SearchBrowseAboutContactDonate
Page Preview
Page 348
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકારાંતરે કરી કાળજ્ઞાન બતાવે છે. ૨૯૫ સ્થાન ન દેખાય તેા પૂજ્ય વર્ગ પિતા પ્રમુખના નાશ થાય. એ સાથળ ન દેખાય તે વ્યાધિ પેઢા થાય. પગ ન દેખાય તે પરદેશમાં જવુ' પડે અને આખુ` શરીર ન દેખાય તે તત્કાળ મરણ થાય. મકારાંતરે કરી કાળજ્ઞાન અતાવે છે. विद्यया दर्पणाङ्गुष्ठ-कुडया सिष्ववतारिता । विधिना देवता पृष्टा ब्रूते कालस्य निर्णयम् ॥ १७३ ॥ सूर्येन्दुग्रहणे विद्यों, नरवीरें ठठेत्यसौ । સાધ્યા શસત્રચાશે-ત્તયા લવમતઃ ॥ ૨૭૪ ॥ अष्टोत्तरसहस्रस्य, जपात् कार्यक्षणे पुनः । देवता लीयतेऽस्यादौ ततः कन्याऽऽह निर्णयम् ॥ १७५ ।। सत्साधकगुणाकृष्टा, स्वयमेवाथ देवता । • ન્નિષ્ઠાવિયું નૂત, નિયં ગતસંયમ્ ॥ ૧૭૬ ॥ વિદ્યાએ કરી દણુ, અંગુઠા અને ભીંત વગેરેમાં અવતારેલ દેવતાને ( ગુરુ ઉપષ્ટિ) વિધિપૂર્વક પૂછવાથી તે આયુષ્યના નિર્ણાય કહી બતાવે છે. સૂર્ય ગ્રહણ અને ચંદ્રગ્રહણ હાય ત્યારે ૐ નવીરે ૪૩ સ્વાદા એ વિદ્યા દ્વરા હજાર અને આઠવાર જાપ કરીને સાધવી. પછી કાય પ્રસંગે એક હજાર અને આઠવાર તે વિદ્યા જપીને કપાદિકને વિષે દેવતાને અવતારવી. પછી તે અરિસા વગેરેમાં એક કુંવારી કન્યાને જેવરાવવું. તેમાં તે કન્યા દેવતાનુ રૂપ દેખે એટલે તેની પાસે આયુષ્યના નિર્ણય પૂછવા તે કન્યા સવ નિ ય કહી આપે. અથવા ઉત્તમ સાધકના ગુણુથી આકર્ષાએલી તે દેવતા પોતાની મેળે નિણુયવાળુ' અને સ`શય વિનાનું... ત્રિકાલ સંબ‘ધી આયુષ્યજ્ઞાન કહી આપે. ૧૭૩ થી ૧૭૬. *
SR No.005878
Book TitleYogshastra
Original Sutra AuthorN/A
AuthorVijaykesarsuri
PublisherJain Shwe Mu Tapagaccha Sangh
Publication Year1989
Total Pages462
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy