારીગરના ઘર પાસે યા બજારમાં જઈ તે ભૂમિનું ચંદન વડે પૂજન કરી તેના ઉપર ગંધ અક્ષત ( બરાસ ચેખા) નાખી સાવધાન થઈ ત્યાં કેઈ પણ મનુષ્યનો શબ્દ થતો હોય તે કાન ખુલ્લા કરીને સાંભળી તે સંભળાતા શબ્દો બે પ્રકારના હોય છે. એક અર્થાતરાપદેશ્યાપિશ્રવી અને બીજે સ્વરૂપ ઉપગ્રુતિ; અર્થાતરાપદેશ્ય ઉપકૃતિ એટલે જે શબ્દ સાંભળવામાં આવે તેને કેઈ બીજો અર્થ કલ્પ અને સ્વરૂપ ઉપકૃતિ એટલે જે શબ્દ સાંભળે તે જ અર્થ કલ્પ યા ગ્રહણ કરે, પહેલે અર્થતાપદેશ્ય વિચારથી જાણી શકાય તેમ છે અને બીજા સ્વરૂપ અર્થ પ્રકટ જાણી શકાય તેમ છે. ( અર્થાતરાપદેશ્ય ઉપકૃતિ બતાવે છે ) જેમકે આ ઘરને સ્તંભ પાંચ છ દિવસે થી પાંચ છ પખવાડીએ યા મહિને કે વર્ષે ભાંગી જશે અથવા નહિ ભાંગે, તે ઘણું સારું હતું પણ જલદી ભાંગી જશે વિગેરે, આથી પિતાના આયુષ્યને તે જ નિર્ણય કરી કરી લે કે તેટલા દિવસે મહિને કે વર્ષે પિતાનું મરણ નિપજશે. એ અતરાપદેશ્યકૃતિ જાણવી. હવે બીજી સ્વરૂપ આશ્રયિ શ્રેણિ કહે છે. જેમકે આ પુરુષ કે સ્ત્રી આ સ્થાનથી જશે નહિ. અમે તેને જવા પણ ન દઈશું. અને તે જવાને ઈચ્છક પણ નથી. અથવા જવાની ઈચ્છા કરે છે, હું પણ તેને મોકલવા ઈચ્છું છું માટે આ હવે જલદી અહીંથી જશે. આ સ્વરૂપઉપકૃતિ કહેવાય છે. આથી સમજી લેવાનું છે કે જે જવાનું સાંભળે મરણ નજીક છે અને રહેવાનું સાંભળે તે હમણાં મરણ નથી. આ પ્રમાણે કાન ખુલ્લા કરી પોતે સાંભળેલી ઉપગ્રુતિ પ્રમાણે કુશલ માણસો નજીક કે દર પિતાના આયુષ્યને નિર્ણય જાણે છે. ૧૮૮ થી ૧૯૬. Page #353 -------------------------------------------------------------------------- ________________ ૩૦૦ યેગશાસ્ત્ર ભાષાંતર-પંચમ પ્રકાશ શનિશ્ચર પુરુષે કરી કાળશાન જાણવાની રીત शनिः स्याद्यत्र नक्षत्रे, तदातव्यं मुखे ततः । चत्वारि दक्षिणे पाणी, त्रीणि त्रीणि च पादयोः॥ १९७॥ चत्वारि वामहस्ते तु, क्रमशः पञ्च वक्षसि । . त्रीणि शीर्षे दृशोझै द्वे, गुह्य एवं शनौ नरे ॥ १९८ ॥ निमित्तसमये तत्र, पतितं स्थापना क्रमात् । .. जन्मा नामऋक्षं वा, गुह्यदेशे भवेद्यदि ॥ १९९ ॥ . दृष्टं श्लिष्टं ग्रहैदुष्टैः, सौम्यैरप्रेक्षितायुतम् । . सजस्यापि तदा मृत्युः, का कथा रोगिणः पुनः॥ २० ॥ - શનિશ્ચરની પુરુષના જેવી આકૃતિ બનાવવા અને નિમિત્ત જેવાના અવસરે જે નક્ષત્રમાં શનિ હોય તે નક્ષત્ર મુખમાં મુકવું. ત્યાર પછી ક્રમે આવતાં ચાર નક્ષત્રે જમણા હાથમાં મુકવાં. ડાબા જમણું પગમાં ત્રણ ત્રણ મુકવાં. ચાર ડાબા હાથમાં, પાંચ છાતિમાં, ત્રણ મસ્તકમાં બે બે બને નેત્રમાં અને એક નક્ષત્ર ગુહ્ય ભાગમાં મુકવું, નિમિત્ત જેવાને અવસરે સ્થાપનાના અનુક્રમથી જન્મનક્ષત્ર કે નામનક્ષત્ર જે ગુહ્ય ભાગમાં આવ્યું હોય અને દુષ્ટ ગ્રહની તેના ઉપર દૃષ્ટિ પડતી હોય યા તેની સાથે મેળાપ થતું હોય અને સૌમ્ય ગ્રહોની દૃષ્ટિ કે મેળાપ ન થતું હોય તે તે માણસ નિગી હોય તે પણ તેનું મરણ થાય તે માંદાની તે વાત જ શું કરવી? અર્થાત્ તે તે મરણ પામે જ. ૧૯૭ થી ૨૦૦ પૃચ્છા લગ્નના અનુસાર કાલજ્ઞાન पृच्छायामथ लग्नास्त-चतुर्थदशमस्थिताः । ग्रहाः क्रूराः शशी षष्टा-ष्टमश्चेत्स्यात्तदा मृतिः ॥ २०१ ॥ આયુષ્ય સંબંધી પ્રશ્ન પૂછતી વખતે કુર ગ્રહ લગ્નમાં ચોથે, સાતમ, દશમે રહ્યા હોય તથા ચંદ્રમાં છઠો કે આઠમે હોય તે તેનું મરણ થાય. ૨૦૧. Page #354 -------------------------------------------------------------------------- ________________ પૃચ્છા લગ્નના અનુસાર કાલજ્ઞાન ૩૦૧ पृच्छायाः समये लग्ना-धिपतिभवति ग्रहः । यदि वाऽस्तमितो मृत्युः, सन्जस्यापि तदा भवेत् ॥ २०२।। આયુષ્ય સંબંધી પ્રશ્ન પૂછતી વખતે જે લગ્નાધિપતિ મેષાદિ શશિમાં કુજ શુક્રાદિ હોય અથવા ચાલતા લગ્નના અધિપતિ ગ્રહને અસ્ત થયેલ હોય તે તે સાજે માણસ હોય તે પણ તેનું મરણ થાય. ૨૦૨. लग्नस्थश्चेच्छशीसौरि द्वादशोः नवमः कुजः । अष्टमोऽस्तदा मृत्युः, स्याच्चेन्न बलवान् गुरुः ॥ २०३ ॥ પ્રશ્ન કરતી વખતે ચંદ્રમા લગ્નમાં રહેલું હોય, બારમે શનિચર હોય, નવમે મંગલ હેય, આઠમે સૂર્ય હોય અને ગુરુ બલવાનું ન હોય તે મરણ થાય. ૨૦૩. रविः षष्ठस्तृतीयो वा, शशी च दशमस्थितः । यदा भवति मृत्युः स्यात् , तृतीये दिवसे तदा ॥ २०४ ॥ પ્રશ્ન પૂછવાના સમયે છઠ્ઠો અથવા ત્રીજે સૂર્ય હેય અને ચંદ્રમાં દશમે રહેલો હોય તે ત્રીજે મરણ થાય. ૨૦૪. पापग्रहाश्चेदुदयात् , तुर्ये वा द्वादशेऽथवा । दिशन्ति तद्विदो मृत्यु, तृतीय दिवसे तदा ॥ २०५ ॥ જે પ્રશ્ન અવસરે લગ્નથી પાપગ્રહ (ખરાબ ગ્રહ) ચેાથે કે બારમે હોય તે કાળજ્ઞાનના જાણકાર પુરુષ તેનું ત્રીજે દિવસે મૃત્યુ જણાવે છે. ૨૦૫, उदये पञ्चमे वापि, यदि पापग्रहो भवेत् । अष्टमिर्दशभिर्वा स्या दिवसः पञ्चता तदा ॥ २०६ ॥ પ્રશ્ન સમયે ચાલતા લગ્ન અથવા પાંચમે જે ફુર ગ્રહ હોય તે આઠ અગર દશ દિવસે મરણ થાય. ૨૦૬. . धनुमिथुनयोः सप्त-मयोर्यघशुभा ग्रहाः । तदा व्याधिर्मतिस्यिा-ज्ज्योतिषाद्वेति निर्णयः ॥२०७॥ Page #355 -------------------------------------------------------------------------- ________________ 3०२ * યોગશાસ્ત્ર ભાષાંતર-પંચમ પ્રકાશ પ્રશ્ન સમયે (અથવા વર્ષ ફલે) સાતમા ધનુરાશિ અને મિથુન રાશિમાં જે અશુભ ગ્રહ આવ્યા હોય તે વ્યાધિ અથવા भर थाय. मा प्रमाणे न्योतिषन। M२ने निय छे. २०७. યંત્રદ્વારા કાળ સ્વરૂપ કહે છે : अन्तस्थाधिकृतप्राणि-नामप्रणवगर्भितम् । कोणस्थरेफमाग्नेय पुरं ज्वालाशताकुलम् ॥ २०८ ॥ सानुस्वारैरकाराद्यैः, षट्स्वरैः पार्श्वतो वृतम् ।.. स्वस्तिकाङ्कबहिःकोणं, स्वाक्षरान्तःप्रतिष्ठितम् ॥ २०९ ॥ चतुःपार्श्वस्थगुरुयं, यन्त्रं वायुपुरावृतम् । कल्पयित्वा परिन्यस्येत् , पादहृच्छीर्षसन्धिषु ॥ २१० ॥ सूर्योदयक्षणे सूर्य, पृष्ठे कृत्वा ततः सुधीः । स्वपरायुर्विनिश्चेतु, निजच्छायां विलोकयेत् ॥ २११ ॥ पूर्णी छायां यदीक्षेत, तदाऽऽ वर्ष न पश्चता । कर्णाभावे तु पञ्चत्वं, वदिशभिर्भवेत् ॥ २१२ ॥ हस्ताऽङ्गुलिस्कन्धकेश-पार्श्वनासाक्षये क्रमात् । दशाऽष्टसप्तपञ्चव्ये कवरणं दिशेत् ॥ २१३ ॥ षण्मास्या म्रियते नाशे, शिरसश्चिबुकस्य वा । ग्रीवानाशे तु मासेने-कादशाहेन दृक्क्षये ॥ २१४ ॥ सच्छिद्रे हृदये मृत्यु-दिवसैः सप्तभिर्भवेत् । यदि च्छायाद्वयं पश्ये-धमपार्श्व तदा व्रजेत् ॥ २१५ ॥ પહેલ કાર કરવો અને તે ૐકારની અંદર પિતાનું અથવા જેના આયુષ્યને નિર્ણય કરવો હોય તેનું નામ લખવું. તે કાર છ ખુણાવાળા યંત્રમાં કરે. તે યંત્રને ખુણે અગ્નિની સેંકડે ગમે જવાલાઓથી વ્યાપ્ત અગ્નિથી જ (૨) રકાર મુકવા. અનુસ્વાર સહિત Page #356 -------------------------------------------------------------------------- ________________ વિદ્યાએ કરી કાળજ્ઞાન બતાવે છે ૩૦૩ અકારાદિ (અ, આ, ઈ, ઈ, ઉં, ઊં, ) છ સ્વરોએ ખુણાના બહારના ભાગોને વીંટી લેવા ( અર્થાત્ આ છ સ્વરે છ ખુણા પાસે લખવા) પછી છ એ બહારના ખુણે છ સાથિઆ કરવા. સાથિઓ અને સ્વરોની વચમાં આંતરે આતરે છે (સ્વા) અક્ષરે મૂકવા, ચારે બાજુ વિસર્ગ સહિત યકાર કરવા (ય) અને તે વકાર ઉપર ચારે બાજુ વાયુના પુરથી આવૃત્તિ સંલગ્ન ચાર રેખા કરવી. આ યંત્ર કલપી તેને પગ, હદય, માથે અને સંધિઓને વિષે સ્થાપન કરવું. પછી સૂર્યોદય વેળાએ સુર્યને પુંઠ પડે તેવી રીતે પશ્ચિમ દિશામાં બેસી પિતાના અથવા પરના આયુષ્ય નિર્ણય માટે પિતાની છાયા પૂર્ણ દેખાય તે એક વર્ષ સુધીમાં મરણ નથી (અને રોગ રહિત સુખમાં વર્ષ પસાર કરશે) જે કાન દેખવામાં ન આવે તે બાર વર્ષે મરણ થશે. હાથ ન દેખાય તે દશ વર્ષે મરણ. આગલીએ ન દેખાય તે આઠ વર્ષે, ખાંધ ન દેખાય તે સાત વર્ષે. કેશ ન દેખાય તે પાંચ વર્ષે, પડખાં ન દેખાય તે ત્રણ વર્ષે. નાક ન દેખાય તે એક વર્ષે. માથું યા ચિબુક ન દેખાય તે છ મહિને, ડેક ન દેખાય તે એક મહિને, આંખે ન દેખાય તે અગિયાર દિવસે, હૃદયમાં છિદ્ર દેખાય તે સાત દિવસે મરણ થાય અને બે છાયા દેખાય તે તત્કાળ મરણ થાય. ૨૦૮ થી ૨૧૫. યંત્રપ્રયાગ બતાવી, હવે વિદ્યાએ કરી કાળજ્ઞાન " - બતાવે છે ... इति यन्त्रप्रयोगेण, जानीयात्कालनिर्णयम् । यदि वा विद्यया विद्या-द्वक्ष्यमाणप्रकारया ॥ २१६ ॥ આ પ્રમાણે યંત્ર પ્રયોગ કરી આયુષ્યને નિર્ણય જાણ અથવા આગળ કહેવામાં આવશે તે વિદ્યા વડે નિર્ણય કરે. ૨૧૬ Page #357 -------------------------------------------------------------------------- ________________ ३०४ યોગશાસ્ત્ર ભાષાંતર-પંચમ પ્રકાશ સાત કે કરી વિદ્યાપ્રયોગ કહે છે. प्रथमं न्यस्य चूडायां, स्वाशब्दमों च मस्तके । હિં તે હવે પન્ન, નમ્બન્ને હાફર તત્તા / ર૬૭ | પ્રથમ ચોટલીમાં (સ્વા) શબ્દ, માથા ઉપર (ઓ) શબ્દ, નેત્રમાં (શિ) શબ્દ, હૃદયમાં (૫) શબ્દ અને નાભિ કમળમાં (હા) શબ્દ સ્થાપન કર. ૨૧૭. છે નું છે મૃત્યુંનાય છેવાળને શુaपाणिने हरहर दहदह स्वरूपं दर्शय दर्शय हुंफूट. . . अनया विद्ययाऽष्टाग्र-शतवारं विलोचने । स्वच्छायां चाभिमन्व्यार्क, पृष्ठे कृत्वाऽरुणोदये ॥ २१८ ॥ परच्छायां परकृते, स्वच्छायां स्वकृते पुनः । सम्यक् तत्कृतपूजः स-नुपयुक्तो विलोकयेत् ॥ २१९ ॥ આ વિદ્યા વડે એકસો આઠવાર પિતાના નેત્રને અને પિતાની છાયાને મંત્રીને સૂર્યોદય વેળાએ સૂર્યને પાછળ રાખી (અર્થાત પશ્ચિમ દિશા તરફ મુખ રાખી) બીજાને માટે બીજાની છાયા અને પિતાને માટે પોતાની છાયા જેવી. ૨૧૮-૨૧૯ संपूर्णां यदि पश्येत्ता-मावर्ष न मृतिस्तदा । Higવાવમા, ત્રિપતિ પુi | ૨૨૦ | જે સંપૂર્ણ છાયા જોવામાં આવે તે આ ચાલતાં વર્ષમાં મરણ ન થાય. પગ, જઘા અને જાનુ (ઘુટણ) ન દેખાય તે અનુક્રમે ત્રણ, બે અને એક વર્ષે મરણ થાય. ૨૨૦. ऊरोरभावे दशभि-सिनश्येत्कटेः पुनः ।। अष्टाभिर्नवभिर्वापि, तुन्दाभावे तु पञ्चषैः ॥ २२१ ॥ સાથળ ન દેખાય તે દશ મહિને, કમર ન દેખાય તે આઠ અગર નવ માસે અને પેટ ન દેખાય તે પાંચ મહિને મરણ થાય. ૨૨૧. Page #358 -------------------------------------------------------------------------- ________________ રિક્ત અને પૂર્ણાંનું લક્ષણ કહે છે ग्रीवाऽभावे चतुखिद्वयेकभासैप्रियते पुनः । જક્ષામાવે તુ ક્ષેળ, શાહેન મુનક્ષયે ॥ ૨૨૨ ॥ જો ડાક દેખવામાં ન આવે તા ચાર, ત્રણ, એ કે એક મહિને મરણ થાય. કક્ષ ( અગલ) ન દેખાય તા પંદર દિવસે અને ભુજા (હાથ) ન દેખાય તેા દશ દિવસે મરણ થાય. ૨૨૨. दिनैः स्कन्धामि श्रतुर्याम्या तु हृत्क्षये । ૩૦૫ . शीर्षाभावे तु यामाभ्यां सर्वाभावे तु तत्क्षणात् ॥ २२३ ॥ તે છાયામાં સ્કંધ ન દેખાય તે આઠ દિવસે, હૃદય ન દેખાય તે ચાર પ્રહર (પાહાર), મસ્તક ન દેખાય તે એ પાહારે અને સર્વથા શરીર ન દેખાય તા તત્કાળ મરણ થાય. ૨૨૩. एवमाध्यात्मिकं कालं विनिश्वेतुं प्रसङ्गतः । ', बाह्यस्यापि हि कालस्य, निर्णयः परिभाषितः ॥ २२४ ॥ આ પ્રમાણે (પવનાભ્યાસે ) શારીરિક કાળજ્ઞાનના નિય કરતાં પ્રસંગાપાત ખાદ્યથી પણ કાળજ્ઞાનના નિણુ ચ કહેવાયા. ૨૨૪ જય પરાજયઃ સ`ધી જ્ઞાન, को जेष्यति द्वयोर्युद्ध, इति पृच्छत्यवस्थिते । નય: C ય. પૂળ સ્થા-દ્રિત્ત સ્થાવિતત્ત્વ ૩૫ ૨૨૧ ॥ બન્નેના યુદ્ધમાં કેણુ જીતશે ? આવા પ્રશ્ન કરતી વખતે જો પૂ નાડી હાય ( સ્વાભાવિક પૂરક થતા હાય અર્થાત્ શ્વાસ અંદર ખે‘ચાત હાય ) તેા જેનુ પહેલું નામ લીધુ હોય તેના જય થાય અને જો નાડી રિક્ત હાય (રેચક થતા હોય અર્થાત્ પવન ખહાર મૂકાતા હાય) તેા બીજાના જય થાય. ૨૨૫. રિક્ત અને પૂર્ણનુ લક્ષણ કહે છે यत्यजेत्संचरन् वायु- स्तद्रिक्तमभिधीयते । સંમેવત્ર તુ સ્થાને, તપૂર્ણ થિત સુધૈઃ ॥ ૨૬ ॥ ચાલતા વાયુને જે બહાર મૂકવા તે રિક્ત કહેવાય છે અને २० Page #359 -------------------------------------------------------------------------- ________________ ૩૦.૬ યોગશાચ ભાષાંતર-પંચમ પ્રકાશ નાસિકાના સ્થાનમાં પવન અંદર પ્રવેશ કરતા હોય તેને વિદ્વાને પૂર્ણ કહે છે. ૨૨૬. સ્વદયથી શુભાશુભ નિર્ણય प्रष्टाऽऽदौ नाम चेज्ज्ञातु-गृह्णात्यन्वातुरस्य तु । स्यादिष्टस्य तदा सिद्धि-विपर्यासे विपर्ययः ॥ २२७ ॥ પ્રશ્ન કરવામાં પ્રથમ નામ જાણવાવાળાનું લે અને પછી રેગીનું નામ લે તે ઈષ્ટ સિદ્ધિ થાય અને તેથી વિપરિત એટલે પહેલું રેગીનું અને પછી જાણનારનું નામ લે તે તેનું પરિણામ પણ વિપરિત આવશે એમ સમજવું. ૨૨૭. (વિવેચન) જેમકે જિનદત્તજી આ દેવદત્ત નામના રોગીને સારૂં થશે કે કેમ ? આમાં જાણકાર જિનદત્તજીનું નામ પ્રથમ છે. અને રોગીનું પછી છે, તે કાર્ય સિદ્ધિ અર્થાત નિરોગી થશે. અને આ રોગવાળા દેવદત્તને સારૂં થશે કે નહિ, જિનદત્તજી તે વિષે મને કહે. આમાં રોગીનું નામ પહેલું છે તેથી ઈષ્ટ સિદ્ધિ નહિ. થાય. કેઈ આ પ્રમાણે પ્રથમ બેસવાનું જાણી લઈ મરવાની તૈયારીવાળાના સંબંધમાં પ્રશ્ન કરે અને તેથી સર્વ જીવતા રહે એમ ન સમજવું. ખરી રીતે આ પ્રશ્નને અજાણ્યા પૂછવાનાં છે અને બીજા પણ તત્ત્વાદિકથી જણાતાં કારણોને લઈને જ્ઞાતા પુરુષ યથાયેગ્ય ઉત્તર આપે તે નિમિત્તજ્ઞાન સત્ય થાય છે. वामवाहस्थिते दूते. समनामाक्षरौ जयेत् ।। * સિગવાળ વાળી, વિઘમાક્ષરનામા ને ર૨૮ ' યુદ્ધમાં કેમ જીતશે? એ પ્રશ્ન કરવા માટે. તે દૂત (પ્રશ્નકરનાર) ડાબી બાજુએ ઉભે હોય તે જે યુદ્ધ કરનારનું નામ સમ અક્ષરનું (બે ચાર છ બેકીવાળા અક્ષરો તે સમ) હોય છે. જય થાય અને જમણી બાજુ ઉભું રહી પ્રશ્ન કરે તે વિષમ અક્ષર (એકીવાળા ૧-૩-૫)ના નામવાળાને જય થાય. ૨૨૮. મૂતારિણીતાન, છાનાં વા મુકામઃ | આ વિધિ પૂરું પાણી, વિરે વહુ માનિ . રર૧ | Page #360 -------------------------------------------------------------------------- ________________ સ્વરદયથી શુભાશુભ નિર્ણય उ०७ ભૂતાદિના વળગાડવાળાં અને સર્પાદિકથી ડસાયેલા માણસે માટે પણ પૂર્વે કહેલ વિધિજ (પ્રશ્નના સંબંધમાં) મંત્રવાદિઓએ નિરોગી થવા માટે જાણ. ૨૨૯, पूर्णा संजायते वामा, विशता वरुणेन चेत् । कार्याण्यारभ्यमाणानि, तदा सिध्यन्त्यसंशयम् ॥ २३० ॥ પૂર્વે જે ચાર મંડળે કહેવામાં આવ્યા છે. તે મહિલા બીજા વારૂણ નામના મંડળે કરી જો ડાબી નાડી પૂર્ણ વહન થતી હોય તે એ અવસરે પ્રારંભ કરાતાં કાર્યો અવશ્ય સિદ્ધ થાય છે. ૨૩૦ जयजीवितलाभादि-कार्याणि निखिलान्यपि । निष्फलान्येव जायन्ते, पवने दक्षिणास्थिते ॥ २३१ ॥ અને જે વરૂણી મંડળના ઉદયે પવન જમણી નાસિકામાં રહેલે હેય તે જય જીવિત અને લાભાદિ સર્વ કા નિષ્ફળ જ થાય છે. ज्ञानी बुद्ध्वाऽनिलं सम्यक् , पुष्पं हस्तात्प्रपातयेत् । । मृतजीवितविज्ञाने, ततः कुर्वीत निश्चयम् ॥ २३२ ॥ જીવિત મરણના વિજ્ઞાન માટે જ્ઞાનીએ વાયુને સારી રીતે જાણીને હાથથી પુષ્પ નીચું પાડવું અને તેથી પણ નિર્ણય કરવો. * વરિત વહો જામ તુ પુરો : जायते पवने स्वल्पः, सिद्धोऽप्यग्नौ विनश्यति ॥ २३३ ॥ " (પ્રશ્ન કરતી વખતે ઉત્તર આપનારને) વરૂણ મંડળને ઉદય હોય તે ઘણી ઝડપથી લાભ થાય. પુરંદર મંડળ હોય તે ઘણો મેડે લાભ થાય, પવન મંડળ હોય તે સહેજસાજ લામ થાય, અને અગ્નિ મંડળને ઉદય હોય તે સિદ્ધ થયેલ કાર્ય પણ નાશ પામે. आयाति वरुणे यातः, तत्रैवास्ते सुख क्षितौ ।। प्रयाति पवनेऽन्यत्र, मृत इत्यनले वदेत् ॥ २३४ ॥ વારણ મંડળના ઉદયમાં ગ્રામાંતર ગયેલા સંબંધમાં પ્રશ્ન કર્યો હોય તે તે શીધ્ર પાછો આવશે. પુરંદર મંડળમાં તે જ્યાં ગયા છે ત્યાં સુખે સમાધે રહ્યો છે. પવન મંડળમાં તે યાથી Page #361 -------------------------------------------------------------------------- ________________ 3०८ યોગશાસ્ત્ર ભાષાંતર-પંચમ પ્રકાશ બીજે ઠેકાણે જાય છે અને અગ્નિ મંડળમાં પ્રશ્ન કર્યો હોય તે તે મરણ પામે છે એમ કહેવું. ૨૩૪. दहने युद्धपच्छायां, युद्धं भङ्गश्च दारुणः । मृत्युः सैन्यविनाशो वा, पवने जायते पुनः ॥ २३५ ॥ અગ્નિ મંડળમાં યુદ્ધ સંબંધી પ્રશ્ન કરે તે મહાયુદ્ધ થાય અને યુદ્ધમાં વૈરી તરફથી હાર મળે, પવન મંડળમાં પ્રશ્ન કરે તે (જેના સંબંધમાં પ્રશ્ન કરાયે હૈય) તેનું મરણ થાય અથવા સિન્યને વિનાશ થાય. ૨૩૫. महेन्द्रे विजयो युद्धे, वरुणे वाञ्छिताधिकः । रिपुभङ्गेन सन्धिर्वा स्वसिद्धिपरिसूचकः ॥२३६ ॥ . મહેંદ્ર મંડળમાં (પૃથ્વી તત્ત્વમાં) પ્રશ્ન કરે તે યુદ્ધમાં વિજય થાય, વારૂણ મંડળમાં હોય તે મનઈચ્છિત પણ અધિક લાભ થાય, તેમજ શત્રુને ભંગ થવા વડે અથવા સંધિ (સલાહ) કરવા વડે કરીને પોતાની સિદ્ધિને તે સૂચવે છે. ર૩૬. भौमे वर्षति पर्जन्यो, वरुणे तु मनोमतम् । पवने दुर्दिनाम्भोदो, वह्नौ वृष्टिः कियत्यपि ॥२३७ ॥ વરસાદ સંબંધી પ્રશ્ન પાર્થિવ મંડળમાં કરવામાં આવે તે વરસાદ વરસશે, વરૂણ મંડલમાં પ્રશ્ન કરે તે મનઈચ્છિત વરસાદ થાય, પવન મંડલમાં વાદળાંઓથી દુદિન થાય (વરસાદ ન વરસે) અને અગ્નિ મંડલમાં કાંઈ (સહેજસાજ) વૃષ્ટિ થાય ૨૩૭, वरुणे सस्यनिष्पत्तिरतिश्लाघ्या पुरन्दरे । मध्यस्था पवने च स्यान्न स्वल्पाऽपि हुताशने ॥ २३८ ॥ ધાન્યનિષ્પત્તિના સંબંધમાં વરૂણ મંડળમાં પ્રશ્ન કરે તે ધાન્ય નિષ્પત્તિ થાય, પુરંદર મંડળમાં ઘણી સરસ નિષ્પત્તિ થાય. પવન મંડળમાં મધ્યસ્થ રીતે (કેઈ ઠેકાણે થાય અને કેઈ ઠેકાણે ન થાય) અને અગ્નિ મંડલમાં થોડું પણ અનાજ ન થાય. ર૩૮ Page #362 -------------------------------------------------------------------------- ________________ વશીકરણ ૩૦૯ महेन्द्रवरुणौ शस्तौ, गर्भप्रश्ने सुतप्रदौ । समीरंदहनौ स्त्रीदौ, शून्यं गर्भस्य नाशकम् ॥ २३९ ॥ ગર્ભ સંબંધી પ્રશ્ન કરવામાં મહેંદ્ર અને વરૂણ મંડલ શ્રેષ્ઠ છે. તેમાં પ્રશ્ન કરે તે પુત્રની પ્રાપ્તિ થાય. વાયુ અને અગ્નિ મંડળમાં પુત્રીની પ્રાપ્તિ થાય તથા સુષણનાડીમાં પ્રશ્ન કરે તે ગર્ભને નાશ થાય છે. ૨૩૯. गृहे राजकुलादौ च, प्रवेशे निर्गमेऽथवा । qgવા પુરતા, કુંત સ્વામીણિત છે ર૪૦ | ઘરને વિષે અને રાજ કુલાદિકને વિષે પ્રવેશ કરતાં અથવા ત્યાંથી નિકળતાં જે તરફના નાસિકાના છિદ્રમાંથી પવન વહેતું હોય તે તરફના પગને પ્રથમ આગળ કરી ચાલતાં ઈચ્છિત પ્રાપ્તિ થાય. ૨૪૦. આ કાર્ય સિદ્ધિનો ઉપાય गुरुबन्धुनृपामात्या, अन्येऽपीप्सितदायिनः । पूर्णाङ्गे खलु कर्तव्याः, कार्यसिद्धिमभीप्सता ॥ २४१॥ કાર્યસિદ્ધિને ઈચ્છતા મનુષ્ય ગુરુ, બંધુ, રાજા, પ્રધાન અને બીજા પણ પિતાને ઇચ્છિત દેવાવાળા માણસને (તેમની પાસેથી કાંઈ મેળવવું હોય ત્યારે) પૂગે રાખવા અર્થાત્ જે નાસિકાના છિદ્રમાંથી પવન વહેતું હોય તે તરફ તેમને રાખી પોતે બેસવું. ૨૪૧. ' વશીકરણ आसने शयने वापि, पूर्णाङ्गे विनिवेशिताः । वशीभवन्ति कामिन्यो, न कार्मणमतः परम् ॥ २४२ ॥ આસન અને શયન વખતે પણ પૂર્ણા ને બેસાડેલી (રખેવી) એ પિતાને સ્વાધીન થાય છે. આના સિવાય તેવું બીજું કઈ કામણ નથી. ૨૪ર. . अरिचौराधमर्णाद्या, अन्येऽप्युत्पातविग्रहाः । कर्तव्याः खलु रिक्ताङ्गे, जयलाभसुखार्थिभिः ॥ २४३ ॥ Page #363 -------------------------------------------------------------------------- ________________ ૩૧૦ યેગશાસ્ત્ર ભાષાંતર-પંચમ પ્રકાશ, જય, લાભ અને સુખના અર્થિઓએ, શત્રુ, ચેર અને લેણદાર આદિ તથા બીજા પણ ઉત્પાત, વિગ્રહ વિગેરે દુખ આપનારાઓને ખાલી અંગે રાખવા (જે બાજુના છિદ્રમાંથી પવન ન ચાલતા હોય તે બાજુ રાખવા) આથી તેઓ દુઃખ આપી શકતા નથી. પ્રતિવલાદ્દામ્યા, પૂર્ણા યોfમાલતિ . न तस्य रिपुभिः शक्ति-बलिष्ठेरपि हन्यते ॥ २४४ ॥ જે શત્રુઓના પ્રહારથી પોતાના પૂર્ણ અંગનું રક્ષણ કરે છે, તેની શક્તિને નાશ કરવાને બળવાન શત્રુ હોય, તે પણ સમર્થ થતું નથી. ૨૪૪. बहन्तीं नासिकां वामां, दक्षिणां वाऽमिसंस्थितः । पृच्छेद्यदि तदा पुत्रो, रिक्तायां. तु सुता भवेत् ॥ २४५ ॥ ડાબી અથવા જમણી નાસિકા વહેતી હોય, તે સન્મુખ ઉભે રહી જે (ગર્ભને સંબંધમાં) પ્રશ્ન કરે, તે પુત્રને જન્મ કહે. અને ખાલી નાસિકા તરફ ઉભો રહી પ્રશ્ન કરે કે આ ગર્ભવતી સ્ત્રી કેને જન્મ આપશે? તે પુત્રી થશે એમ કહેવું ૨૪૫. અgwaહમા , શિલ્સ રિ નામ संक्रान्ती गर्भहानिः स्यात् , समे क्षेममसंशयम् ॥ २४६ ॥ જે સુષુમ્સ નાડિમાં પવન વહેતું હોય, ત્યારે સન્મુખ રહી પ્રશ્ન કરે, તે બે બાળકને જન્મ થાય. સુપૃષ્ણ મૂકી નાસિકાંતરમાં જાતાં શૂન્ય મંડળ (આકાશ મંડળ)માં પવન જવા પછી પ્રશ્ન કરે, તે નપુંસકને જન્મ થાય. શુન્યમંડળથી બીજી નાડિમાં સંક્રમણ કરતા તત્વના ઉદયે જે પ્રશ્ન કરે, તે ગર્ભને નાશ થાય અને સંપૂર્ણ તત્વના ઉદય થવા પછી સામે રહી પ્રશ્ન કરે, તે સંશયરહિત ફેમ, કુશળ, મનવાંછિત સિદ્ધિ થાય. ૨૪૬ મતાંતર चन्द्र स्त्री पुरुषः सूर्ये. मध्यभागे नपुंसकम् । . प्रश्नकाले तु विज्ञेय मिति कैश्चिनिगद्यते ॥ २४७ ॥ Page #364 -------------------------------------------------------------------------- ________________ બિંદુના જ્ઞાનથી પવનના નિય ૩૧૧ ચંદ્રવર ચાલતાં સન્મુખ ઉભા રહી પ્રશ્ન કરે તે પુત્રીના જન્મ, સૂર્ય રવર હાય તેા પુત્ર જન્મ અને સુષુમ્હા નાડિ હોય તે નપુંસકના જન્મ જાણવા; એમ કેાઇ આચાય કહે છે. ૨૪૭. મ'ડળથી મ`ડળાંતર જતા પવનને જાણવાના ઉપાય यदा न ज्ञायते सम्यक्, पवनः संचरन्नपि । પીતશ્વેતાળવામ-નિશ્રેતથ્યઃ સ વિઝુમિઃ ॥ ૨૪૮ ॥ એક મ`ડળથી મ`ડળાંતરમાં જતા પુરંદરાદિ પવન જ્યારે સારી રીતે જાણી ન શકાય, ત્યારે તેના પીળા ધાળા, લાલ અને કાળા ( લીલા ) બિંદુએ વડે નિશ્ચય કરવા. ૨૪૮, બિંદુ જોવાના ઉપાય अङ्गुष्ठाभ्यां श्रुती मध्याङगुलीभ्यां नासिकापुटे । अन्त्योपान्त्याङ्गुलीभिश्र, पिधाय वदनाम्बुजम् ॥ २४९ ॥ कोणा वक्ष्णोर्निपीडय़ाद्या - ङ्गुलीभ्यां श्वासरोधतः । યથાવળ નિરીક્ષેત, 'વિન્તુમયંત્રમાનસઃ ॥ ૨૧૦ ॥ બે અ‘ગુઠાથી બે કાનમાં છીદ્ર દેખાવવાં, મધ્ય આંગળીએથી નાસિકાનાં છીદ્રો દબાવવાં. અનામિકા અને કનિષ્ઠા આંગલીએથી મુખ દબાવવું અને તર્જની આંગલીએથી આંખના ખુણા દબાવી, શ્વાસેાશ્વાસને રોકી રાખી, શાંત ચિત્તથી ભ્રકુટીમાં જે વણુના બિંદુએ દેખાય તે જોવાં. ૨૪૯-૨૫૦. ॥ ... બિંદુના જ્ઞાનથી પવનના નિય पीतेन बिन्दुना भौम, सितेन वरुणं पुनः । વૃનિ પવન વિદ્યા-હન દુતાશનમ્ ॥ ૨ જો પીળું બિંદુ દેખાય તેા પુરંદરવાયુ, ધાળુ બિંદુ દેખાય વરૂણવાયુ, કૃષ્ણ ( લીલું ) બિંદુ દેખાય તા પવન નામના વાયુ અને લાલ બિંદુ દેખાય તે અગ્નિ નામના વાયુ છે એમ જાણવું. ૨૫૧. તા Page #365 -------------------------------------------------------------------------- ________________ કાર યોગશાસ્ત્ર ભાષાંતર–પંચમ પ્રકાશ ચાલતી નાડીને રોકવાના અને બીજીને ચલાવવાના ઉપાય निषिषित्सेद्वहन्तीं यां, वार्मा वा दक्षिणामथ । તક પીયેાઘો, ચથા નાડીતા વહેતુ ॥ રર ॥ વહન થતી ડાખી અથવા જમણી નડિને રોકવાની ઇચ્છા હાય તા ( બેઠાં અગર સુતાં) તે તરફનાં પડખાંને દખાવવું તે તત્કાળ ખીજી નાડિ ચાલતી થશે. ( અને તે બંધ થશે. ) ૨૫૨ अग्रे वामविभागे हि, शशिक्षेत्रं प्रचक्षते । વૃદ્ધે રક્ષિળમાર્ગે તુ, રવિક્ષેત્ર મનીશિઃ ॥ ૨ ॥ વિદ્વાન પુરુષા, શરીરના ડાંખા ભાગમાં આગળ ચંદ્રનું ક્ષેત્ર કહે છે અને શરીરના જમણા વિભાગમાં પાછળ સૂર્યનુ ક્ષેત્ર છે, એમ કહે છે. ૨૫૩. लाभालाभ सुखं दुःखं, जीवितं मरणं तथा । વિન્તિ વિહાઃ સવષ્ણુ, વાયુમંગાવેલનઃ ॥ ૨૧૪ ॥ સારી રીતે વાયુના સંચારને જાણવાવાળા વિરલા પુરુષો જ, લાભ, અલાભ, સુખ, દુ:ખ, જીવિત અને મરણને જાણી શકે છે. अखिलं वायुजन्मेदं, सामर्थ्यतस्य जायते । कर्तुं नाडीविशुद्धि यः, सम्यग् जानात्यमूढधीः ।। २५५ ।। જે તિક્ષ્ણ બુદ્ધિવાળા સારી રીતે નાડિની વિશુદ્ધિ કરવાનુ જાણું છે, તેને વાયુથી પેદા થતું સર્વ સામર્થ્ય પ્રાપ્ત થાય છે. ૨૫૫. નાડિ શેાધન કરવાની રીત नाम्यब्जकर्णिकारूढं, कला विन्दुपवित्रितम् । ; रेफाकान्तं स्फुरद्भासं, हकारं परिचिन्तयेत् ॥ २५६ ॥ तं ततश्च तडिद्वेगं, स्फुलिङ्गार्चिः शताश्चितम् । રેસવેર્થમાળ, પ્રાયેચ નમસ્તમ્ ॥ ૨૭ ॥ Page #366 -------------------------------------------------------------------------- ________________ ૩૧૩ એક નાડિમાં રહેતા વાયુનું કાળમાન अमृतैः प्लावयन्तं त-मवताय शनैस्ततः । વન્દ્રોમ વન્દ્રમાળ, નામિ નિવેશત છે ર૧૮ | निष्क्रमं च प्रवेशं च, यथा मार्गमनारतम् । कुर्वन्नेव महाभ्यासो, नाडीशुद्धिमवाप्नुयात् ॥२५९ ॥ નાભિકમળની કર્ણિકામાં આરૂઢ થએલે કલા (૧) અને બિંદુ (૦)થી પવિત્ર, રફથી દબાયેલ, પ્રકાશવાળા-હ-કારને ચિંતવે. ( ) ત્યાર પછી વિજળી સરખા વેગવાળા અને સેંકડો ગમે અગ્નિના કણિયા, તથા જવાલાએ યુક્ત, છું ને સૂર્યનાડીના માર્ગે રેચક કરી, (બહાર કાઢી) આકાશમાં ઉચે પ્રાપ્ત કર, (એમ કલ્પના કરવી) પછી આકાશમાં અમૃતથી ભીંજાવી, હળવે હળવે નીચે ઉતારી, ચંદ્ર સરખા ઉજજવળ અને શાંત ને ચંદ્રનાડિને માગે પ્રવેશ કરાવી નાભિકમળમાં સ્થાપન કરવું. આ પ્રમાણે નિરંતર પ્રવેશ અને નિષ્કમણ બતાવેલ માર્ગે કરતાં, મહા અભ્યાસી પુરુષ નાડિશુદ્ધિ પામે છે. ૨૫૬ થી ૨૫૯. . નાડિ વિશુદ્ધિથી થતું ફળ નાગુતિ પ્રાજ્ઞ, રાજાભ્યાસૌરાસ ! स्वेच्छया घटयेद् वायु, पुटयोस्तत्क्षणादपि ॥ २६० ॥ વિચક્ષણ પુરુષ, નાશુિદ્ધિ કરવાના અભ્યાસમાં કુશળતા મેળવી, પિતાની ઈચ્છાનુસારે, વાયુને તત્કાળ એક બીજા નસકેરામાં (નાડીમાં) કે (તત્ત્વમાં) અદલબદલ કરી શકે છે. (જેડી શકે છે.) ૨૬૦. એક નાડિમાં રહેતા વાયુનું કાળમાન द्वे एव घटिके साधे, एकस्यामवतिष्ठते । तामुत्सृज्यापरां नाडी मधितिष्ठति मारुतः ॥ २६१ ॥ એક નાડિની અંદર અઢી ઘડી સુધી વાયુવહન થાય છે; પછી તે નાડિને મૂકી બીજ નાડિમાં વાયુ આવે છે. (એમ વારા ફરતી બદલાયા કરે છે). ૨૬૧. Page #367 -------------------------------------------------------------------------- ________________ ૩૧૪ ગશાસ્ત્ર ભાષાંતર-પંચમ પ્રકાશ षट्शताभ्यधिकान्याहुः, सहस्राण्येकविंशतिम् । अहोरात्रे नरि स्वस्थे, प्राणवायोगमागमम् ॥ २६२ ॥ નિશ્ચિત અને નિરોગી પુરુષમાં, એક અહેરાત્રિએ એકવિશ હજાર અને છ પ્રાણવાયુનું (શ્વાસે શ્વાસનું) જવું આવવું થાય છે. . અશ્વથી , સંત્રાતિમાં વૈત્તિ ના ... तत्त्वनिर्णयवार्ती स, कथं कर्तुं प्रवर्तते ॥ २६३ ॥ . જે મુગ્ધ બુદ્ધિવાળે માણસ વાયુના સંક્રમણને (એક નાડિમાંથી . બીજી નાડિમાં જવાના ઉપાયને) પણ નથી જાણતું તે, (આગળ બતાવવામાં આવેલા પુરંદરાદિ) તને નિર્ણય કરવાને કેવી રીતે પ્રવૃત્તિ કરી શકે ? અર્થાત્ ન જ કરી શકે, માટે વાયુના સંક્રમણ જાણવા માટે પ્રથમ તત્વને અભ્યાસ કરે. ર૬૩ : વિવેચન-કાળજ્ઞાન, પવનજ્ઞાન અને તત્ત્વજ્ઞાનના સંબંધમાં આચાર્યશ્રીએ ઘણું બતાવ્યું છે. આ કાલજ્ઞાનાદિ બતાવવાને હેતુ શું હશે? એ સ્વાભાવિક જ પ્રશ્ન ઉત્પન્ન થઈ શકે છે. તેને ઉત્તર એમ સમજાય છે કે, કાળજ્ઞાન બતાવી જીવોને જાગૃત કરવાને છે. આયુષ્ય નજીકમાં પૂર્ણ થતું જણાતાં આત્મસાધનમાં વિશેષ પ્રયત્ન કરવા પ્રેરવાને છે. જુએ કે, આત્માર્થિ જ્ઞાની પુરુષ તે નિરંતર જાગૃત જ હોય છે. છતાં કઈ રોગાદિ કારણથી પ્રમાદમાં હોય, તે તેમને જાગૃતિ મેળવવાનું કારણ એક કાળજ્ઞાન છે. તેમજ સામાન્ય સ્થિતિ વાળા મનુષ્ય પણ આયુષ્ય નજીક પૂર્ણ થતું જાણી લેકનું હિત કરવા માટે આત્મસાધનમાં જાગૃત થાય છે, તે માટે કાળજ્ઞાન બતાવવામાં આવ્યું છે. તેમજ પવનાદિ સાધનથી શરીર નિરોગતા થવા કહેવાનું કારણ રોગીઓને યોગ્ય સાધનમાં વિશ્વ ન આવે, યેગને પ્રવાહ અખંડ લાંબા કાળ ચાલ્યા કરે અને કમને ક્ષય કરી આત્મપદ મેળવે, આ માટે જ પવન સાધના બતાવી છે. તત્વ બતાવવાને હેતુ એ છે કે કઈ પણ ધાર્મિક યા સંયમને અનુકૂળ વ્યવહારિક કાર્ય પ્રારંભ કરતાં તે કાર્યને પ્રયાસ નિરર્થક ન Page #368 -------------------------------------------------------------------------- ________________ વધ કરવાની વિધિ ૩૧૫ જાય અથવા સરલતાથી સિદ્ધ થાય તે છે. કેમકે કાર્ય સિદ્ધ થશે કે નહિ થાય તે જ્ઞાન, તત્ત્વસિદ્ધ થયાથી થઈ શકે છે. આમ કાળજ્ઞાન, પવનસાધન અને તત્વજ્ઞાન વિગેરે બતાવવાને હેતુ આચાર્યશ્રીને છે, માટે સાધકે વાંચી સમજીને આ જ્ઞાનનો દુરૂપયોગ ન કરતાં તેનો સદુપયોગ કરવો, એ ભૂલી જવું ન જોઈએ. પવન સાધના કરવાથી બીજાના શરીરમાં પણ યોગીએ પ્રવેશ કરી શકે છે. પણ તેઓએ કમે વેધ કરવાની વિધિ પ્રથમ સિદ્ધ ४२वी नये ते मतावे छ. . वेध ४२वानी विधि. पूरितं पूरकेणाधो-मुख हृत्पद्ममुन्मिषेत् । ऊर्ध्वश्रोतो भवेत्तच्च, कुम्भकेन प्रबोधितम् ॥ २६४ ।। आक्षिप्य रेचकेनाथ, कर्षेद्वायु हृदम्बुजात् । उर्ध्वश्रोतः पथग्रन्थि, भिवा ब्रह्मपुरं नयेत् ॥ २६५ ॥ ब्रह्मरन्ध्रानिष्क्रमय्य, योगी कृतकुतूहलः । समाधितोऽकतूलेषु. वेधं कुर्याच्छनैः शनैः ॥ २६६ ॥ मुहुस्तत्र कृताभ्यासो, मालतीमुकुलादिषु । स्थिरलक्ष्यतया वेधं, सदा कुर्यादतन्द्रिः ॥ २६७ ॥ दृढाभ्यासस्ततः कुर्याद् वेधं वरुणवायुना । कपूरागरकुष्ठादि गन्धद्रव्येषु सर्वतः ॥ २६८ ॥ एतेषु लब्धलक्षोऽथ, वायुसंयोजने पटुः । पक्षिकायेषु सूक्ष्मेषु, विदध्यावधमुद्यतः ॥ २६९ ॥ पतङ्ग, भृङ्गकायेषु जाताभ्यासो मृगेष्वपि । अनन्यमानसो धीरः, संचरेद्विजितेन्द्रियः ॥ २७० ।। नराश्वकरिकायेषु, प्रविशन्निःसरनिति । कुर्वीत संक्रमं पुस्तोपलरूपेष्वपि क्रमात् ॥ २७१ ॥ Page #369 -------------------------------------------------------------------------- ________________ ૩૧૬ યોગશાસ્ત્ર ભાષાંતર-પંચમ પ્રકાશ પુરક ક્રિયાએ કરી વાયુને અંદર પૂરતાં હૃદયકમળનું મુખ નીચું આવે છે અને સંકેચાય છે. તે જ હૃદયકમળ કુંભક કરવા વડે વિકસ્વર થઈ ઉર્ધ્વસ્ત્રોત (ઊંચા મુખવાળું) થાય છે. માટે પ્રથમ કુંભક કરો) પછી હૃદયકમળના વાયુને રેચક કરવા વડે હલાવી (આ રેચક બહાર કરે નહીં પણ કુંભકના બંધનથી અંદર છુટ કરો) હદયકમળમાંથી (ઊંચે) ખેંચે. તે વાયુને ઉર્વશ્રોત પ્રેરી, રસ્તામાં દુર્ભેદ્ય ગ્રંથિને ભેદીને બ્રહ્મરંધ્રમાં લઈ જ, (ત્યાં સમાધિ થઈ શકે છે.) કુતૂહલ જોવાની કે કરવાની ઈચ્છાથી યોગીઓએ તે પવનને બ્રહ્મરંધથી બહાર કાઢી, સમતાથી આકડાના તલ વિષે હળવે હળવે વેધ કરવો. (પવનને અતુલ ઉપર મૂક) વારંવાર તેના ઉપર તે અભ્યાસ કરી એટલે બ્રહ્મરંધ્રમાં લઈ જવા અને પાછા ત્યાં લાવ. પછી જાઈ, ચંબેલી આદિને પુષ્પનું લક્ષ સ્થિર રાખી ઉપયોગની જાગૃતિપૂર્વક વેધ કરે. એમ ત્યાં પણ જવું આવવું કરવે કરી દઢ અભ્યાસ થવા પછી જ્યારે વરૂણમંડળમાં વાયુ ચાલતે હોય ત્યારે કપુર, અગરુ અને કુષ્ટ વગેરે સુગંધી દ્રવ્યોને વિષે વેધ કરે. એ સર્વમાં વિજય મેળવી ઉપર જણાવેલ સર્વમાં વગર પરિશ્રમે વાયુને જોડવામાં પ્રવીણ થઈ, સૂક્ષમ (નાના) પક્ષીઓને શરીરમાં વેધ કરવાને ઉદ્યમ કરે. પતંગ અને ભ્રમરાદિના શરીરમાં અભ્યાસ કરી મૃગાદિકને વિષે પણ અભ્યાસ કરવા પ્રવર્તવું. પછી એકાગ્રચિત્ત, ધીર અને જિતેંદ્રિય થઈ મનુષ્ય, ઘોડા અને હાથી વગેરેના શરીરમાં વેધ કરે. તેમાં પ્રવેશ અને નિર્ગમન કરતાં અનુક્રમે પાષાણની પુતલી, દેવની પ્રતિમાદિમાં સંક્રમ (પ્રવેશ) કર. ૨૬૪ થી ૨૭૧. एवं परासुदेहेषु, प्रविशेद्वामनासया । जीवदेहप्रवेशस्तु, नोच्यते पापशङ्कया ॥ २७२ ॥ આ પ્રમાણે મરણ પામેલા જીવોના શરીર વિષે ડાબી નાસિકાથી પ્રવેશ કરે. જીવતા મનુષ્યના શરીરમાં પ્રવેશ કરવાનું પાપના ભયથી અમે કહેતા નથી. ૨૭૨. Page #370 -------------------------------------------------------------------------- ________________ પરકાય પ્રવેશતુ ફળ ૩૧૭ જીવતા મનુષ્યના શરીરમાં પ્રવેશ કરવાનું પાપના કારણથી નથી બતાવતા, તથાપિ સ્થાન શૂન્ય ન રહે(વિષય અધુરા ન રહે ) માટે દિશા માત્ર બતાવે છે. અન્યના શરીરમાં પ્રવેશ કરવાની વિધિ. ब्रह्मरंध्रेण निर्गत्य प्रविश्यापानवर्त्मना । श्रित्वानाम्यम्बुजं यायात् हृदंभोजं सुषुम्णया ।। २७३ ॥ तत्र तत्प्राणसञ्चारं, निरुन्ध्या भिजवायुना । થાવદાલતો કૈદી, તત્ત્વો વિનિતે ॥ ૨૭૪ ॥ तेन देहे विनिर्मुक्त, प्रादुर्भूतेन्द्रियक्रियः । વત્તુત સર્વજ્રાયજી, વેદ વ ચોવવત્ ॥ ૨૭૧ || दिना वा दिनं, चेति क्रीडेत्परपुरे सुधीः । अनेन विधिनाभूयः प्रविशेदात्मनः पुरम् || २७६ ॥ બ્રહ્મર‘પ્રથી નીકળી અને પરકાય઼માં અપાન ( ગુદા) માથી પ્રવેશ કરવા ત્યાં જઈ નાભિકમળના આશ્રય લઈ, સુષુમ્હા નાડીએ થઈ હૃદય કમળમાં જવું, ત્યાં જઈ પેાતાના વાયુએ કરી તેના પ્રાણના પ્રચારને રાકવા, તે વાયુ ત્યાં સુધી રાકવા કે તે દેહી, દેહથી ચેષ્ટા રહિત થઈ નીચેા પડી જાય. અ'તર્મુહૂત'માં તે દેહથી વિમુક્ત થતાં, પાતા તરફથી ઇન્દ્રિયાની ક્રિયા પ્રગટ થયે છતે, યાગના જાણકાર પાતાના ટ્ઠહની જેમ તે દેહથી સવ ક્રિયામાં પ્રવૃત્તિ કરે. અા દિવસ, યા એક દિવસ, પર શરીરમાં ક્રીડા કરી બુદ્ધિમાન પાછો આ જ વિધિએ પોતાના શરીરમાં પ્રવેશ કરે. પરાય પ્રવેશનુ ફળ क्रमेणैवं परपुर प्रवेशाभ्यासशक्तितः । विमुक्त इव निर्लेपः, स्वेच्छया सञ्चरेत् सुधीः ॥ २७७ ॥ Page #371 -------------------------------------------------------------------------- ________________ ચેોગશાસ્ત્ર ભાષાંતર-૫૪ પ્રકાશ આ પ્રમાણે અભ્યાસ ક્રમે ખીજાના શરીરમાં પ્રવેશ કરવાની શક્તિ ઉત્પન્ન થવાથી, મુક્ત થયેલાની જેમ નિલે પ રહી, ઇચ્છાનુસાર બુદ્ધિમાન્ વિચરી શકે. ૨૭૭, ૩૧૮ इतिश्री आचार्य हेमचंद्रविरचिते श्री योगशास्त्रे मुनि केशरविजयगणिकृत बालबोधे पंचमः प्रकाशः ॥ પત્ર પ્રકાશ 7 પરાય પ્રવેશ, તે પારમાર્થિક નથી इह चायं परपुर प्रवेश चित्रमात्रकृत् । सिध्येन वा प्रयासेन, कालेन महताऽपि हि ॥ १ ॥ અહીં જે ખીજાના શરીરમાં પ્રવેશ કરવાપણું ખતાવ્યું તે એક કેવળ આશ્ચય કરે તેટલું જ છે. (પણ તેમાં પરમાર્થ કાંઈ નથી) તેમજ, તે ઘણે કાળે પણ, અને ઘણે પ્રયાસે સિદ્ધ થાય કે ન પણ થાય. ( માટે મુક્ત થવાને ઇચ્છનારા મુમુક્ષુઓએ તેને માટે પ્રયાસમાં ન ઉતરવુ’. ૧. પરકાય પ્રવેશ, પારમાર્થિક કેમ નથી ? जित्वाऽपि पवनं, नानाकरणैः क्लेशकारणैः । नाडीप्रचारमायत्तं विधारापि वपुर्गतम् ॥ २ ॥ अश्रद्धेय परपुरे, साधयित्वाऽपि संक्रमम् । विज्ञानैकप्रसक्तस्य, मोक्षमार्गो न सिध्यति ॥ ३ ॥ નાના પ્રકારના ફૂલેશના કારણરૂપ આસનાદિકે કરી પવનને જીતીને અને શરીરની અદર રહેલ નાડીના પ્રચારને પેાતાને સ્વાધિન કરીને, તથા ખીજાએ ને માનવામાં ન આવે તેવું અન્યના શરીરમાં પ્રવેશ . કરવાનું' સિદ્ધ કરીને, પણ આવાં ( પરકાયા પ્રવેશાદિ ) વિજ્ઞાનમાં આસક્ત થએલા મનુષ્યને મોક્ષમાર્ગ સિદ્ધ થતા નથી. ૨-૩. ( Page #372 -------------------------------------------------------------------------- ________________ ૩૧૯ પ્રત્યાહાર * સિદ્ધિ માટે પ્રાણાયામની જરૂર નથી. તે तन्नाप्नोति मनःस्वास्थ्य, प्राणायामैः कदर्थितम् । प्राणस्यायमने पीडा, तस्यां स्याञ्चित्तविद्रवः ॥ ४ ॥ पूरणे कुम्भने चैव, रेचने च परिश्रमः । ચિત્તવાળા, મુજે કહેારાષ્ટ્ર છે જ ! પ્રાણાયામ કરી કદથના પામેલું મન, સ્વસ્થતા પામતું નથી, કેમકે પ્રાણને નિગ્રહ કરતાં શરીરને પીડા થાય છે અને શરીરને પીડા થવાથી મનમાં ચપળતા થાય છે. પૂરક, કુંભક, રેચક કરવામાં પરિશ્રમ પડે છે. પરિશ્રમ કરવાથી મનમાં સંકુલેશ (બેદ) થાય છે અને મનની સંકૂલેશિત સ્થિતિ એ મોક્ષમાર્ગનું એક ખરેખર વિઘ છે. ૪-૫, અહીં શિષ્ય શંકા કરે છે કે, પ્રાણાયામથી શરીરને પીડા અને મનની ચંચળતા થાય છે, તે એ બીજે ક માર્ગ છે, કે જેમાં શરીરને પીડા ન થાય અને મનની ચંચળતા શાંત પામે? આચાર્યશ્રી ઉત્તર આપે છે કે તે માર્ગ પ્રત્યાહાર છે. તે જ બતાવે છે. ૬. " પ્રત્યાહાર : ક્રિ સમાજ઼ા, વિવેચ્યા ઘસાતથી - ધર્મધ્યાન માન , ના કુર્યાત નિશ્ચમ્ | દા શખ, રૂપ, રસ, ગંધ અને સ્પર્શ એ પાંચે વિષેમાંથી ઈન્દ્રિયો સાથે મનને પણ બરાબર ખેંચી લઈ, અત્યંત શાંત બુદ્ધિવાળાએ ધર્મધ્યાન કરવા માટે મનને નિશ્ચલ કરી રાખવું. વિવેચન–શબ્દ, રૂપ, રસ, ગંધ અને સ્પર્શ, એ પાંચ વિષયમાંથી મનને કાઢી લેતાં બુદ્ધિ શત થઈ રહે છે અને એ પાંચ વિષય સંબંધે મનમાં આવતા વિચારોમાંથી મન મોકળું કરતાં બુદ્ધિ અત્યંત શાંત થઈ રહે છે. એનું જ નામ પ્રશાન્ત બુદ્ધિવાળા થવું. માટે પ્રથમ બાહ્ય વિષમાંથી અને પછી અંતરમાં Page #373 -------------------------------------------------------------------------- ________________ ૩૨૦ યોગશાસ્ત્ર ભાષાંતર-પષ્ટ પ્રકાશ આવતા એ વિષય સંબંધી મનને છુટું પાડી અત્યંત શાંત બુદ્ધિવાળા થઈએ તે જ મન નિશ્ચલ થાય છે અને એવા નિશ્ચલ મન વડે જ ધર્મધ્યાન યથાર્થ કરાય છે, માટે આપણે આંતર બહાર પ્રત્યાહાર કેમ કરે, તે પ્રથમ જાણ પછી ક્રિયામાં મૂકવું જોઈએ. ૧ શબ્દ નામના વિષયમાંથી શ્રોત્ર ઈન્દ્રિય અને મનને ખેંચી લેવાને ઉપાય. શબ્દ બે પ્રકારના છે. એક સુસ્વરવાળા અને બીજા દુઃસ્વરવાળા. સુસ્વરવાળા શબ્દ કે દુઃસ્વરવાળા શબ્દો મન શ્રોત્રેન્દ્રિય એટલે કર્ણદ્રિયમાં હોય તે જ તે સંભળાય છે. આ વાતને સૌ કેઈને અનુભવ હવે થઈ ગયા છે કે આપણું મન જ્યારે બીજી કઈ બાબતમાં રોકાયું હોય અને પાસે ગમે તે વાત થતી હોય અને આપણું કાન ઉઘાડા હોય તો પણ આપણે સાંભળતા નથી. તેમજ આપણી આંખ ઉઘાડી હોય તે પણ આપણે જોતા નથી) માટે મન જે શ્રોત્રંદ્રિય તરફ વળતું ન હોય તે શબ્દ સંભળાતે નથી એ વાત તે નિશ્ચય છે. આટલા માટે પ્રશાન્ત બુદ્ધિ કરી ધર્મધ્યાનના અભિલાષીઓએ પ્રથમ તે શ્રોત્રેદ્રિય તરફ સુસ્વર કે દુવર ન આવે એટલા માટે કાનમાં પુમડાં રાખવાં, એટલે મન શબ્દ સાંભળવા તરફ વળતું અટકી કંઈક શાન્ત થશે. હવે જે તે છતાં શબ્દ સાંભળવાના અંદર વિચાર કરે તે તેને થોડીવાર હુકમ કર્યા કરે કે સાંભળ મન ! હમણાં તારે ધર્મધ્યાન કરવાના કાર્યમાં રોકાવાનું છે. માટે શબ્દ સાંભળવાના વિચારે તારે અંદર પણ ન કરવા. તે છતાં ગોલા કે લબાડ માણસની જેમ વિચાર કર્યા કરે તે તેને હડસેલી દૂર કરવામાં છે વખત રોકાવું. આમ કરતાં કર્ણદ્રિય કે શ્રોત્રંદ્રિયમાં મન જતું અટકશે, એટલે મન નિશ્ચલ થઈ અહર્નિશ પ્રવર્તતી મનની અશાનિને એક પંચમાંશ જીતાઈ જઈ કેટલીક અપૂર્વ શાન્તિ અનુભવાશે. આ પ્રકારે બહારથી આવતા મધુર સ્વરવાળા શબ્દ કે કઠેર ઉચ્ચારવાળા શબ્દ તરફ-કન્દ્રિય તરફ જતું મન અટકવાથી તે Page #374 -------------------------------------------------------------------------- ________________ પ્રત્યાહાર ૩૨૧ શાન્ત થશે. પ્રશાન્ત કરવાને કે શ્લેકમાં લખેલ નિશ્ચલ મન કરવાને એવા શબ્દોથી વધી અંતરમાં આવતા વિચારોને પણ ઉપર પ્રમાણે અટકાવવા જોઈએ. ૨. રૂ૫ નામના વિષયમાંથી ચક્ષુઈદ્રિય અને મનને આકર્ષ વાનો ઉપાય. કેઈ વિષય સુરૂપ કે સુંદર હોય છે, કેઈ કુરૂપ કે બેડેળ હોય છે. આ મનેઝ અને અળખામણું રૂપ તરફ ચક્ષુઈન્દ્રિયને દૂર કરવાને ચક્ષુઓને પ્રત્યાહાર કરતી વખતે બંધ કરવી, એટલે બહારનાં તમામ પદાર્થ દેખાતા બંધ થશે. આટલું કર્યાથી બહારના દય પદાર્થમાં ભટકતી આંખ અટકી, એટલું જ નહિ પણ મન પણ કેટલેક અંશે અટકશે; પરંતુ અંતરમાં, જે પદાર્થ આંખ ઉઘાડી હોય ત્યારે દેખાય, એવા પદાર્થો સંબંધી જ્યાં સુધી વિચારે આવે ત્યાં સુધી મન નિશ્ચલ નહીં થાય અને એ મન નિશ્ચલ નહીં થાય ત્યાં સુધી તે ધર્મધ્યાનને માટે યોગ્ય પણ નહિ થયું, માટે આંખ મીયાં પછી દશ્ય પદાર્થ સંબંધી વિચારો આવે તે પણ દૂર કરવાને હુકમ કરે. તે છતાં તેવા વિચારો આવે તે પુનઃ પુનઃ પ્રયત્ન કર. એમ અત્યંત શાંત થવાથી મનને નિશ્ચલ કરી શકાશે. ૩. ગંધ નામના વિષયમાંથી ઘણે દ્રિય અને મનને ખેંચી લેવાને ઉપાય ગંધ પણ બે પ્રકારના છે. સુરભિ અને દુભિ અથવા સુગંધ અને દુધ. જેમ કાનને પુમડાથી અને આંખને પિપચાથી બંધ કરી બહારના શબ્દ અને રૂપને અટકાવાય છે, તેમ નાકને સુગધ દુર્ગધથી અટકાવવું મુશ્કેલ છે. માટે પ્રત્યાહાર કરતી વેળા કઈ એવું સ્થાન પસંદ કરવું કે જ્યાં વિશેષ કરી સુગંધ, દુર્ગધ ન આવે. આમ કરવાથી નાસિકા, ઈન્દ્રિય તરફ મન જતું અટકશે. પરંતુ ઘર્મધ્યાન એવું નિશ્ચલ મન કરવાને માટે સુગંધી દુર્ગધી પદાર્થના ૨૧ Page #375 -------------------------------------------------------------------------- ________________ ૩૨૨ ગશાસ્ત્ર ભાષાંતર-ઠ પ્રકાશ વિચારોને પણ ઉપર પ્રમાણે અટકાવવા, એ જ પ્રશાંત બુદ્ધિવાળા મનુષ્યનું કાર્ય છે. ૪. રસ નામના વિષયમાંથી જીહા ઈન્દ્રિયને અને મનને દૂર કરવાને ઉપાય; - રસ મીઠો અને કડવે બે પ્રકાર છે. એટલા માટે પ્રત્યાહાર વેળા મુખ પણ બંધ રાખવું અને મનમાં ખાવા પીવા વગેરે સ્વાદના વિષયનું સ્મરણ થઈ આવે તે તે વિષયને પણ મનમાંથી રૂખસદ આપવા હડસેલા મારવા, એટલે ધર્મધ્યાનને નિશ્ચલ મન થશે.' પ. સ્પર્શ નામના વિધ્યમાંથી ત્વચાઈન્દ્રિય અને મનને ખેંચી લેવાને ઉપાય. સ્પર્શ આઠ પ્રકારના છે. હળવો, ભારે, ટાઢ, ઊર્ને, લખે, ચાપડ, સુંવાળો અને ખડબચડે. સ્પર્શ ઈદ્રિય તરફ જતા મનને રોકવા માટે કેઈ ટાઢ તડકે બહુ ન હોય એવું સ્થાન પ્રત્યાહાર કરતી વેળા શોધવું આથી મને સ્પર્શેન્દ્રિય તરફ નહિ વધે, પરંતુ કલેકમાં કહ્યું તેમ નિશ્ચલ કરવા સ્પર્શેન્દ્રિયના વિષયને મનમાંથી પણ વિચાર ઉપર પ્રમાણે દૂર કરવો. આમ પાંચે ઈન્દ્રિયોને બહારથી કવાથી બાહ્યવિષાથી થતી અશાતિ અટકે અને આંતર તે વિષે સંબંધી આવતા વિચારને પ્રશાન્ત બુદ્ધિવાળા પતે થઈ મનને નિશ્ચલ કરી શકશે. એટલે ધર્મધ્યાન માટે તે યોગ્ય થઈ રહેશે. વળી પ્રચારવિક્રિયાળ વિખ્ય સમાતિ પ્રથમ બાહ્ય અને પછી આંતર ઈન્દ્રિયને વિષયમાંથી ખેંચી લેવી એજ ખરે પ્રત્યાહાર કહેવાય છે. પ્રત્યાહાર સિદ્ધ થયા પછી ધારણા કરવી (ધાર ) नाभिहृदयनासाग्र भालभ्रतालुदृष्टयः । मुख कर्णौ शिरश्चेति, ध्यानस्थानान्यकीर्तयन् ॥ ७ ॥ Page #376 -------------------------------------------------------------------------- ________________ ૩૨૩ ધારણનું ફલ : નાભિ, હૃદય, નાસિકાને અગ્રભાગ, પાળ, ભ્રકુટી, તાળવું, નેત્ર, મુખ, કાન અને મસ્તક એ ધ્યાન કરવા માટે ધારણ કરવાના સ્થાને કહેલાં છે. ૭. આ સર્વ સ્થાનકે માંથી કેઈ પણ સ્થાને ચિત્તને લગાડી, સ્થાપન કરી વધારે વખત સુધી જાગૃતિપૂર્વક જતાં ત્યાં ચિત્ત શાંત થઈ જાય છે, અને તે કોઈ પણ ઠેકાણે લક્ષ રાખી ચિત્તને ઠેરાવવું તે ધારણા કહેવાય છે. ' ધારણાનું ફૂલ एषामेकत्र कुत्रापि, स्थाने स्थापयतो मनः । उत्पद्यन्ते स्वसं वित्ते बहवः प्रत्ययाः किल ॥ ८ ॥ ઉપર બતાવેલ સ્થળોમાંથી કોઈ પણ એક ઠેકાણે મનને લાંબે વખત સ્થાપન કરવાથી નિચે સ્વસંવેદન થાય (પ્રતીતિ થાય) તેવા અનેક પ્રત્યયે (પ્રતીતિય) ઉત્પન્ન થાય છે. ૮ પૂર્વે કહી આવ્યા તે જીવિત, મરણ, જય, પરાજય, લાભાલાભ વિગેરે નિમિત્ત તથા બીજા પણ રૂપ રસાદિક જ્ઞાનના પ્રત્યા થઈ આવે છે. . વિવેચવ–ધારણા, ઈન્દ્રિયોને અને મનને વિષયોમાંથી કાઢ્યા પછી થાય છે. પાંચ ઈન્દ્રિયથી જે કાંઈ સંભળાય છે, જેવાય છે, સુંધાય છે, ચખાય છે અને સ્પર્શાય છે, તે સર્વમાંથી મનને કાઢી, વિષયે વિમુખ મન રહ્યું, તે મનને નાકના અગ્રભાગપર, કપાલપર, ભ્રકુટીપર, તાલુમાં, નેત્રમાં, મુખમાં, સર્ણમાં, મસ્તક પર સ્થાપન કરતાં એક પણ ઈદ્રિયગોચર વિચાર બે ત્રણ મિનિટ પછી આવશે નહિ. આટલું જ નહિ, પરંતુ જે કંઈ પૂર્વે નહિ અનુભવેલું કેટલુંક પ્રત્યક્ષ થવા લાગશે. કેઈ વેળા દિવ્યગંધ, દિવ્યરૂપ, દિવ્યસ્પર્શ, દિવ્યરસ કે દિવ્યસ્વર જેવું લાગશે, પરંતુ તેને પણ ઈદ્રિને સૂક્ષમ વિષયે ગણું મનમાંથી હડસેલી કાઢતાં, મનમાં કેઈ અપૂવ શાંતિ અનુભવાશે. આવું બાહ્ય આંતર વિષય ત્યાગવાળું મન તે જ ધારણાને Page #377 -------------------------------------------------------------------------- ________________ ૩૨૪ ગશાસ્ત્ર ભાષાંતર-સપ્તમ પ્રકાશ યોગ્ય થયેલું કહેવાય. અને જ્યારે પૂર્વે કહેલા નાસિકાગ્રભાગ વિગેરે પર સ્થાપન કરતાં સ્થિર નિર્મળ થઈ જેનું જેનું ધ્યાન કરવું હશે, તેનું તેનું ધ્યાન યથાર્થ થઈ શકશે. તે તે સ્વરૂપ પ્રત્યક્ષ થશે. એટલું જ નહિ પણ આત્મસ્વરૂપની પણ સન્મુખ થઈ અપૂવ આનંદ આપશે. ધારણાને એક અર્થ એવો છે કે તેને કેઈ દેશમાં બાંધવું, તે ઉપર પ્રમાણે બાહ્યાંતર વિષમાંથી પ્રત્યાહાર થતાં સહજ ધારણ થઈ શકે છે. ॥ इति श्री आचार्यहेमचन्द्र विरचिते योगशास्त्रे मुनि श्री केशर વિજ્ઞાનિકૃત વાવવીધે પ્રારા ! સપ્તમ પ્રકાશ ध्यान ધ્યાન કરવાને કમ બતાવે છે ध्यानं विधित्सता ज्ञेयं, ध्याता ध्येयं तथा फलम् । सिध्यन्ति न हि सामग्री, विना कार्याणि कहिंचित् ॥ १॥ ધ્યાન કરવાની ઈચ્છાવાળા મનુષ્યએ, ધ્યાન કરનારમાં કેવી યોગ્યતા હોવી જોઈએ ? જેનું ધ્યાન કરવું છે તે દયેય કેવું હોવું જોઈએ? અને ધ્યાન કરવાથી ફળ શું થાય ? આ ત્રણે ધ્યાતા, દયેય, અને ફળનું સ્વરૂપ જાણવું જોઈએ. કેમકે સંપૂર્ણ સામગ્રી મેળવ્યા સિવાય કઈ પણ વખત કાર્યો સિદ્ધ થતાં નથી. (માટે આચાર્યશ્રી પ્રથમ છ કલેકે વડે ધ્યાન કરનારનું લક્ષણ બતાવે છે.) ધ્યાન કરનારનાં લક્ષણો . अमुञ्चन् प्राणनाशेऽपि, संयमैकधुरीणताम् । परमप्यात्मवत् पश्यन् , स्वस्वरुपापरिच्युतः ॥ २ ॥ Page #378 -------------------------------------------------------------------------- ________________ ધ્યાન કરનારનાં લક્ષણા उपतापमसंप्राप्तः शीतवातातपादिभिः । વિષાસુરમરીગર, યોગમૃતરસાયનમ્ ॥ રૂ। रागादिमिरनाक्रान्तं क्रोधादिभिरदूषितम् । આત્મારામ મનઃ જીવનું, નિર્જીવ: સર્વેમંત્તુ ॥ ૪ ॥ विरतः कामभोगेभ्यः, स्वशरीरेऽपि निःस्पृहः । વેનિમંત્ર, સર્વત્ર સમતાં શ્રયમ્ ॥ ૬ ॥ नरेन्द्रे वा दरिद्रे वा, तुल्यकल्याणकामनः । અમાત્રાપાત્ર, મનસાવ્યાધ્રુવઃ ॥ ૬ ॥ सुमेरुरिव निष्कम्पः शशीवानन्ददायकः । समीर इव निःसङ्गः सुधीर्ध्याता प्रशस्यते ॥ ७ ॥ મિન ॥ પ્રાણાના નાશ થાય .તાપણુ ચારિત્રમાં અગ્રેસરપણું ન મૂકનાર, બીજા જીવાને પણ પાતાની જેમ જોનાર, સમિતિ, ગુપ્તિ આદિ પેાતાના સ્વરૂપથી પાછા ન પડનાર, ટાઢ, તાપ અને પવન વગેરેથી ખેદ ન પામનાર, અજરામર કરનાર, ચેાગરૂપી અમૃત રસાયણુ પીવાના ઈચ્છક, રાગ દ્વેષાદિકથી નંહિ દખાએલ, ક્રોધ, માન, માયા અને લાભાદિથી દુષિત નહિ થયેલ, સર્વ કાર્યમાં નિલેપ અને આત્મભાવમાં રમણ કરનાર, (મનને રાખનાર) કામ ભેાગાથી વિરક્ત, પેાતાના શરીર ઉપર પશુ નિસ્પૃહતા રાખનાર, સ`વેગરૂપ દ્રુહમાં મગ્ન થએલ, શત્રુ અને મિત્ર, સુવણુ અને પથ્થર, નિંદા અને સ્તુતિ વિગેરે સવ જગ્યાએ સમભાવ રાખનાર, રાજા હાય કે રંક હાય તે બેઉના સમાન કલ્યાણના ઈચ્છક, સર્વ જીવા ઉપર કરૂણા કરનાર, સંસારનાં સુખાથી પરાર્મુખ, મેરૂપતની માફક (ઉપસર્ગ પિરસહાર્દિકથી) અડાલ, ચંદ્રમાની જેમ આનંદદાયક અને વાયુની જેમ નિઃસ'ગ ( અપ્રતિબદ્ધ ), આવી સ્થિતિવાળા બુદ્ધિમાન્ ધ્યાતા, ધ્યાન કરવાને લાયક છે. ૨ થી ૭. , * ૩રપ Page #379 -------------------------------------------------------------------------- ________________ ૩૨૬ યોગશાસ્ત્ર ભાષાંતર-સપ્તમ પ્રકાશ ચેયનું સ્વરૂપ पिण्डस्थं च पदस्थं च, रूपस्थं रूपवर्जितम् । चतुर्धा ध्येयमाम्नातं, ध्यानस्यालम्बनं बुधैः ॥ ८ ॥ પિંડસ્થ, પદસ્થ, રૂપસ્થ અને રૂપાતીત. આ ચાર પ્રકારનું ધ્યાનના અવલંબન રૂપ ધેય, જ્ઞાની પુરુષોએ માનેલું (કહેલું) છે. ૮. પિંડ ધ્યેયને ધારણાના ભેદથી બતાવે છે. પાર્થિવી સ્થાથાનેથી, મારતી વાળી તથા .. तत्रभूः पञ्चमी चेति, पिण्डस्थे पञ्च धारणाः ॥ ९ ॥ પિંડસ્થ ધ્યેયમાં પાર્થિવી, આગ્નેયી, મારૂતિ, વારૂણી અને તત્વભૂ આ પાંચ ધારણાઓ (કરવાની) છે. ૯. ' ત્રણ કલેકથી પાર્થિવી ધારણ અને તેનું ધ્યાન કરવાનું બતાવે છે. પાર્થિવી ધારણા. तिर्यग्लोकसमं ध्यायेत् , क्षीराब्धि तत्र चाम्बुजम् । सहस्रपत्रं स्वर्णाभ, जम्बूद्वीपसमं स्मरेत् ॥ १० ॥ तत्केसरततेरन्तः, स्फुरत्पिङ्गप्रभाञ्चिताम् । स्वर्णाचलप्रमाणां च, कर्णिकां परिचिन्तयेत् ॥ ११ ॥ श्वेतसिंहासनासीनं, कर्मनिर्मूलनोद्यतम् । आत्मनं चिन्तयेत्तत्र, पार्थिवी धारणेत्यसौ ॥ १२ ॥ કિમિવિરો. આપણે જે પૃથ્વીની સપાટી ઉપર રહ્યા છીએ, તે તિર્થો લેક કહેવાય છે અને તે એક રાજ પ્રમાણ (માપ વિશેષ) લાંબે પહોળ છે. તેટલો લાંબો પહોળે એક ક્ષીરસમુદ્રને (ધ જેવા પાણીથી ભરેલા સમુદ્રને) ચિંતવ. તે સમુદ્રની અંદર જ બુદ્વીપની માફક એક લાખ યોજનાના વિસ્તારવાળું અને એક હજાર પાંખડીઓવાળું કમળ ચિતવવું. તે કમળના મધ્યમાં કેસરાએ. છે તેની અંદર, દેદીપ્યમાન પીળી પ્રભાવાળી અને મેરૂ પર્વત જેટલી પ્રમાણવાળી કણિકા Page #380 -------------------------------------------------------------------------- ________________ આગ્નેયી ધારણા ३२७ છે એમ ચિતવવુ'. તે કણિકા ઉપર એક ઉજ્જવળ સિંહાસન છે, તેના ઉપર બેસી કર્મોને મૂળથી ઉખેડી નાખવાના પ્રયત્ન थितवव। ते पार्थिवी धारणा उडेवाय छे. १०, ११, કરતા પેાતાને १२. આÅચી ધારણા. विचिन्तयेत्तथा नाभौ, कमलं षोडशच्छदम् । कर्णिकायां महामन्त्रं, प्रतिपत्रं स्वरावलीम् ॥ १३ ॥ रेफबिन्दुकलाक्रान्तं महामन्त्रे यदक्षरम् । तस्य रेफाद्विनिर्यान्तीं शनैर्धूमशिखां स्मरेत् ॥ १४ ॥ स्फुलिङ्गसंतति ध्याये -ज्ज्वालामालामनन्तरम् । ततो ज्वालाकलापेन, दहेत् पद्मं हृदि स्थितम् ॥ १५ ॥ तदष्ट कर्मनिर्माण - मष्टपत्र मधोमुखम् । दहत्येव महामन्त्र - ध्यानोत्थः प्रबलानलः ॥ १६ ॥ ततो : देहाद्बहिर्थ्यायेत्-व्यस्त्रे वह्निपुरं ज्वलत् । लाञ्छितं स्वस्तिकेनान्ते वह्निबीजसमन्वितम् ॥ १७ ॥ देहं पद्मं च मन्त्राचिरन्तर्वह्निपुरं बहिः । कुत्वाऽऽशु भस्मसाच्छाम्येत्, स्यादाग्नेयीति धारणा ।। १८ ।। તેમજ નાભની અદર સેાળ પાંખડીવાળુ કમળ ચિતવવું. તે કમલની કણિકા મહામંત્ર (વૈંં) સ્થાપન કરવા અને તે ક્રમળનાં ६२४ पत्रोभां अनुष्टुभे अ, आ, इ, ई, उ, ऊ, ऋ, ऋ, लृ, लृ, ए, ऐ, अ, ओ, औ, अं, अः या सोज स्वरे। स्थापवा. પછી હૃદયમાં આઠ પાંખડીનું કમલ ચિતવવું, ૧. જ્ઞાનાવરણિય २. हर्शनावरलिय, 3. वेहनीय, ४. भोहनीय, प. आयुष्य ६. नामકમ ૭. ગાત્ર, ૮. અંતરાય, તે આઠ કર્મો અનુક્રમે એક એક પાંખડીમાં સ્થાપન કરવાં, અને તે કમળનું સુખ નીચુ' રાખવુ, Page #381 -------------------------------------------------------------------------- ________________ ૩૨૮ યેગશાસ્ત્ર ભાષાંતર-સપ્તમ પ્રકાશ (સેળ પાંખડીવાળા કમળના ઉપર જાણે અધર ઝુલતું હોય તેમ નીચું મુખ તે કમળનું રાખવું) પછી રેફ બિંદુ અને કળા યુક્ત મહામંત્રમાં જે (ઈં) અક્ષર છે તેને રેફમાંથી હળવે હળવે નિકળતી ધૂમાડાની શિખા ચિતવવી. પછી તેમાંથી અગ્નિના કણિઆઓ. નિકળતા ચિતવવા અને પછી અનેક જવાળાઓ નીકળતી ચિતવવી. તે જવાળાઓના સમૂહથી હૃદયની અંદર રહેલું (આઠ કર્મોથી બનેલું આઠ પાંખડીવાળું) કમળ બાળવું અને તે મહામંત્ર (કર્દી)ના ધ્યાનથી ઉત્પન્ન થયેલો પ્રબળ અગ્નિ અવશ્ય તે કર્મવાળા કમળને બાળી નાખે છે એમ ચિંતવવું. પછી શરીરની બહાર ત્રણ ખુણાવાળે બળતે અગ્નિને જ (પુર-કે-કુંડ) સાથિઆવડે કરી ચિહિત અને વહિં બીજ (3) રકાર સહિત ચિંતવ. પછી શરીરની અંદર મહામંત્રના ધ્યાનથી ઉત્પન્ન થએલી અગ્નિની જવાળા અને બહારના વહિપુરની જવાળા, એ બેઉ વડે કરી દેહ અને આઠ કર્મનું બનેલું કમળ તે બેઉને બાળીને તત્કાળ ભસ્મસાત્ કરી (રાખ કરી) શાંત ચવું તેને આગ્નેયી ધારણા કહે છે. ૧૩ થી ૧૮. વાયવી ધારણ. ततत्रिभुवनाभोग, पूरयन्तं समीरणम् । चलयन्तं गिरीनब्धीन् , क्षोभयन्तं विचिन्तयेत् ॥ १९ ॥ तच्च भस्मरजस्तेन, शीघ्रमुख़्य वायुना । દરમ્યાન શનિ તમારવેલિતિ માહિતી | ૨૦ || પછી ત્રણ ભુવનના વિસ્તારને પૂરી દેતા, પર્વતેને ચલાયમાન કરતા અને સમુદ્રને ક્ષેભ પમાડતા, પ્રચંડ વાયુને ચિંતવ, અને પૂર્વે શરીર તથા કમળને બાળીને, જે રાખ કરવામાં આવી છે તેને આ વાયુવડે ઉડાડી નાખી દઢ અભ્યાસે (પ્રબળ ધારણએ) કરી તે પવનને પાછો શાંત કરે. એ મારૂતી નામની ત્રીજી ઘારણ જાણવી. ૧૯, ૨૦, Page #382 -------------------------------------------------------------------------- ________________ ૩૨૯ તત્ત્વમ્ભધારણું स्मरेद्वषत्सुधासारै-धनमालाकुलं नमः । તળે—સમાનતું, મરું વારિતમ્ ૨૨ છે. नभस्तलं सुधाम्भोभिः, प्लावयेत् तत्पुरं ततः ।। તાજાલંમત, સાહિતિ વાળી . રર . અમૃત સરખા વરસાદને વરસાવનાર, મેઘની માળાએથી (વાદળાએથી) ભરપુર આકાશને સ્મરવું (ચિંતવવું) પછી અર્ધચંદ્રાકાર કલા બિંદુ સહિત વરૂણ બીજ (જૅ) ને સ્મરવું. તે વરૂણબીજથી ઉત્પન્ન થયેલા અમૃત સરખા પાણીથી આકાશને ભરીને પૂર્વ શરીરથી પેદા થયેલ રજ, જે આકાશમાં ઉડાડી હતી, તે રજને તે પાણીથી ધોઈ નાખવી. (પછી વારૂણ મંડલને શાંત કરવું.) તે વારૂણી ધારણા કહેવાય. ૨૧ ૨૨. તત્ત્વમ્ભધારણ सप्तधातुविनाभूतं, पूर्णेन्दुविशदद्युतिम् । સર્વાવણનારા, શુદ્ધિ પરતઃ | ૨૩ | ततः सिंहासनारूढं, सर्वातिशयभासुरम् । विध्वस्ताशेषकर्माणं, कल्याणमहिमान्वितम् ॥ २४ ॥ स्वाङ्गगर्भ नराकारं स्वं स्मरेदिति तत्रभूः । साभ्यास इति पिण्डस्थे, योगी शिवसुखं भजेत् ॥ २५ ॥ ચાર ધારણ કરવા પછી શુદ્ધ બુદ્ધિવાળા યોગીએ સાત ધાતુ વિનાના, પૂર્ણચંદ્રની માફક નિર્મલ કાંતિવાળા અને સર્વજ્ઞ સરખા પિતાના આત્માને સ્મર (ચિંતવ ) પછી સિંહાસન ઉપર આરૂઢ થયેલા, સર્વ અતિશયોથી સુશોભિત, સર્વ કર્મોને નાશ કરનારા અને ઉત્તમ મહિમાવાળા, પિતાના શરીરની અંદર રહેલા, નિરાકાર આત્માને સ્મર. એ તત્ત્વભૂ નામની ધારણું જાણવી. આ પિંડસ્થ ધ્યાનને સદા અભ્યાસ કરનાર યોગી મોક્ષ સુખ પામે છે. Page #383 -------------------------------------------------------------------------- ________________ ૩૩૦ યેગશાસ્ત્ર ભાષાંતર-અષ્ટમ પ્રકાશ પિસ્થ બેયનું માહાભ્ય. अश्रान्तमिति पिण्डस्थे, कृताभ्यासस्य योगिनः । પ્રમવતિ = વિઘા-મત્રમgશા છે રદ્દ .. શાવઃ સુનિષા, પિશારા પરિવારના / त्रस्यन्ति तत्क्षणादेव, तस्य तेजोऽसहिष्णवः ॥ २७ ॥ दुष्टाः करटिनः सिंहा शरभाः पन्नगा अपि । जिघांसवोऽपि तिष्ठन्ति, स्तम्भिता इव दूरतः ॥ २८ ।। મિશેષ | આ પ્રમાણે નિરંતર પિંડસ્થ ધ્યાનમાં અભ્યાસ કરનાર યેગીને દુષ્ટ વિદ્યા (જે ઉચ્ચાટણ, મારણ, સ્તંભન, વિદ્વેષણાદ્રિ) મંત્ર, મંડલ શક્તિ વિગેરે પરાભવ કરી શકર્તા નથી. શાકિનિઓ, નીચ યોગીણીઓ, પિશાચો અને માંસ ભક્ષણ કરનારાઓ, તે ગીના તેજને સહન નહિ કરી શકતાં તત્કાળ જ ત્રાસ પામે છે. તેમજ દુષ્ટ, હાથી, સિંહ, શરભ અને સર્પો મારવાની ઇચ્છાવાળા પણ સ્તંભાઈ ગયેલાની માફક દૂર ઉભા રહે છે. (આ પિઠસ્થ ધ્યાનનું સામાન્ય ફળ છે. વિશેષ ફળ કર્મક્ષયથી ઉત્પન્ન થતું મોક્ષ છે.) ૨૬, ૨૭, ૨૮. इति श्री आचार्य हेमचन्द्र विरचिते योगशास्त्रे मुनि श्री केशर विजय गणि कृत बालावबोधे सप्तमः प्रकाशः અષ્ટમ પ્રકાશ પદસ્થ યેય અને તેનું ધ્યાન यत्पदानि पवित्राणि, समालम्ब्य विधीयते । तत्पदस्थं समाख्यातं, ध्यानसिद्धान्तपारगैः ॥१॥ પવિત્ર (મંત્રાક્ષરાદિ) પદોનું અવલંબન લઈને જે ધ્યાન કરવામાં આવે છે. તેને જ્ઞાની પુરુષેએ પદસ્થ ધ્યાન કહેલું છે. ૧. Page #384 -------------------------------------------------------------------------- ________________ ૩૩૧ માતૃકાના ધ્યાનનું ફળ ત્રણ શ્લોક કરી વિશેષ બતાવે છે तत्र षोडशपत्राढथे, नाभिकन्दगतेऽम्बुजे । स्वरमालां यथापत्रं, भ्रमन्ती परिचिन्तयेत् ॥ २ ॥ चतुर्विंशतिपत्रं च, हृदि पद्मं सकर्णिकम् । वर्णान् यथाक्रमं तत्र, चिन्तयेत् पञ्चविंशतिम् ॥ ३ ॥ वक्त्राब्जेऽष्टदले वर्णा-ष्टकमन्यत्ततः स्मरेत् । संस्मरन्मातृकामेवं, स्याच्छ्रतज्ञानपारगः ॥ ४ ॥ નાભિકંદપર રહેલા, સેળ પાંખડીવાળા પ્રથમ કમળના દરેક પત્ર પર સેળ સ્વરની પંક્તિ (ગ, શ, ટુ, , ૩, ૩, ૪, ૨, ૪, રૃ, , B, શો, ગૌ, , શ ) ભ્રમણ કરતી ચિંતવવી, હદયમાં રહેલા, વીસ પાંખડીવાળા કર્ણિકા સહિત કમળમાં, અનુક્રમે વ્યંજને , , જ, ૩, ૪, ૫, ૭, ૩, ૪, ઝ, ટ, , , ઢ, ણ, ત, થ, ૬, ધ, , ૫, ૧, ૨, ૫, મ, ચિંતવવા તેમાં આદિના વીસ પાંખડીઓમાં અને પચીસમ () કાર કણિકામાં ચિતવ. તથા આઠ પાંખડીવાળા મુખ કમળમાં (મેઢામાં આઠ પાંખડીવાળા) કમળની કલ્પના કરવી. તેમાં બીજા બાકીના આઠ વર્ષે ૧, ૨, ૪, ૫, રા, , સ, દ, સ્મરવા. આ પ્રમાણે આ માતૃકાને સ્મરણ કરત-ચિંતવતે તેનું ધ્યાન કરતે શ્રુતજ્ઞાનને પારંગામિ થાય. ૨, ૩, ૪. .માતૃકાના સ્થાનનું ફળ. ध्यायतोऽनादिसंसिद्धान् वर्णानेतान् यथाविधि । नष्टादिविषये ज्ञानं, ध्यातुरुत्पद्यते क्षणात् ॥ ५ ॥ અનાદિ સિદ્ધ આ અકારાદિ વર્ણોનું વિધિપૂર્વક (પૂર્વે બતાવેલ ત્રણે કમળામાં ગોઠવીને એકાગ્રતાપૂર્વક) ધ્યાન કરતાં થોડા વખતમાં ધ્યાન કરવાવાળાને નષ્ટાદિ સંબંધી (ગયું–આવ્યું થયું–થવાનું–થાતું જીવીત અને મરણાદિ સંબંધી) જ્ઞાન ઉત્પન્ન થાય છે. ૬. Page #385 -------------------------------------------------------------------------- ________________ ૩૩૨ યોગશાસ્ત્ર ભાષાંતર-અષ્ટમ પ્રકાશ (પ્રકારાંતરે કરી બાર કે પદમય, મંત્રમયી દેવતાનું સ્વરૂપ ध्यावानु के छ.) પદસ્થ ધ્યાન પ્રકારોતરે अथवा नाभिकन्दाधः, पद्ममष्टदलं स्मरेत् । स्वरालीकेसरं रम्यं, वर्गाष्टकयुतैर्दलैः ॥ ६ ॥... दलसन्धिषु सर्वेषु, सिद्धस्तुतिविराजितम् । .. दलाग्रेषु, समग्रेषु, मायाप्रणवपावितम् ॥ ७ ॥ . .. तस्यान्तरन्तिमं वर्ण-माधवर्णपुरस्कृतम् । . रेफाक्रान्तं कलाबिन्दु-रम्यं प्रालेयनिर्मलम् ॥ ८ ॥ अहमित्यक्षरं प्राण-प्रान्तसंस्पर्शि पावनम् । . इस्वं दीर्घ प्लुतं सूक्ष्म मतिसूक्ष्म ततः परम् ॥ ९ ॥ ग्रन्थीन् विदारयन्नाभि-कन्दहृद्धष्टिकादिकान् । सुसूक्ष्मध्वनिना मध्य-मार्गयायि स्मरेत्ततः ॥ १० ॥ अथ तस्यान्तरात्मानं, प्लाव्यमानं विचिन्तयेत् । विन्दुतप्तकलानियत्-क्षीरगौरामृतोमिभिः ॥ ११ ॥ ततः सुधासरःसूत-षोडशाब्जदलोदरे । आत्मानं न्यस्य पत्रेषु, विद्यादेवीश्च षोडश ॥ १२ ॥ स्फुटस्फटिकभृङ्गार-क्षरत्क्षीरसितामृतैः । आभिराप्लाव्यमानं स्वं, चिरं चित्ते विचिन्तयेत् ॥ १३ ॥ अथास्य मन्त्रराजस्या-भिधेयं परमेष्ठिनम् । अर्हन्तं मूर्धनि ध्यायेत् , शुद्धस्फटिकनिर्मलम् ॥ १४ ॥ तद्धयानावेशतः सोऽहं, सोऽहमित्यालपन्मुहुः । निःशङ्कमेकतां विद्या दात्मनः परमात्मना ॥ १५ ॥ ततो नीरागमद्वेष-ममोहं सर्वदर्शिनम् । सुराच्य समवसृतौ, कुर्वाणं धर्मदेशनाम् ॥ १६ ॥ Page #386 -------------------------------------------------------------------------- ________________ પદસ્થ ધ્યાન પ્રકારાંતરે ध्यायन्नात्मानमेवेत्थ - मभिन्नं परमात्मना । लभते परमात्मत्वं, ध्यानी निर्धूतकल्मषः ॥ १७ ॥ द्वादशभिः कुलकं ૩૩૩ * નાભિકદની નીચે આઠ પાંખડીવાળું એક કમળ ચિંતવવુ. તે કમળની રમણિક કેસરાએ, આ, આ, આદિ સેાળ સ્વરાની કલ્પવી. આઠ પાંખડીઓમાં આઠ વર્ષાં ક્રમે સ્થાપન કરવા. ( આઠ વર્ગી ખતાવે છે.) ત્ર, બા, હૈં, હૂઁ, ૩, ,, ૠ, ૯, , , ì, ો, ગૌ, , લ, ૧. વાત્રક, ૨. ૨ઇનામ, ૩. ટટ્ટુઢળ, ૪. તથધન ૫. પવમમ, ૬. ચરવ, ૭. રાષપ્તĚ ૮ આઠ વર્ષાં એક પાંખડીમાં એક, એમ આઠમાં સ્થાપન કરવા. ) તે આઠ પાંખડીએની સધિએમાં ( એક પાંખડી અને ખીજી પાંખડીનું આતરૂ' તે સ`ધિ તેમાં ) સિદ્ધ સ્તુતિ જે (હૂઁ1) કાર તે સ્થાપન કરવા. આઠ પાંખડીઓના અગ્રભાગમાં (ઉપર) ૩ રીી સ્થાપન કરવા. તે કમલમાં પહેલા વણુ, અને છેલ્લા ત્રણ હૈં રૈફ (*) કલા () અને બીંદુ (૦) સહિત ખરફની મારૅક ઉજજવલ સ્થાપન કરવા. (અર્થાત્ હૈં સ્થાપન કરવા.) આ અહું અક્ષર મનથી સ્મરણ કરવા માત્રમાં પવિત્ર કરનાર છે. આ અહું શબ્દના પ્રથમ હ્રસ્વ ઉચ્ચાર ( નાદ) મનમાં કરવા. પછી દી, વ્રુત, સૂક્ષ્મ અને પછી અતિ સૂક્ષ્મ કરવા, પછી તે નાદ નાભિની, હૃદયની અને કઢની ઘટિકાદિકની ગાંઠને વિદ્વારણ કરતા સૂક્ષ્મ ધ્વનિવાળા થઈ તે સના મધ્યમાં થઈ આગળ ચાલ્યા જાય છે એમ ચિંતવવુ, પછી તે નાદનાં બિંદુથી તપેલી કળામાંથી નીકળતા દૂધ સરખા ઉજ્જવળ, અમૃતના કલ્લેાલે કરી અંતર આત્માને સિંચાતા (પલાળાતા) ચિંતવવા. પછી એક અમૃતનુ સરાવર કલ્પવું. તે સરાવરથી પેદા થયેલ સેાળ પાંખડીવાળા કમળની અંદર પેાતાને સ્થાપન કરી તે પાંખડીએમાં ક્રમે સેાળ વિદ્યાદેવીઓને ચિતવવી પછી દેીપ્યમાન સ્ફટિક રત્નના શ્રૃંગાર (કુંભ)માંથી ઝરતાં દૂધની માફક ઉજજવળ અમૃત વડે પેાતાને સિંચાતા (પલાળાતાં ) ઘણા વખત સુધી મનમાં Page #387 -------------------------------------------------------------------------- ________________ ૩૩૪ ગશાસ્ત્ર ભાષાંતર-અષ્ટમ પ્રકાશ ચિંતવવું પછી આ મંત્રરાજના અભિધેય (નામવાળા) શુદ્ધ સ્ફટિકની માફક નિર્મળ જે પરમેષ્ટિ અહંત તેનું મસ્તકને વિષે ધ્યાન કરવું. તે ધ્યાનના આવેશથી સેહ, સેડહ, તે વિતરાગ, તે જ હું તે જ હું એમ વારંવાર બોલતાં નિઃશંકપણે આત્માની અને પરમા ભાની એકતા સમજવી. પછી નિરાગી, અદ્વેષી, અમેહિ સર્વદર્શિ, દેથી પૂજનિક અને સમવસરણમાં રહી ધર્મદેશના કરતાં પરમાત્માની સાથે પોતાને અભિનપણે ધ્યાવ. આ પ્રમાણે પરમાત્માની સાથે અભિન્નતાનું ધ્યાન કરતાં ધ્યાની પાપને (કર્મોનો નાશ કરી પરમાત્મપણાને પામે છે. ૬ થી ૧૭. વળી પ્રકાર તરે કરી પદમયી મંત્રમયી દેવતાના દયાનનું સ્વરૂપ કહે છે. यद्वा मन्त्राधिपं धीमा-नू धोरेफसंयुतम् । कलाबिन्दुसमाक्रान्त-मनाहतयुतं तथा ॥ १८ ॥ कनकाम्भोजगर्भस्थं. सान्द्रचन्द्रांशुनिर्मलम् । गगने संचरन्तं च, व्याप्नुवानं दिशः स्तरेत् ॥ १९ ॥ ततो विशन्तं वक्त्राब्जे भ्रमन्तं भ्रलतान्तरे । स्फुरन्तं नेत्रपत्रेषु, तिष्ठन्तं भालमण्डले ॥२०॥ निर्यान्तं तालुरन्ध्रण, सवन्तं च सुधारसम् । સ્પર્ધા શાફન, પુખ્ત વયોતિરે છે ? / संचरन्तं नभोभागे, योजयन्तं शिवश्रिया । सर्वावयवसंपूर्ण, कुम्भकेन विचिन्तयेत् ॥ २२ ॥ पञ्चभिःकुलकं અથવા ઉપર અને નીચે રેફ યુક્ત તથા કલા અને બિંદુથી Page #388 -------------------------------------------------------------------------- ________________ પ્રકારાંતરે ધ્યાન ૩૩૫ આકાંત (દખાયેલા ) 'અનાહત સહિત, મંત્રાધિરાજ ( અહુ) ને સુવર્ણના કમલમાં રહેલ, ઘાટા ચ'દ્રના કિરણેાની માફ્ક નિલ આકાશમાં સંચરતા, અને દિશાઓમાં વ્યાસ થતા ચિંતવવા. ત્યાર પછી સુખ કમળમાં પ્રવેશ કરતા, ભૂલતાની અંદર ભમતા, નેત્ર, પત્રમાં સ્કુરાયમાન્ થતા, ભાલ મડળમાં રહેતા, તાળુના રગ્રંથી બહાર નિકળતા, અમૃત રસને ઝરતા, ઉજ્જવળતામાં ચંદ્રમા સાથે સ્પર્ધા કરતા, ચૈાતિષ મંડલમાં સ્ફુરતા, આકાશના ભાગમાં સંચરતાં અને માક્ષલક્ષ્મી સાથે યાજતા સર્વ અવયવાથી સ પૂર્ણ મ‘ત્રાધિરાજને, બુદ્ધિમાન્ યાગીઓએ કુંભક કરી ચિંતવવા. अकारादि हकारान्तं रेफमध्यं सबिन्दुकं । तदेव परमं तच्च थो जानाति स तववित् ॥ २३ ॥ () કાર છે જેની આદિમાં અને (હૈં) કાર છે જેના અંતમાં અને મધ્યમાં બિંદુ સહિત રેફ્ છે. તેજ (હૈં) પરમતત્ત્વ છે. તેને જે જાણે છે તે તત્ત્વના જાણુ છે ૨૩. મ’ત્રાધિરાજના ધ્યાનથી થતુ ફળ महातत्त्वमिदं योगी, देव ध्यायति स्थिरः । તહેવામજમ્મુ-મુત્તિશ્રીપતિવ્રુતે ॥ ૨૪ મનને સ્થિર કરી સ્થિર ય, યાગી જયારે આ (અહુ) મહા તત્ત્વનું ધ્યાન કરે છે, તે જ વખતે તેને, આનંદ સ'પટ્ટાની ભૂમિ સમાન મેાક્ષ લક્ષ્મી સમીપ આવી ઉભી રહે છે. ૨૪. પ્રકારાંતરે ધ્યાન रेफबिन्दुकलाहीनं, शुभ्रं ध्यायेत्ततोऽक्षरम् । ततोsनक्षरतां प्राप्त - मनुच्चायं विचिन्तयेत् ॥ २५ ॥ શૈક્, બિંદુ અને કલા રહિત ઉજજવળ (7) વર્ણીનું ધ્યાન કરવું ૧. અન્ય સ્થળે અનાહતનું લક્ષણ આ પ્રમાણે આપેલુ છે. ત્રિकारहरोर्ध्वरेफ विद्वानवाक्षरं मालाघः स्यन्दिपीयूष बिंदुबिंदुरनाहतं. १ Page #389 -------------------------------------------------------------------------- ________________ યોગશાસ્ત્ર ભાષાંતર-અષ્ટમ પ્રકાશ પછી તેજ અક્ષર, અનક્ષરતા ( અધ કલાના આકારને પામેલા ) અને મુખે ઉચ્ચારી ન શકાય તેવી રીતે મનમાં ચિંતવવા. ૨૫. निशाकरकलाकारं, सूक्ष्मं भास्करभास्वरम् । , अनाहताभिधं देवं विस्फुरन्तं विचिन्तयेत् ॥ २६ ॥ तदेव च क्रमात्सूक्ष्मं ध्यायेद्वालाग्रसन्निभम् । क्षणमव्यक्तमीक्षेत, जगज्ज्योतिर्मयं ततः ॥ २७ ॥ ૩૩ ચંદ્રમાની કલાના આકારે સૂક્ષ્મ અને સૂર્યની માફક દૈદીપ્યમાન અનાહત નામના દેવને (અનુચ્ચા અને અનક્ષરતાની આકૃતિને પામેલા અનાહત નામના દૈવને,) (૬) વહુ ને સ્કુરાયમાન થતા ચિંતવવા. તે જ અનાહતને અનુક્રમે વાળના અગ્રભાગસરખા સૂક્ષ્મ ધ્યાવવા. પછી ઘેાડા વખત આખુ` જગત અવ્યક્ત (નિરાકાર) જ્યાતિમય છે તેમ જોવું. ૨૬, ૨૭. प्रच्याव्य मानसं लक्ष्या - दलक्ष्ये दधतः स्थिरम् । જ્યોતિક્ષયમત્યક્ષ-મન્તહમીરુત્તિ કમાન્ ॥ ૨૮ । इति लक्ष्यं समालम्ब्य लक्ष्या भावः प्रकाशितः । निषण्णमनसस्तत्र सिध्यत्यभिमतं मुनेः ॥ २९ ॥ પછી તે લક્ષ્યમાંથી મનને (હળવે હળવે) ખસેડીને અલક્ષ્યમાં સ્થિર કરતાં, ક્ષય ન થાય તેવી અને ઇંદ્રિય અગેાચર, યાતિ અ’દર અનુક્રમે પ્રગટ થાય છે. આ પ્રમાણે લક્ષ્યનુ આલ'ખન લઈ (ધ્યાન કરી અનુક્રમે) નિરાલંબનતારૂપ લક્ષ્યાભાવને પ્રકાશીત કર્યાં (કરાય છે.) તે અલક્ષ્યમાં નિશ્ચલ મનવાળા મુનિએનું મનઇચ્છિત સિદ્ધ થાય છે. ૨૮, ૨૯. વિવેચન—પ્રથમ પૂર્વે ખતાવેલ લક્ષ (આલ'ખનને) ગ્રહણ કરી તેમાં ઘણા જ આગળ વધતાં ક્રમે તેવાં આલંબનેાને મૂકી, નિરાલ બન સ્થિતિમાં નિશ્ચલ થતાં આત્મસ્વરૂપ પ્રગટ થાય છે, માટે ક્રમ આજ છે કે, પ્રથમ આલંબન અને પછી નિરાલંબન મા લેવા. Page #390 -------------------------------------------------------------------------- ________________ તેજ બતાવે છે. મણુનું ધ્યાન तथा हृत्पद्ममध्यस्थं, शब्द ब्रह्मैककारणम् । વન્યજ્ઞનાવીત, વાર્થમેષ્ઠિનઃ ॥ ૩૦ || मूर्धसंस्थितशीतांशु - कलामृतरसप्लुतम् । कुम्भकेन महामन्त्रं प्रणवं परिचिन्तयेत् ॥ ३१ ॥ તથા હૃદયકમળમાં રહેલા સમગ્ર શબ્દ બ્રહ્મની (વચન વિલાસ સ્વરૂપ) ઉત્પત્તિનુ એક કારણ, સ્વર તથા વ્યંજન સહિત પચપરમષ્ટિપદ વાચક, તથા મસ્તકમાં રહેલ ચદ્રકલામાંથી ઝરતા અમૃતના રસે કરી ભિન્નતા, મહામત્ર પ્રણવને (કારને) કુંભક કરીને (શ્વાસેાશ્વાસને રાકીને) ચિંતવવા. ૩૦, ૩૧. પ્રણવ ધ્યાનના જુદા જુદા ભે पीतं स्तम्भेऽरुणं वश्ये, क्षोभणे विदुमप्रभम् । ૩૩૭ ઝા વિદેશો ધ્યાવેત, જમાતે શશિત્રમમ્ ॥ રૂર્ ॥ સ્તંભન કરવામાં પીળા કારનું ધ્યાન, વશીકરણ કરવામાં લાલ, ક્ષેાભ પમાડવામાં પરવાળાની કાંતિ સરખું, વિદ્વેષણ કર્મીમાં કાળા અને કર્મોના નાશ કરવામાં ચંદ્રની કાંતિ સમાન ઉજ્જવળ ૐકારનું ધ્યાન કરવું'. ૩૨. પંચપરમેષ્ઠિ મ ́ત્રનુ' યાન तथा पुण्यतमं मन्त्रं जगत्रितयपावनम् । યોની વશવમેઘિ-નમાર્ં વિચિન્તયેત્ ॥ ૩૩ ॥ તથા ત્રણ જગતને પવિત્ર કરનાર અને મહા પવિત્ર પચપરમેષ્ઠિ નમસ્કારમત્રને યાગીઓએ વિશેષ પ્રકારે ચિતવવા. ૩૩. २२ તેજ બતાવે છે अष्टपत्रे सिताम्भोजे, कर्णिकायां कृतस्थितिम् । आद्यं सप्ताक्षरं मन्त्रं, पत्रित्रं चिन्तयेत्ततः ॥ ३४ ॥ Page #391 -------------------------------------------------------------------------- ________________ ચેાગશાસ્ત્ર ભાષાંતર-અષ્ટમ પ્રકાશ सिद्धादिकचतुष्कं च, दिक्पत्रेषु यथाक्रमम् । चूलापादचतुष्कं च विदिक्पत्रेषु चिन्तयेत् ॥ ३५ ॥ આઠ પાંખડીનુ* સફેદ કમળ ચિતવવુ. તે કમળની કણિકામાં રહેલા સાત અક્ષરવાળા પહેલા પવિત્ર મંત્ર નમો અરિહંતાણં ને ચિંતવવે. પછી સિદ્ધાદિક ચાર માને દિશાએના પત્રમાં અનુક્રમે ચિંતવવા. નમો સિદ્ધાળું પૂર્વ દિશામાં, નમો આયચિયાળ એ પદ દક્ષિણ દિશામાં, નમો ઉવજ્ઞાળ એ પદ પશ્ચિમ દિશામાં, તમો હોસવસામૂળ એ પદ ઉત્તર દિશામાં, તથા વિદેિશાની ચાર પાંખડીઓમાં અનુક્રમે ચાર ચુલિકાએ ચિતવવી ો વધ નમુજ્જારો આગ્નેય ખૂણામાં સવ્વપાવપ્પળાસનો એ પદ નૈઋત્ય ખૂણામાં, મંજાળ ચ સન્વેસિ એ પદ વાયવ્ય ખુણામાં, પઢમં રૂ. મારું એ પદ ઇશાન ખુણામાં, આ પ્રમાણે નમસ્કાર મહામ ત્રનું ધ્યાન કરવું. ૩૪, ૩૫. તેનુ ફળ અતાવે છે. ૩૩૮ त्रिशुद्धया चिन्तयन्नस्य, शतमष्टोत्तरं मुनिः । भुञ्जानोऽपि लभेतैव, चतुर्थतपसः फलम् ॥ ३६ ॥ મન, વચન અને કાયાની શુદ્ધિ (એકાગ્રતા)પૂર્વક જો ( પૂર્વે બતાવેલી વિધિએ ) એકસેા આઠવાર આ નમસ્કાર મહામંત્ર ગણે, તા આહાર કરતાં છતાં પણ તે મુનિને એક ઉપવાસનુ' ફળ મળે ૩૬. एनमेव महामन्त्रं समाराध्येह योगिनः । त्रिलोक्याsपि महीयन्ते - धिगताः परमां श्रियम् ॥ ३७ ॥ આજ મહામત્રને સારી રીતે આરાધીને, આત્મલક્ષ્મીને મેળવી, આ ભવમાં યાગીએ ત્રણ લેાકના જીવેાથી પણ પૂજાય છે. ૩૭. कृत्वा पापसहस्राणि, हत्वा जन्तुशतानि च । अमुं मन्त्रं समाराध्य, तिर्यञ्चोऽपि दिवं गताः ॥ ३८ ॥ હજારા પાપેા કરી અને સેંકડો પ્રાણિઓને હણીનેં ( સેંકડા પ્રાણિઓને મારનાર ) જનાવરા પણ આ મહામંત્રનું આરાધન કરી દેવલાકમાં ગયા છે. ૩૮, ' Page #392 -------------------------------------------------------------------------- ________________ ૩૩૮ વળી પ્રકારાંતરે પદમયી દેવતાનું ધ્યાન બતાવે છે પ્રકાર તરે પંચ પરમેષ્ટિ વિદ્યા गुरुपञ्चकनामोत्था, विद्या स्यात् षोडशाक्षराम् । जपन् शतद्वयं तस्या-श्चतुर्थस्याप्नुयात्फलम् ॥३९॥ પંચપરમેષ્ઠિના નામથી ઉત્પન્ન થએલી સેળ અક્ષરની વિદ્યા થાય છે. તે વિદ્યા જે બસ વાર જપે તે એક ઉપવાસનું ફળ પામે. (અરિહંત સિદ્ધ શરિર વક્ષયનાદૂ)એ સેળ અક્ષરી વિદ્યા જાણવી.) ૩૯. शतानि त्रीणि षड्वर्ण, चत्वारि चतुरक्षरम् । પશ્ચાદવ કપન યોની, વાર્થનુતે ૪૦ | છ અક્ષરવાળી વિદ્યા ત્રણસેવાર, અથવા ચાર અક્ષરવાળી વિદ્યા ચારસેવાર, અથવા પાંચ અક્ષરી વિદ્યા પાંચસેવાર, જાપ કરે તે યોગી એક ઉપવાસનું ફળ પામે. ( હું સિદ્ધ એ છ અક્ષરી વિદ્યા, શરિર એ ચાર અક્ષરી વિદ્યા અને શનિવારના એ પાંચ અક્ષરવાળી વિદ્યા જાણવી.) ૪૦ प्रवृत्तिहेतुरेवैत-दमीषां कथितं फलम् । फलं स्वर्गापवर्गों तु, वदन्ति परमार्थतः ॥४१॥ આ વિદ્યાના જા૫નું ફળ જે ઉપવાસનું બતાવ્યું છે, તે તે બાળ જીવેને (જાપમાં) પ્રવૃતિ થવા માટે જ છે, પણ પરમાર્થથી ખરૂં ફળ તે સ્વર્ગ અને મેક્ષ છે એમ જ્ઞાનીઓ કહે છે. ૪૧. વળી પ્રકારોતરે પદમયી દેવતાનું દયાન બતાવે છે. gઝાડવાથી પન્ન-રવિદ્યોદ્ધતા અતાત . अभ्यस्यमाना सततं, भवक्लेश निरस्यति ॥ ४२ ॥ સિદ્ધાંતથી ઉદ્ધાર કરેલી પાંચ વર્ણવાળી, પાંચ તત્ત્વવિદ્યા, જે નિરંતર જગ્યા કરે છે, તે સંસારના ફલેશને દૂર કરે છે, ફ્રી* ફૂ ° દ સિરસાનમઃ એ પાંચ વર્ણમયી પંચતત્ત્વ વિદ્યા જાણવી. ) ૪૨. Page #393 -------------------------------------------------------------------------- ________________ ३४० ગશાસ્ત્ર ભાષાંતર-અષ્ટમ પ્રકાશ मङ्गलोत्तमशरण-पदान्यव्यग्रमानसः । चतुःसमाश्रयाण्येव, स्मरन् मोक्षं प्रपद्यते ॥४३॥ મંગળ, ઉત્તમ અને શરણ આ ત્રણ અરિહંત, સિદ્ધ, સાધુ અને ધર્મ એ ચારની સાથે મેળવીને એકાગ્ર ચિત્તથી સ્મરણ કરે, तो मोक्षनी प्राति थाय, ते ५ मतावे छे.... . १. अरिहंता मंगल, सिद्धामंगल, साहूमंगलं, केवलिपन्नतो धम्मो मंगल । २. अरिहंतालोगुत्तमा, सिद्धालोगुत्तमा, साहूलोगुत्तमा, केवलि पम्नतो धम्मो लोगुत्तमा । ३. अरिहंते सरणं पवज्जामि, सिद्धे सरण पवज्जामि, साहूसरणं पवज्जामि, केवलिपन्नतंधम्म सर पवजामि । ४३. पंनरअक्षरो विद्यानुं ध्यान .. मुक्तिसौख्यप्रदां ध्याये-द्विद्यां पञ्चदशाक्षराम् । सर्वज्ञाभं स्मरेन्मन्त्रं, सर्वज्ञानप्रकाशकम् ॥ ४४ ॥ મક્ષ સુખને દેવાવાળી પંદર અક્ષરવાળી વિદ્યા થાવવી, અને સર્વ જ્ઞાનપ્રકાશક સર્વજ્ઞ સદશ મંત્રને સમર, (તે વિદ્યા અને भ' अनु मामा मावे छे.) (ॐ अरिहंत सिद्ध, सयोगी, केवली, स्वाहा) मा विद्या छ. (ॐ श्री ही अहँ, नमः) मा मात्र छे. वक्तुं न कश्चिदप्यस्य, प्रभावं सर्वतः क्षमः । समें भगवता सान्यं, सर्वज्ञेन विभर्ति यः ॥ ४५ ॥ આ વિદ્યા અને આ મંત્ર મહાન ચમત્કારી છે. આ મંત્ર અને વિદ્યા સર્વજ્ઞ ભગવાનના સરખાપણને (સદિશતાને) ઘારણ કરે છે. તેને સર્વ પ્રભાવ કહેવાને કેઈપણ સમર્થ નથી. ૪પ. सात वर्णवाळा मंत्रनुं ध्यान यदीच्छेद्भवदावाग्नेः, समुच्छेद क्षणादपि । स्मरेत्तदादिमन्त्रस्य, वर्णसप्तकमादिमम् ॥ ४६॥ જે સંસારરૂપ દાવાનળને એક ક્ષણવારમાં ઉચ્છેદ કરવાને Page #394 -------------------------------------------------------------------------- ________________ ३४१ ફ્રીકાર વિદ્યાનું ધ્યાન तभे ४२छता तो, पहेत। मत्रना पडे। सात अक्षरे। (नमो अरिहताणं )नु भ२९५ ४२२. ४६. એક શ્લેકે કરી બે મંત્રો બતાવે છે पञ्चवर्ण स्मरेन्मन्त्रं, कर्मनिर्घातकं तथा वर्णमालाश्चितं मन्त्रं, ध्यायेत्सर्वाभयप्रदम् ॥ ४७ ॥ તેમજ આઠ કર્મોને નાશ કરવા માટે પંચવર્ણ (અક્ષર) વાળા મંત્રને સ્મરે અને સર્વ જાતના અભયને માટે અભય मापना२ पर्शानी श्रेणियाणा भने ध्याqai. (नमो सिद्धाणं ) मा ५.य वाणी मात्र छ. अने (ॐनमो अर्हते, केवलिने परमयोगिने, विस्फुरदुरुशुक्लध्यानाग्निनिदग्धकर्मबीजाय, प्राप्तानंतचतुष्टयाय, सौम्याय, शांताय मंगलवरदाय, अष्टादशदोषरहिताय, स्वाहा . भ मलय આપનાર છે. (होकाराविद्यानुं ध्यान) ध्यायेत्सिताजं वस्त्रान्त-रष्टवर्गी दलाष्टके । ॐ नमो अरिहंताण-मिति वर्णानपि क्रमात् ॥ ४८ ॥ केससली स्वरमयीं, सुधाबिन्दुविभूषिताम् । कर्णिकां कर्णिकायां च, चन्द्रबिम्बात्समापतत् ॥ ४९ ॥ संघरमाणं वक्त्रेण, प्रभामण्डलमध्यगम् । सुधादीधितिसंकाशं, मायाबीजं विचिन्तयेत् ॥ ५० ॥ ततो भ्रमन्तं 'पत्रेषु, संचरन्तं नभस्तले । ध्वंसयन्तं मनोध्वान्तं, स्रवन्तं च सुधारसम् ॥ ५१ ॥ तालुरन्ध्रण गच्छन्त, लसन्तं भूलतान्तरे । त्रैलोक्याचिन्त्यमाहात्म्य, ज्योतिर्मयमिवाद् भुतम् ॥५२॥ इत्यमुं ध्यायतो मन्त्रं, पुण्यमेकाग्रचेतसः । वाङ्मनोमलमुक्तस्य, श्रुतज्ञानं प्रकाशते ॥ ५३ ॥ Page #395 -------------------------------------------------------------------------- ________________ ૩૪૨ યોગશાસ્ત્ર ભાષાંતર-અષ્ટમ પ્રકાશ मासैः षडूभिः कृताभ्यासः, स्थिरीभूतमनास्ततः । निःसरन्तीं मुखाम्भोजा-च्छिखां धूमस्य पश्यति ॥ ५४ ॥ संवत्सरं कृताभ्यास - स्ततो ज्वालां विलोकते । તતઃ મંગાતસંવેગ, સર્વજ્ઞભુવનમ્ ॥ ૧૧ ।। स्फुरत्कल्याणमाहात्म्य, संपन्नातिशयं ततः । મામખ્યાત માથા-ચિત્ર સર્વજ્ઞમીક્ષતે ॥૧૬॥ તતઃ સ્થિરીઋતવાન્ત-તંત્ર સંજ્ઞાનિશ્ચયઃ । मुक्त्वा संसारकान्तार - मध्यास्ते सिद्धिमन्दिरं ॥ ५७ ॥ दशभिः कुलकं સુખની અંદર આઠ પાંખડીવાળુ' ઉજજવળ કમળ ચિંતવવુ અને આઠ પાંખડીએમાં આઠ વર્ગો. બ્ર. . ૬. ટ. ત. ૫. ચ. રા. પહેલાં કહેવાઈ ગયા છે તે) સ્થાપવા. તેમજ ૐ નમો અદ્ભુિતાનં આ આઠ અક્ષરોમાંથી એક એક અક્ષર એક એક પાંખડીએ મૂકવા તે કમળની કેસરાના ચારે બાજુના ભાગામાં- ૬ લા દિ સેાળ અક્ષરા ગોઠવવા અને વચલી કર્ણિકાને અમૃતના બિંદુએથી વિભૂષિત કરવી. પછી ચંદ્રમ'ડળથી આવતા, મુખે કરી સ`ચરતા કાંતિના મંડળમાં રહેલા, ( કાંતિના મ`ડલથી ઘેરાયેલા ) અને ચંદ્રમા સદૃશ કાંતિવાળા માચાખીજ ( ËëÎ)ને તે કમળની કણિકામાં ચિંતવવા. પછી દરેક પાંખડીઓમાં ભમતા, આકાશ તળમાં સંચરતા, મનની મલીનતાના નાશ કરતા, અમૃત રસને ઝરતા, તાલુર'પ્રે કરી જાતા, ભ્રકુટીની અંદર દ્વીપતા, ત્રણલાકમાં અર્ચિત્ય માહાત્મ્યવાળા અને તેજોમયની જેમ અભૂતતાવાળા, આ પવિત્ર મંત્રનુ` એકાગ્ર મનથી ધ્યાન કરતાં મન અને વચનની મલીનતા દૂર થઈ શ્રુતજ્ઞાન પ્રકાશ પામે છે. (પ્રગટ થાય છે. ) મનને સ્થિર રાખી છ મહિના નિરંતર અભ્યાસ કરતાં સાધક મુખકમળથી નીકળતી ધૂમની જવાળા જોઇ શકે છે, પછી વિશેષ વૈરાગ્ય પ્રાપ્ત થતાં સજ્ઞનું મુખકમળ જોવે છે. Page #396 -------------------------------------------------------------------------- ________________ પ્રણવ, શૂન્ય અને અનાહતનું ધ્યાન 3४३ અને તેથી આગળ વધતાં કલ્યાણ માહાસ્ય, (આનંદસ્વરૂ૫) સર્વોતિશય સંપન્ન અને પ્રભામંડલની અંદર રહેલા જાણે સાક્ષાત્ સર્વજ્ઞ હોય તેમ સર્વજ્ઞને જુવે છે. પછી તે સર્વાના સ્વરૂપમાં થયેલા નિશ્ચયવાળે, મનને સ્થિર કરી, સંસાર અટવીને ત્યાગ કરી મેક્ષ મંદિરમાં આરૂઢ થાય છે. (અર્થાત્ કર્મ ક્ષય કરી મુક્ત થાય છે.) (વિદ્યાનું ધ્યાન) शशिबिम्बादिवोद्भूता, सवन्तीममृतं सदा ।। विद्यां वीइति भालस्थां, ध्यायेत्कल्याणकारणम् ॥ ५८॥ ચંદ્રના બિંબથી જાણે ઉત્પન્ન થએલી હોય તેવી ઉજજવલ, નિરંતર અમૃત વરસાવતી અને કલ્યાણના કારણરૂપ (ક્ષિ)નામની વિદ્યા લલાટને વિષે ધ્યાવવી. ૫૮. शशिकलानुं ध्यान क्षीराम्भोघेर्विनिर्यान्ती, प्लावयन्ती सुधाम्बुभिः । भाले शशिकलां ध्यायेत्., सिद्धिसोपानपद्धतिम् ॥ ५९ ॥ ક્ષીરસમુદ્રથી નીકળતી, અમૃતના પાણીથી (વિશ્વને) પલાળતી અને મોક્ષરૂપ મહેલના પગથીયાની શ્રેણ સરખી ચંદ્રકલાને, લલાટને વિષે ધ્યાવવી (ચિંતવવી.) ૫૯. * ચંદ્રકળાના ધ્યાનનું ફળ अस्याः स्मरणमात्रेण, त्रुटयद्भवनिबन्धनः । प्रयाति परमानन्द-कारणं पदमव्ययम् ॥ ६॥ ચંદ્રની કળાના (ચંદ્રકળા જેવા પ્રકાશના) સ્મરણ માત્રથી સંસારના કારણરૂપ કર્મો ત્રુટી જાય છે અને તે પરમ આનંદના કારણરૂપ, અવ્યયપદ (મોક્ષપદ) પ્રત્યે જાય છે. ૬૦. प्रणव, शून्य अने अनाहतनुं ध्यान नासाग्रे प्रणवः शून्य-मनाहतमिति त्रयम् । ध्यायन् गुणाष्टकं लब्ध्वा, ज्ञानमाप्नोति निर्मलम् ॥ ६१ ।। Page #397 -------------------------------------------------------------------------- ________________ 3४४ યોગશાસ્ત્ર ભાષાંતર-અષ્ટમ પ્રકાશ ___नासिन मा ५२ प्र१९ (ॐx२ ) शून्य( 0 ) भने અનાહત (હ) આ ત્રણનું ધ્યાન કરનાર, અણિમાદિ આઠ સિદ્ધિઓ મેળવી નિર્મળ જ્ઞાન પામે છે. ૬૧ शङ्खकुन्दशशाङ्कामां-स्त्रीनमून ध्यायतः सदा । समग्रविषयज्ञान-प्रागल्भ्य जायते नृणाम् ॥६२ ॥. પ્રણવ, શૂન્ય અને અનાહત આ ત્રણેનું નિરંતર શંખ મચકુંદ અને ચંદ્રમાના સરખું વેત ધ્યાન કરતાં, મનુષ્યની સંપૂર્ણ विषयानो ज्ञानमा प्रविता थाय छे. १२ . सामान्यविद्या द्विपार्श्वप्रणवद्वन्द्वं, प्रान्तयोर्मायया वृतम् । सोऽहं मध्ये विमूर्धानं, अहम्ली कारं विचिन्तयेत् ॥६३ ॥ બે બાજુ બબે કાર, છેડાના ભાગે વ્હીકારથી વીંટેલા, વચમાં હું અને તેના વચમાં અહ્મલી એવા શબ્દો ચિંતવવા. (ही ऑ, ओ, स, हम्ली, हं, ओ, औ, ही.) प्रभायितपयु': अचिंत्यफलदा गणधरकृत विद्याध्यान कामधेनुमिवाचिन्त्य-फलसंपादनक्षमाम् अनवद्यां, जपेद्विद्या, गणभृद्वदनोद्गताम् ॥ ६४ ॥ તથા કામધેનુની માફક અચિંત્ય ફળ આપવામાં સમર્થ, નિર્દોષ અને ગણધરના મુખથી ઉત્પન્ન થએલી (ગણધરોએ કહેલી) વિદ્યાને M५ ४२३॥ ते विद्या ॐ जोग्गे, मग्गे, तथ्थे, भूए, भग्वे भविस्से अंते परखे, जिणपाधै स्वाहा १४ ॐकार ध्यान पट्कोणेऽप्रतिचक्रे फ-डिति प्रत्येकमक्षरम् । सव्ये न्यस्येद्विचक्राय, स्वाहा बाह्योऽपसव्यतः ॥६५॥ Page #398 -------------------------------------------------------------------------- ________________ ४५ અષ્ટાક્ષરી વિદ્યા भृतान्तं बिन्दुसंयुक्तं, तन्मध्ये न्यस्य चिन्तयेत् । नमो जिंणाणमित्याद्यैरों पूर्वेष्टयेबहिः ॥६६॥ છખુણાવાળે એક યંત્ર ચિત. તેના દરેક ખાનામાં સવળી રીતે " अप्रतिचक्रफट् ” मा छ अक्षमाथी सेमे अक्षर भूवाते यनी महा२ मणी रीते "विचक्राय स्वाहा" मा छ अक्षरामाथी मुर। पासे ४ अक्षर भू.. ५छी ॐनमोजिणाणं, नमोओहि जिणाणं, ॐनमोपरमोहिजिणाणं, ॐनमोसव्वोहिजिणाणं ॐनमोअणंतोहिजिणाणं, अनमोकुठ्ठबुद्धीण, ॐनमोबीजबुद्धीणं, ॐनमोपदानुसारीणं, ॐनमोसंभिन्नसोआण, ॐनमोउज्जुमइणं, ॐनमोविउलमइणं, ॐनमोदसपुव्वीण ॐनमोचोदसपुवीणं, अनमोअटुंगमहानिमित्तकुसलाणं, ॐनमोविउठवणइढिपत्ताण, ॐ नमोविज्जाहराणं, ॐनमोचारणाणं, अनमोपन्हसमणाण, ॐनमोआगासगामीणं, उँ ज्जाँ श्री व्ही धृति कीर्ति, बुद्धि, लक्ष्मी, स्वाहा, थे पहाथी પાછલું વલય પુરવું. પછી પંચપરમેષ્ઠિ મહામંત્રનાં પાંચ પદોને, पाय Hit न्यास ४२३. ते 40 प्रमाणे- ॐनमो अरिहंताणंहुाँस्वाहा Yd, ॐनमोसिद्धाणं हीस्वाहा तक-यां, ॐनमो आयरियाणं हुँस्वाहा मध्यभामा ॐनमोउवज्झायांणं हाँस्वाहा अनामिडामा, ॐनमोलोएसव्वसाहूणं हः स्वाहा निष्ठा मांगुलीमi, I प्रमाणे न्यास ४॥ યંત્રના વચમાં બિંદુ સહિત ૩ૐકારને સ્થાપન કરો. પછી તે યંત્રને માથા ઉપર પૂર્વ, દક્ષિણ અને પશ્ચિમના અંતરભાગમાં સ્થાપન કરી यिता -याnai. ६५-६६. अष्टाक्षरीविद्या अष्टपत्रेऽम्बुजे ध्याये-दात्मानं दीप्रतेजसम् । प्रणवाद्यस्य मन्त्रस्य, वर्णान् पत्रेषु च क्रमात् ॥ ६७॥ पूर्वाशाभिमुखः पूर्व-मधिकृत्यादिमण्डलम् । एकादशशतान्या -क्षरं मन्त्रं जपेत्ततः ॥ ६८ ॥ આઠ પાંખડીવાળા કમળને વિષે ઝળઝળાટ કરતા તેજવાળા Page #399 -------------------------------------------------------------------------- ________________ ૩૪ ચાગશાસ્ત્ર ભાષાંતર–અષ્ટમ પ્રકાશ આત્માને ચિંતવવા અને ઇંકારપૂર્વક પહેલા મ`ત્રના ( ત્તોબરિઠ્ઠુંતાળ એ મંત્રના) આઠે વર્ણીને અનુક્રમે પત્ર ઉપર ( આઠે પાંખડીએ ઉપર ) સ્થાપવા, તેમાં પહેલી પાંખડી પૂર્વ દિશા તરફથી ગણવી અને તેમાં પહેલા ૪ મૂકવા, પછી ક્રમે આવે તે તે દિશામાં બાકીના અક્ષરો મૂકી, તે આઠ અક્ષરવાળા મત્રને તે કમળના અક્ષર ઉપર અગિયારસાવાર જાપ કરવા. ૬૭-૬૮. વિઘ્નશાંતિ માટે पूर्वाशानुक्रमादेव - मुद्दिश्यान्यदलान्यपि । અષ્ટાત્રે વપેચોળી, સર્વત્રવૃશાન્તયે ॥ ૬૧ II, પૂર્વદિશામાં પ્રથમ પાંખડીએ એજ અનુક્રમે બીજી પણ પાંખડીઓને, દિશિ વિદિશિમાં સ્થાપન કરી, સર્વ જાતના વિઘ્નાની શાંતિ થવા માટે ચેાગીએ, આઠ દિવસ સુધી તે આઠ અક્ષરી વિદ્યાના જાપ કરવા. ૬૯. अष्टरात्रे व्यतिकान्ते, कमलस्यास्य वर्तिनः । નિવૃત્તિ પત્રં, વળીનેતાનનુમમ્ ।।૭૦ || એમ જાપ કરતાં આઠ દિવસ' ગધે તે આ કમળની અંદર રહેલા પત્રાને ( પાંખડીએ) વિષે તે અષ્ટ અક્ષરી વિદ્યાના વર્ણ અનુક્રમે જોવામાં આવશે. ૭૦. भीषणाः सिंहमातङ्ग - रक्षः प्रभृतयः क्षणात् । -- शाम्यन्ति व्यन्तराश्चान्ये, ध्यानप्रत्यूह हेतवः ॥ ७१ ॥ તે અક્ષરા જોવાથી જોનારમાં એવું સામર્થ્ય આવે છે કે ધ્યાનમાં વિઘ્ન કરનાર, ભ`કર સિંહ, હાથી, રાક્ષસ અને બીજા પણ ભૂત, પ્રેત, સર્પાદિ, તત્કાળ શાંત થઈ જાય છે. ૭૧. मन्त्रः प्रणवपूर्वोऽयं फलमैहिकमिच्छभिः । ध्येयः प्रणवहीनस्तु, निर्वाणपदकाङ्क्षिभिः ॥ ७२ ॥ આ નમો અરિહંતાળ એ મંત્ર આ લેાક સંબંધી, ફળના ઈચ્છ Page #400 -------------------------------------------------------------------------- ________________ એક શ્લેકથી મંત્ર અને વિદ્યા બતાવે છે ७४७ નારાઓએ ૐકાર સહિત ધ્યાવ, પણ જેને મોક્ષપદની જ ઈચ્છા હેય તેણે તે ૐકાર વિનાને ધ્યાવ. ૭૨. એક બ્લેકથી મંત્ર અને વિદ્યા બતાવે છે चिन्तयेदन्यमप्येनं, मन्त्रं कधिशान्तये । स्मरेत्सत्त्वोपकागय, विद्यां तां पापभक्षिणीम् ॥ ७३॥ તથા બીજા પણ આ મંત્રને કર્મને એ ઘની શાંતિને માટે ચિતવ (જ.) (શ્રીમદપમારિ વર્ધમાન તેભ્યો નમઃ કર્મના નાશને માટે આ મંત્ર જપ) અને સર્વ જીના ઉપકારને માટે તે પાપભક્ષીણ વિદ્યાને સ્મરવી (તે વિદ્યા આ પ્રમાણે છે.) ॐअर्हन्मुखकमलवासिनि पापात्मक्षयंकरि, श्रुतज्ञानज्वाला सहस्रज्वलिते, सरस्वति मत्पापं, हन, हन, दह, दह, क्षां क्षीं झं झै क्षों क्षौं क्षः क्षीरधवले, अमृतसंभवे, वं वं हूं हूँ स्वाहा ये पाक्षिण विधा જાણવી. ૭૩. प्रसीदति मनः सद्यः, पापकालुष्यमुज्झति । प्रभावातिशयादस्या, ज्ञानदीपः प्रकाशते ॥७४ ॥ ज्ञानवद्भिः समाम्नातं, वज्रस्वाम्यादिभिः स्फुटम् । विद्यावादात्समुद्धत्य, बीजभूतं शिवश्रियः ॥७५॥ એ વિદ્યાના પ્રભાવિક અતિશયથી મન તત્કાળ પ્રસન્ન થાય છે. પાપની કલુષતા દૂર થાય છે અને જ્ઞાનદીપક પ્રકાશિત થાય છે, (જ્ઞાન પ્રકટે છે.) ૭૪. swાવદુતાશા, દશાનિતનવવારિવ૬ . गुरूपदेशाद्विज्ञाय, सिद्धचक्रं विचिन्तयेत् ॥७६॥ વિદ્યા પ્રવાદથી ઉદ્ધાર કરીને, વાસ્વામી આદિ જ્ઞાની પુરુષોએ પ્રગટપણે મેક્ષ લક્ષમીના બીજસરખું માનેલું અને જન્મમરણાદિ દાવાનળને પ્રશાંત કરવાને નવીન જલધર (મેલ) સમાન, સિદ્ધચક્રને ગુરુના ઉપદેશથી જાણીને (કર્મક્ષય) માટે ચિંતવવું. ૭૫-૭૬. Page #401 -------------------------------------------------------------------------- ________________ ३४८ યોગશાસ્ત્ર ભાષાંતર- અષ્ટમ પ્રકાશ नाभिपद्मे स्थितं ध्याये-दकारं विश्वतोमुखम् । सिवणं मस्तकाम्भोजे, आकारं वदनाम्बुजे ॥७७॥ उकारं हृदयाम्भोजे, साकारं कण्ठपङ्कजे । सर्वकल्याणकारीणि, बीजान्यन्यान्यपि स्मरेत् ॥ ७८॥ નાભિ કમળમાં રહેલા સર્વવ્યાપિ અકારને ચિતવ. મસ્તક ७५२ सिप ने, भु५ ४मा आ॥२ने, ४६य ४ममा उ२ने भने કંઠમાં સાકારને ચિતવ. તથા સવર્ણા કલ્યાણ કરવાવાળાં બીજા ५९५ मीनेने भरवा. ७७-७८. . . श्रुतसिन्धुसमुद्भूत-मन्यदप्यक्षरं पदम् । : : अशेषं ध्यायमानं स्या-निर्वाणपदसिद्धये ॥७९॥ સિદ્ધાંતરૂપ સમુદ્રથી ઉત્પન્ન થએલ, બીજા પણ અક્ષર, પદ વિગેરે સમગ્રનું ધ્યાન કરવાથી મોક્ષપદની સિદ્ધિને માટે થાય છે. वीतरागो भवेद्योगी, यत्किञ्चिदपि चिन्तयेत् । तदेव ध्यानमाम्नात-मतोऽन्ये ग्रन्थविस्तराः ॥ ८ ॥ ગમે તે પદનું, વાવનું કે શબ્દનું ચિંતન કરતાં યેગી રાગ રહિત થાય, તેને જ ધ્યાન કહેલું છે. એ (પદાદિ) સિવાય બીજા (Gपाये) अयाना विस्तार (३५) छे, मेम सभा'. ८०. इति गणधरधुर्याविष्कृतादुद्धृतानि, प्रवचनजलराशेस्तत्त्वरत्नान्यमूनि । हृदयमुकुरमध्ये धीमतामुल्लसन्तु, प्रचितभवशतोत्थक्लेशनि शहेतोः ॥८१॥ . આ પ્રમાણે મુખ્ય ગણધરે પ્રગટ કરેલા, પ્રવચનરૂપ સમુદ્રથી ઉદ્ધત કરેલા આ તસ્વરૂ૫ રત્નો, અનેક સેંકડોગમે ભાવથી ઉત્પન્ન થયેલા કુલેશને નાશ કરવા માટે, બુદ્ધિમાન્ મનુષ્યના હૃદયરૂપ रिसामा स पामे. ८१... ॥ इति श्री आचार्य हेमचंद्र विरचिते योगशास्त्रे मुनि श्री केशर विजयगणिकृत बालावबोधे अष्टमः प्रकाशः ॥ Page #402 -------------------------------------------------------------------------- ________________ રૂપથધ્યાન ३-४८ . नवमः अश . रूपस्थध्यानम् मोक्षश्रीसम्मुखीनस्य, विध्वस्ताखिलकर्मणः । चतुर्मुखस्य निःशेष-भुवनाभयदायिनः ॥१॥ इन्दुमण्डलसंकाश-च्छत्रत्रितयशालिनः । लसद्भामण्डलाभोग-विडम्बितविवस्वतः ॥२॥ दिव्यदुन्दुभिनिर्घोष-गीतसाम्राज्यसंपदः । रणद्विरेफझङ्कार-मुखराशोकशोभिनः ॥३॥ सिंहासननिषण्णस्य, वीज्यमानस्य चामरैः । सुरासुरशिरोरत्न-दीप्रपादनखद्युतेः ॥४॥ दिव्यपुष्पोत्कराकीर्णा-सङ्कीर्णपरिषद्भुवः । उत्कन्धरमगकुलैः, पीयमानकलध्वनेः ॥५॥ शान्तवैरेभसिंहादि-समुपासितसन्निधेः । प्रभोः समवसरण-स्थितस्य परमेष्ठिनः ॥६॥ सर्वातिशययुक्तस्य, केवलज्ञानभास्वतः । अहतो रूपमालम्ब्य, ध्यानं पदस्थमुच्यते ॥७॥ सप्तभिःकुलकम् મોક્ષ લક્ષમી પાસ કરવાની હવે તૈયારી છે. સમગ્ર કર્મોને જેમણે વિનાશ કર્યો છે, દેશના દેતી વખતે (દેવોએ કરેલા ત્રણ પ્રતિબિંબેથી) ચાર મુખ સહિત છે, ત્રણ ભુવનને સર્વ જીને અભયદાન આપી રહ્યા છે, (કોઈ જીવોને નહિ મારવા તેવી દેશના આપનારા) ચંદ્ર મંડલ સદશ ઉજજવળ ત્રણ છો જેમના મસ્તક Page #403 -------------------------------------------------------------------------- ________________ ૩૫૦ ગશાસ્ત્ર ભાષાંતર-નવમ પ્રકાશ પર શેભી રહ્યા છે, સૂર્યમંડલની પ્રભાને વિડંબન કરતું ભામંડળ જેમની પાછળ ઝળઝળાટ કરી રહ્યું છે, દિવ્ય દુંદુભિ વાજીંત્રના શબ્દો થઈ રહ્યા છે, ગીત ગાનની સંપદાનું સામ્રાજ્ય વર્તાઈ રહ્યું છે, શબ્દ કરતા ભ્રમના ઝંકારથી અશોક વૃક્ષ વાચાલિત થયે હોય તેમ શોભી રહ્યો છે, વચમાં સિંહાસન ઉપર તીર્થકર મહારાજ બિરાજેલા છે, બે બાજુ ચામર વીંઝાઈ રહ્યા છે, નમસ્કાર કરતાં દેવ અને દાનવેના મુકુટના રસ્તેથી પગના નખની કાંતિ પ્રદીપ્ત થઈ રહી છે, દિવ્ય પુષ્પના સમૂહથી પર્ષદાની ભૂમિકા સંકીર્ણ થઈ ગઈ છે, ઊંચી ડેકે કરીને મૃગાદિ પશુઓના સમૂહે જેની મનહર વિનિનું પાન કરી રહ્યા છે. સિંહ તથા હાથી વગેરે વૈર સ્વભાવવાળા પ્રાણિઓ પિતાનું વૈર શાંત કરી બાજુ બાજુમાં બેઠેલા છે, સર્વ અતિશથી પરિપૂર્ણ, કેવળજ્ઞાનથી શોભતા અને સમવસરણમાં રહેલા, તે પરમેષ્ઠિ અરિહંતના રૂપનું આવી રીતે આલંબન લઈ જે ધ્યાન કરવું, તેને રૂપસ્થધ્યાન કહે છે. ૧-૭. પ્રકાર તરે રૂપસ્થ દયાન रागद्वेषमहामोह-विकाररैकलङ्कितम् । शान्तं कान्तं मनोहारि, सर्वलक्षणलक्षितम् ॥ ८॥ तीर्थिकैरपरिज्ञात-योगमुद्रामनोरमम् । . અમર માનવ-નિર્જ વસુતાણ . जिनेन्द्रप्रतिमारूप-मपि निर्मलमानसः । निनिमेषदृशा ध्यायन् , रूपस्थध्यानवान् भवेत् ॥ १० ।। ત્રિમિëિશેષ રાગ, દ્વેષ અને મહામહ અજ્ઞાનાદિ વિકારોના કલંકરહિત, શાંત, કાંત, મનહર, સર્વ ઉત્તમ લક્ષણોથી ઓળખાયેલ, અન્યદર્શનકારે એ નહિ જાણેલ, ગમુદ્રા (ધ્યાનમુદ્રા)ની મને હરતાને Page #404 -------------------------------------------------------------------------- ________________ પ્રકારાંતરે સ્વરૂપ ધ્યાન ધારણ કરનાર, આંખાને મહાન્ આનંદ અને અદ્ભૂત અચપળતાને આપનાર, જિનેશ્વર ભગવાનની પ્રતિમાનુ, નિલ મન કરી નિમેષોન્મેષ રહિત ( ખુલ્લી આંખ રાખી.) એક દૃષ્ટિએ ધ્યાન કરનાર, રૂપસ્થ ધ્યાનવાનું કહેવાય છે. ૮ થી ૧૦. વિવેચન—જિનેશ્વર ભગવાનની શાંત અને આનઢિ મૂર્તિના સન્મુખ, મુઠ્ઠી આંખ રાખી, એક દૃષ્ટિથી જોઈ રહેવું, આંખ મીંચવી કે હલાવવી નહિ. તેમ કરતાં શરીરનું પણ ભાન ભૂલી જઇ એક નવીન દશામાં પ્રવેશ કરાય છે. જેમાં અપૂર્વ આનંદ અને કની નિશ થાય છે. તે દશાવાળાને રૂપસ્થ યાનવાન કહે છે. ગમે તે જાતનું આલંબન હોય પણ, તેમાં કાંઇ પણ આત્મિક ગુણુ પ્રકટ થાય તા, તેને તે આલંબન નામનુ ધ્યાન કહેવાય છે. रूपस्थध्याननुं फळ योगी चाभ्यासयोगेन, तन्मयत्वमुपागतः । सर्वज्ञीभूतमात्मानमवलोकयति स्फुटम् ॥ ११ ॥ રૂપયાનના અભ્યાસે કરી, ચેાગી તન્મયપણાને પામી પ્રગટપણે પેાતાને સર્વજ્ઞ રૂપે જુએ છે. ૧૧ केवी रीते तन्मयता पामवो सर्वज्ञों भगवान् योऽय - महमेवास्मि स ध्रुवम् 1 एवं तन्मयतां याति सर्ववेदीति मन्यते । १२ ॥ ૩૫૧ જે સજ્ઞ ભગવાન છે તે, આ હું જ, નિશ્ચે કરીને છુ.. આ પ્રમાણે (તે સજ્ઞ સાથે) તન્મયપણાને પામે છતે, ચેાગી સંવત્તુ મનાય છે. ૧૨, जेवुं आलंबन तेवुं फळ वीतरागो विमुच्येत, वीतरागं विचिन्तयन् । रागिणं तु समालम्ब्य रागी स्यात्क्षोभणादिकृत् ॥ १३ ॥ રાગ રહિતનું ધ્યાન કરતાં, પાતે રાગ રહિત થઇ (કર્માંથી) Page #405 -------------------------------------------------------------------------- ________________ ૩૫ર યોગશાસ્ત્ર ભાષાંતર-નવમ પ્રકાશ મુક્ત થાય છે અને રાગીઓનું આલંબન લેનાર, કામ, ક્રોધ, હર્ષ, શક, રાગ, દ્વેષાદિ વિક્ષેપને કરનાર સાગતાને પામે છે. ૧૩ યેન કેન રી માન, યુવતે વાહ .. तेन तन्मयतां याति, विश्वरूपो मणियथा ॥१४॥ . જે જે ભાવે કરી, (ભાવનાએ કરી) જે જે ઠેકાણે, આત્માને યોજવામાં આવે છે, તે તે નિમિત્તોને પામી, તે તે ઠેકાણે તન્મયતા પામે છે. જેમ સ્ફટિકમણિની પાસે લાલ, પીળી, કાળી કે લીલી, વિગેરે જે કાંઈ રંગની વસ્તુ રાખવામાં આવે છે, તે વસ્તુની નિક ટતાથી, સ્ફટિકમણિ પણ તેવા તેવા રંગને દેખાય છે, તેમ આત્માને પણ જેવી ભાવનાએ કરી પ્રેરવામાં આવે છે તે જ તે પરિણમે છે. नासद्धयानानि सेव्यानि, कौतुकेनापि किन्त्विह । :स्वनाशयैव जायन्ते, सेव्यमानानि तानि यत् ॥ १५ ॥ માટે ઈચ્છાવિના, કેવળ કૌતુક માટે પણ, અસ ધ્યાનેનું અવલંબન લેવું નહિ, કેમકે તે અસદ્દ ધ્યાને સેવવાથી પિતાના જ વિનાશને માટે થાય છે. ૧૫. . सिध्यन्ति सिद्धयः सर्वाः, स्वयं मोक्षावलम्बिनाम् ।। संदिग्धा सिद्धिरन्येषा, स्वार्थभ्रंशस्तु निश्चितः ॥१६॥ મોક્ષને માટે જ ક્રિયા કરનાર મનુષ્યોને અષ્ટસિધ્યાદિ સર્વ સિદ્ધિઓ પોતાની મેળે જ સિદ્ધ થાય છે અને સાંસારિક સુખના અભિલાષીઓને તે સિદ્ધિઓ સિદ્ધ થાય કે ન પણ થાય એ સંદેહ યુક્ત છે, તથાપિ સ્વાર્થને નાશ તે અવશ્ય થાય જ. માટે કર્મક્ષયને અર્થે પ્રયત્ન કરવો, પણ કેવળ સિદ્ધિઓ મેળવવા માટે પ્રયત્ન નહિ કરે એ આચાર્યશ્રીને ઉપદેશ છે. ૧૬. ___ इति श्री आचार्य हेमचद्र विरचिते योगशास्त्रे मुनि श्री केशर विजयर्गणिकृत बालावबोधे नवमः प्रकाशः ॥ . Page #406 -------------------------------------------------------------------------- ________________ દશમઃ પ્રકાશ रुपातीत ध्यानम् अमूर्तस्य चिदानन्द-रूपस्य परमात्मनः । निरअनस्य सिद्धस्य, ध्यानं स्याद्रूपवर्जितम् ॥१॥ આકૃતિ રહિત, જ્ઞાનાનંદ સ્વરૂપ, નિરંજન (કમરાહત) સિદ્ધ પરમાત્માનું ધ્યાન, તે રૂપાતીત ધ્યાન કહેવાય છે. ૧ इत्यजत्रं स्मरन् योगी, तत्स्वरूपावलम्बनः । तन्मयत्वमवाप्नोति, ग्राह्यग्राहकवर्जितम् ॥२॥ તે નિરંજન સિદ્ધ સ્વરૂપનું અવલંબન લઈ નિરંતર તેનું ધ્યાન કરનાર ની ગાઢાગ્રાહક (લેવું અને લેનાર) ભાવ વિનાનું તન્મયપણું પામે છે. ૨. . . अनन्यशरणीभूय, स तस्मिन् लीयते तथा । 'ध्यातृध्यानोभयाभावे, ध्येयेनैक्यं यथा व्रजेत् ॥३॥ યેગી જ્યારે ગ્રાહ્યગ્રાહકભાવ વિનાનું તન્મયપણું પામે છે ત્યારે તેને કેાઈ પણ આલંબન રહેલું ન હોવાથી, તે યેગી તે સિદ્ધાત્મામાં તે પ્રકારે લય પામે છે કે, ધ્યાન કરનાર અને ધ્યાન એ બેઉના અભાવે, ધ્યેય. જે સિદ્ધ તેની સાથે એકરૂપ થઈ જાય છે. सोऽयं समरसीभाव-स्तदेकीकरणं मतम् । आत्मा यदपृथक्त्वेन, लीयते परमात्मनि ॥४॥ યેગીના મનનું પરમાત્માની સાથે જે એકાકારપણું તે સમરસીભાવ છે અને તેને જ એકીકરણ માનેલું છે કે જેથી આત્મ અભિન્ન પણે કરી, પરમાત્માને વિષે લીન થાય (લય પામે). ૪. ૩. Page #407 -------------------------------------------------------------------------- ________________ ૩૫૪ યોગશાસ્ત્ર ભાષાંતર-દશમ પ્રકાશ નિરાલંબન યાનને કમ अलक्ष्यं लक्ष्यसंबन्धात् , स्थूलात्सूक्ष्म विचिन्तयेत् । सालम्बाच निरालम्बं, तत्त्ववित्तत्त्वमनसा ॥ ५ ॥ પ્રથમ પિંડસ્થાદિ લક્ષ્યવાળા ધ્યાનના કમે, અલક્ષ જે નિરાલબન ધ્યાન તેમાં આવવું. પ્રથમ સ્થલ (મેટાં) દયે લઈ, અનુ કમે (અનાહદ કલા વિગેરે) સૂમ ચેનું ચિંતન કરવું અને રૂપસ્થાદિ સાલંબન યેથી, નિરાલંબન (સિદ્ધ અરૂપિ) ધ્યેયમાં આવવું. આ કમે અભ્યાસ કરવામાં આવે તે તને જાણકાર યોગી થોડા વખતમાં તત્ત્વ પામી શકે. ૫. . . एवं चतुर्विधध्याना-मृतमग्नं मुनेमनः ।.. સાક્ષાકૃતગાર, વિથ શુઢિમામ I ૬ . उपसंहार करे छे આ પ્રમાણે પિંડસ્થ, પદસ્થ, રૂપસ્થ અને રૂપાતીત આ ચાર પ્રકારના ધ્યાનામૃતમાં મગ્ન થયેલું મુનિનું મન, જગતના તને સાક્ષાત્ કરી (તોને અનુભવ કરી) આત્માની વિશુદ્ધિ કરે છે. ૬. પ્રકાર તરે ચાર પ્રકારનું ધ્યેય आज्ञापायविपाकानां, संस्थानस्य च चिन्तनात् । इत्थं वा ध्येयभेदेन, धर्म्य ध्यानं चतुर्विधम् ॥ ७ ॥ આજ્ઞા, અપાય, વિપાક અને સંસ્થાનના ચિતન કરવાથી, દશેયના ભેદે, આ પ્રમાણે પણ ધર્મધ્યાન ચાર પ્રકારનું કહેવાય છે. ૭. આશા ધ્યાનનું સ્વરૂપ आज्ञां यत्र पुरस्कृत्य, सर्वज्ञानामबाधिताम् । તવતશ્ચિત્તથી તાજ્ઞાણાનમુખ્યતે | ૮ | પૂર્વાપર બાધાસહિત અથવા કેઈ દર્શનકારેથી ખંડિત ન થઈ શકે તેવી, સર્વસની આજ્ઞાને આગળ કરી, તત્ત્વથી (અર્થોનું) ચિંતન કરવું તે આજ્ઞા ધ્યાન કહેવાય છે. ૮. Page #408 -------------------------------------------------------------------------- ________________ અપાયધ્યાનનું સ્વરૂપ ૩૫૫ सर्वज्ञवचनं सूक्ष्मं, हन्यते यन्न हेतुभिः । तदाज्ञारूपमादेयं, न मृषाभाषिणो जिनाः ॥ ९॥ સર્વજ્ઞે કહેલું સૂક્ષ્મ વચન પણ હેતુ કે યુક્તિએ કરી ખડિત થતું નથી, તે સજ્ઞનુ' વચન આજ્ઞારૂપે સ્વીકારવુ', કેમકે જિનેશ્વરા અસત્ય બેાલતા નથી. તે આજ્ઞારૂપ યાન કહેવાય છે. ૯. વિવેચન—આપ્ત ( પ્રમાણિક) પુરુષાના વચના, તે આજ્ઞા કહેવાય છે. તે આજ્ઞા આગમ અને હેતુવાદ એમ બે પ્રકારની છે. શબ્દોથી પદાર્થોનું' અગીકાર કરવાપણું તે આગમ અને પ્રમાણાંતરાની સરખામણીથી ચા મદદથી પદાર્થોની સત્યતા સ્વીકારવી તે હેતુવાદ કહેવાય છે. આ બેઉ નિર્દોષ હાવાથી પ્રમાણ મનાય છે. કેમકે જેનુ કારણુ અને પરિણામ નિર્દોષ હોય તે પ્રમાણ મનાય છે. અર્થાત્ તે જ પ્રમાણનુ લક્ષણ છે. દોષ, રાગ, દ્વેષ, માહ અને અજ્ઞાન તે અહંતમાં સંભવતાં જ નથી. માટે આવા નિર્દોષ પુરુષથી પેઢા થએલ આગમ જ પ્રમાણુ હાઈ શકે છે. આ આગમ અંગ ઉપાંગ અને પ્રકરણાદિ જળથી ભરેલ સમુદ્ર જેવું છે તેમજ અનેક અતિશાયિક જ્ઞાનાથી ભરપૂર છે. દૂરભવ્યેાને મળવું દુર્લભ છે, પણ તે જ ઉત્તમ જીવાને માટે તે સુલભ છે. પઢાર્થીનાં દ્રવ્ય, ગુણ, પર્યાય, નિત્ય, અનિત્ય, સ્વસ્વરૂપ, પરંસ્વરૂપ, સદ્, અસદ્ એ આદિના સ્થિર ચિત્ત કરી વિચાર કરવા તે આજ્ઞાવિચય ધ્યાન કહેવાય છે. ૯. અપાયધ્યાનનુ` સ્વરૂપ रागद्वेष कषाया - जयमानान् विचिन्तयेत् । यत्रापायांस्तदपाय- विचयध्यानमिष्यते ॥ १० ॥ જે ધ્યાનમાં રાગ, દ્વેષ અને ક્રોધાદિ વિષયેાથી ઉત્પન્ન થતાં કષ્ટોનુ' ચિંતન કરવું, તે અપાયવિચય નામનું ધ્યાન કહેવાય છે. ૧૦. આ ધ્યાનનુ` કે વિચારનું ફળ શું? ऐहिकामुष्मिकापाय- परिहारपरायणः । તતઃ પ્રતિનિવદ્વૈત, સમન્તાવુ વાવ મેળઃ ॥ ૨ ॥ - Page #409 -------------------------------------------------------------------------- ________________ ૩૫૬ યોગશાસ્ત્ર ભાષાંતર-દશમ પ્રકાશ રાગ દ્વેષાદિથી થતાં કષ્ટોને વિચાર કરવાથી, આ જન્મ તથા ભાવજન્મમાં થવાનાં અપાય (દુઃખ કો) ને પરિહાર (ત્યાગ) કરવામાં તત્પર થવાય છે અને પછી સર્વથા પાપ કર્મોથી નિવૃત્ત થાય છે. (માટે શુભ યા અશુભ દરેક ક્રિયાનું પરિણામ શું આવે છે અને આવશે, તે સંબંધી ઘણી બારીકતાથી વિચાર કરે જોઈએ.) ૧૧. વિવેચન–જેઓએ જિનેશ્વરના માર્ગને સ્પર્શ કર્યો નથી, પરમાત્મ સ્વરૂપ જાણ્યું નથી અને યતિમાર્ગ (નિવૃત્તિ માર્ગ) સંબંધી વિચાર પણ કર્યો નથી, તેઓને હજારો જાતનાં કષ્ટ આવી પડે છે. આ દુનિયાની માયાને મેહમાં જેઓનું ચિતન્ય પરાધીન થઈ ગયું છે, તેવા અજ્ઞ એ શું અકાર્યો નથી કર્યા? અને કેવાં કેવાં કષ્ટ નથી પામ્યા ? અર્થાત્ સર્વ અકાર્યો કર્યા છે, અને સર્વ જાતનાં દુઃખોને અનુભવ કર્યો છે. દરેક એ વિચારવું જોઈએ કે, જે જે દુખે નર્કમાં, તિર્યામાં અને મનુષ્યમાં, અમે પામ્યા છીએ, તેમાં ખરેખર અમારો જ પ્રમાદ છે. અરે સમ્યકત્વ પામ્યા જેવી સ્થિતિ મેળવ્યા છતાં પણ મન, વચન અને કાયાથી કરાયેલાં દુષ્કર્મોથી, અમે અમારે હાથે જ શરીરમાં અગ્નિ સળગાવી દુઃખી થયા છીએ. હે આત્મન ! મેક્ષમાર્ગ સ્વાધીન છતાં, તે માગને મૂકી દઈ, કુમાર્ગની શોધમાં પ્રવેશ કરી તે પોતે જ પોતાના આત્માને કષ્ટમાં નાંખે છે. જેમ સુકાળ સુભિક્ષના વખતમાં, અથવા સ્વતંત્ર રાજ્ય મળ્યાં છતાં મૂખ લેકે ભિક્ષા માગતા ફરે છે, તેમ મેક્ષમાર્ગ પિતાને સ્વાધીન છતાં, મારા જેવા મૂખ ભવમાં ભમ્યા કરે છે. આ પ્રમાણે પિતાના અને પરના સંબંધમાં અપાયની પરંપરાના કારણ સંબંધી વિચાર કરે અને હવેથી સાવધાન થવું તે અપાયવિચય ધ્યાન કહેવાય છે. વિપાકરિચય ધ્યાનનું સ્વરૂપ - પ્રતિક્ષાભૂતો, યત્ર જોવા . चिन्त्यते चित्ररूपः स, विपाकविचयो मतः ॥ १२॥ Page #410 -------------------------------------------------------------------------- ________________ વિપાકવિચય ધ્યાનનું સ્વરૂપ ૩૫૭ ક્ષણ ક્ષણ પ્રત્યે ઉત્પન્ન થતા, કર્મફળના ઉયના અનેક પ્રકારે વિચાર કરવા, તે વિપાકવિચય ધ્યાન કહેવાય છે. ૧૨. या संपदा तो या च विपदाऽऽनारकात्मनः । एकातपत्रता तंत्र, पुण्यापुण्यस्य कर्मणः ॥ १३ ॥ તે વિચાર આ પ્રમાણે કરવાના છે કે, ( ઉંચામાં ઉંચી ) સ’પત્તા અરિહંતની; અને ( નીચામાં નીચી ) વિપદા નારકના જીવેાની તે બેઉ સ્થળે પુણ્યકમનું અને પાપકનું એક છત્ર રાજ્ય છે. અર્થાત્ પુણ્ય પાપની પ્રખલતા તે જ સુખ-દુઃખનુ` કારણ છે. ૧૩. વિવેચન—વિપાક એટલે શુભાશુભ કર્મોનું ફળ. આ ફળદ્રવ્ય ક્ષેત્રાદિ સામગ્રી અનુસાર અનેક પ્રકારે અનુભવાય છે. સ્વાદિષ્ટ ખાદ્યાદિના ભેાગ, પુષ્પમાલા, ચંદન, દુલ અને અંગના પ્રમુખના ઉપભાગ, એ દ્રવ્યાના ભાગાભાગ શુમ છે, તથા સપ, શસ્ર, અગ્નિ અને વિષાદ્વિ દ્રવ્યાને અનુભવ તે અશુભ છે. સૌધર્માદિ વિમાન, ઉપવન અને પુષ્પ, ફલાદિથી ભરપુર આરામાદિ ક્ષેત્રના અનુભવ શુભ છે. .અને મશાન, જ*ગલ, શૂન્ય. અરણ્ય એ આદિ ક્ષેત્રેના અનુભવ અશુભ છે. ઘણા ઉષ્ણુ અને ઘણા શીત નહિ તેવા, વસ'ઋતુ પ્રમુખકાળના અનુભવ શુભ છે. તથા ગ્રીષ્મ અને મ‘તાદિ ઋતુ કે જેમાં ઘણા તાપ અને ઘણી ટાઢ પડે છે તે કાળમાં ચાલવું તે અશુભ છે. મનની નિર્મળતા, આધિ, વ્યાધિ આદિ દુઃખવત અને સતાષાદિ ભાવાએ સહિત વન, તે શુભભાવ જાણવા. અને ક્રોધ, અહંકાર તથા રૌદ્રધ્યાનાદ્દિકના અનુભવ તે અશુભ ભાવ જાણવા. ઉત્તમ દેવપણ', કર્મ ભૂમિનુ` મનુષ્યપણું', એ શુભ જાણુર્યું. ભિજ્ઞાદિ મ્લેચ્છ જાતિમાં મનુષ્યજન્મ, તિય ચ અને નારકી વગેરે અશુભ ભાવા જાણવા. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ અને ભવને આશ્ર. ચિને કર્મોના ક્ષચેાપશમ, ઉપશમ, કે ક્ષય થાય છે. આ પ્રમાણે દ્રવ્યાદિ સામગ્રીના ચેાગે પ્રાણિઓને કર્મા પાતપાતાનાં ફળ આપે છે. અર્થાત્ જીવા પાતપાતાના કરેલ કર્મોના અનુભવ કરે છે. તે Page #411 -------------------------------------------------------------------------- ________________ યેગશાસ્ત્ર ભાષાંતર-દશમ પ્રકાશ કર્મો આઠ પ્રકારનાં છે. જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, વેદનીય, મોહનીય, આયુષ્ય, નામ, ગેત્ર અને અંતરાય. જેમ વસ્ત્રાદિકના પાટા વડે નેત્ર અવરાઈ શકે છે, તેમ સર્વજ્ઞ સદશ જીવનું જ્ઞાન, જ્ઞાનાવરણીય કર્મરૂપ પાટાથી દબાઈ જાય છે. મતિ, શ્રુત, અવધિ, મન:પર્યવ અને કેવળ, આ પાંચ જ્ઞાને જેનાથી અવરાય છે તેને જ્ઞાનાવરણીય કર્મ કહે છે. ' પાંચ પ્રકારની નિદ્રા અને ચાર પ્રકારનાં દર્શને, જેનાથી અવરાય છે તે. દર્શનાવરણીય કર્મને વિપાક છે. " જેમ કેઈ માણસ રાજાને જોવાની ઈચ્છાવાળે હેય, પણ પ્રતિહારના કવાથી રાજાનાં દર્શન ન કરી શકે તેમ આ દર્શના વરણીય કર્મના ઉદયરૂપ પ્રતિહારના કવાથી, આત્મારૂપ રાજાના દર્શન ન કરી શકે. . મઘથી લેપાયેલી ખડ્રગની ધારાના આસ્વાદ તુલ્ય. સુખદુઃખના અનુભવવાળું વેદનીયકર્મ છે. મદિરાના પાન સરખું મેહનીય કર્મ છે. જેમ મદિરા પીવાથી, મનુષ્યને કર્તવ્યાકર્તવ્યનું ભાન રહેતું નથી, તેમ મેહનીયમના ઉદયથી સત્યાસત્યને નિર્ણય થતું નથી, અને ચારિત્રહના ઉદયથી વિરતિના કર્તવ્યમાં આદર થતું નથી. . દેવ, માનવ, તિર્યંચ અને નારક એમ ચાર પ્રકારનું આયુષ્ય છે. પિતાપિતાના જન્મમાં (નિમાં) છાને રાખવા માટે આયુષ્ય એક બેડી તુલ્ય છે. ગતિ જાત્યાદિની વિચિત્રતા કરનાર, ચિતાર સમાન, નામકર્મને વિપાક આ શરીરમાં જેને હોય છે. ઘતન અને મદિરાના ભાંડેને બનાવનાર કુંભારની માફક, ઉચ્ચનીચ ગોત્રકર્મના વિપાકે, ઉચ્ચ, નીચ ગોત્રમાં જન્મવું પડે છે. તે ગેત્રમને વિપાક કહેવાય છે. જે બાધકતાથી દાનાદિ લબ્ધિઓને લાભ જીવને મળતું નથી તે અંતરાયકર્મ ભંડારી સમાન છે. Page #412 -------------------------------------------------------------------------- ________________ સસ્થાનવિચય ધ્યાન ૩૫૯ આ પ્રમાણે મૂલ કની પ્રકૃતિના અનેક વિપાકાને ભિન્ન ભિન્ન વિચારતાં, વિપાકવિચય નામનું ધર્મ ધ્યાન કહેવાય છે. સસ્થાનવિચય ધ્યાન अनाद्यन्तस्य लोकस्य स्थित्युत्पत्तिव्ययात्मनः । જ્ઞાતિ ચિન્તયવત્ર, સંસ્થાનવિષયઃ સ તુ ।। ૪ । 9 ઉત્પન્ન થવુ', સ્થિર રહેવુ' અને વિનાશ પામવું એ સ્વરૂપવાળા અનાદિ અનંત લેાકેાની આકૃતિનું જે ધ્યાનમાં ચિંતન કરવું, તે સંસ્થાનવિચય ધર્મધ્યાન કહેવાય છે. ૧૪. વિવેચન—આ દુનિયાના કોઈ પણ પદાર્થના દ્રવ્યથી નાશ થતા જ નથી. તેના પર્યાય બદલાયા કરે છે, એટલે તે દ્રવ્ય એક આકૃતિને મૂકી, બીજી આકૃતિમાં ગોઠવાઈ ગયુ'; પશુ તેથી મૂળ દ્રવ્યના નાશ થાય છે એમ તા ન જ કહી શકાય, દાખલા તરીકે એક લાંબુ લાકડુ` છે, તેની પેટી બનાવી. પેટી બની એટલે, લાકડાની જે લાંખી આકૃતિ હતી, તેના નાશ થયે, પેટીની ઉત્પત્તિ થઈ અને લાકડુ દ્રવ્ય તે તા પેટી બની તેા પણ કાયમ જ રહ્યું. આમ પેટીની ઉત્પત્તિ, · લાંખા લાકડાની આકૃતિના નાશ અને લાકડાપણાના દ્રવ્યનું કાયમ રહેવા પણુ, એમ એક એક વસ્તુ ત્રણ પ્રકારે અને છે. તેવીજ રીતે આ દુનિયાની સર્વ વસ્તુઓમાં બન્યા કરે છે, માટે જ વસ્તુત: દ્રવ્યાના નાશ નથી. ઉપર કહેવામાં આવ્યુ છે કે લાક દુનિયા અનાદિ, અન`ત છે, આદિ અંત વિનાની છે. એના એ જ આશય છે કે, દરેક વસ્તુએમાં ઉત્પત્તિ, સ્થિતિ અને નાશ એ ત્રણ બદલાયા કરે છે અને તેથી કેાઈ વસ્તુની સર્વથા આદિ (ઉત્પત્તિ ) અને સર્વથા વિનાશ કહી શકાય જ નહિ. આ ઉત્પત્તિ, સ્થિતિ અને વ્યયરૂપ લેાકની આકૃતિનુ' એટલે તેમાં રહેલ પદાર્થાંનુ ચિંતન કરવું અને પરવસ્તુથી આત્મદ્રવ્યને વ્યાવૃત્ત કરી, તેમાં નિમગ્ન થયું તે, સસ્થાન વિચયધર્મ ધ્યાન કહેવાય છે. Page #413 -------------------------------------------------------------------------- ________________ ૩૬૦ યોગશાસ્ત્ર ભાષાંતર-દશમ પ્રકાશ લેકધ્યાનનું ફળ नानाद्रव्यगतानन्त-पर्यायपरिवर्तने । सदा सक्तं मनो नैव, रागाद्याकुलतां व्रजेत् ॥ १५ ॥ આ લેક સ્વરૂપને વિચાર કરવાથી શું ફાયદો થાય? આમ શંકા કરનારને ઉત્તર આપે છે કે, અનેક દ્રવ્યામાં રહેલા અનંત પર્યાને પરાવર્તન કરવાથી ( દ્રવ્યગત પર્યાયના સંબંધમાં વિચાર કરવાથી) નિરંતર તેમાં આસક્ત થયેલું મન, રાગાદિ આકુળતા પામતું નથી. ૧૫. વિવેચન-દ્રવ્યના ઉત્પત્તિ, સ્થિતિ અને વ્યય સંબંધિ વિચાર કરતાં વરાત્પત્તિ પણ સંભવે છે. કઈ પણ દ્રવ્યની આકૃતિ ઉપર મોહ યા રાગ હેય તે, તરતજ તેના ભાવિ વિનાશ ઉપર દૃષ્ટિ કરતાં મમત્વ ઓછો થાય છે. એક આકૃતિના વિનાશથી શેક થઈ આવ્યું હોય ત્યારે બીજી બાજુ ઉપર તેની સ્થિતિની હૈયાતી છે. આ વિચાર આવતાં, શેકમાં ફેરફાર અવશ્ય થઈ શકે છે. ત્યારે ઉત્પત્તિ, સ્થિતિ અને લયને ત્રણે ભાગો ઉપર દષ્ટિ રાખનારને હર્ષ કે શોક, રાગ કે દ્વેષ, એ માંહીલું કઈ પરાભવ કરી શકતું નથી, કારણ કે શરૂઆતથી જ તેની દષ્ટિ ત્રણે ભાગે ઉપર સરખી રહેલી છે. એ આદિ અનેક ફાયદાઓ લેકના કે દ્રવ્યના વિચારથી થાય છે. धर्मध्याने भवेद्भावः, क्षायोपशमिकादिकः । એવા રામવિશુદ્વાર શુ, પતાવણીતા પુરા | ૨૬ ધર્મધ્યાન ક્ષયપશામક આદિ ભાવ હોય છે અને જેમ જેમ તે આગળ વધતું જાય તેમ તેમ અનુક્રમે પીત, પદ્ધ અને શુક્લ લેશ્યા વિશુદ્ધ વિશુદ્ધ હોય છે. ૧૬. ધ્યાનનું ફળ . अस्मिनितान्तवैराग्य-व्यतिषङ्गतरङ्गिते । जायते देहिनां सौख्यं स्वसंवेद्यमतीन्द्रियम् ॥ १७ ॥ Page #414 -------------------------------------------------------------------------- ________________ ધર્મ ધ્યાનનું પારલૌકિક ફળ ૩૬૧ આ ચાર પ્રકારનાં ધ્યાનમાં, અત્યંત વૈરાગ્ય રસના સંગથી તરંગિત થએલા યોગીઓને, પિતે અનુભવ કરી શકે તેવું અતીન્દ્રિય (ઇદ્રિના વિષય વિનાનું) આત્મિક સુખ પ્રાપ્ત થાય છે. ધર્મ યાનનું પારલૈકિક ફળ त्यक्तसङ्गास्तनुं त्यक्त्वा, धर्मध्यानेन योगिनः । ग्रैवेयकादिस्वर्गेषु, भवन्ति त्रिदशोत्तमाः ॥ १८ ॥ महामहिमसौभाग्यं, शरच्चन्द्रनिभप्रभम् । प्राप्नुवन्ति वपुस्तत्र, लग्भूषाम्बरभूषितम् ॥ १९ ॥ विशिष्टवीर्यबोधाढयं, कामार्तिज्वरवर्जितम् । निरन्तरायं सेवन्ते, सुखं चानुपम चिरम् ॥ २० ॥ इच्छासंपन्नसर्वार्थ-मनोहारि सुखामृतम् । निर्विघ्नमुपभुजाना, गतं जन्म न जानते ॥ २१ ॥ સર્વ સંગોને ત્યાગ કરી; ધર્મધ્યાનમાં શરીરને ત્યાગ કરનાર યોગીઓ, ગ્રેવેયક આદિ સ્વર્ગોમાં ઉત્તમ દેપણે ઉત્પન્ન થયા છે. ત્યાં મહાન મહિમા, મહાન સૌભાગ્ય, શરદ ઋતુના ચંદ્રની પ્રભા સમાન પુષ્પમાલા, આભૂષણ અને વસ્ત્રોથી વિભૂષિત શરીર પામે છે અને વિશિષ્ટ વીર્ય તથા જ્ઞાનયુક્ત, કામની પીડારૂપ જવર વિનાનું, ઉપમા રહિત અને અંતરાય વિનાનું સુખ ઘણું કાળ ભોગવે છે. ઈચ્છા થતાં જ સર્વ પદાર્થોની પ્રાપ્તિ થાય છે. આ જ કારણથી મનને આનંદ આપનાર સુખરૂપ અમૃતને વિદન રહિત ભેગવતાં કેટલા કાળ ગયા તે પણ તેઓ જાણતા નથી. ૧૮ થી ૨૧. - વિવેચન-ધ્યાનની પરાકાષ્ટાએ નહિ પહોંચેલા સંસ્કારી ગીઓને, બાકી રહેલ કર્મો ખપાવવા દેવાદિક યોનિઓમાં જન્મ લેવા પડે છે. ત્યાં પૂર્વજન્મના સંસ્કારવાળા હોવાથી, પોતાની જાગૃતિ ભૂલાતી નથી, પણ પુણ્યની પ્રબળતાથી અનેક ઉત્તમ વિષયો મળી આવે છે, તેને અનુભવ કરી પાછા જન્મમાં આવે છે. Page #415 -------------------------------------------------------------------------- ________________ યોગશાસ્ત્ર ભાષાંતર-એકાદશ પ્રકાશ તે જ બતાવે છે दिव्यभोगावसाने च, च्युत्वा त्रिदिवतस्ततः । उत्तमेन शरीरेणा-वतरन्ति महीतले ॥ २२ ॥ दिव्यवंशे ससुत्पन्ना, नित्योत्सवमनोरमान् । भुञ्जते विविधान् भोगा-नखण्डितमनोरथाः ॥ २३ ॥ ततो विवेकमाश्रित्य, विरज्याशेषभोगतः । ध्यानेन ध्वस्तकर्माणः, प्रयान्ति पदमव्ययम् ॥ २४ ॥ દેવ સંબંધી ભેગ પૂર્ણ થવા પછી, તે દેવકથી દિવ્ય દેહને ત્યાગ કરી, પૃથ્વીતલ ઉપર ઉત્તમ શરીરે ચંન્મ લે છે. જયાં નિરંતર મનહર ઉત્સવે થઈ રહ્યા છે તેવા દિવ્ય વંશમાં ઉત્પન્ન થઈ, અખંડિત મનોરથવાળા, તેવો વિવિધ પ્રકારના ભાગને ઉપભેગ કરે છે. પછી વિવેકને આશ્રય કરી, દુનિયાના અશેષ ભેગથી વિરક્ત થઈ ધ્યાન દ્વારા સર્વ કર્મોને નાશ કરી, અવ્યય પદ પ્રાપ્ત કરે છે. ૨૨ થી ૨૪. ॥ इति श्री आचार्य हेमचन्द्र विरचिते योगशास्त्रे मुनिश्री केशरविजय गणिकृत बालावबोधे दशमः प्रकाशः ॥ એકાદશ પ્રકાશ शुक्ल ध्यानम् स्वर्गापवर्गहेतुर्धर्मध्यानमिति कीर्तितं तावत् ।' अपवणुकनिदानं शुक्लमतः कीर्त्यतेध्यानम् ॥ १॥ . પ્રથમ સ્વર્ગ અને (પરંપરાએ) મોક્ષના કારણભૂત ધર્મ ધ્યાનનું સ્વરૂપ કહ્યું. હવે મેક્ષના એક ખરેખર કારણરૂપ શુક્લ ધ્યાનનું સ્વરૂપ કહીએ છીએ. ૧. Page #416 -------------------------------------------------------------------------- ________________ શફલ ધ્યાનને યોગ્ય છે ૩૬૩ શુકુલધ્યાનને અધિકારી કોણ? इदमादिमसंहनना एवालं पूर्ववेदिनः कर्तुम् । स्थिरतां न याति चित्तं कथमपि यत्स्वल्पसत्त्वानाम् ॥२॥ આ શુક્લધ્યાન કરવાને, પહેલા વજsષભનારાચસંઘેણુવાળા અને પૂર્વ ધરે (પૂર્વના જ્ઞાનના જાણકાર) જ સમર્થ છે. કેમકે અલ્પ સત્ત્વવાળા પ્રાણિઓનાં મન, કેઈ પણ પ્રકારે (શુકુલ ધ્યાનને લાયક) સ્થિરતા પામી શકતાં નથી. ૨. શુકૂલધ્યાનને યોગ્ય જીવે धत्ते न खलु स्वास्थ्य, व्याकुलितं तनुमतां मनो विषयः । . शुक्लध्याने तस्मानास्त्यधिकारोऽल्पसाराणाम् ॥ ३ ॥ વિષયેથી વ્યાકુળ થયેલાં મનુષ્યોનાં મન, સ્થિરતા ધારણ કરી શક્તાં નથી. આ જ કારણથી અલ્પ સત્વવાળા જીવોને સુફલધ્યાન ધાવવાને અધિકાર નથી. ૩. વિવેચન–પાંચ ઈદ્રિયોના વિષયથી વ્યાકુળ થએલાં મને સ્વસ્થ થતાં નથી. આ જ હેતુ ધર્મધ્યાનને પણ લાગુ પડે છે. તથાપિ ધર્મધ્યાન, શુકલધ્યાનની અપેક્ષાઓ ઉજજવળતામાં અને સ્વ૨છતામાં ઘણું મંદ હોય છે અને તે ખરેખર શુદ્ધ આમિક જ નથી. જે શુદ્ધ આત્મિક જ ધર્મધ્યાન હોય તે, દેવાદિ ગતિ પ્રાપ્ત થવી ન જોઈએ. આથી જ સમજી શકાય છે કે, ઇંદ્રિય વિષયોની વ્યાકુળતાની શાંતિ, ધર્મ ધ્યાનમાં જે પ્રકારની હોય છે, તેનાથી ઘણું જ વિશેષ પ્રકારે શાંતિ; શુકલધ્યાનમાં જોઈએ અને આવી શાંતિવાળા છો હોય તે, તે શુકલધ્યાનના અધિકારી થઈ શકે છે. શુકલધ્યાનમાં જે પ્રકારની શાંતિ જોઈએ તે એવી હોવી જોઈએ કે, ધ્યાનમાં તેના શરીરને કેઈ છેદે, ભેદ, હણે કે બાળે, તે પણ પિતે તટસ્થ દષ્ટા હેય તેમ રહ્યા કરે. તેમજ વૃષ્ટિ, શીત, વાત અને તાપારિક દુખે કરી કરે પણ નહિ. વળી તે ધ્યાનમાં હોય ત્યારે દેખવું, સાંભળવું, ૧. વજની જેમ હાડકાઓની મજબુતાઈવાળું શરીર. Page #417 -------------------------------------------------------------------------- ________________ १४ યેગશાસ્ત્ર ભાષાંતર-એકાદશ પ્રકાશ સુંઘવું કે સ્પર્શવું તેની કાંઈ પણ ખબર ન પડે અને જાણે પાષાણની ઘડેલી મૂર્તિ હોય તેમ સ્થિરતાપૂર્વક ધ્યાનમાં મગ્ન રહે. આવી સ્થિરતા અ૯પ સત્ત્વવાળાને ન હેય માટે તે અધિકારી નથી. ૩. (અહીં શિષ્ય શંકા કરે છે કે પૂર્વધરે અને વજઋષભનારાચ સંઘયણવાળા જ છે જે સુફલધ્યાનના અધિકારી છે. તે હમણાનાં સેવા (છેલ્લા) સંઘેણવાળા જીવે આગળ તે ધ્યાનના સ્વરૂપને કહેવાની શી જરૂર છે? આચાર્ય શ્રી ઉત્તર આપે છે) अनवच्छित्याम्नायः समागतोऽस्येति कीयतेऽस्माभिं । दुष्करमप्याधुनिकैः शुक्लध्यानं यथाशास्त्रम् ॥ ४ ॥ જુઓ કે, જેવી રીતે શાસ્ત્રમાં કહ્યું છે તેવી રીતે, શુફલ. ધ્યાન ધ્યાવવું એ અત્યારના છ માટે દુષ્કર છે, તથાપિ આ શુક્લધ્યાનના સંબંધમાં પરંપરાએ જે આમ્નાય ચાલ્યો આવે છે અર્થાત્ પરંપરાએ શુકલધ્યાનનું જે સ્વરૂપ ચાલ્યું આવ્યું છે તે, વિરછેદ ન થઈ જાય માટે તે પ્રમાણે હું કહું છું. ૪. શુકલધ્યાનના ભેદ કહે છે ज्ञेयं नानात्वश्रुतविचारमैक्यश्रुताविचारं च । सूक्ष्मक्रियमुत्सन्नक्रियमिति भेदैश्चतुर्धा तत् ॥ ५ ॥ ૧. પૃથફવદ્યુત વિચાર, ૨. અપૃથફવકૃત અવિચાર, ૩. સૂક્ષમ ક્રિયા અપ્રતિપાતિ, ૪. ઉચ્છિન્નક્રિયા અનિવૃત્તિ એમ ચાર ભેદે કરી તે શુકલધ્યાન જાણવું. ૫. શુલધ્યાનને પહેલે ભેદ एकत्र पर्ययाणां विविधनयानुसरणं श्रुताद् द्रव्ये । अर्थव्यञ्जनयोगान्तरेषु संक्रमणयुक्तमायं तत् ॥ ६ ॥ એક પરમાણવાદિદ્રવ્યમાં ઉત્પાદ, સ્થિતિ, વિલય અને મૂર્ત ત્યાદિ પર્યાનું, દ્રવ્યાર્થિક, પર્યાયાર્થિક નએ કરી, પૂર્વ ગત શ્રુતાનુસારે ચિંતન કરવું. તે ચિંતન દ્રવ્ય, શબ્દ તથા મન, વચન, કાયાના ચેગાંતરમાં સંક્રમણરૂપ હોવું જોઈએ. જેમકે એક દ્રવ્યના Page #418 -------------------------------------------------------------------------- ________________ ૩૬૫ ચોથા ભેદનું સ્વરૂપ ચિંતનથી તેના શબ્દના ચિંતન ઉપર આવવું. શબ્દ ચિંતનથી દ્રવ્ય ઉપર આવવું, મનેયેગથી કાયયેગના ચિંતનમાં યા વાયેગના ચિંતનમાં, એમ કાયોગથી મનેગે યા વાગે સંક્રમણ કરવું તે શુફલધ્યાનને પ્રથમ ભેદ છે. ૬. વિવેચન–અહીં કેઈ શંકા કરે કે, અર્થ, વ્યંજન અને ગાંતરોમાં, સંક્રમણ કરવાથી મનની સ્થિરતા કેવી રીતે કહી શકાય અને સ્થિરતા વિના ધ્યાન કેમ કહેવાય તેને ઉત્તર એ છે કે, એક દ્રવ્યના સંબંધમાં સ્થિરતા હોવાથી ધ્યાન કહી શકાય છે. બીજા ભેદનું સ્વરૂપ एवं श्रुतानुसारादेकत्ववितर्कमेकपर्याये । .. अर्थव्यञ्जनयोगान्तरेष्वसंक्रमणमन्यत्तु ॥ ७ ॥ પૂર્વના જાણ મનુષ્યો માટે પૂર્વગત શ્રુતાનુસારે અને જેને પૂર્વનું જ્ઞાન ન હોય તેને અન્યત્રુતાનુસારે, અર્થ, વ્યંજન, ગાંતરેને વિષે અસંક્રમણરૂપ, એક પર્યાય વિષયિક ધ્યાન તે એકત્વવિતર્ક નામના શુકલધ્યાનને બીજે ભેદ છે. ૭. • '. ત્રીજા ભેદનું સ્વરૂપ निर्वाणगमनसमये, केवलिनो दरनिरुद्धयोगस्य । सूक्ष्म क्रियाप्रतिपाति, तृतीयं कीर्तितं शुक्लम् ॥ ८ ॥ મોક્ષગમનના અવસરે કેવલિને મન, વચન, કાયાના (બાર) યોગનું રેકવું, તે સૂક્ષ્મ ક્રિયા અપ્રતિપાતિ ત્રીજું શુકલધ્યાન છે. ૮. - ચોથા ભેદનું સ્વરૂપ केवलिनः शैलेशीगतस्य शैलवदकम्पनीयस्य । उत्सनक्रियमप्रतिपाति तुरीयं परमशुक्लम् ॥ ९ ॥ પહાડની જેમ અકંપનીય, શેલેશીકરણમાં રહેલા કેવલીને, ઉત્સત્રક્રિયા અપ્રતિપાતિ, શુકલધ્યાનને ચે ભેદ હોય છે. ૯. વિવેચન–આ શુલધ્યાન સંબંધી અત્યારે કાંઈક પણ વિશેષ જાણવું. તે મને અશક્ય લાગે છે. અત્યારના મુનિગણને સંપ્રદાય, Page #419 -------------------------------------------------------------------------- ________________ ૩૬૬ યોગશાસ્ત્ર ભાષાંતર-એકાદશ પ્રકાશ ધ્યાન સંબંધી એટલો બધે પશ્ચાત્ છે કે, તેથી ચાલતા સંપ્રદાયથી વિશેષ જાણવાનું મને કાંઈ બન્યું નથી. એથી જોઈએ તે અક્ષરાર્થ પણ શુકલધ્યાન સંબંધી હું લખી શક્યો નથી. ૯. ચાર ભેદોમાં યોગની સંખ્યા एकत्रियोगभाजामाद्यं स्यादपरमेकयोगानाम् ।.. तनुयोगिनां तृतीयं निर्योगाणां चतुर्थ तु ॥ १० ॥ ત્રણ ગની પ્રવૃત્તિવાળા ગીમાં પહેલે શુફલધ્યાનને ભેદ હેય. મનાદિ એક યોગની પ્રવૃત્તિવાળામાં બીજો શુકલધ્યાનને ભેદ હેય. સૂમ શરીરના યોગવાળાને ત્રીજે ભેદ હૈય અને રોગરહિતને શુકલધ્યાનને ચે ભેદ હેય. ૧૦. (કેવલીને શુકલધ્યાનના ત્રીજા, ચોથા ભેદમાં મન ન હોવાથી ધ્યાન કેમ સંભવે? તેને ઉત્તર આપે છે.) छद्मस्थितस्य यद्वन्मनः स्थिरं ध्यानमुच्यते तज्ज्ञैः। निश्चलमङ्गं तद्वत्केवलिनां कीर्तितं ध्यानम् ॥ ११ ॥ જેમ જ્ઞાની પુરુષ, વાસ્થાને મનની સ્થિરતાને ધ્યાન કહે છે, તેમ કેવલિઓને, અંગની નિશ્ચલતા તે જ ધ્યાન કહેલું છે. ૧૧. (કેવલીને શુકલધ્યાનના ચોથા ભેદમાં કાય ડગ નથી તે ત્યાં કેવી રીતે ધ્યાન કહી શકાય ? તેને ઉત્તર આપે છે.) पूर्वाभ्यासाज्जीवोपयोगतः कर्मजरणहेतोर्वा । शब्दार्थबहुत्वाद्वाजिनवचनाद्वाऽप्ययोगिनोध्यानम् ॥ १२ ॥ પૂર્વના અભ્યાસથી, જીવના ઉપયોગથી, કર્મનિર્જરા થાય છે તે કારણથી, અથવા શબ્દાર્થની બહુલતાથી, અથવા જિનેશ્વરના વચનથી, આ અયોગીઓને ધ્યાન કહી શકાય છે. ૧૨. શુકલધ્યાન કેને હોય છે? . आये श्रुतावलम्बनपूर्व पूर्वश्रुतार्थसंबन्धात् । पूर्वधराणां छद्मस्थयोगिनां प्रायशो ध्याने ॥ १३ ॥ Page #420 -------------------------------------------------------------------------- ________________ શુફલધ્યાન કોને કહે છે. ૩૬૭ આદિના પહેલા બે શુકલધ્યાનના ભેદે પૂર્વધર છવસ્થ યોગીને શ્રુતજ્ઞાનના અવંલંબનથી પૂર્વ કૃતાર્થના સંબંધવાળા પ્રાય હોય. ૧૩ વિવેચન–પ્રાયઃ કહેવાનો એ મતલબ છે કે, પૂર્વધને જ શુકલધ્યાન હેય અને બીજાને ન હોય તેમ નથી, પણ પૂર્વધર સિવાયનાને પણ શુક્લધ્યાન હોય છે. જેમ કે મારૂવાજી, માસતુષ સાધુ, વિગેરે મહાશને કાંઈ પૂર્વનાં જ્ઞાન નહોતાં, છતાં કેવલજ્ઞાન થયેલું છે. માટે શુફલધ્યાન લાવવા માટે પૂર્વનાં જ્ઞાન જોઈએ તે એકાંત નથી. सकलालम्बनविरहप्रथिते द्वे त्वन्तिमे समुद्दिष्टे । निर्मलकेवलदृष्टिज्ञानानां क्षीणदोषाणाम् ॥ १४ ॥ સર્વ દોષરહિત, નિર્મલ કેવલ દર્શન અને કેવલ જ્ઞાનવાળા યેગીને સર્વ આલંબન વિનાના છેલ્લાં બે દયાને કહેલા છે. ૧૪. પહેલાં બે દુકુલધ્યાનના આલંબનનો ક્રમ तत्र श्रुताद् गृहीत्वैकमर्थमर्थाद् व्रजेच्छब्दम् । शब्दात् पुनरप्यथै योगायोगान्तरं च सुधीः ॥ १५ ॥ શ્રુતજ્ઞાનમાંથી કઈ એક અર્થ લઈને, અર્થથી શબ્દના વિચારમાં આવવું, શબ્દથી ફરી પણ અર્થમાં આવવું તેવી જ રીતે બુદ્ધિમાનેએ એક ભેગથી કઈ એક ગાંતરમાં આવવું. ૧૫. ___संक्रामत्यविलम्बितमर्थप्रभृतिषु यथा किल ध्यानि । व्यावर्तते स्वयमसौ पुनरपि तेन प्रकारेण ॥ १६ ॥ જે પ્રકારે ધ્યાની વિલંબ વિના અર્ધાદિકમાં સંક્રમણ કરે છે, તે જ પ્રકારે ફરી પણ ત્યાંથી પોતે પાછા ફરે છે. ૧૬. __ इति नानात्वे निशिताभ्यासः संजायते यदा योगी । आविर्भूतात्मगुणस्तदैकताया भवेद्योग्यः ॥ १७ ॥ આ પ્રમાણે અનેક પ્રકારના તીક્ષણ અભ્યાસવાળ જ્યારે યોગી થાય છે ત્યારે, આત્મગુણ પ્રગટ થતાં શુકલધ્યાનની એકતાને તે લાયક થાય છે. ૧૭. Page #421 -------------------------------------------------------------------------- ________________ ૩૬૮ યોગશાસ્ત્ર ભાષાંતર-એકાદશ પ્રકાશ उत्पादस्थितिभङ्गादिपर्ययाणां यदेकयोगः सन् । . ध्यायति पर्ययमेकं तत्स्यादेकत्वमविचारम् ॥ १८ ॥ એક સેગવાળો થઈ ઉત્પાદ, સ્થિતિ અને વ્યયાદિ પર્યાયે તેના એક પર્યાયનું ધ્યાન કરે તે એકત્વઅવિચાર ધ્યાન કહેવાય. ૧૮. त्रिजगद्विषयं ध्यानादणुसंस्थं धारयेत् क्रमेण मनः । विषमिव सर्वांगगतं मन्त्रबलान्मान्त्रिको देशे ॥ १९॥ આખા શરીરમાં વ્યાપ્ત થએલા વિષને જેમ મંત્રના બળથી મંત્રવાદિ દંશમાં લાવી મૂકે છે, તેમ ત્રણ જગના વિષયવાળા મનને, ધ્યાને કરી અણુ (પરમાણુ) ઉપર ભેગીઓએ ધારણ કરવું. ૧૯ अपसारितेन्धनभरः शेषः स्तोकेन्धनोऽनलो ज्वलितः । तस्मादपनीतो वा निर्वाति यथा मनस्तद्वत् ॥ २० ॥ લાકડાં ન નાંખવાથી, અથવા અગ્નિમાંથી લાકડાં ખેંચી લેવાથી, બાકીનાં શેડાં ઇધણુવાળ બળતો અગ્નિ બુઝાઈ જાય છે, તેની જેમ મનને પણ વિષયરૂપ લાકડાં ન મળવાથી પિતાની મેળે શાંત થઈ જાય છે. ૨૦. ' , શુકલધ્યાનના બીજા ભેદનું ફળ ज्वलति ततश्च ध्यानज्वलने भृशमुज्ज्वले यतीन्द्रस्य । निखिलानि विलीयन्ते क्षणमात्राद् घातिकर्माणि ॥