________________
પરસ્ત્રીના ત્યાગ કરનાર મહાપુરુષની સ્તુતિ કરે છે.
૧૩૭
પ્રાણુનાશના સ`દેહને ઉત્પન્ન કરનાર, પરમ વૈરનું કારણ અને આ લાક તથા પરલેાક વિરૂદ્ધ પર ગમનને ત્યાગ કરવા. પરદ્વારામાં આસક્ત પુરુષા આ લાકમાં (રાજા તરફથી ) સર્વધનનુ હરણ, બંધન અને શરીરના અવયવાનું છેદ્યન વગેરે દુઃખા પામે છે તથા મરણ પામ્યા બાદ ઘાર નરકમાં જાય છે, પોતાની સ્ત્રી ઉપર ખરાબ નજર કરે તેના રક્ષણ માટે નિરંતર યત્ન નાર અને સ્વસ્રીના ખરાબ આચરણાથી ઉત્પન્ન થતાં દુ:ખાના અનુભવ કરનાર માણસે પરસ્ત્રી ગમન શા માટે કરવુ' જોઈએ ? (કારણ પેાતાની જેમ તેના પતિને પણ દુઃખ થતું જ હશે ને) જેણે પાતાના પરાક્રમથી આ વિશ્વને સ્વાધીન કર્યું હતુ.. તેવા મહાપરાક્રમી રાવણુ પણ પરસ્ત્રી સાથે રમવાની ઈચ્છાથી કુલના ક્ષય કરી નરકમાં ગયા. ૯૫ થી ૯૯
लावण्य पुण्यावयवां पदं सौन्दर्यसंपदः ।
"
कलाकलाप कुशलामपि जह्यात् परस्त्रियम् ॥ १०० ॥ વિવેચન—રાવણનુ' ચરિત્ર સુપ્રસિદ્ધ છે, પરસ્ત્રી સાથે ક્રિડા કરવાની ઇચ્છાથી તેણે સીતાનું હરણ કર્યું હતુ. વિભીષણ નામના તેના ભાઈએ તેને ઘણુ સમજાવ્યેા, પણ રામચંદ્રજીને સીતા પાછી ન આપી. આખરે રામચંદ્ર તથા લક્ષ્મણની સાથે યુદ્ધમાં તેને ઉતરવુ' પડયુ'. અને એક સ્ત્રી માટે પેાતાના કુળના નાશ કરી અંતમાં રણ શય્યામાં લાંખી નિદ્રાએ તેને સુવુ પડયુ... અને મરણ પામી નરકની ધાર યાતનાઓ સહન કરવી પડી. માટે પોતાનુ કુશળ ઈચ્છનારા સત્પુરુષાએ અવશ્ય પરસ્ત્રીને ત્યાગ કરવા.
લાવણ્યતાએ કરી પવિત્ર અવયવાવાળી, સ તાની સ‘પદ્માના ઘર સમાન અને કલાના સમુદાયમાં કુશળતાવાળી પણ પરીના ત્યાગ કરવા. ૧૦૦
*