________________
૨૯૩
આયુષ્ય નિર્ણયને બીજો ઉપાય બતાવે છે અને મયૂર, (મેર)નાં કઈ પણ ઠેકાણે મૈથુન સેવન (વિષય સેવન) જોવામાં આવે, ઠંડા, ગરમ, બરછટ અને સુંવાળા સ્પશને જાણું ન શકે; આ સર્વ લક્ષણેમાંથી જે કઈ એક પણ લક્ષણ માણસને દેખાય છે તે માણસનું મરણ એક મહિનામાં થાય એમાં કાંઈ સંશય ન જાણે. ૧૫૮ થી ૧૬૨.
शीते हकारे फुत्कारे, चोष्णे स्मृतिगतिक्षये । अङ्गपञ्चकशैत्ये च, स्यादशाहेन पञ्चता ॥ १६३ ॥
હકાર અક્ષર બેલતાં જે શ્વાસ ઠડે જણાય, કુત્કાર કરી શ્વાસ બહાર કાઢતાં તે ગરમ જણાય, યાદશક્તિ બિલકુલ ન રહે, હાલવા ચાલવાની ગતિ બંધ થાય અને શરીરનાં પાંચે અંગે ઠંડાં થઈ જાય તે દશ દિવસે મરણ થાય. ૧૬૩.
अर्घोष्णमर्धशीतं च, शरीरं जायते यदा । ज्वालाकस्माज्ज्वलेद्वाङ्गे, सप्ताहेन तदा मृतिः ॥ १६४ ॥
શરીર અરધું ઉનું હોય અને અરધું શરીર ઠંડુ થઈ જાય તથા કારણ સિવાય અકસ્માત શરીરમાં જવાલા બળ્યા કરે તે સાત દિવસે મરણ થાય. ૧૬૪.
स्नातमात्रस्य हृत्पाद, तत्क्षणाद्यदि शुष्यति ।। दिवसे जायते षष्ठे, तदा मृत्युरसंशयम् ॥ १६५ ॥
સ્નાન કર્યા પછી તરત જ જે હૃદય અને પગ સુકાઈ જાય તે નિચે તેનું છઠે દિવસે મરણ થાય. ૧૬૫.
जायते दन्तघर्षश्चे-च्छवगन्धश्च दुःसहः । विकृता भवति च्छाया, ज्यहेण म्रियते तदा ॥ १६६ ॥
કડકડાટ અવાજ થાય તેવી રીતે દાંત ઘસ્યા કરે, મડદાની માફક મહા ખરાબ દુર્ગધ શરીરમાંથી નીકળ્યા કરે અને શરીરના વર્ણમાં વિકૃતિ થાય (અર્થાત્ કાળો, ધૂળ, રાતે વિગેરે શરીરને રંગ બદલાયા કરે) તે તે ત્રીજે દિવસે મરણ પામે. ૧૬૬.