________________
ગશાસ્ત્ર ભાષાંતર-પંચમ પ્રકાશ
न स्वनासां स्वजिह्वां न, न ग्रहान्नामला दिशः । नापि सप्तऋषीन् यहि, पश्यति म्रियते तदा ॥ १६७ ॥
જે માણસ પિતાની નાસિકા, પિતાની જીભ, ગ્રહ નક્ષત્ર, તારા, નિર્મલ દિશા અને આકાશમાં રહેલા સપ્તઋષીના તારાઓને ન જોઈ શકે તે બે દિવસે મરણ પામે. ૧૬૭.
प्रभाते यदि वा सायं, ज्योत्स्नावस्यामथो निशि । प्रवितत्य निजी बाहू, निजच्छायां विलोक्य च ॥ १६८ ॥ शनैरुत्क्षिप्य नेत्रे स्व-च्छायां पश्येत्ततोऽम्बरे । .. न शिरो दृश्यते तस्यां, यदा स्यान्मरणं तदा ॥ १६९ ॥ नेक्ष्यते वामबाहुश्चेत् , पुत्रदारक्षयस्तदा । . यदि दक्षिणबाहुर्ने क्ष्यते भ्रातृक्षयस्तदा ॥ १७० ।। अदृष्टे हृदये मृत्यु-रुदरे च धनक्ष्यः । गुह्ये पितृविनाशस्तु, व्याधिरुरुयुगे भवेत् ॥ १७१ ॥ अदर्शने पादयोश्च, विदेशगमनं भवेत् । अदृश्यमाने सर्वाङ्गे, सद्यो मरणमादिशेत् ॥ १७२ ॥
પંચમ . સવારમાં અથવા સાંજે અથવા અજવાળી રાત્રીએ પ્રકાશમાં ઉભા રહી, પિતાના હાથ લાંબા (કાઉસ્સગ્રની માફક) રાખી પિતાના શરીરની છાયા (પડછાયા) સામું ખુલ્લી આંખ રાખી કેટલીકવાર સુધી જોયા કરવું. ત્યાર પછી હળવે હળવે તે નેત્રને છાયા ઉપરથી ઉપાડી તે ખુલ્લી આંખે ઉંચે યા સામું આકાશમાં જોવું. તે પુરુષના જેવી ધોળી આકૃતિ આકાશમાં રહેલી દેખાશે. જે તે આકૃતિનું માથું જોવામાં ન આવે તે પિતાનું મરણ થશે. જે ડાબો હાથ જેવામાં ન આવે તે પુત્ર યા સ્ત્રીને નાશ થાય. જે જમણે હાથ જેવામાં ન આવે તે ભાઈનું મરણ થાય. હદય ન દેખાય તે પિતાનું મરણ થાય. પેટને ભાગ ન જણાય તે ધનને નાશ થાય. ગુહ્ય