________________
મહાવીરદેવની કરણી છે, કે આવી ધ્યાનાવસ્થામાં તેમની પાસે જતાં રખેને તેમની તેવી * દશામાં વિન્નરૂપ થઈએ, તે પણ તે ઈંદ્રને ગુણાનુરાગ છુપે ન રહ્યો.
ગમે તેવી નિકટ કે દુર અવસ્થામાં પણ મહાપુરુષના ગુણનું સ્મરણ તે કરવું જ અને સામર્થ્ય હેય તે બીજાઓને પણ ગુણાનુરાગી કરવા.” આવા ઈરાદાથી પિતાની સભામાં ઇંદ્ર બેલી ઉક્યો કે “હે મહાનુભાવે, દે અને અપ્સરાએ આ ભરતક્ષેત્રમાં પેઢાલ ગામની નજીક પિલાસચૈત્યમાં આ મહાવીરદેવ ધ્યાનાવસ્થામાં રહ્યા છે. ધ્યાનની અંદર અત્યારે તેમની એટલી બધી દઢતા છે કે આપણા જેવા સમર્થ દેવને પણ આશ્ચર્યમાં ગરકાવ કરી નાંખે છે.
પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિથી આશ્રવારને રોકનાર કોધાદિ અંતરંગ શત્રુઓને જીતનાર અને દ્રવ્ય, ક્ષેત્ર, કાલ, ભાવથી અપ્રમત્ત આ મહાવીરદેવને આ દશાથી ચલાયમાન કરવાને દેવો કે દાને, યક્ષે કે રાક્ષસે, ભુવનપતિએ કે મનુષ્ય કોઈ પણ સમર્થ નથી.
ઇંદ્રનાં આ વચન સાંભળી તેને સામાનિક સંગમ નામને દેવ ક્રોધથી લાલ નેકરી ગર્વથી સ્તબ્ધ થઈ બોલવા લાગ્ય“સ્વામિન્ ! એક સાધુ માત્ર સામાન્ય મનુષ્યનું આપ આવું વર્ણન કરે છે કે દેવે પણ ચલાયમાન ન કરી શકે તે અસંભવિત છે. ભલે આ૫ સ્વામી છે એટલે પૂર્વાપર વિચાર કર્યા સિવાય ગમે તેમ બેલો અને બીજાઓ તેને માન આપે, પણ તે વાત હું માની શકતે નથી કે મેરૂ જેવા મહાન પર્વતને એક સામાન્ય પત્થરની માફક (ફેકી દેવાનું સામર્થ્ય ધરાવનાર દેવે પણ એક મનુષ્યને ન ચળાવી શકે, એ વાત તદ્દન અસંભવિત છે. છતાં આપ જે તે જ નિશ્ચય ધરાવતા હે તે જાઉં છું અને તેને હમણાં જ ચલિત સ્થિતિવાન કરૂં છું” ઇદ્ર વિચાર કરવા લાગ્યો કે એક સામાન્ય પણ ચોગી મહાત્માના યુગનું સામર્થ્ય કેટલું હોય છે તે આ મિથ્યાભિમાની જાણતું નથી, તે આ ગીશ્વર કે જે અત્યારે ગીની પરાકાષ્ઠાએ પહોંચવાની તૈયારીમાં છે, જેને અનેક લબ્ધિઓ પ્રગટ થઈ છે, ધ્યાન