________________
* ૨૪૬
યોગશાસ્ત્ર ભાષાંતર-ચતુર્મ પ્રકાશ જામેલ પાણીથી) ઘન વા (નિવિડ જામેલ વાયુથી) અને પાતળા વાયુથી નીચે વિંટળાયેલી છે. આ ચૌદ રાજ્ય લેક અધ ભાગમાં વેવાસનને આકારે (નીચે વિસ્તારવાળો અને ઉપર ઉપર સંકોચ પામતા આકારવાળે) છે. મધ્ય ભાગમાં ઝાલર સરખા આકારને છે અને ઉપરના ભાગમાં મુરજ (ઉપર તથા નીચે સંકેચવાળો અને વિસ્તારવાળે મુરજ )ના આકારવાળે છે. આ પ્રમાણે ચૌદ રાજલકની આકૃતિ છે. આ લેકને કેઈએ બનાવ્યા નથી તેમ તેને કેઈએ પકડી રાખ્યું નથી. પણ સ્વયં સિદ્ધ અને નિરાધાર આકાશમાં રહેલો છે. આ પ્રમાણે વિચાર કરી લોકસ્વરૂપનું ચિંતવન કરી ભવભ્રમણથી વિરક્તતા મેળવવી તે લેકસ્વરૂપનું વિચારવાનું પ્રયોજન છે. લકસ્વરૂપ ભાવના સમાપ્ત થઈ. ૧૦૩ થી ૧૦૬.
સમ્યક્ત્વ દુલભ ભાવના શાનિર્વાહાત, garmત્તો બનાવ.. સ્થાવત્તાત્રરત્વે વા, તિર્યવં વા ૪થસન | ૨૦૧૭ | मानुष्यमार्यदेशश्च, जातिः सर्वाक्षपाटवम् । आयुश्च प्राप्यते तत्र, कथञ्चित्कर्मलाघवात् ॥ १०८ ॥ પ્રાણg gણતઃ -ચક્રથamas I तत्त्वनिश्चयरूपं तद्, बोधिरत्नं सुदुर्लभम् ॥ १०९ ॥ भावनाभिरविश्रान्तमिति भावितमानसः । निर्ममः सर्वभावेषु, समत्वमवलम्बते ॥ ११० ॥
અકામ નિરારૂપ પુણ્યથી કોઈ પણ પ્રકારે જંતુઓને (નિગોદથી) સ્થાવરપણું, વસપણું અને તિર્યચપણું પ્રાપ્ત થાય છે અને તેનાથી પણ વિશેષ કર્મલાઘવતા થતાં મનુષ્ય જન્મ, આર્ય દેશ, ઉત્તમ જાતિ, સર્વઇન્દ્રિયપટુતા (પરિપૂર્ણતા) અને લાંબુ આયુષ્ય પ્રાપ્ત થાય છે. તેમજ વિશેષ પુણ્યદયથી ધર્મ શ્રવણ કરવાને અભિલાષ, ધર્મકથન કરનાર ગુરુ અને ધર્મનું શ્રવણ એ સર્વ મળવા છતાં પણ તત્વ નિશ્ચયરૂપ બધિરન (સમ્યફ વ)