SearchBrowseAboutContactDonate
Page Preview
Page 189
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૬ યોગશાસ્ત્ર ભાષાંતર-દ્વિતીય પ્રકાશ स्वपति या परित्यज्य, नित्रपोपपतिं भजेत् । . तस्यां क्षणिकचित्तायां विश्रम्भः कोऽन्ययोषिति ॥ ९४ ॥ શ્રાવકે એ આસક્તિપૂર્વક પિતાની સ્ત્રી પણ સેવવી ન જોઈએ તે સર્વ પાપની ખાણ સમાન પરસ્ત્રી માટે તે શું જ કહેવું? અર્થાતુ પરસ્ત્રી ન જ સેવવી. જે સ્ત્રી પિતાના વહાલા પતિને મૂકી નિર્લજજ થઈ અન્ય પતિ પાસે જાય છે, તેવી ક્ષણિક ચિત્તવાળી યા ક્ષણિક પ્રેમવાળી અન્ય સ્ત્રીને વિશ્વાસ છે ? અર્થાત્ તેને વિશ્વાસ ન જ રાખ. ૯૪ પરસ્ત્રીમાં આસક્ત પુરુષને શિખામણ भीरोराकुलचित्तस्य, दुःस्थितस्य परस्त्रियाम् । रतिर्न युज्यते कर्तुमुपशूनं पशोरिव ॥९५ ॥ એક શ્વાનને મૈથુન સેવન કરવામાં અન્ય સ્થાને તરફથી જે જે ભય રહેલ છે તથા તે વખતની તેની જેવી સ્થિતિ હોય છે, તેવા જનાવરની માફક પરસ્ત્રીમાં આસક્ત થયેલા પુરુષને, અન્ય તરફથી ભય, ચિત્તની આકુળતા અને ગમે તેવી જમીન ઉપર પડયા રહેવાપણું વિગેરે સંકટ ભોગવવા પડે છે. માટે પરસ્ત્રીમાં પશુની માફક રતિ કરવી તે ઉત્તમ મનુષ્યને લાયક નથી. ૫. प्राणसंदेहजननं, परमं वैरकारणं । लोकद्वयविरुद्धं च, परस्त्रीगमनं त्यजेत् ॥ ९६ ॥ सर्वस्वहरणं बन्धं, शरीरावयवच्छिदाम् । मृतश्च नरकं घोरं, लभते पारदारिकः ॥ ९७ ॥ स्वदाररक्षणे यत्नं, विदधानो निरन्तरम् । जाननपि जनो दुःखं परदारान् कथं व्रजेत् ॥ ९८ ॥ विक्रमाक्रान्तविश्वोऽपि परस्त्रीषु रिम्सया । कृत्वा कुलक्षयं पाप नरकं दशकन्धरः ॥ ९९ ॥
SR No.005878
Book TitleYogshastra
Original Sutra AuthorN/A
AuthorVijaykesarsuri
PublisherJain Shwe Mu Tapagaccha Sangh
Publication Year1989
Total Pages462
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy