________________
ધર્મનું મહાભ્ય
૨૪૫ પાસે રહેવાવાળે અને બંધુ સમાન અતિ વત્સલ એક ધર્મ રક્ષણ કરે છે. સમુદ્ર પૃથ્વીને ભીંજાવી દેતું નથી અને વરસાદ પૃથ્વીને તૃપ્ત કરે છે, આ પ્રભાવ નિચ્ચે કેવળ ધર્મને જ છે. અગ્નિ તિથિ રીતે બળતું નથી અને પવન ઉર્વવહન થતું નથી. આ અચિંત્ય મહિમાનું કારણ ધર્મ જ છે. વિશ્વના આધારભૂત પૃથ્વી આલંબન અને આધાર વિના રહી શકે છે, ત્યાં ધર્મ સિવાય બીજું કઈ કારણ નથી. આ સુર્ય અને ચંદ્રમા વિશ્વના ઉપકારાર્થે આ જગતમાં ઉદય પામે છે. નિશે તે ધર્મની આજ્ઞાથી ઉદય પામે છે. આ ધર્મ જેને બાંધવ ન હોય તેને બાંધવ છે, મિત્ર ન હોય તેને મિત્ર છે, અનાથને નાથ છે અને સર્વનું હિત કરનાર છે. જેએએ ધર્મનું શરણ લીધું છે તેઓને, રાક્ષસ, યક્ષ, સર્પ, વ્યાવ્ર વ્યાસ, અગ્નિ અને વિષાદિ દુઃખ આપવાને કે બંડું કરવાને સમર્થ થતાં નથી. ધર્મ, નરક અને પાતાળમાં પડતા પ્રાણીઓનું રક્ષણ કરે છે અને ઉપમારહિત સર્વજ્ઞપણના વૈભવને પણ ધર્મ જ આપે છે. ૯૪ થી ૧૨
कटिस्थकरवैशाख-स्थानकस्थनराकृतिम् । ટૂઃ ધૂળ એ છો, સ્થિત્યુત્પત્તિ થયા છે શરૂ I लोको जगत्त्रयाकीर्णो, भुवः सप्तात्र वेष्टिताः । धनाम्भोधिमहावात-तनुवातैर्महाबलैः ॥ १०४ ॥ वेत्रासनसमोऽधस्तान्मध्यतो झल्लरीनिमः । अग्रे मुरजसङ्काशो, लोकः स्यादेवमाकृतिः ॥ १०५ ॥ निष्पादितो न केनापि, न धृतः केनचिच्च सः ।
वयंसिद्धो निराधारो गगने किंववस्थितः ॥ १०६ ॥
કેડ ઉપર બેઉ હાથ રાખી અને પગ પહોળા કરી ઉભેલા પુરુષની આકૃતિ સરખા સ્થિતિ ઉત્પત્તિ તથા વ્યય ધર્મવાળાં છે દ્રવ્યથી પૂર્ણ આ ચૌદ રજજુ પ્રમાણ લોકને ચિતવ. તે લોક ઉર્ધ્વ, અધે અને તિર્જી એમ ત્રણ જગતુથી વ્યાપ્ત છે. અધે લોકમાં રહેલી નરકની સાત પૃથ્વીએ મહા બળવાન ઘનેદધિ (નિવિડ