२१॥ પછી ધ્યાનરૂપ અગ્નિ, અત્યંત ઉત્કટ પણે પ્રજવલવાથી યોગીન્દ્રના સર્વ ઘાતિકર્મો ક્ષણ માત્રમાં નાશ પામે છે. ૨૧. તે ઘાતિક બતાવે છે ज्ञानावरणीय दृष्टयावरणीयं च मोहनीयं च । विलयं प्रयान्ति सहसा सहान्तरायेण कर्माणि ॥ २२॥ જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મેહનીય, તે ત્રણે ચોથા અંતરાય કર્મની સાથે અકસ્માત્ વિલય થઈ જાય છે. ૨૨. . Page #422 -------------------------------------------------------------------------- ________________ શુક્લ યાન કોને કહે છે.' ઘાતિકર્મના ક્ષયથી થતું ફળ संप्राप्य केवलज्ञानदर्शने दुर्लभे ततो योगी । जानाति पश्यति तथा लोकालोकं यथावस्थम् ॥ २३ ॥ ઘાતિકર્મના ક્ષય થવાથી, યેગી દુઃખે પામી શકાય તેવાં કેવલજ્ઞાન અને કેવળદર્શન પામી યથાવસ્થિત લોકાલોકને જાણે છે અને જુવે છે. ૨૩. ' देवस्तदा स भगवान् सर्वज्ञः सर्वदयनन्तगुणः । विहरत्यवनीवलयं सुरासुरनरोरगैः प्रणतः ॥ २४ ॥ કેવલજ્ઞાન પામવા પછી સર્વજ્ઞ, સર્વદર્શી, અનંત ગુણવાનું સુર, અસુર, મનુષ્ય અને નાગૅદ્રાદિથી પ્રણામ કરાતા, તે ભગવાન પૃથ્વીતળ ઉપર (દુનિયાના જીને) બોધ કરવા માટે વિચારે છે ૨૪. वाग्ज्योत्स्नयाऽखिलान्यपि विबोधयति भव्यजन्तुकुमुदानि । उन्मूलयति क्षणतो मिथ्यात्वं द्रव्यभावगतम् ॥ २५ ॥ વળી વચનરૂપ ચંદ્રની ચાંદનીએ કરી, સમગ્ર ભવ્ય જીવો પર કુમુદોને (ચંદ્રવિકાશી કમળાને) બંધિત કરે છે, અને તેની અંદર રહેલા દ્રવ્ય, ભાવ, મિથ્યાત્વને ( અંધકારને) ક્ષણ માત્રમાં મૂળથી કાઢી નાંખે છે. ૨૫. . तमामग्रहमात्रादनादिसंसारसंभवं दुःखम् । भव्यात्मनामशेष परिक्षयं याति सहसैवः ।। २६॥ તે સર્વજ્ઞ તીર્થંકરનું ફક્ત નામ ગ્રહણ કરવાથી, ભવ્ય જીનાં અનાદિ સંસારથી ઉત્પન્ન થએલા સમગ્ર દુઃખ સહસા નાશ પામે છે. अपि कोटीशतसङ्ख्याः समुपासितुमागताः सुरनराद्याः । । क्षेत्रे योजनमात्रे मान्ति तदाऽस्य प्रभावेन ॥२७॥ તે પરમેશ્વરની ઉપાસના કરવા માટે, સેંકડો કોડ ગામે આવેલા દેવ, મનુષ્યાદિ, એક યોજન માત્ર ક્ષેત્રમાં તેને પ્રભાવથી સમાઈ શકે છે. ૨૭ Page #423 -------------------------------------------------------------------------- ________________ ૩૭૦ યોગશાસ્ત્ર ભાષાંતર-એકાદશ પ્રકાશ त्रिदिवौकसो मनुष्यास्तियश्चोऽन्येऽप्यमुष्य बुध्यन्ते । निजनिजभाषानुगतं वचनं धर्मावबोधकरम् ॥२८॥ ધર્મ કરવાવાળા આ પરમેશ્વરનાં વચનને, દે, મનુષ્ય, તિય (જનાવરો) અને બીજાએ પણ પિતાપિતાની ભાષામાં સમજી શકે છે. ૨૮. आयोजनशतमुग्रा रोगाः शाम्यन्ति तत्प्रभावेन । उदयिनि शीतमरीचावीव तापरुजः क्षितेः परितः ॥२९॥ જે સ્થળે તીર્થકર વિહાર કરતા હોય તે સ્થળની ચારે બાજુ તેમના પ્રભાવથી સે જન પ્રમાણ પૃથ્વીમાં, ઉગ્ર (મેટા) રોગો જેમ ચંદ્રના ઉદયથી તાપ શાંત થાય છે, તેમ શાંત થઈ જાય છે. ૨૯ मारीतिदुर्भिक्षातिवृष्टयनावृष्टिडमरवैराणि । न भवन्त्यस्मिन् विहरति सहस्ररश्मी तमांसीव ॥३०॥ આ ભગવાન પૃથ્વીતળ ઉપર વિચરતા ત્યાં, જેમ સૂર્ય છતાં અંધકાર ન હોય તેમ મરકી, દુકાળ, ઘણી વૃષ્ટિ, સર્વથા વૃષ્ટિ ન થવી, યુદ્ધ અને વેર આદિ ઉપદ્રવ હેતા નથી. ૩૦. मार्तण्डमण्डलश्रीविडम्बि भामण्डलं विभोः परितः। आविर्भवत्यनुवपुः प्रकाशयत्सर्वतोऽपि दिशः ॥३१॥ સૂર્ય મંડળની શેભાને વિડંબના પમાડે તેવું, સર્વ બાજુ દિશાઓને પ્રકાશિત કરતું, ભામંડળ ભગવાનને શરીરની પાછળ પ્રગટ થાય છે. ૩૧. संचारयन्ति विकचान्यनुपादन्यासमाशु कमलानि । भगवति विहरति तस्मिन् कल्याणीभक्तयो देवाः ॥३२॥ ભગવાન જ્યારે પૃથ્વીતળ ઉપર વિચરે છે ત્યારે ઉત્તમ ભક્તિવાળા દે, પગલે પગલે (સુવર્ણના) કમળ પગ મુકવા માટે તતકાળ સંચારે છે (સ્થાપન કરે છે.) ૩૨. Page #424 -------------------------------------------------------------------------- ________________ ઘાતિકર્મના ક્ષયથી થતું ફળ. ૩૭૧ अनुकूलो बाति मरुत् प्रदक्षिणं यान्त्यमुष्य शकुनाश्च । तरवोऽपि नमन्ति भवन्त्यधोमुखाः कण्टकाश्च तदा ॥३३॥ તથા પવન અનુકૂળ વાય છે. ભગવાનને ( જબુક, ચાસ, નકુલાદિ) શકુને દક્ષિણાવર્ત-જમણું હોય છે. ( અથવા પંખીઓ પ્રદક્ષિણ આપે છે.) વૃક્ષે પણ નમે છે અને કાંટાઓનાં મુખ નીચાં (ઉંધાં) થાય છે. ૩૩. आरक्तपल्लवोऽशोकपादपः स्मेरकुसुमगन्धाढयः । प्रकृतस्तुतिरिव मधुकरविरुतै विलसत्युपरि. तस्य ॥३४॥ લાલ પત્રોવાળો, વિકસ્વર અને સુગંધથી વ્યાપ્ત પુષ્પવાળે, તથા મધુકર (ભ્રમર) ના શબ્દોએ કરી જાણે સ્તુતિ કરાતે હોય તે, અશોક વૃક્ષ ધર્મદેશના આપવાના અવસરે તે પ્રભુના ઉપર ઉલસી (શે ભી) રહે છે. ૩૪. षडपि समकालमृतवो भगवन्तं तं तदोपतिष्टन्ते । स्मरसाहायककरणप्रायश्चित्तं ग्रहीतुमिव ॥३५॥ એ અવસરે કામદેવને સહાય કરવાનું જાણે પ્રાયશ્ચિત્ત લેવા માટે આવી હોય તેમ એકી કાળે છએ ઋતુઓ ભગવાનની પાસે પ્રાપ્ત થાય છે. ૩૫. अस्य पुरस्ताभिनदन् विजम्भते दुन्दुभिनभसि तारम् । कुर्वाणो. निर्वाणप्रयाणकल्याणमिव सद्यः ॥३६॥ આ ભગવાનની આગળ તાર સ્વરે નાદ કરતે દેવદુંદુભિ, જાણે તત્કાળ કલ્યાણકારી મોક્ષમાર્ગના પ્રયાણને કરતે (સૂચવતે) હોય તેમ શેભી રહ્યો છે. ૩૬. पश्चापि चेन्द्रियार्थाः क्षणान्मनोज्ञीभवन्ति तदुपान्ते । को वा न गुणोत्कर्ष सविधे महतामवाप्नोति ॥ ३७॥ તે ભગવાનની પાસે પાંચે ઈદ્રિયોના અર્થો, ક્ષણવારમાં મને જ્ઞ ચાય છે. અથવા મહા પુરુષોની સેબતથી (સામિપ્યતાથી) કોણ ગુણનો ઉત્કર્ષ ન પામે ? અર્થાત્ સર્વ પામે. ૩૭. Page #425 -------------------------------------------------------------------------- ________________ ૩૭૨ યોગશાસ્ત્ર ભાષાંતર-એકાદશ પ્રકાશ अस्य नखा रोमाणि च वर्धिष्णून्यपि न हि प्रवर्धन्ते । भवशतसंचितकर्मच्छेदं दृष्ट्वेव भीतानि ॥ ३८ ॥ સેંકડો ગમે ભવના સંચિત કરેલાં કર્મોનો નાશ થયેલો જોઈને, ભય પામ્યાં હોય તેમ વૃદ્ધિ પામવાના સ્વભાવવાળા પણ આ પ્રભુના નખ અને રેમ વૃદ્ધિ પામતા નથી.. ૩૮. . शमयन्ति तदभ्यर्ण रजांसि गन्धजलवृष्टिभिर्देवाः। उन्निद्रकुसुमवृष्टिभिरशेषतः सुरभयन्ति भुवम् ॥ ३९॥ . તે પ્રભુની પાસે સુગંધિ જલની વૃષ્ટિ કરી, દેવે ધૂળને શાંત કરે છે અને વિકસ્વર પુષ્પ વૃષ્ટિએ કરી નજીકની સર્વ ભૂમિને સુગંધિત કરે છે. ૩૯ छत्रत्रयी पवित्रा विभोरुपरि भक्तितत्रिदशराजैः । । गङ्गास्रोतस्त्रितयीव धार्यते मण्डलीकृत्य ॥४०॥ સ્વામિના ઉપર ઇન ભક્તિથી ગંગા નદીના ત્રણ પ્રવાહની - જેમ, પવિત્ર, ગોળાકાર, ત્રણ છત્રને ધારણ કરે છે. अयमेक एव नः प्रभुरित्याख्यातुं बिडोजसोन्नमितः । अङ्गुलिदण्ड इवोच्चैश्चकास्ति रत्नध्वजस्तस्य ।। ४१॥ આ એકજ અમારે સ્વામિ છે. આમ કહેવાને માટે ઈન્દ્ર આંગુલીરૂપ દંડ જાણે ઉંચે ર્યો હોય તેમ, ઉંચે ઈન્દ્રિવજ શોભી રહ્યો છે. ૪૧. अस्य शरदिन्दुदीधितिचारूणि च चामराणि धूयन्ते । वदनारविन्दसंपाति राजहंसभ्रमं दधति ॥ ४२ ॥ આ પ્રભુને, શરદ ઋતુના ચન્દ્રની કાંતિ સરખાં મનહર ચામરે વિઝાય છે, તે ચામરો, મુખરૂપ કમળ ઉપર આવતા, રાજહંસના ભ્રમને ઉત્પન્ન કરે છે. ૪૨. प्रकारात्रय उच्चैविभान्ति समवसरणस्थितस्यास्य । कृतविग्रहाणि सम्यक्चारित्रज्ञानदर्शनानींव ।। ४३ ॥ Page #426 -------------------------------------------------------------------------- ________________ ૩૭૩ પ્રકારોતર સ્વરૂપ ધ્યાન " સમવસરણમાં રહેલા, સમવસરણના ત્રણ ગઢ, જાણે જ્ઞાન, દર્શન, ચારિત્રે, ત્રણ શરીર ધારણ કર્યા હોય તેમ સારી રીતે શેભે છે. ૪૩. चतुराशावर्तिजनान युगपदिवानुग्रहीतुकामस्य । चत्वारि भवन्ति मुखान्यङ्गानि च धर्ममुपदिशतः ॥ ४४ ॥ ચારે દિશા તરફ રહેલા મનુષ્યોને એકી વખતે અનુગ્રહ કરવાની ઈચ્છાથી જ જેમ, તેમ ધર્મોપદેશ કરતી વચતે ચાર શરીરે અને ચાર મુખે થાય છે. ૪૪. अभिवन्धमानपादः सुरासुरनरोरंगैस्तदा भगवान् । सिंहासनमधितिष्ठति भावानिव पूर्वगिरिशङ्गम् ॥ ४५ ॥ એ અવસરે સુર, અસુર, મનુષ્ય અને ભુવનપતિએ કરી ચરણ નમસ્કાર કરાતા ભગવાન્ જેમ પૂર્વાચળના શિખર પર સૂર્ય આરૂઢ થાય તેમ, સિંહાસન ઉપર (ધર્મદેશના દેવા) બેસે છે. ૪૫. तेजः पुञप्रसरप्रकाशिताशेषदिक्क्रमस्य तदा। त्रैलोक्यचक्रचतित्वचिह्नमग्रे भवति • चक्रम् ॥ ४६॥ એ અવસરે તેજ પુજના પ્રસરવે કરી, સમગ્ર દિશાઓના સમુહને પ્રકાશિત કરતું અને ત્રણ લેકના ચક્રવર્તી પણાની નિશાની સરખું ચક્ર આગળ રહે છે. ૪૬. भुवनपतिविमानपतिज्योतिष्पतिवानव्यन्तराः सविधे । तिष्ठन्ति समवसरणे जघन्यतः कोटिपरिमाणाः ॥४७॥ ભુવનપતિ, વિમાનપતિ, જ્યોતિષ્પતિ અને વ્યંતર આ ચારે નિકાયના દેવે સમવસરણમાં જઘન્યથી પણ કેટિ પ્રમાણે ભગવાનની પાસે રહે છે. ૪૭. " સામાન્ય કેવલજ્ઞાનીનું કર્તવ્ય. तीर्थकरनामसंज्ञं न यस्य कर्मास्ति सोऽपि योगबलात् । उत्पन्नकेवलः सन् सत्यायुषि बोधयत्युवर्णम् ॥ ४८ ॥ જેઓને તીર્થંકર નામકર્મ નામના કમને ઉદય નથી તેઓ Page #427 -------------------------------------------------------------------------- ________________ 3७४ ગશાસ્ત્ર ભાષાંતર-એકાદશ પ્રકાશ પણ યોગના બળથી, કેવલજ્ઞાન ઉત્પન્ન થવા પછી, જે આયુષ્ય બાકી રહેલું હોય તે જગતના અને ધર્મધ આપે છે. ૪૮. संपन्नकेवलज्ञानदर्शनोऽन्तर्मुहूर्तशेषायुः । अर्हति योगीध्यानं तृतीयमपि कर्तुमचिरेण ॥४९॥ કેવલજ્ઞાન, કેવલદર્શન, પ્રાપ્ત થએલ યોગી જ્યારે માનવ ભવ સંબંધી અંતરમુહૂર્ત આયુષ્ય બાકી રહે ત્યારે તત્કાળ ત્રીજુ પણ શુફલધ્યાન કરવાને તે યેગ્ય (થાય) છે. ૪૯ आयुःकर्मसकाशादधिकानि स्युर्यदाऽन्यकर्माणि । . ' તત્યાખ્યાય તોપમેત યોગી સમુઘાત ..પ૦ પણ જે આયુષ્ય કર્મ કરતાં બીજા કર્મો અધિક હોય તો તે કર્મોને આયુષ્યનાં સરખાં (જેટલું આયુષ્ય હોય તેટલા કાળમાં ભગવાઈ શકે તેટલાં) કરવાને કેવલિસમુઘાત (પ્રયત્ન વિશેષ) કરવા પ્રયત્ન કરે છે. ૫૦. दण्डकपाटे मन्थानकं च समयत्रयेण निर्माय । तुर्ये समये लोकं निःशेष पूरयेद् योगी ॥५१॥ શરીરમાંથી આત્મપ્રદેશને બહાર કાઢી, પ્રથમ સમયે દંડ કરે. ( દંડાકારે આત્મપ્રદેશને લાંબા ચૌદરાજ પ્રમાણે લંબાવે.) બીજે સમયે કપાટ આકારે આત્મપ્રદેશને વિસ્તારે. ત્રીજે સમયે મંથાનને (રવૈયાને) આકારે આત્મપ્રદેશને ચારે બાજુ વિસ્તાર અને એથે સમયે યેગી આખા લેકને આત્મપ્રદેશથી પુરી આપે. પ૧. समयैस्ततश्चतुर्भिनिवर्तते लोकपुरणादस्मात् । विहितायुःसमकर्मो ध्यानी प्रतिलोममार्गेण ॥ ५२ ।। ચાર સમયે લેક પૂરવાનું કામ પૂર્ણ કરી. આયુષ્યના સમાન બીજા કર્મોને રાખી, ધ્યાની પ્રતિમ માર્ગે (પહેલે સમયે આંતરાંને સંહરે, બીજે સમયે મંથાનને સમેટી લે અને ત્રીજે સમયે દંડાકારને સમેટી પાછો મૂળરૂપે થાય.) લોક પૂરવાના કાર્યથી નિવર્તન થાય. ૫૨, Page #428 -------------------------------------------------------------------------- ________________ તે જ તાવે છે श्रीमानचिन्त्यवीर्यः शरीरयोगेऽथ बादरे स्थित्वा । अचिरादेव हि निरुणद्धि बादरौ वाङ्मनसयोगौ ॥ ५३ ॥ પછી જ્ઞાનાદિ લક્ષ્મીવાન્, અર્ચિત્ય વીવાળા ચેાગી, ખાદરકાય ચેાગને વિષે રહીને, ખાદર (રશૂળ) વચન અને મનના ચોગાને ઘણા થાડા જ વખતમાં શકે. ૫૩. सूक्ष्मेण काययोगेन काययोगं स बादरं रुन्ध्यात् । • तस्मिन्ननिरुद्धे सति शक्यो रोद्धुं न सूक्ष्मतनुयोगः ॥ ५४ ॥ પછી સૂક્ષ્મકાય ચૈાગમાં રહી, ખાદરકાય · ચેગના રાધ કરે, કેમકે તે બાદરકાય ચૈાગ રાકવા સિવાય, સૂક્ષ્મકાય ચૈાગ શકી શકતા નથી. ૫૪. वचनमनोयोगयुगं सूक्ष्मं निरुणद्धि सूक्ष्मतनुयोगात् । विदधाति ततो ध्यानं सूक्ष्मक्रियमसूक्ष्मतनुयोगम् ।। ५५ ।। પછી સૂક્ષ્મ શરીર ચેાગની મદદથી, સૂક્ષ્મ વચન અને મનેચેાગને રશકે. ત્યાર પછી સૂક્ષ્મક્રિયા અને અસુક્ષ્મ શરીર ચેાગમય ધ્યાન કરે. પપ. तदनन्तरं समुच्छिन्नक्रियमाविर्भवेदयोगस्य । अस्यान्ते क्षीयन्ते त्वघातिकर्माणि चत्वारि ॥ ५६ ॥ ૩૭૫ ત્યાર પછી અયાગીને સમુચ્છિન્ન ક્રિયા પ્રગટ થાય છે. (અર્થાત્ સ ક્રિયાના વ્યવચ્છેદ થાય છે. ) આના અંતમાં ચાર અઘાતિ કર્મોના ક્ષય થાય છે. ૫૬ તેજ અતાવે છે. लघुवर्णपञ्चकोद्गिरणतुल्यकालामवाप्य शैलेशीम् । क्षपयति युगपत्परीतो वेद्यायुर्नामगोत्राणि ॥ ५७ ॥ લઘુ પાંચ અક્ષરા ખેાલી શકાય, તેટલા વખતની શૈલીશી અવસ્થા (પહાડની માફક સ્થિર અવસ્થા )ને પામી એકી સાથે વેદની, આયુષ્ય, નામ, ગેાત્ર એ ચાર કર્મીને સથા ખપાવે. ૫૭. Page #429 -------------------------------------------------------------------------- ________________ ૩૭૬ યોગશાસ્ત્ર ભાષાંતર-એકાદશ પ્રકાશ औदारिकतैजसकार्मणानि संसारमूलकरणानि । हित्वेह ऋजुश्रेण्या समयेनैकेन याति लोकान्तम् ॥ ५८ ॥ અહીં સંસારનાં મૂળ કારણ ઔદારિક, તેજસ અને કાર્પણ શરીરને ત્યાગ કરી, સમશ્રેણિએ એક સમયે લોકને અંતે જાય છે પ૮. नोर्ध्वमुपग्रहविरहादधोऽपि वा नैव गौरवाभावात् । योगप्रयोगविगमात् न तिर्यगपि तस्य गतिरस्ति ।। ५९ ॥ તે યોગીના આત્માઓ લેકથી આગળ ઉચા (અલકમાં) જતા નથી, કેમકે ચાલવામાં સહાય આપનાર ધર્માસ્તિકાય આગળ નથી. નીચા પણ જતા નથી, કેમકે તેમનામાં ગૌરવ (વજન-ભાર) રહ્યો નથી. તેમ તિર્થો પણ તેમની ગતિ નથી, કેમકે તેમને પ્રેરનાર . અનાદિકના યોગને અભાવ થયેલો છે. ૫૯ . लाघवयोगाद्धृमवदलाबुफलवच्च संगविरहेण । बन्धनविरहादेरण्डवच्च सिद्धस्य गतिरूवंम् ॥ ६० ॥ લઘુપણાના કારણથી ધૂમની જેમ, સંગના વિરહથી તુબીના ફલની જેમ અને બંધનના અભાવથી એરંડના ફલની જેમ સિદ્ધોની ગતિ (સ્વાભાવિક) ઉર્વ છે. ૬૦. ' , સમાધિ મેક્ષમાં ગયેલા ગી सादिकमनन्तमनुपममव्याबाधं स्वभावजं सौख्यम् । પ્રાતઃ સ વિજ્ઞાનનો મોતે મુજ ને ? . કેવલજ્ઞાન અને કેવલ દર્શનવાન યોગી, સર્વ કર્મોથી મુક્ત થઈ, સાદિ અનંત, અનુપમ, અવ્યાબાધ અને સ્વભાવથી ઉત્પન્ન થયેલ આત્મિક સુખને પામી (જ્ઞાનાનંદમાં) મગ્ન રહે છે. ૬૧. વિવેચન–આ લેકમાં સર્વ કર્મોનો ક્ષયથી ઉત્પન્ન થયેલી સ્થિતિને સમાધિ કહેવામાં આવે છે. આ સમાધિ પરિપૂર્ણ છે. તેમાંથી પાછા હઠવા પણું છે જ નહિ. જે આત્મસ્થિતિ પમાયેલી છે તે Page #430 -------------------------------------------------------------------------- ________________ ૩૭૭ મેક્ષમાં ગયેલા યોગી સાદિઅનત છે. તે સ્થિતિ પામ્યાની આદિ છે પણ અંત નથી. અંત ત્યારે કહી શકાય કે તે સ્થિતિમાંથી નીચા પડવાપણું હોય. એટલે આ સ્થિતિ સાદિ અનંત છે. તેમજ અનુપમ છે. એટલે આ સ્થિતિને કઈ પણ ઉપમા આપી શકાતી નથી. ઉપમા ન આપવાનું કારણ, તેવી સર્વોત્કૃષ્ટ સ્થિતિને દુનિયામાં અભાવ છે. દુનિયામાં જે જે સ્થિતિનો અનુભવ આ દેહદ્વારા થાય છે તે સર્વ સ્થિતિઓ વિયોગશીલ છે. દેહ પોતે પણ વિશરણ સ્વભાવવાળો છે. એટલે તેનાથી ઉત્પન્ન થતાં સુખને સુખની ઉપમા કેમ આપી શકાય? વળી આ સુખ કેવળ આત્મસ્વભાવથી ઉત્પન્ન થયેલું અને કેઈપણ જાતના સુખની ઉપમાથી અતિત છે. તે સમાધિસુખ અવ્યાબાધ એટલે કે ઈ પણ પ્રકારની કાયિક કે માનસિક પીડા વિનાનું છે. જ્યાં શરીર અને મન છે ત્યાં આધિ, વ્યાધિ અને ઉપાધિ અનેક પ્રકારની લાગી પડે છે. તેમ આ મુક્તામાને શરીરાદિ સર્વ ઉપાધિને અભાવ હોવાથી તેવી કોઈ પણ પ્રકારની વ્યાબાધા છે જ નહિ. ત્યારે કેવળ આત્મસ્વભાવનું જ સુખ હોવાથી તે પરમ સુખ છે. તે સુખમાં યા તે આત્મસ્વભાવમાં મુક્તાત્મા મગ્ન રહે છે, તે પરિપૂર્ણ સમાધિ છે. આ દેહમાં રહી અનેક પ્રકારની સમાધિઓ થઈ શકે છે, તેવું અન્ય દર્શનકાર કહે છે. તે સર્વ સમાધિઓને સમાવેશ ધ્યાનમાં જ થઈ શકે છે. જિનેશ્વરોએ બતાવેલ ધ્યાન અને અન્ય દર્શનકારોએ બતાવેલી સમાધિને મુકાબલે જે આપસમાં કરવામાં આવે તે આ વાતની ખાત્રી અભ્યાસીઓને સહજ થઈ શકશે. આ પ્રમાણે ગના સર્વ અંગેની અહીં સમાપ્તિ થાય છે. इति श्री आचार्य हेमचन्द्र विरचिते योगशास्त्रे मुनि श्री केशर विजय गणि कृत बालावबोधे एकादशः प्रकाशः Page #431 -------------------------------------------------------------------------- ________________ દ્વાદશ પ્રકાશ આચાર્યશ્રીને સ્વાનુભાવ श्रुतसिन्धोर्गुरुमुखतो यदधिगतं तदिह दर्शितं सम्यक् । अनुभवसिद्धमिदानी प्रकाश्यते तत्त्वमिदममलम् ॥ १ ॥ સિદ્ધાંતરૂપ સમુદ્રથી અને ગુરુમુખથી ર્યોગ સંબંધી જે કાંઈ મેં જાણ્યું હતું કે, અહીં પૂર્વના અગીયાર પ્રકાશમાં સારી રીતે દેખાડયું. હવે મને પિતાને વેગ સંબંધી જે કાંઈ અનુભવ સિદ્ધ થયું છે કે, આ નિર્મળ તત્ત્વને પ્રકાશિત કરું છું. ૧. | (ાગને સર્વ આધાર મન ઉપર છે. મનની અવસ્થાએ જાણ્યા સિવાય અને તેને ઉશ્ય સ્થિતિમાં મૂક્યા સિવાય, વૈગમાં પ્રવેશ થઈ શકતું નથી, માટે આચાર્યશ્રી પ્રથમ મનની સ્થિતિને ભેદ બતાવે છે.) મનના ભેદો इह विक्षिप्तं यातायातं श्लिष्टं तथा सुलीनं च । चेतश्चतुःप्रकारं तज्ज्ञचमत्कारकारि भवेत् ॥ २ ॥ ૧. વિક્ષિત, ૨. યાતાયાત, ૩. ક્લિષ્ટ, ૪ સુલીન એમ ચાર પ્રકારવાળું ચિત્ત, તેના જાણકાર માનીને તે ચમત્કાર કરવાવાળું થાય છે. ૨. મનનાં લક્ષણે विक्षिप्त चलमिष्टं यातायातं च किमपि सानन्दम् । प्रथमाभ्यासे द्वयमपि विकल्पविषयग्रहं तत्स्यात् ॥३॥ વિક્ષિપ્ત મનને ચપલતા ઈષ્ટ છે અને યાતાયાત મન કાંઈક પણ આનંદવાળું છે. પ્રથમ અભ્યાસમાં આ બેઉ જાતનાં મને હેય છે અને તેમને વિષય વિકલ્પને ગ્રહણ કરવાને છે. ૩. Page #432 -------------------------------------------------------------------------- ________________ મનનાં લક્ષણે ૩૭૮ વિવેચન–પ્રથમ અભ્યાસી જ્યારે અભ્યાસ શરૂ કરે છે ત્યારે મનમાં અનેક જાતના વિક્ષેપો આવ્યા કરે છે. મન ઠરતું નથી અને ચપળતા કર્યા જ કરે છે. પણ આથી અભ્યાસીએ કાંઈ નાસીપાસ થવાનું નથી. એક હરિણુ જ્યારે પાસમાં સપડાય છે ત્યારે તે એટલી બધી છૂટવા માટે દોડાદોડ કરી મૂકે છે કે હદ ઉપરાંત, જાણે છૂટયું કે છૂટશે. આ હરિની દોડધામ જોઈ પાસવાળો નિશશ થઈ ખાસ મૂકી દે તે અવશ્ય છૂટી જાય. પણ જે મજબુતાઈ કરી તેને દડાદોડ કરવા આપે તે તે થાકી થાકીને દોડવાની ક્રિયા મૂકી દઈ સ્વાધીન થઈ જશે. તેવી જ રીતે પ્રથમ અભ્યાસી, મનની આવી ચપળતા અને વિક્ષેપતા જેઈ નિરાશ થઈ જાય અને પોતાને અભ્યાસ મૂકી દે તે મન છૂટી જશે. પછી કદી સ્વાધીન ન થશે. પણ હિમ્મત રાખીને પોતાનો અભ્યાસ આગળ વધારશે તે ઘણું ચ૫ળતા અને વિક્ષેપતાવાળું પણ મન શાંત થઈ સ્વાધીન થઈ રહેશે. પહેલી વિક્ષિસ દશા ઓળંગ્યા પછી બીજી યાતાયાત દશા મનની છે. યાતાયાત એટલું જવું અને આવવું. જરા વાર મન સ્થિર રહે, વળી ચાલ્યું જાય, અર્થાત્ વિકલ્પ આવી જાય. વળી સમજાવી યા ઉપગથી સ્થિર કર્યું, વળી ચાલ્યું જાય, આ યાતાયાત અવસ્થા છે. પહેલી કરતાં બીજી દશા શ્રેષ્ઠ છે અને તેમાં કાંઈક પણ આનંદને અંશ રહેલો છે, કારણ કે જેટલીવાર સ્થિર હોય તેટલીવાર તે આનંદ મેળવે છે. ૩. श्लिष्टं स्थिरसानन्दं सुलीनमतिनिश्चलं परानन्दम् । तन्मात्रकविषयग्रहमुभयमपि बुधैस्तदानातम् ॥ ४ ॥ શ્લિષ્ટ નામની મનની ત્રીજી અવસ્થા, સ્થિરતા અને આનંદવાળી છે. તથા સુલિન નામની ચોથી અવસ્થા, નિશ્ચલ અને પરમાનંદવાળી છે. જેવાં નામ છે તેવા જ તેના ગુણે છે અને તે જ તે બેઉ મનેને ગ્રહણ કરવાનો વિષય છે એમ જ્ઞાની પુરુષોએ કહ્યું છે. ૪. Page #433 -------------------------------------------------------------------------- ________________ (૩૮૦ યેગશાસ્ત્ર ભાષાંતર-દ્વાદશ પ્રકાશ વિવેચન–જેટલી મનની સ્થિરતા તેટલે આનંદ. ત્રીજી મનની અવસ્થામાં સ્થિરતા બીજી કરતાં વિશેષ હેવાથી આનંદ પણ વિશેષ હોય છે, તેથી પણ અધિક સ્થિરતા થી અવસ્થામાં છે. તેમાં મન નિશ્ચલ થાય છે અને તેથી ત્યાં આનંદ પણ અલૌકિક થાય છે. તે મનને વિષય આનંદ અને પરમાનંદ છે. एवं क्रमशोऽभ्यासावेशाद्वयानं भजेन्निरालम्बम् । समरसभावं यातः परमानन्दं ततोऽनुभवेत् ॥ ५ ॥ .. આ પ્રમાણે મનને ઉચ્ચતા પ્રાપ્ત કરવાના કર્મ, અભ્યાસની પ્રબળતાથી નિરાલંબન ધ્યાન કરે તેથી સમરસભાવ (પરમાત્માની સાથે અને અભિન્નપણે લય પામવું તે)ને પામી, પછી પરમાનંદપણું અનુભવે. ૫. પરમાનંદપ્રાપ્તિને કમ बाह्यात्मानमपास्य प्रसत्तिभाजान्तरात्मना योगी । सततं परमात्मानं विचिन्तयेत्तन्मयत्वाय ॥६॥ આત્મસુખના પ્રેમી ભેગીએ અંતરાત્માવડે, બાહ્યાત્મભાવને દૂર કરી, તન્મય થવા માટે નિરંતર પરમાત્મભાવનું ચિંતન કરવું ૬. બહિરાત્મભાવાદિનું સ્વરૂપ, आत्मधिया समुपात्तः कायादिः कीर्त्यतेऽत्र बहिरात्मा । कायादेः समधिष्ठायको भवत्यन्तरात्मा तु ॥ ७ ॥ શરીરાદિકને આત્મબુદ્ધિએ ગ્રહણ કરનારને અહીં બહિરાત્મા કહીએ છીએ. શરીરાદિકના અધિષ્ઠાતા તે અંતરાત્મા કહેવાય છે. ૭. વિવેચન-શરીર તે હું છું. તેમ માનનાર, આદિ શબ્દથી ધન, સ્વજન, કુટુંબ, સ્ત્રી, પુત્રાદિ તે પિતાનાં માનનાર અને તેને સંગ વિયેગથી સુખી દુઃખી થનાર, એ બહિરાત્મભાવ કહેવાય છે અને શરીરને હું અધિષ્ઠાતા છું, શરીરમાં હું રહેનાર છું, શરીર મારૂં રહેવાનું ઘર છે અથવા શરીરને હું દષ્ટા છું, આદિ શબ્દથી Page #434 -------------------------------------------------------------------------- ________________ પરમાત્મસર્વરૂપ ૩૮૧ ધન, સ્વજન, કુટુંબ, સ્ત્રી, પુત્રાદિ એ સંગીક છે તથા પર છે. શુભાશુભ કમ વિપાકજન્ય આ સંગ વિગે છે. એમ જાણ સંયોગ વિયેગમાં હર્ષ શોક ન કરતાં દષ્ટા તરીકે રહ્યા કરે, તે અંતરાત્મા કહેવાય છે. परमात्मस्वरूप चिद्रपानन्दमयो निःशेषोपाधिवर्जितः शुद्धः। अत्यक्षोऽनन्तगुणः परमात्मा कीर्तितस्तज्ज्ञैः ॥ ८ ॥ જ્ઞાન સ્વરૂપ, આનંદમય, સમગ્ર ઉપાધિ વજીત શુદ્ધ ઇંદ્રિય અગોચર અને અનંત ગુણવાન તેના જાણકાર જ્ઞાનીઓએ પરમાત્માને કહ્યો છે. ૮. पृथगात्मानं कायात्पृथक् च विद्यात्सदात्मनः कायम् । उभयोर्भेदज्ञातात्मनिश्चये न स्खलेद्योगी ॥ ९ ॥ આત્માને શરીરથી જુદી જાણ અને શરીરને આત્માથી જુદું જાણવું. આમ આત્મા અને દેહના ભેદને જાણનાર યેગી, આત્મનિશ્ચય કરવામાં (આત્મસ્વરૂપ પ્રગટ કરવામાં ) ખલના પામતું નથી. ૯. સત્તાિિહતતિઃ સંધ્યસ્થાનમનોmતો મૂઢઃ तुष्यत्यात्मन्येव हि बहिनिवृत्तभ्रमो ज्ञानी ॥ १० ॥ જેની. આત્મતિ કર્મોની અંદર દબાઈ ગઈ છે, તેવા મૂઢ જીવે આત્માની બીજી બાજુ (અર્થાતુ ) પુદ્ગલમાં સતેષ પામે છે ત્યારે બહિરભાવમાં સુખની ભ્રાંતિની નિવૃત્તિ પામેલા યોગીઓ આત્માને વિષેજ સંતોષ પામે છે. ૧૦. पुंसामयत्नलभ्यं ज्ञानवतामव्ययं पदं नूनम् । વઘારમભ્યાત્મિજ્ઞાન માત્રામેતે સમજે છે ? | જે આત્માને વિષે, માત્ર આત્મજ્ઞાનને જ ( સાધકે) ઇચ્છતા હોય-રાખતા હોય,-(બીજા કેઈ પણ ભાવના-પદાર્થના કે સંબંધમાં પ્રવૃત્તિ કે વિચાર ન કરતા હોય) તે હું નિર્ચ કરીને કહું છું કે, જ્ઞાની પુરુષોને (બાહ્ય) પ્રયત્ન સિવાય મેક્ષ પદ મળી શકે. ૧૧. Page #435 -------------------------------------------------------------------------- ________________ ૩૮૨ ગશાસ્ત્ર ભાષાંતર-દ્વાદશ પ્રકાશ श्रयते सुवर्णभावं सिद्धरसस्पर्शतो यथा लोहम् । आत्मध्यानादात्मा परमात्मत्वं तथाऽऽनोति ॥ १२ ॥ જેમ સિદ્ધરસના સ્પર્શ થવાથી લેતું સુવર્ણ ભાવને પામે છે, તેમ આત્મધ્યાનથી આત્મા પરમાત્મપણાને પામે છે. ૧૨. जन्मान्तरसंस्कारात्स्वयमेव किल प्रकाशते तत्त्वम् ।.. सुप्तोत्थितस्य पूर्वप्रत्ययवनिरुपदेशमपि ॥ १३ ॥ જેમ નિદ્રામાંથી ઉઠેલા માણસને પૂર્વે (સુતાં પહેલા) અનુભવેલાં કાર્યો, ઉપદેશ વિના (કેઈના કહ્યા સિવાય) પણ યાદ આવે છે, તેમ જન્માંતરના સંસ્કારવાળા યોગીને કેઈન ઉપદેશ સિવાય પિતાની મેળે જ નિચે તત્વજ્ઞાન પ્રકાશિત થાય છે. ૧૩ अथवा गुरुप्रसादादिहैव तत्त्वं समुन्मिषति नूनम् । . गुरुचरणोपास्तिकृतः प्रशमजुषः शुद्धचित्तस्य ॥ १४ ॥ અથવા જન્માંતરની સરકાર સિવાય પણ, ગુરુના ચરણની સેવા કરવાવાળા, શાંત રસ સેવનારા અને શુદ્ધ મનવાળા ગીને, ગુરુના પ્રસાદથી આ જ ભવમાં નિચે કરી આત્મજ્ઞાન પ્રાપ્ત થાય છે. ૧૪. तत्र प्रथमे तत्त्वज्ञाने संवादको गुरुर्भवति । दर्शयिता त्वपरस्मिन् गुरुमेव सदा भजेत्तस्मात् ॥ १५ ॥ પૂર્વ જન્મમાં પ્રથમ આત્મજ્ઞાન પ્રાપ્તિમાં ઉપદેશદાતા ગુરુ હોય છે અને બીજા ભવેમાં પણ તત્વજ્ઞાન દેખાડનાર ગુરુ છે. આ કારણથી તત્ત્વજ્ઞાન માટે ગુરુની જ નિરંતર સેવા કરવી. ૧૫. यद्वत्सहस्रकिरणः प्रकाशको निचिततिमिरमन्नस्य । तद्वद्गुरुरत्र भवेदज्ञानध्वान्तपतितस्य ॥ १६ ॥ જેમ ગાઢ અંધકારમાં પડેલાં પદાર્થોને પ્રકાશક: સૂર્ય છે તેમ, અજ્ઞાનરૂપ અંધકારમાં પડેલા અને આ ભવમાં તત્ત્વપદેશરૂપ સૂર્યવડે કરી જ્ઞાનમાર્ગ દેખાડનાર ગુરુ છે. ૧૬. Page #436 -------------------------------------------------------------------------- ________________ એકાગ્રતા ૩૮૩ प्राणायामप्रभृतिक्लेशपरित्यागतस्ततो योगी । उपदेशं प्राप्य गुरोरात्माभ्यासे रतिं कुर्यात् ॥ १७ ॥ માટે પ્રાણાયામાદિ ફલેશનો ત્યાગ કરી, ગુરુને ઉપદેશ પામી યેગીએ, આત્મઅભ્યાસમાં પ્રીતિ કરવી. ૧૭. वचनमनःकायानां क्षोभ यत्नेन वर्जयेच्छान्तः । रसभाण्डमिवात्मानं सुनिश्चलं धारेयनित्यम् ॥ १८ ॥ યોગીએ મન, વચન અને કાયાની ચંચળતાનો ઘણા પ્રયત્નપૂર્વક ત્યાગ કરવો અને રસના ભરેલા વાસણની જેમ, આત્માને શાંત તથા નિશ્ચલ ઘણે વખત ધારી રાખ. ૧૮. વિવેચન–રસના વાસણની જેમ-વાસણમાં રહેલા રસની માફક આત્માને નિશ્ચલ ધારી રાખ રસને નિશ્ચલ ધારી રાખવા માટે તે રસના આધારભૂત વાસણને સ્થિર રાખવું જ જોઈએ. વાસણમાં–આધારમાં–જેટલી અસ્થિરતા, તેટલી અસ્થિરતાની અસર આધેય ઉપર થાય છે. આ જ હેતુથી આચાર્યશ્રીએ જણાવ્યું છે કે મન, વચન શરીરને જરા પણ ભ ન થાય એ માટે બહુ જ પ્રયત્ન કરવો. કેમકે મન, વચન અને શરીર, આધારરૂપ છે અને આત્મા તેમાં આધેયરૂપે રહેલો છે. આધારની વિકળતા યા અસ્થિરતાની અસર આધેય ઉપર થાય છે. આ અસ્થિરતા એકાગ્રતા કર્યા સિવાય બંધ થઈ શક્તી નથી અને એકાગ્રતા કરવામાં પણ ક્રમસર અભ્યાસ કરવાની જરૂર છે. એકાગ્રતા થતાં આગળ કહેવામાં આવશે તેવી લય અને તરંવ. જ્ઞાનની સ્થિતિ પણ પ્રાપ્ત કરી શકાય છે. માટે આત્માને નિશ્ચલ ધારી રાખો અને મન, વચન અને શરીરમાં #ભ ન થાય તે માટે એકાગ્રતા અવશ્ય કરવી જોઈએ. ' એકાગ્રતા મનની વારંવાર પરાવર્તન પામતી સ્થિતિને શાંત કરવી અને મનને કેઈ એક જ આકૃતિ કે વિચાર ઉપર દઢતાથી જોડી રાખવું તેને એકાગ્રતા કહે છે. Page #437 -------------------------------------------------------------------------- ________________ ૩૮૪ યોગશાસ્ત્ર ભાષાંતર-દ્વાદશ પ્રકાશ પ્રથમ અભ્યાસીઓને શરૂઆતમાં એકાગ્રતા કરવામાં જેટલી મહેનત પડે છે, તેટલી મહેનત બીજી કઈ પણ જાતની ક્રિયામાં પડતી નથી. આ કિયા ઘણી મહેનત આપનાર અને દુઃખરૂપ લાગે છે, પરંતુ આત્મવિશુદ્ધિ માટે એકાગ્રતા પ્રાપ્ત કર્યા વિના બીજે કઈ ઉપાય જ નથી. તે સિવાય આગળ વધી શકાય જ નહિ. માટે પ્રબળ પ્રયત્ન પણ એકાગ્રતા સિદ્ધ કરવી જ જોઈએ. - - એકાગ્રતા કરવાની રીતિ અને ઉપયોગી સૂચના મનની અંદર ઉત્પન્ન થતા વિકલ્પની અવગણના કરવી. તેમજ તેને મનથી કાંઈ ઉત્તર વાળ નહિ. આ બે વાતે બુદ્ધિ તીક્ષણ કરી વારંવાર સ્મરણમાં રાખવી. અભ્યાસ ચાલતી વખતે તે એક ક્ષણ પણ ભૂલવું ન જોઈએ. જ્યારે કાંઈ પણ ઉત્તર વાળવામાં નથી આવતે અને અભ્યાસ દેઢ થાય છે, ત્યારે વિચારની પ્રત્યુત્તર વાળવાની વૃત્તિઓ શાંત થાય છે. એકાગ્રતામાં પૂર્ણ શામ્ય અવસ્થાની જરૂર છે. અર્થાત્ વિક ઉત્પન્ન ન થવા દેવા, તેમ તેને હડસેલવાને પ્રયત્ન પણ ન કરે,-અર્થાત્ સ્થિર શાંતતા રાખવી.-તે શાંતતા એટલી પ્રબળ થવી જોઈએ કે બાહાના કેઈ પણ નિમિત્તથી ચાલતા વિષય સિવાય મનનું પરિણામાંતર યા વિષયાંતર ન જ થવું જોઈએ. તેમ અમુક વિકલ્પને રેક છે તેવું પરિણમન પણ ન થવું જોઈએ. એકાગ્રતામાં યેયની એક આકૃતિ ઉપર જ કે એક વિચાર ઉપર જ મન સ્થિર થાય છે. વસ્તુગતે તપાસતાં એકાગ્રતામાં મનની પ્રવૃત્તિ શત થતી નથી, પણ પોતાની સમગ્ર શક્તિ એક જ માગે વહન કરાવાય છે. | નદીના અનેક જુદા જુદા વહન થતા પ્રવાહ, પ્રવાહના મૂળ બળને જુદા જુદા ભાગમાં વહેંચી નાખે છે, અને તેથી પ્રવાહના મૂળ બળને નેસથી જે પ્રબળ કાર્ય થાય છે, તે પ્રવાહની જુદા જુદા ભાગમાં વહેંચાઈ ગયેલી શક્તિથી થતું નથી. તેમજ એકાગ્રતાથી એક જ પ્રવાહ વહન થતું અને તેથી મજબુત થયેલું પ્રબળ Page #438 -------------------------------------------------------------------------- ________________ આકૃતિ ઉપર એકાગ્રતા ૩૮૫ મન, જે થોડા વખતમાં કાર્ય કરી શકશે, તે અસ્તવ્યસ્ત જુદા જુદા વહન થતા મનના પ્રવાહે કામ નહિ જ કરી શકે. આ માટે જ એકાગ્રતાના મહાન ઉપયોગી પણ વિષે દરેક મહા પુરુષોએ વિશેષ આગ્રહ કર્યો છે. આ પ્રમાણે કોઈ એક પદાર્થ ઉપર એકાગ્રતા કરવામાં મન પૂર્ણ ફતેહ મેળવે છે અર્થાત્ મુહૂર્ત પર્યત પૂર્ણ એકાગ્રતામાં મન રહી શકે ત્યાર પછી તે પદાર્થના વિચારને મૂકી દે અને કઈ પણ પદાર્થને ચિતન તરફ મનને પ્રેર્યા વિના ધારી રાખવું. આ અવસ્થામાં મન કેઈ પણ આકારપણે પરિણમેલું હોતું નથી, પણ તરંગ વિના સરોવરની માફક શાંત અવસ્થામાં રહે છે. આ અવસ્થા સ્વ૯૫ કાળથી વધારે વખત રહેતી નથી. આ અવસરે મન શાંત થાય છે. અર્થાત્ મનપણે પરિણમેલ આત્મા મનથી છુટે પડી પિતાપણે (સ્વપણે) સ્વસ્વરૂપે રહે છે. આ સ્વ૫ વખતની પણ ઉત્તમ અવસ્થાને લય અવસ્થા કહેવામાં આવે છે. આ લય અવસ્થામાં વધારે વખત સ્થિતિ થતાં તત્વજ્ઞાન-આત્મજ્ઞાન પ્રાપ્ત થાય છે. આ બાબત આ જ પ્રકાશમાં ગુરુવર્ય શ્રી હેમચંદ્રસૂરિજી કહે છે કે यावत् प्रयत्नलेशो यावत्संकल्पकल्पना कापि । तावन्न लयस्यापि प्राप्तिस्तत्त्वस्य का तु कथा ॥.. આ પ્રમાણે એકાગ્રતાનું અંતિમ ફળ બતાવી, કેવી રીતે એકાગ્રતા કરવી તે વાત સહેલાઈથી સમજી શકાય, તે માટે આ જ વાત ફરી જરા વિસ્તારથી કહેવામાં આવી છે. - આકૃતિ ઉપર એકાગ્રતા કઈ પણ પૂજ્ય પુરુષ ઉપર ભક્તિવાળા માણસે ઘણું સહેલાઈથી એકાગ્રતા કરી શકે છે. ધારો કે તમારી ખરી ભક્તિની લાગણી ભગવાન મહાવીરદેવ ઉપર છે. તેઓ તેમની છવસ્થાવસ્થામાં ૨૫ Page #439 -------------------------------------------------------------------------- ________________ યાગશાસ્ત્ર ભાષાંતર-દ્વાદશ પ્રકાશ રાજગૃહીની પાસે આવેલા વૈભારગિરિના પહાડની એક ગીચ ઝાડીવાળા પ્રદેશમાં નિમગ્ન થઈ ઉભેલા છે. આ સ્થળે વૈભારગિરિ, ગીચ ઝાડી, સરિતાના પ્રવાહોના ધોધ અને તેમની આજુબાજુના હરીયાળા, શાંત અને રમણીય પ્રદેશ આ સર્વ તમારા માનસિક વિચારાથી કા. આ કલ્પના મનને શરૂઆતમાં ખુશી રાખનાર છે, પછી મહાવીર પ્રભુની પગથી તે મસ્તક પ°ત સવ આકૃતિ એક ચિતારા જેમ ચિતરતા હાય તેમ હળવે હળવે તે આકૃતિનું ચિત્ર તમારા હૃદયપટ પર ચિતરા, આલેખા, અનુભવા. આ આકૃતિને સ્પષ્ટપણે તમે દેખતા હો તેટલી પ્રબળ કલ્પનાથી મનમાં આલેખી, તેના ઉપર તમારા મનને સ્થિર કરી રાખો. મુહૂત્ત પર્યંત તે ઉપર સ્થિર થતાં ખરેખર એકાગ્રતા થશે. ૩૮ • આ પૂજ્ય મહાત્માના શરીરને તમાએ નહિ દેખેલું હોય અને તેથી તમે તેને કલ્પી ન શકતા હૈ। તા, તેમની પ્રતિમાજી—મૂર્તિ ઉપર એકાગ્રતા કરા. આ તા એક જ દૃષ્ટાંત છે, આ જ રીતિદ્વારા તેમના સમવસરણના ચિતાર ખડા કરી તે ઉપર એકાગ્રતા કરો. તેમને થયેલા ઉપસર્ગ અને તે વખતની સ્થિતિ યાદ કરી તેમના શરીર ઉપર એકાગ્રતા કરા, આ જ પ્રમાણે ચોવીશે તીર્થંકરા અને તમારા પરમ ઉપગારી કાઇ પણ ચેાગી–મહાત્મા હૈાય તા તેમના શરીર ઉપર પણ એકાગ્રતા કરા, ગમે તેવાં ઉત્તમ અવલબના લઈને એકાગ્રતા કરવી, એમાં કાંઈ આગ્રહ કે વાદવિવાદ કરવાનુ' છે જ નહિ, સદ્દગુણ ઉપર એકાગ્રતા સદ્દગુણ ઉપર પણ એકાગ્રતા થઈ શકે છે. કેાઈ એક સદ્ગુણ લઈ તે ઉપર એકાગ્રતા કરવી. ગુણની પ્રીતિ દ્વારા તેનુ મન જાગૃત થઈ તદાકાર થશે. ઊંચામાં ઊંચા સદ્ગુણ પાતે કલ્પી શકાય તેવા કલ્પવા, તેની સામાન્ય રીતે અસર મન ઉપર થાય ત્યારે તેના તાત્ત્વિક સ્વરૂપ ઉપર મનને સ્થિર કરવું. છેવટે આ સગુણાની Page #440 -------------------------------------------------------------------------- ________________ અનેક વિચારક્રમ . ૩૮૭ એકાગ્રતા સ્વાભાવિક તેના પિતાના ગુણરૂપ થાય છે. અર્થાત્ તે તે તે ગુણરૂપ બની રહે છે. આ સૂચના આ ભક્તિવાળું કે સદગુણવાળું અવલંબન મનમાંથી જતું રહેશે, અથવા મન તેમાંથી નીકળી જશે. એક વાર નહિ પણ વારંવાર તેમ થશે. તે અવસરે નહિ ગભરાતાં તે અવલંબન વારંવાર પાછું મનમાં ઠસાવવું. ફરી ફરી તે વસ્તુ સાથે જોડી દેવું. આરંભમાં તે વારંવાર મન લયથી ખસી જશે. આ વાત છેડે વખત તે લક્ષમાં પણ નહિ આવે. પછી એકાએક તે વાત પાછી યાદ આવશે કે હું જેના ઉપર એકાગ્રતા કરવા વિચાર કરતો હતો તેને મૂકી કેવળ કઈ બીજી જુદી જ વસ્તુને વિચાર કરૂં છું. આમ વારંવાર થશે પણ ધૈર્યતાથી મનને વારંવાર પાછું તે ધ્યેય-એકાગ્રતા માટેના અવલંબન ઉપર ચોટાડવું. આ ક્રિયા મહેનત આપનાર દુઃખરૂપ લાગશે, પણ તેમ કર્યા સિવાય છૂટકે જ નથી, કારણ કે એકાગ્રતા સિવાય આત્મમાર્ગમાં આગળ વધાય જ નહિ. આ વાત શરૂઆતમાં જ જણાવી છે. જ્યારે મન આપણી વિસ્મૃતિને લઈ કેઈ અન્ય વિષય ઉપર ભ્રમણ કરતું હોય ત્યારે તે જે માગે થઈને ગયું હોય અર્થાત્ જે કમે એક પછી એક વિચાર કરતું આડે રસ્તે ગયું હોય તે જ ઉત્ક્રમે અર્થાત્ છેવટના વિચારથી પકડી શરૂઆતના વિચાર ઉપર લાવી પાછું ચાલતા અવલંબનમાં ચટાડવું. આ ક્રિયા ઘણી ઉપયોગી અને મનને બેધ તથા પરિશ્રમ આપનાર છે. આ ક્રિયાથી, વારંવાર ચાલ્યા જતા મનરૂપી અશ્વને કાબુમાં રાખવાની શક્તિમાં વધારો થાય છે. - અનેક વિચારક્રમ. આ એકાગ્રતાને અભ્યાસ જેઓને કઠીણ પડે તેઓએ જુદી જુદી જાતના અનેક વિચાર કરવા. આ પણ એકાગ્રતાનું એક સાધન છે, પણ તે એકાગ્રતા નથી; કેમકે જુદા જુદા વિચાર કરવામાં Page #441 -------------------------------------------------------------------------- ________________ ૩૮2 ગશાસ્ત્ર ભાષાંતર-દ્વાદશ પ્રકાશ મનને અનેક આકાર ધારણ કરવા પડે છે અર્થાત્ અનેક આકારે પરિણમવું પડે છે, અને તેથી એક આકૃતિ કે એક જાતના વિચાર ઉપર તે સ્થિર રહેતું નથી, યા તે વખતે એક આકૃતિ ઉપર સ્થિર રહેતું નથી. તથાપિ એક આકૃતિ ઉપર મનને ઠરાવવું તે કરતાં આ રતે ઘણે સરળ છે. આ પછીના દુષ્કર કાર્ય એકાગ્રતા ઉપર હળવે હળવે સાધક પહેચી શકશે, માટે શરૂમાં સાધકેએ આ રસ્તે લે. આ વાત વારંવાર યાદ રાખવી કે એકાગ્રતા અને અનેક વિચાર તે એક નથી, અંતે તે મનને એક જ નિશ્ચિત વસ્તુ ઉપર રોકી તેમાંજ સ્થિર કરી રાખવાનું છે. તેના ઉપર ભમતું નહિ પણ જેમ તેના અંતર્ગત તત્વને બાહ્યાથી ચુસી લેતું હોય કે તકૂપ થતું હોય તેમ કરી દેવું. વિચાર કરનારને સૂચના. મનને સુશિક્ષિત કરનાર મનુષ્યએ મનમાં જે વિચાર આવે તેને સંબંધમાં દઢ સાવધાનતા રાખવી જોઈએ. નિરંતર આ દઢ નિર્ણય કરે કે “મારે અસદુ વિચારે બીલકુલ મનમાં દાખલ થવા દેવા નથી જ.” કદાચ પેસી જાય તે તત્કાળ તેને કાઢી નાંખવા. તેમજ તે ખરાબ વિચારોને સ્થાને તેનાથી વિપરીત અર્થાત્ સારા વિચારને તરત જ સ્થાપન કરવા. આ અભ્યાસથી મન એટલું બધું વશ થશે કે થોડા વખત પછી પિતાની મેળે જ સારા વિચાર કરશે અને અસદ્દ વિચારો પિતાની મેળે દૂર થશે. માટે શરૂઆતમાં ઉપરને દઢ સંકલ્પ કરે જ. આપણા મનમાં આવતા વિચારોની જે આપણે પિતે તપાસ કરીશુ તે ખાત્રી થશે કે જે વિચારોને આપણે વારંવાર ઉત્તેજન આપીએ છીએ તે જ પ્રકારના તે વિચારો છે. પિતાની સામાન્ય પ્રવૃત્તિને અનુકુલ જે વિચારો હોય તેનું મન આકર્ષણ કરે છે. માટે જ આપણે નિર્ણય કરે જોઈએ કે આવા જ વિચારે મારે કરવા અને આવા વિચારો ન જ કરવા.” Page #442 -------------------------------------------------------------------------- ________________ વિચાર કરનારને સૂચના ૩૮૯ એકાગ્રતાના જોરથી મન પિતાની મેળે બળવાન થાય છે. તેથી આ વિચાર કરવા અને આ વિચાર ન કરવા; તે કામ તે મન પછી પિતાની મેળે કરી લેશે, પણ એકાગ્રતાની શરૂઆતમાં તે તેને આવી ટેવ પડાવવી જ પડશે. વળી ખરાબ વિચાર મનમાં આવે ત્યારે તે વિચારોની સાથે પ્રત્યક્ષ યુદ્ધ ન કરવું. જેમકે “તું ચાલ્યો જા, મારે ખપ નથી, શા માટે આવ્યા ? તું પર છે; વિગેરે.” આવા વિચારો કરવા તે યોગ્ય નથી, પણ આ અવસરે તે ખરાબ વિચારોને સારા વિચારો કરવાના રૂપમાં તત્કાળ બદલાવી નાખવા. તેમ કરવાથી ખરાબ વિચારો પિતાની મેળે દૂર થઈ જશે. કોઈ પણ વિચારેની સાથે ઉત્તમ પ્રત્યુત્તરરૂપ યુદ્ધ કરવામાં આપણું બળ આપણે બહાર કાઢીએ છીએ. તેથી તે અનુસાર સામા વિચારો તરફથી પ્રતિક્રિયા ઉત્પન્ન થાય છે. આ પ્રકારે આપણને પરિશ્રમ વધારે થાય છે. આનાથી ઉલટી જે રીતે તે વિચારની જુદી દિશા તરફ મનનું પરાવર્તન કરવાથી વિચાર દૃષ્ટિમાંથી તે ખરાબ આકૃતિ વિનાં પ્રયત્ન વિલય થઈ જાય છે. અશુદ્ધ વિચાર સાથે યુદ્ધ કરવામાં પ્રાયઃ મનુષ્યોને અનેક વર્ષો વ્યતીત કરવાં પડે છે. પરંતુ શુદ્ધ વિચારેને મનમાં શાંત પ્રકારે સ્થાપવાથી તેના પ્રતિપક્ષી અશુદ્ધ વિચારોને અવકાશ રહેતા નથી, તેમજ અશુદ્ધ વિચારોને પ્રત્યુત્તર નહિ આપનાર મન પિતા તરફ આકર્ષાતું જાય છે, તેમ તેમ મનુષ્ય ખરાબ વિચારોને નહિ સ્વીકારવાને ચૅગ્ય થતો જાય છે. સારા વિચારો કરવાને અભ્યાસ રાખવાથી ખરાબ વિચારો ન કરવાની દઢતા અને સારા વિચારોને સ્વીકાર કરવાની સામર્થ્યતાવાળા આપણે બનીએ છીએ. અસદ વિચારોને સ્થાને સદ્દવિચારે આ પ્રમાણે સ્થાપન કરવા. ધારો કે તમને કેઈ મનુષ્યના સંબંધમાં અપ્રિય વિચાર આવ્યો તે તે ઠેકાણે સામા મનુષ્યમાં જે કાંઈ તમારા કરતાં જુદો જ સદગુણ Page #443 -------------------------------------------------------------------------- ________________ ૩૯૦ ગશાસ્ત્ર ભાષાંતર-દ્વાદશ પ્રકાશ હાય અથવા તેણે કાંઈ સારું કાર્ય કર્યું હોય તેને વિચાર કરે, એટલે અપ્રિયતા દૂર થશે. કદાચ તમારૂ મન ચિંતાથી વ્યગ્ર હોય તે તે ઠેકાણે તે ચિતાનું મૂળ કારણ અને તેનાથી જેને ગેરફાયદા થયા હોય તેવા મનુષ્યની સ્થિતિ તમારા મન આગળ સ્થાપન કરો. અથવા આવી ચિંતાથી મુક્ત થયેલ મહાવીર્યવાનું મહાત્માના વિચારો સ્થાપન કરે; તે ચિંતામાં અવશ્ય ફેરફાર થઈ કાંઈક શાંતિ મળશે. કદાચ તમને કઈ શરીરાદિ ઉપર રાગ-સ્નેહ થતું હોય તે તે વસ્તુની ઉત્પત્તિનું મૂળ અને તેનું અંતિમ પરિણામ આ બે વિચારે તપાસે તે વિચાર સ્થાપન કરતાં રાગને બદલે વિરાગ થશે. કદાચ કેઈ અમુક પ્રકારને ખરાબ વિચાર જોરથી મનમાં પ્રવેશ કરવાને દુરાગ્રહ કરતે હેય ત્યારે તેનાથી વિપરીત ભાવના દેખાડનાર એક સૂત્ર કે પદ મેઢે કરી રાખવું. અને તે પદ કે સૂત્રનું વારંવાર મનમાં પુનરાવર્તન કરવું (ગણવું) બોલવું. આમ નિરંતર કરવાથી થોડા જ દિવસે પછી તે ખરાબ વિચારે બંધ પડશે. અથવા કેઈ મહાત્માની સારામાં સારી સ્થિતિનું ચિત્ર મનમાં ગોઠવી તેમાં લીન રહેવું. પ્રાતઃકાલમાં નિદ્રાને ત્યાગ કરે કે તરત જ સારામાં સારા વિચારોથી મનને પુષ્ટ કરે. જે રીતે તમારે વર્તન કરવાનું હોય તેવી જ શિક્ષા આપે. ઉત્તમ શિક્ષાવાળાં પદો કે ભજને ધીમે ધીમે પઠન કરો. પઠન કરતી વખતે મનને તમામ પ્રવાહ પ્રબળતાથી તેમાં વહન કરાવો અર્થાત્ વિક્ષેપ વિના એકરૂપ તે પદો બેલે. તેનાથી અંતઃકરણને દઢ વાસિત કરો અને ત્યાર પછી બીજું કઈ પણ કામ કરે. આમ કરવાથી દિવસના કેઈ પણ ભાગમાં જ્યારે તમારું મન કેઈ કામમાં નહિ રોકાયેલું હોય ત્યારે તે પદોનું પુનરાવર્તન કર્યા કરશે. આમ થવાથી તમે શુભ ભાવનાથી દિવસના મેટા ભાગમાં પણ વાસિત થઈ રહેશો. વિચારશક્તિ ખીલવવાની ક્રિયા. વિચાર કરવાની ટેવ ન હોવાથી ઘણાં માણસો તરફથી આવી Page #444 -------------------------------------------------------------------------- ________________ વિચારશક્તિ ખીલવવાની ક્રિયા ૩૯૧ ફરિયાદ આવે છે કે અમે સારા વિચાર કરવા બેસીએ છીએ પણ કાંઈ વિચાર આવતા નથી, અથવા ખરાબ વિચારા આવી પહેાંચે છે. વગર તેડ્યા તેઓએ સમજવુ જોઇએ કે દેઢ આગ્રહપૂર્વક નિર તર અભ્યાસથી જ માત્ર વિચારશક્તિ વૃદ્ધિ પામે છે. આ વિચાર પછી સારા હોય કે નઠારા હોય; સારા વિચારથી સારા વિચારની અને ખરાબ વિચારથી ખરાબ વિચારની શક્તિ વૃદ્ધિ પામે છે. વિચારની અધિકતા ઉપર મનના પ્રવાહની વૃદ્ધિના આધાર છે અને વિચારના ગુણુ ઉપર તે ગુણની દ્દઢતાને આધાર રહે છે. મનને સુધારવાની અને તેને વિકસિત કરવાની જેમની ઈચ્છા હાય તેમણે નિર'તર નિયમિત રીતે મનન કરવાના અભ્યાસ કરવા અને પેાતાની માનિસક શક્તિએ સુધારવાના નિશ્ચય લક્ષમાં રાખવા. આ અભ્યાસ પૂર્ણ ફળદ્દાયક થાય તે માટે પેાતાને અધ્યાત્મિક આદિ જે વિષય પ્રિય હાય, એવા કેાઇ વિષયના સંખ‘ધમાં કાઈ ઉત્તમ પુરુષે લખેલું અને જેની અંદર નવીન પ્રબળ વિચારા દાખલ થયા હાય તેવું એક પુસ્તક લેવું. તેમાંથી થોડાં વાકયો હળવે હળવે વાંચવાં. પછી વાંચેલ વાકયો ઉપ૨ દ્દઢતાથી, આસક્ત ચિત્તથી વિચાર કરવા. જેટલા વખતમાં તે વાકો વાંચ્યાં હેાય તેથી બમણા વખત સુધી વિચાર કરવા. વાંચવાનું કારણ નવા વિચારે મેળવવાનું નથી પણ વિચાર શક્તિ પ્રખળ કરવાનુ છે. શરૂઆતમાં અડધી ઘડી વાંચવાનુ ખસ છે, કારણ કે વધારે વખત વાંચવાથી દૃઢતાથી ધ્યાન આપવાનું કા આર'ભમાં જરા વિશેષ પરિશ્રમ આપનાર છે. કેટલાક મહિના સુધી આવે! નિયમિત અભ્યાસ કરનારને માનસિક બલમાં સ્પષ્ટ વધારા થયેલેા માલુમ પડે છે અને પ્રથમ કરતાં ઘણી સારી રીતે નવીન વિચારા કરી શકે છે. આ સર્વે વિચારાની ઉત્પત્તિનું મૂલ આપણા આત્મા છે. સત્તામાં રહેલી શક્તિએ આવા વિચારા દ્વારા બહાર આવે છે. Page #445 -------------------------------------------------------------------------- ________________ યોગશાસ્ત્ર ભાષાંતર-દ્વાદશ પ્રકાશ આટલી વાત યાદ રાખવી કે અનેક વિચારી કરનારમાં પરસ્પર જે વિષમતા કે ન્યૂનાધિકતા દેખાય છે તે સત્તા શક્તિની ન્યૂનતાને લીધે નહિ. પણ સાધનની અાગ્યતાને લીધે થાય છે. માટે પૂ સાધના મેળવી પ્રયત્ન કરનાર વિજયી નિવડશે જ, ૩૯૨ વળી અભ્યાસીએએ આ વાત વારવાર સ્મરણમાં રાખવી કે અવિચ્છિન્ન ઉન્નતિ માટે અભ્યાસની નિયમિતતા જરૂરની છે. એક દિવસના અભ્યાસ સ્ખલિત થતાં ચાર દિવસના અભ્યાસ જેટલી ખેાટ પડે છે, તેટલી હાની પહોંચે છે. વિચારની સ્થિરતા થયા પછી આ નિયમિતતાની એટલી બધી જરૂર રહેતી નથી. મનની અસ્તવ્યસ્ત સ્થિતિ અને તેના નાશના ઉપાય જે માણસે વિચાર શક્તિને ખીલવતા નથી, તેઓના મનમાં ઘણા અસ્તવ્યસ્ત વિચારા હેાય છે. કાંઈ પણ ફળ પ્રાપ્તિના આશય વિના વારવાર જેમ તેમ વિના પ્રત્યેાજને જેવા તેવા વિચારા કર્યાં કરે છે. પ્રેય-પ્રેરક ભાવની ભિન્નતા તેએમાં રહેતી નથી. એક જગલી માણસ કે અજ્ઞાન પશુ આડુ અવળુ' વિના પ્રયાજને જેમ ફર્યા કરતું હાય, તેમ તેએના મનમાં વગર કિમ્મતના વિચારા આમતેમ ઘુમ્યા કરે છે. તેના પરિણામનું પણ તેને ભાન નથી. આવી સ્થિતિવાળા મનુષ્યેાનાં મન વિકળ કે અસ્તવ્યસ્ત કહેવાય છે. પિ શ્રમ કરતાં પણ, આવી વિકળતાથી મનુષ્યા ઘણાં છઠ્ઠુ થાય છે. પરિશ્રમ અધિક ન હેાય તા જેમ યત્રને હાનિ થતી નથી પશુ ઉલટુ' પ્રબળ રહે છે, તેમ આ વિકળતારૂપ માનસિક ક્રિયાથી માનસિક યુત્રને માટી હાનિ પહેાંચે છે. આવા મનુષ્યનાં મને જલદીથી ક્રોધ, કામાદિથી વિકારી બને છે અને સ્થિર માનસિક વ્યાપાર તેને અશકય થઇ પડે છે. આવી વિકળતાવાળા વિચારાનું કારણ તપાસ કરતાં જણાઈ આવશે કે, તેઓ નાના પ્રકારની ઈચ્છા, તૃષ્ણા, ભય, શાક કે તેવા જ કાઈ કારણથી પીડાતા હૈાવા જોઇએ. આવા મનુષ્યાએ આ વિક Page #446 -------------------------------------------------------------------------- ________________ મનની થતી ક્રિયા અને તેની વિરતિ ૩૯૩ બતાવાની સ્થિતિમાંથી મુક્ત થવા માટે, કર્મના ઉત્તમ નિયમ ઉપર આશ્રય રાખવાનું મનને શિક્ષણ આપવું જોઈએ. તેઓએ આ પ્રમાણે સંતોષ વૃત્તિ હૃદયમાં સ્થાપન કરવી કે, કર્મના નિયમને અનુસરીને સર્વ વૃત્તાંતે બને છે, અકસ્માત્ કાંઈ પણ થતું નથી. જે કાંઈ કર્મ પ્રાપ્ત કરાવે છે, તે જ આપણને પ્રાપ્ત થાય છે. પછી તે ગમે તે રસ્તેથી આવે. આપણું ભાગ્યમાં નથી, કર્મમાં નથી, તેવી હાનિ આપણને કોઈ કરી શકે નહિ. જે દુખ કે પીડા પૂર્વકૃતકર્મથી આપણી સન્મુખ આવે તે ભગવાવાને સજજ થવું. શાંતિથી તેને સ્વીકાર કરવો. તેને અનુકૂળ થવું. આ જ નિયમને આધીન થવાથી તેની તેવી વેદના કે વિકળતા ઘણે અંશે ઓછી થશે. જે કર્મો આપણને બંધનમાં રાખનાર છે તે કર્મો બળાત્કારે તેના નિયમ પ્રમાણે આપણને પ્રવર્તાવે છે, જો કે તેથી આપણને દુઃખ થશે, તે પણ તે દુઃખ સુખના માર્ગ રૂપ છે. આપણું બંધને ઓછાં કરનાર છે, છેવટમાં તેથી સુખ જ થશે. જન્મ, મરણનાં પરિભ્રમણને સંબંધ ઓછો થશે. માટે જે થાય તે સારા માટે અથવા કમના નિયમને અનુસરીને થાય છે. આવા વિચારોને નિત્ય નિત્ય અભ્યાસ રાખીએ તે મનની વિકળતા દૂર જાય છે. કેમકે સંતેષ કે વિચારની પ્રબળ શાંતિમાં વિકળતા સુખના આકારમાં બદલાઈ જાય છે.. મનની થતી ક્રિયા અને તેની વિરતિ આત્મ (પોતાની) ઈરછાએ મનન કરવું. અને તેમ કરતાં આત્મ ઈચ્છાએ વિરમવું. આ ઉભય શિખ્યાથી માનસિક બળની અધિક પ્રાપ્તિ થાય છે. જ્યારે આપણે મનન કરતા હોઈએ ત્યારે આપણે આપણું સંપૂર્ણ મન તેમાં સ્થાપન કરવું જોઈએ. તથા સારામાં સારા વિચારો કરવા જોઈએ. જ્યારે મનન કરવાનું કામ સમાપ્ત થાય ત્યારે સંપૂર્ણ રીતે વિરામ કરો, પણ મેટા ખડકે ની સાથે અથડાતા નાવ (નૌકા )ની માફક એકવાર મનને સ્પર્શ કરે અને બીજી ૨૬ Page #447 -------------------------------------------------------------------------- ________________ ૩૯૪ યોગશાસ્ત્ર ભાષાંતર-દ્વાદશ પ્રકાશ વાર તેને ત્યાગ કરે, વળી ગમે તે જાતને વિચાર કર્યો તેને ત્યાગ કરી ત્રીજે વિચાર કર્યો, આવી અનિશ્ચિત સ્થિતિમાં મનને ભટકવા દેવું નહિ. જ્યારે કામ ન કરવું હોય ત્યારે યંત્રને ગતિમાન (ચાલતું) રાખવાથી તે ઘસાઈ જાય છે. તેમજ મનની અમૂલ્ય યંત્ર રચનાને, નિષ્ણજન વારંવાર ભ્રમણ કરતી રાખવામાં આવે તે તેથી કાંઈ પણું ઉપયોગી પરિણામ ઉત્પન્ન કર્યા સિવાય તે જર્જરીત થઈ જાય છે. વિચારમાંથી વિરતિ પામવી અર્થાત્ મનને શાંતિ આપવી તે મહાન અમૂલ્ય લાભ છે. નિરંતર વિચાર કરે અને નિરંતર ક્ષય પામ; શક્તિના આ નિરર્થક થયથી શાંતિ અકસ્માત નાશ પામે છે. જ્યારે કોઈ પણ ઉપયોગી ફલપ્રત્યે વિચારને પ્રેરિત કરવામાં ન આવ્યું હોય ત્યારે વિચાર શક્તિને કેમ નિવૃત્ત કરવી, તે શિખ્યાથી માનસિક રક્ષણ ઘણા કાળ પર્યત કરી શકાય છે. વિચારવૃત્તિને નિવૃત્ત કેમ કરવી? ૧ વિચારવૃત્તિને નિવૃત્ત કરવી, આ કાર્ય સરલ નથી. વિચાર ક્રિયા કરતાં તે અધિક કઠીન છે. જ્યાં સુધી તેને અભ્યાસ સંપૂર્ણ દઢ ન થાય ત્યાં સુધી શેડે હૈડે વખત ચાલુ રાખો. પ્રારંભમાં મનને શાંત રાખવામાં પણ શક્તિને વ્યય થાય છે. જ્યારે અભ્યાસ પૂર્વે કહી આવ્યા તેવા સ્થિર મનન કરવાના કાર્યમાં વ્યાવૃત્ત હોય ત્યારે તેવામાં તે વિચારને મૂકી દે. અને જે મનમાં અન્ય વિચાર ઉત્પન્ન થાય તે તરત જ તેમાંથી પોતાનું મન નિવૃત્ત કરવું ખેંચી લેવુ'.) કોઈ પણ વિચાર બળાત્કારે મનમાં આવે તે તેનાથી આગ્રહસહિત પાછું ફરવું. અર્થાત પ્રત્યુત્તર નહિ વાળતાં તે વિચારને મૂકી દે, કાઢી નાંખે. જરૂર જણાય તે શાંતિ પ્રાપ્ત કરવાના કારણરૂપ શૂન્યની (આકાશની) કલ્પના કરવી. કેવળ શાંતતા તથા અંધકારને અનુભવ કરવાને યત્ન કરવો. આ પ્રમાણે આગ્રહ સહિત અભ્યાસ કરવામાં આવશે તે, નિવૃત્તિ અધિકાધિક સુગમ થશે. સ્વસ્થતા તથા શાંતિ મળશે. Page #448 -------------------------------------------------------------------------- ________________ મનને શાંતિ આપવાને સરલ માર્ગ ૩૯૫ બાહ્યભાવની પ્રવૃત્તિઓમાંથી મનને વ્યાવૃત્ત કરવું એ ઉત્તમ ભૂમિકાનાં પ્રારંભની નિશાની યા પ્રસ્તાવના કરવા જેવું છે. - મનને શાંતિ આપવાનો સરલ માગ મનને અથવા મગજને વિશ્રાંતિ આપવાને અન્ય માર્ગ અને તે વળી ચિત્તવૃત્તિની નિવૃત્તિ કરતાં ઘણું સહેલે માર્ગ વિચારના પરાવર્તન કરવાને છે. એક જ શ્રેણિને અનુસરીને જે મનુષ્ય નિરંતર આગ્રહસહિત વિચાર કરતે હોય તેણે બને તેટલી તેનાથી કેવળ ભિન્ન પ્રકારની એક અન્ય વિચાર શ્રેણિ રાખવી જોઈએ કે તે શ્રેણિ ઉપર તે પિતાનું મન વિશ્રાંતિ માટે પરાવર્તન કરી શકે. જેમકે, દ્રવ્યાનુયોગને વિચાર કરનારે, મગજ અથવા મનની વિશ્રાંતિ માટે તે વિચાર શ્રેણિ મૂકી દઈ, થોડો વખત કથાનુગ (મહા પુરુષોનાં ચરિત્રે)ના વિચારની શ્રેણિને અંગીકાર કરવી; અથવા ધ્યાન સમાપ્તિ કર્યા પછી જેમ બાર ભાવના સંબંધી શ્રેણિ સાધકે અંગીકાર કરે છે, તેવી જ રીતે તે વિષયથી જુદા પ્રકારની શ્રેણિ લેવી. આથી થાકેલ કે કંટાળેલ મનને, સહેલા વિષયમાં વિચાર કરવાનું ગમતું હોવાથી તે વિચાર શ્રેણિ છતાં વિશ્રાંતિ પામી શકશે. જેમ અતિ પરિશ્રમ કર્યા પછી શરીરને વિશ્રાંતિની જરૂર પડે છે, તેમ વિચારના વ્યાયામમાં પણ મનુષ્યને વિશ્રાંતિની જરૂર છે. જો તેવી વિશ્રાંતિ લેવામાં ન આવે તે શરીર જેમ પક્ષઘાતાદિકથી પીડા પામે છે, તેમ મગજમાં પણ પક્ષઘાત અને વિચારમાં ઘેલછા થવાની. માટે વિચાર ક્રમના અભ્યાસીઓએ મનને, મગજને અને શરીરને વિશ્રાંતિ આપવી. છેવટે એકાગ્રતા પ્રાપ્ત કરી, એકાગ્રતા દ્વારા લય અને તત્ત્વજ્ઞાન સુપ્રાપ્ત કરવાં. મનની એકાગ્રતા અને તત્ત્વજ્ઞાન કરવામાં જે જે બાબતે ઉપયોગી જણાઈ છે, તે તે બાબતેની સામાન્ય સૂચનારૂપ સંગ્રહ અહીં કરવામાં આવ્યા છે. સાધકને એકાગ્રતા અને તાવ જ્ઞાન સુલભ થાય તે માટે તેઓએ મનની વિકળ સ્થિતિને સુધારવી, Page #449 -------------------------------------------------------------------------- ________________ ૩૯ યેગશાસ્ત્ર ભાષાંતર-દ્વાદશ પ્રકાશ વિચારશક્તિ ખીલવવી, અનેક વિચાર કરવાને અભ્યાસ રાખે, આકૃતિ ઉપર કે સદગુણ ઉપર એકાગ્રતા કરી એક વિચારમાં સ્થિર થવાની ટેવ પાડવી, પછી નિર્વિચાર થવું. છેવટે મનની શાંત (ઉપશમ) દશા, લય અને તત્ત્વજ્ઞાન પ્રાપ્ત કરવાં. આ પ્રસંગે જે જે સૂચનાઓ બતાવવામાં આવી છે તે તે સૂચનાઓ ઉપર પુરતું લક્ષ આપવું. સાધકે જે આટલી હદની દશા પ્રાપ્ત કરશે તે આગળ શું કરવું તે તેમને પોતાની મેળે સમજાશે. આપણને મહાત્માઓ તરફથી પ્રસાદી શબ્દમાં આવી શકે તેટલી અથવા બીજાને સમજાવી શકાય ત્યાં સુધી જ મળી શકે છે. પણ તે પ્રસાદી આગળનો માર્ગ ખુલ્લો કરી આપે છે. औदासीन्यपरायणवृत्तिः किञ्चिदपि चिन्तयेन्नैव । .. यसंकल्पाकुलितं चित्तं नासादयेत् स्थैर्यम् ॥ १९ ॥ વળી ઉદાસીનતામય વૃત્તિઓએ કરી, કાંઈ પણ વિચારવું (ચિંતવવું) નહિ, કેમકે સંકલ્પરૂપ ચિહ્નથી લેપાયેલું. અર્થાત્ વિકલ્પ વાળું મન સ્થિરતા પામતું નથી. ૧૯ यावत्प्रयत्नलेशो यावत्सङ्कल्पकल्पना काऽपि । तावन लयस्यापि प्राप्तिस्तत्वस्य का तु कथा ॥ २० ॥ જ્યાં સુધી મન, વચન, શરીરને લેશમાત્ર પણ પ્રયત્ન છે અને જ્યાં સુધી કોઈ પણ સંક૯પવાળી કલપના છે, ત્યાં સુધી લયની પણ પ્રાપ્તિ થતી નથી. તે તત્વજ્ઞાનની વાત જ શી કરવી. (અર્થાત સંકલ્પ વિકલ્પની કલ્પના હોય ત્યાં સુધી આત્મજ્ઞાન ને જ થાય.) ૨૦. ઉદાસીનતાનું ફળ यदिदं तदिति न वक्तुं साक्षाद्गुरुणापि हन्त शक्येत । औदासीन्यपरस्य प्रकाशते तत्स्वयं तत्वम् ॥ २१ ॥ જે પરમતત્વ (પરમાત્મા) તે “આ.” એમ કહેવાને સાક્ષાત ગુરુ પણ શક્તિમાન નથી. તે તત્વ ઔદાસીન્યતામાં તત્પર રહેલા ગીને, પોતાની મેળે પ્રગટ થાય છે. ૨૧ , Page #450 -------------------------------------------------------------------------- ________________ ઉન્મનીભાવની પ્રાપ્તિ થાય તે બતાવે છે ૩૯૭ ઉદાસીનતામાં રહેવાથી પરમતત્ત્વમાં લય થાય અને ઉન્મનીભાવની પ્રાપ્તિ થાય તે બતાવે છે एकान्तेऽतिपवित्रे रम्ये देशे सदा सुखासीनः । आचरणाग्रशिखाग्रा च्छिथिलीभूताखिलावयवः ॥ २२ ॥ रूपं कान्तं पश्यमपि शृण्वन्नपि गिरं कलमनोज्ञाम् । जिघ्रन्नपि च सुगन्धीन्यपि भुआनो रसान् स्वादन् ॥ २३ ॥ भावान् स्पृशमपि मृदूनवारयन्नपि च चेतसो वृत्तिम् । परिकलितौदासीन्यः प्रणष्टविषयभ्रमो नित्यम् ॥ २४ ॥ बहिरन्तश्च समन्ताच्चिन्ताचेष्टापरिच्युतो योगी । तन्मयभावं प्राप्तः कलयति भृशमुन्मनीभावम् ॥ २५ ॥ ચતુર્મિ, જ્ઞાન, એકાંત, ( નિન) પવિત્ર અને રમણીય પ્રદેશમાં સુખાસને (ગમે તે આસને લાંબે વખત સુખે બેસી શકાય તે સુખાસને ) એસી, પગના અંગુઠાથી મસ્તકના અગ્ર ભાગ પર્યંતના સમગ્ર અવયવને શિથિલ ( ઢીલાં) કરી, મનાહરરૂપને જોતી, સુંદર મનાજ્ઞ વાણીને સાંભળતી, સુગંધી પદાર્થોને સુંધતી, રસના આસ્વાદને લેતી અને ફામળ પદાર્થોને સ્પર્શતી મનની વૃત્તિઓને નહિ વારતાં છતાં પણુ ઉદાસીન્યતામાં (નિમ મત્વભાવમાં) ઉપર્યુક્ત, નિરંતર વિષયાસક્તિ વિનાના અને બાહ્ય તથા અંતરથી સર્વથા ચિંતા અને ચેષ્ટા રહિત થએલા ચેગી, તન્મયભાવને પ્રાપ્ત થઈ, અત્યંત ઉન્મનીભાવને ધારણ કરે છે. ૨૨ થી ૨૫. गृह्णन्तु ग्राह्याणि स्वानि स्वानीन्द्रियाणि नो रुन्ध्यात् । न खलु प्रवर्तयेद्वा प्रकाशते तन्वमचिरेण ॥ २६ ॥ પાતાતાના વિષયને ગ્રહણ કરતી ઇંદ્રિયાને રાકવી નહિ. (અને પેાતે દૃષ્ટા તરીકે જોયા કરવુ.. ) અથવા ઇંદ્રિયાને વિષયા પ્રત્યે પ્રેરવી નહિ. એમ કરતાં ઘેાડા વખતમાં તત્ત્વ પ્રગટ થાય છે. ૨૬. Page #451 -------------------------------------------------------------------------- ________________ ૩૯૮ યોગશાસ્ત્ર ભાષાંતર-દ્વાદશ પ્રકાશ चेतोऽपि यत्र यत्र प्रवर्तते नो ततस्ततो वार्यम् । . अधिकीभवति हि वारितमवारितं शान्तिमुपयाति ॥ २७॥ मत्तो हस्ती यत्नानिवार्यमाणोऽधिकी भवति यद्वत् । अनिवारितस्तु कामान् लब्ध्वा शाम्यति मनस्तद्वत् ॥ २८ ॥ મન પણ જે જે ઠેકાણે પ્રવર્તતું હોય, તે તે ઠેકાણેથી તેને પાછું વાળવું નહિ, કેમકે વારવાથી તે અધિક (વિશેષ) દોડ્યા કરે છે, અને તેને ન રોકવાથી શાંત થઈ જાય છે. જેમ મદન્મત્ત હાથીને વારતાં પણ તે અધિક થાય છે (વિશેષ પ્રેરાય છે, અને જ્યારે તેને રોકવામાં નથી આવતું ત્યારે, તે પિતાને જોઈતા વિષયને મેળવીને (પામીને) શાંત થઈ જાય છે, તેમ મન પણ વારવાથી અધિક થાય છે અને ન વારવાથી પિતાને જોઈત વિષયને મેળવીને શાંત થાય છે. ૨૭–૨૮. વિવેચન–આ લેકના શબ્દાર્થ પર વિચાર કરતાં, નીચેની બીના ખાસ લક્ષમાં રાખવાની છે કે, મનને પોતાના પ્રવર્તનમાંથી પાછું ન વાળવું તે વાત બરાબર છે, પણ તે અમારા સમજ્યા પ્રમાણે ચાવીસમા અને પચીસમા લેક પ્રમાણે વર્તતા યોગીને માટે ગ્ય છે. ઔદાસીન્યભાવ આવ્યા પછી, નિર્જન સ્થાનમાં જઈ પરમતત્વ પ્રાપ્ત કરવાની ઈરછાવાળો યેગી, મનની કલ્પના માત્રથી જ જુદી જુદી ઇદ્ધિ દ્વારા જુદા જુદા વિષને અનુભવ લેતો હોય, તેવામાં મન એકાદ વિષયમાં લીન થાય તે તેને ત્યાંથી બળ કરી પાછું ખેંચવું નહિ, પણ જે વિષયમાં તે આનંદ માનતું હોય તે વિષયને આનંદ તેને મનથી જ લેવા દે. અને જ્યારે તે વિષયને આનંદ લેતાં મન કંટાળશે ત્યારે તે પોતાની મેળે થાકીને ઠેકાણે આવશે. જેમકે મન સુવાસ લેવામાં લુબ્ધ થયું છે અને તે ચંપકના કુલની સુગંધને આનંદ ભગવે છે, અને ત્યાંથી પાછું વળતું નથી, તે તે મનની ઈચ્છા હોય ત્યાં સુધી તેને તેમ કરવા દેવું. આમ કરવાથી તે ઠેકાણે આવશે. પણ આ આશ્રવ છે માટે આત્મચિંતન જ Page #452 -------------------------------------------------------------------------- ________________ ઉન્મનીભાવની પ્રાપ્તિ થાય તે બતાવે છે ૩૯૯ કરવુ જોઇએ, અથવા પ્રણવના જાપ કરવા જોઇએ; એમ વિચાર કરી જો મનને તેના ઇચ્છિત વિષયમાંથી પાછુ ખેચવામાં આવે તે, તે જેમ મદોન્મત્ત હાથી ઠેકાણે આવતાં મહેનત આપે છે, તેમ ચેાગીરાજને અત્ય'ત ત્રાસ આપશે અને ઘણું કરીને ઠેકાણે આવશે જ ન નહિ. તેથી મનની સાથે ખેંચ ન કરતાં તેને પાતાની મેળે જ થાકવા દેવુ.... આ જ અભિપ્રાય આનંદઘનજી મહારાજે સત્તરમાં કુંથુનાથ ભગવાનના સ્તવનમાં કહ્યો છે. આગમ આગમધરને હાથે, નાવે કેમ કરી આંકુ” એટલે કે આ મને, જો એકાદ વિષયને પસંદ કર્યાં, તા પછી તેમાંથી. તેને જોર કરીને કાઢવું અશકય જેવુ થઈ પડે છે. માટે શાસ્ત્રકારે ૨૭–૨૮ લેાકમાં અમુક વિષયમાં પ્રવતતાં મનને તે વિષયમાં પ્રવર્તાવા દેવુ' અને તેમ કરીને તેને થકાવીને ઠેકાણે લાવવાના માર્ગ બતાવ્યા છે. અને તે પણુ ચેાગ્ય લાગે છે. પરંતુ અહીંઆ ખાસ ધ્યાનમાં રાખવાનું છે કે, જ્યાં સુધી લેાક ૨૫– ૨૬માં બતાવેલી સ્થિતિ પ્રાપ્ત થઈ નથી ત્યાં સુધી આ મનને જોરથી પણ વિષયમાં જતુ રાકવાનું છે. કદાચ તેમ ન કરતાં મનની ઈચ્છાનુસાર શરીરને વવા દેવામાં આવશે, તે પછી આ મન માટુ' અનથ કરનારૂ નીવડશે, ચિટ્ઠાન'દજી મહારાજ કહે છે કે જેમ જેમ અધિક વિષયસુખ સેવે, તેમ તેમ તૃષ્ણા દીપે” એટલે કે જેમ જેમ વિષચે મનની ઇચ્છા પ્રમાણે સેવવામાં આવશે, તેમ તેમ તે નવા વિષયેા શેાધતું જશે. આજે એક તા કાલે એ, એમ આ મનની તૃષ્ણા વધતી જશે અને તેમ કરતાં આખી જીંઈંગી સુધીમાં પણ આ મન ' વિષયાથી કંટાળશે નહિ, પણ વધારે ને વધારે વિષયા સેવવા ઇચ્છશે. માટે આ લેાકમાં લખવા-કહેવાના આશય એવા છે કે જેમને ઉદાસિનતા પ્રાપ્ત થઇ છે, પરમતત્ત્વ શેાધવાને જેએ નિર્જન સ્થાનમાં સુખાસને બિરાજ્યા છે અને મનને જુદી જુદી આત્મવિચારણામાં રાકવામાં આવ્યુ છે, તે વખતે માત્ર એકાદ ઇન્દ્રિય વિષયમાં મન લુબ્ધ થાય તા ત્યાંથી તેને જોર કરીને પાછુ ન વાળતાં થકાવી નાંખીને પાછુ' વળવાં દેવુ'. આવા ગૂઢ આશયને નહીં સમજતાં Page #453 -------------------------------------------------------------------------- ________________ ४०० યોગશાસ્ત્ર ભાષાંતર-દ્વાદશ પ્રકાશ આ યોગશાસ્ત્રના અને તેના જેવા જ બીજા શાસ્ત્રનાં વચનેથી કેટલાક આત્માર્થી મુનિજને પણ ફસાયા છે અને તે એવી રીતે કે, આત્મજ્ઞાન થઈ ગયું છે. હવે મન વિષયમાં જાય છે તે તેને થકાવીને ઠેકાણે લાવીશું, એમ ધારી મનની કલ્પના પ્રમાણે શરીરને પ્રવર્તાવતાં, મન પાછું ન વળતાં નવા નવા વિષયો તરફ જવાનું ચાલુ રાખે છે અને આમ થવાથી એક પરમ તત્વ પ્રાપ્ત કરવાની ઈચ્છાવાળા છતાં મનની ઈચ્છાનુસાર વર્તન કરવાથી લોકોમાં નિંદાનું ભાજન થયા છે, એટલું જ નહિ પણ તવપ્રાપ્તિને બદલે દુર્ગતિપ્રાપ્તિનાં સાધન, આવાં વર્તનથી મેળવતાં દેખાય છે. માટે મુનિજનોને સાવધ રહેવા આ વિજ્ઞપ્તિ છે. મનના સ્વભાવ માટે એક આધુનિક કવિનીં ઉક્તિ ઠીક લાગવાથી નીચે લખી છે.– દોડ્યો જતે હેય દડો દડાણે, રોક્યો ન રોકાય કદી પરાણે; તેને કદી ઠોકર ઠીક મારે, તે કેમ બંધ પડે બિચાર. તેવી રીતે નીચ પંથે જનારૂ, સદાય છે અંતર આ તમારૂં; તેને કદી જો અનુકૂળ થાશે તો ખેલમાં આખર ખેટ ખાશે, માટે મનને ઈચ્છિત વિષયે ભેગવવા દઈ તેને થકાવીને લાવીશું એ પ્રવેગ કરતાં ઘણું જ સાવધ રહેવાની જરૂર છે. વિ. મા છે. મન સ્થિરતા ઉપાય यहि यथा यत्र यतः स्थिरीभवति योगनिश्चलं चेतः । तर्हि तथा तत्र ततः कथश्चिदपि चालयेन्नैव ॥ २९ ॥ अनया युक्त्याऽभ्यासं विदधानस्यातिलोलमपि चेतः । अङ्गुल्यग्रस्थापितदण्ड इव स्थैर्यमाश्रयति ॥ ३० ॥ જયારે, જેમ, જે ઠેકાણે, જેનાથી, યોગીનું ચપળ ચિત્ત સ્થિર થાય, ત્યારે, તેમ, તે ઠેકાણે, તેનાથી જરા પણ ચલાવવું નહિ. આ યુક્તિએ અભ્યાસ કરનારનું મન ઘણું ચપળ હોય તે પણ આંગુલીના અગ્ર ભાગ ઉપર સ્થાપન કરેલા દંડની માફક સ્થિરતાને આશ્રય કરે છે, સ્થિર થાય છે. ૨૯-૩૦. Page #454 -------------------------------------------------------------------------- ________________ ૪૧ દષ્ટિજ ઉપાય * દષ્ટિ ઉપાય निःसृत्यादौ दृष्टिः संलीना यत्र कुत्रचित्स्था । तत्रासाद्य स्थैर्य शनैः शनैविलयमाप्नोति ॥ ३१ ॥ सर्वत्रापि प्रसृता प्रत्यग्भूता शनैः शनैःदृष्टिः । परतत्त्वामलमुकुरे निरीक्षते ह्यात्मनाऽऽत्मानम् ॥ ३२ ॥ દષ્ટિ પ્રથમ નિકળીને, ગમે તે સ્થાને લીન થાય છે. ત્યાં સ્થિરતા. પામીને, હળવે હળવે ત્યાં વિલય પામે છે, (પાછી હઠે છે) એમ સર્વ ઠેકાણે ફેલાયેલી અને ત્યાંથી હળવે હળવે પાછી હઠેલી દષ્ટિ, પરમ તત્વરૂપનિર્મલ આરિસામાં આત્મા વડે કરી, આત્માને જુએ છે. વિવેચન–આખા વિશ્વમાં ઈરછામાં આવે ત્યાં પાકી શકાય તેવી દષ્ટિને, ત્રાટક કરનાર પ્રથમ એક કાળા બિંદુપર, શાથવા ફર્ટિકને કે બીજા ચળકતા પદાર્થ પર રેકે છે. અને ત્યાં સ્થિર થતાં ધીમે ધીમે તેને નાસિકાના અગ્ર ભાગ પર લાવે છે, અને ત્યાં સ્થિર થતાં પછી ત્યાંથી ખસેડી પાળની વચ્ચે સ્થાપન કરે છે અને ત્યાર પછી ગુર્ની આજ્ઞાનુસાર તેને અંતમાં રેકી, સ્થિર કરી પરમ તત્તને અનુભવ કરે છે. સામાન્યપણે અમે આ કમ જણાવ્યો છે, પણ વિશેષ પ્રસંગે અને વિશેષ અભ્યાસીને, આ કમની પણ જરૂર નથી, તે પિતાને ગ્ય લાગે અથવા અનુકૂળ આવે તેવે ક્રમે દષ્ટિને સ્થિર કરી અંતરદષ્ટિ કરે છે. આ વાતના અનુમોદનમાં અન્ય મતના એક સાધુનું વચન અત્રે ટાંકવું ઉચિત જણાયું છે, તે આ પ્રમાણે છે – - હે દિલમેં, દિલદાર સહી - અખીયાં ઉલટી કેરતાહીં દીખેએ. દિલદાર–પરમાત્મા–પિતામાં જ છે. તેને આખે ઉલટાવીને જોઈ લે. મતલબ કે જે ચક્ષુ સુલટી રાખી આપણે જગતના પદાર્થો જોઈએ છીએ તે ચક્ષુને જગતના પદાર્થો જેવાના કામમાંથી રોકી બાહાદષ્ટિ બંધ કરી, અંતરદષ્ટિએ પૂર્વોક્ત રીતે યા બીજી રીતે જોશે . તે તમને પિતાને, પિતાથી, પિતામાં, પરમાત્મા જણાશે. Page #455 -------------------------------------------------------------------------- ________________ યોગશાસ્ત્ર ભાષાંતરદ્વાદશ પ્રકાશ : મન જીતવાના ઉપાય औदासीन्यनिमग्नः प्रयत्न परिवर्जितः सततमात्मा | भावित परमानन्दः क्वचिदपि न मनो नियोजयति ॥ ३३ ॥ करणानि नाधितिष्ठन्त्युपेक्षितं चित्तमात्मना जातु । ग्राह्मे ततो निजनिजे करणान्यपि न प्रवर्तन्ते ।। ३४ । नात्मा प्रेरयति मनो न मनः प्रेरयति यहि करणानि । उभयभ्रष्टं तर्हि स्वयमेव विनाशमाप्नोति ॥ ३५ ॥ નિર'તર ઉદાસીનતામાં મગ્ન થયેલા, પ્રયત્ન વિનાના અને પરમાનંદ દેશાની ભાવના કરતા આત્માએ, કેાઈ પણ ઠેકાણે મનને જોડવુ' (પ્રેરવુ) નહિં. આ પ્રમાણે થવાથી, આત્મા વડે ઉપેક્ષા કરાચેલુ' મન, કેાઈ વખત ઇંદ્રિયાના આશ્રયં કરતુ નથી. (પ્રેરતુ' નથી.) અને મનના આશ્રય વિના ઇક્રિયા પશુ, પાતપાતાના વિષયાપ્રત્યે પ્રવૃતી નથી. (જયારે) આત્મા મનને પ્રેરણા કરતા નથી, અને મન જ્યારે ઈંદ્રિયાને પ્રેરણા કરતુ નથી. ત્યારે બેઉ તરફથી ભ્રષ્ટ થયેલું મન પાતાની મેળે જ વિનાશ પામે છે. ૩૩૩૫. મનાજયનું ફળ नष्टे मनसि समन्तात्सकले विलयं च सर्वतो याते । निष्कल मुदेति तवं निर्वातस्थायिदीप इव ॥ ३६ ॥ મનને વિષે પ્રેરક પ્રેતા ભાવ અને બાજુથી નષ્ટ થયે છતે, તથા ચિંતા, મૃત્યાદિ વ્યાપાર સર્વથા વિલય થયે, પવન વિનાના સ્થાનમાં રહેલા દીપકની જેમ નિષ્કલ, (કમની કળા વિનાનું) તત્ત્વ ઉદય થાય છે. અર્થાત્ તત્ત્વજ્ઞાન પ્રાપ્ત થાય છે. ૩૬. તત્ત્વજ્ઞાન થયું' કે નથી થયુ' તેની નિશાની अङ्गमृदुत्वनिदानं स्वेदनमर्दनविवर्जनेनापि । स्निग्धीकरणमतैलं प्रकाशमानं हि तस्वमिदम् ॥ ३७ ॥ ४०२ Page #456 -------------------------------------------------------------------------- ________________ : ઉન્મનીભાવનું ફળ ૪૦૩ - જ્યારે આ તત્વ પ્રકાશમાન થાય છે ત્યારે સ્વેદન (પરસે) અને મર્દન કર્યા સિવાય પણ કારણ વિના શરીર કે મળ (સુંવાળું) થાય છે. અને તેલ વિના સ્નિગ્ધ થાય છે. (આ તત્વજ્ઞાન પ્રાપ્તિની નિશાની છે.) ૩૭. તત્વજ્ઞાન થયાના બીજા પણ પ્રત્યય બતાવે છે अमनस्कतया संजायमानया नाशिते मनःशल्ये । शिथिलीभवति शरीरं छत्रमिव स्तब्धतां त्यक्त्वा ॥ ३८ ॥ અમનસ્કપણું (ઉન્મનીભાવ) ઉત્પન્ન થવા વડે કરી, મનનું શલ્ય નાશ પામ્ય, છત્રની માફક, સ્તબ્ધતા (અક્કડતા)ને ત્યાગ કરી, શરીર શિથિલ થાય છે. शल्यीभूतस्यान्तःकरणस्य क्लेशदायिनः सततम् । अमनस्कतां विनाऽन्यद्विशल्यकरणौषधं नास्ति ॥ ३९ ॥ શલ્યરૂપ અને નિરંતર ફલેશ આપનાર અંતઃકરણનું શલ્ય રહિત કરવાનું, અમનસ્કતા (ઉન્મનીભાવ) સિવાય, બીજું કઈ ઔષધ નથી. ' . ઉન્મનીભાવનું ફળ , कदलीवचाविद्या लोलेन्द्रियपत्रला मनाकन्दा । ગમન છે દઈ નહિ સબrણ છે જ છે . * પળ ઈન્દ્રિયરૂપ પત્રોવાળી અને મનરૂપ છંધવાળી, અવિવારૂપ કેળ, અમનતારૂપે ફળ દેયે છત, સર્વ પ્રકારે નાશ પામે છે. ૪૦ . - વિવેચન- કેળને ફળે આવ્યા પછી કાપી નાંખવામાં આવે છે, કેમકે ફરી તેમાં ફળે લાગતાં નથી. ' તેથી જ કહેવામાં આવ્યું છે કે, ફળો દેખવા પછી જેમ કેળને નાશ થાય છે તેમજ, પાંદડાં તથા ધરૂપ ઇન્દ્રિય અને મનવાળી અવિદ્યા (અજ્ઞાન મિથ્યાત્વરૂ૫) કેળ અમનસ્કતારૂપ ફળ દેખ્યા પછી નાશ પામે છે. Page #457 -------------------------------------------------------------------------- ________________ ४०४ યોગશાસ્ત્ર ભાષાંતર-દ્વાદશ પ્રકાશ મનને જીતવામાં ઉન્મનીભાવ મૂળ કારણ છે अतिचञ्चलमतिसूक्ष्मं दुर्लक्ष्यं वेगवत्तया चेतः । શ્રામમામનરાવા મિઘાર | ૪ | અતિ ચપળ, અતિ સૂક્ષ્મ અને વેગવાનું હોવાથી દુખે રોકી શકાય તેવા મનને, વિશ્રામ લીધા સિવાય અને પ્રમાદ સહિત થઈ અમનસ્કરૂપ શલાકા (શળી) વડે કરી, ભેદી નાંખવું (ભેદવું-વિધવું). અમનસ્કના ઉદયની નિશાની ' ' विश्लिष्टमिव प्लुष्टमिवोड्डीनमिव प्रलीनमिव कायम् । अमनस्कोदयसमये योगी जानात्यसत्कल्पम् ॥ ४२ ॥ અમરફના ઉદય વખતે, યેગી પિતાના શરીરને વિખરાઈ ગયું હોય, બળી ગયું હોય, ઉડી ગયું હોય કે વિલય થઈ ગયું હોય તેમ અવિદ્યમાન જાણે છે. (અર્થાત્ પિતાની પાસે શરીર નથી તેમ જાણે છે.) समदैरिन्द्रियभुजगै रहिते वमनस्कनवसुधाकुण्डे । मग्नोऽनुभवति योगी परामृतास्वादमसमानम् ॥ ४३ ॥ મદોન્મત્ત ઇંદ્રિયરૂપ સર્ષ વિનાના, ઉન્મનીભાવરૂપ નવીન અમૃ તના કુંડમાં મગ્ન થએલા મેગી અસદશ અને ઉત્કૃષ્ટ લવામૃતના ચાતકને અનુભવ કરે છે. ૪૩. रेचकपूरककुम्भककरणाभ्यासक्रमं विनाऽपि खलु । स्वयमेव नश्यति मरुद्विमनस्के सत्ययत्नेन ॥ ४४ ॥ અમનતાની પ્રાપ્તિ થયે છતે, રેચક, પૂરક, કુંભક અને આસનના અભ્યાસ કમ વિના પણ પ્રયત્ન વિના પિતાની મેળે જ પવન નાશ પામે છે. ૪૪. चिरमाहितप्रयत्नैरपि धर्तुं यो हि शक्यते नैव । सत्यमनस्के तिष्ठति स समीरस्तत्क्षणादेव ॥ ४५ ॥ Page #458 -------------------------------------------------------------------------- ________________ અમનચ્છના ઉદયની નિશાની ૪૦૫ ઘણા લાંબા વખત પ્રયત્ન કરવા વડે કરીને પણ જે વાયુ ધારી શકાતું નથી, તે વાયુ સાચી ઉન્મનીભાવની પ્રાપ્તિથી તત્કાળ એક ઠેકાણે રેકાઈ રહે છે. ૪પ. यातेऽभ्यासे स्थिरतामुदयति विमले च निष्कले तत्वे । मुक्त इव भाति योगी समूलमुन्मूलितःश्वासः ॥ ४६ ॥ આ અભ્યાસમાં સ્થિરતા પ્રાપ્ત થયે છતે અને નિર્મલ તથા કર્મ જાળ વિનાનું તવ ઉદય પામે છતે, મૂલથી શ્વાસનું ઉમૂલન કરી, યેગી મુક્ત થએલાની માફક શેભે છે. ૪૬. यो जाग्रदवस्थायां स्वस्थः सुप्त इव तिष्ठति लयस्थः । श्वासोच्छ्वासविहीनः स हीयते न खलु मुक्तिजुषः ॥४७॥ જાગૃતાવસ્થામાં આત્મભાવમાં રહેલે થેગી લય અવસ્થામાં (ધ્યાનની એક અવસ્થામાં) સુતેલાની માફક રહે છે. તે લય અવ સ્થામાં શ્વાસોશ્વાસ વિનાને સિદ્ધના જીથી તે યેગી કાંઈ ઉતરતે (ઓછાશવાળો જણાતી નથી. ૪૭.. जागरणस्वप्नजुषो जगतीतलवर्तिनः सदा लोकाः । तत्वविदो लयमग्ना नो जाग्रति शेरते नापि ॥ ४८ ॥ આ પૃથ્વીતલ ઉપર રહેવાવાળા લોકે, નિરંતર જાગૃત અને સ્વમ અવસ્થા અનુભવે છે. પણ લયમાં મગ્ન થએલા તત્વજ્ઞાનીઓ જાગતા પણ નથી અને સુતા પણ નથી. ૪૮. भवति खलु शून्यभावः स्वप्ने विषयग्रहश्च जागरणे । एतद् द्वितयमतीत्यानन्दमयमवस्थितं तत्वम् ॥ ४९ ॥ સ્વમ દિશામાં ખરેખર શૂન્યભાવ હોય છે, અને જાગ્રત દશામાં જાગવા પછી પાંચ ઇંદ્રિયોના વિષયોનું ગ્રહણ થાય છે. આ બેઉ અવસ્થાને ઓળંગીને આનંદમય તત્વ રહેલું છે. ૫૯. Page #459 -------------------------------------------------------------------------- ________________ ૪૦૬ યોગશાસ્ત્ર ભાષાંતર-દ્વાદશ પ્રકાશ ને ઓળભે અને ઉપદેશનું રહસ્ય कर्माण्यपि दुःखकृते निष्कर्मत्वं सुखाय विदितं तु । न ततः प्रयतेत कथं निष्कर्मत्वे सुलभमोक्षे ॥ ५० ॥ 'ક દુખને માટે છે, (અર્થાત્ કર્મોથી દુઃખ થાય છે.) અને કર્મ રહિત થવું તે સુખને માટે છે એમ તમે જોયું તે નિષ્કર્મ રૂ૫, (કાંઈ પણ ક્રિયા ન કરવા રૂ૫) સુલભ મોક્ષમાર્ગને વિષે શા માટે પ્રયત્ન નથી કરતા ? ૫૦. मोक्षोऽस्तु मास्तु यदि वा परमानन्दस्तु विद्यते स खलं । यस्मिन्निखिलसुखानि प्रतिभासन्ते न किश्चिदिव ॥५१॥ ! મેક્ષ થાઓ અથવા ન થાઓ, (કાલાંતરે થાઓ) પણ ધ્યાનથી થતે પરમાનંદ તે અહીં ખરેખર ભોગવીએ છીએ, જે પરમાનંદની આગળ આ દુનિયાનાં સમગ્ર સુખે એક તૃણની માફક પ્રતિભા સમાન થાય છે. ૫૧. मधु न मधुरं नैताः शीतास्त्विषस्तुहिनाते-, रमृतममृतं नामैवास्याः फले तु मुधा सुधा । तदलममुना संरम्भेण प्रसीद सखे मना, फलमविकलं त्वय्येवैतत् प्रसादमुपेयुषि ॥ ५२ ॥ - આ ઉન્મનભાવનાં ફળ આગળ મધુ તે મધુર નથી, આ ચંદ્રમાની કાંતિ તે શીતળ નથી, અમૃત તે નામ માત્ર અમૃત છે, અને સુધા તે ફેગટ છે. માટે તેમના મિત્ર! આ (નાશ ભાગના) પ્રયાસથી સયું. મારા ઉપર તું પ્રસન્ન થા; કેમકે આ તત્ત્વજ્ઞાનનું નિર્દોષ ફળ મેળવવું તે તારા પ્રસન્ન થવા થકીજ મળી શકે તેમ છે. પર. सत्येतस्मिन्नरतिरतिदं गृह्यते वस्तु दूरा-, दप्यासन्नेऽप्यसति तु मनस्याप्यते नैव किश्चित् । Page #460 -------------------------------------------------------------------------- ________________ આચાર્ય શ્રીના આત્માં પ્રત્યે ઉપદેશ ૪૦૭ पुंसामित्यप्यवगतवतामुन्मनीभावहेता, विच्छा बाढं न भवति कथं सद्गुरूपासनायाम् ॥ ५३ ॥ સદ્દગુરુની ઉપાસના કરવાથી અતિને આપવાવાળી વ્યાઘ્રાદિ વસ્તુ અને રતિને આપવાવાળી વનિતાદિ વસ્તુએને મનુષ્યા દૂરથી પણ ગ્રહણુ ચા સ્વાધીન કરી શકે છે, તેજ મનુષ્યે સદ્ગુરુની ઉપાસનાના અભાવે નજીક રહેલી વસ્તુ ગ્રહણુ કે સ્વાધીન કરી શકતા નથી. આવુ... જાણવા છતાં, ઉન્મનીભાવના હેતુભૂત સદ્દગુરુની ઉપાસનાના સંબંધમાં મનુષ્યાને પેતાના વિષે ગાઢ ( અત્યં`ત ) ઇચ્છા કેમ થતી નથી ? ૫૩ અમનસ્કતાના ઉપાયભૂત આત્માને પ્રસન્ન કરવા માટે આચાયશ્રીના આત્મા પ્રત્યે ઉપદેશ तांस्तानापरमेश्वरादपि परान् भावैः प्रसादं नयन्, तैस्तैस्ततदुपायमूढ - भगवन्नात्मन् किमायस्यसि । हन्तात्मानमपि प्रसादयं मनाग् येनासर्ता संपदः, साम्राज्यं परमेऽपि तेजसि तव प्राज्यं समुज्जृम्भते ॥ ५४ ॥ હું ઉપાયમૂઢ, હે ભગવાન્ ! હે આત્મન્, ધન, યશાદિ તે તે પ્રકારના ભાવે કરી, આ પરમેશ્વરથી લઇ અપર દેવી દેવળાં વગેરેને પ્રસન્ન કરતા, શા માટે પ્રયાસ કરે છે ? અરે! આત્માને તુ એક ઘેાડા પણ. પ્રસન્ન કર. તેથી આ પુગલિક સ‘પદા તા દૂર રહેા, ( અર્થાત્ તે તે મળશે જ ) પણ પરમ તેજ-પરમાત્મા-તેનું મહાન્ સામ્રાજ્ય પણ તને મળશે. ૫૪, या शास्त्रात्सुगुरोर्मुखादनुभवाच्चाज्ञायि किश्चित् क्वचित्, योगस्योपनिषद्विवेकिपरिषच्चेतश्चमत्कारिणी । श्री चौलुक्य कुमारपालनृपते दत्यर्थमभ्यर्थना-, दाचार्येण निवेशिता पथि गिरां श्री हेमचन्द्रेण सा ॥ ५५ ॥ Page #461 -------------------------------------------------------------------------- ________________ ૪૦૮ યોગશાસ્ત્ર ભાષાંતર-દ્વાદશ પ્રકાશ વિવેકી પદાન ચિત્તને ચમત્કાર કરવાવાળી રેગશામની ઉપનિષદ (ગ સંબંધી રહસ્ય) જે શાઅથી, સદ્દગુરુના મુખથી અને અનુભવથી, કાંઈક, કેઈ ઠેકાણે મેં જાણી, તે શ્રીમાન ચાલુક્ય વંશના કુમારપાળ રાજાની અત્યંત પ્રાર્થનાથી આચાર્ય શ્રીમાનું હેમચંદ્ર વાણીને માર્ગમાં સ્થાપન કરી, (અર્થાત શાઅદ્વારા પ્રકાશિત કરી.) ૫૫. इति परमाहतश्रीकुमारपालभुपालशुभूषिते आचार्यश्रीहेमचन्द्रसूरिविरचितेऽध्यात्मोपनिषन्नाम्नि संजातपट्टबन्धे श्रीयोगशास्त्रे आचार्य भी - कमलसूरीश्वस्य शिष्य आचार्य श्री केशरसूतर .. कृत बालावबोधे द्वादशः प्रकाशः समाप्तः . . . ॥श्री समाप्तोऽयं ग्रंथः श्रीमद् गुरुवर्य विजयकमलसूरिप्रसादोत् ॥ ભરત પ્રિન્ટરી, ન્યુ માર્કેટ, પાંજરાપોળ રીલીફરેડ અમદાવાદ * ફોન નં. ૩૮૭૯૬૪ Page #462 -------------------------------------------------------------------------- ________________ પ્રિન્ટીંગ-બાઇન્ડિંગ કાંતિલાલ ડી. શાહ ભરત પ્રિકટરી ન્યુમાર્કેટ, પાંજરાપોળ, રીલીફરોડ, અમદાવાદ-૧