SearchBrowseAboutContactDonate
Page Preview
Page 349
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯૬ યોગશાસ્ત્ર ભાષાંતર-૫ ચમ પ્રકાશ પાંચ ક્ષેાકે કરી શુકનદ્વારા કાલજ્ઞાન કહે છે अथवा शकुनाद्विद्यात्सो वा यदि वातुरः । स्वतो वापरतो वाऽपि गृहे वा यदि वा बहिः ।। १७७ ।। अहिवृश्चिककृम्या खुगृहगोधा पिपीलिकाः । ચૂામળતાથ, વીજોડ્યોતેાિં: ॥ ૨૭૮ || कीटिका घृतवर्णाश्च भ्रमर्यश्च यदाधिकाः । उद्वेगकलहव्याधिमरणानि तदा दिशेत् ॥ १७९ ॥ ' उपानद्वाहनच्छत्रशस्त्रच्छायाङ्गकुन्तलान् । . चवा चुम्बेद्यदा काकस्तदाऽऽसचैव पश्चता ॥ १८० ॥ अश्रुपूर्णदृशो गावो, गाढं पादैर्वसुन्धराम् । खनन्ति चेत्तदानीं स्याद्रोगो मृत्युश्च तत्प्रभोः ॥ १८१ ॥ અથવા નિરાગી હોય કે રાગી હાય; પાતાથી કે પરથી, ઘરમાં કે બહાર, શુકનથી શુભાશુભના નિર્ણય જાણવા, સપ, વીંછી, ક્રુમિયા ઊંદર, ગરેલી, કીડીએસ, જીવા, માંકડ, કાળીઆ, રાફડા, (ઉદેહીનાઘરા), ઉજ્જૈડી, ઘીમેલ અને ભમરીએ જયારે એકદમ વિશેષ જોવામાં આવે તે ઉદ્વેગ, ફ્લેશ, વ્યાધિ અથવા મરણ નિપજે. જોડા, હાથી, ઘેાડા વગેરે વાહન, છત્ર, શસ્ત્ર, શરીર અને કેશ (વાળ) એ માંહેથી કાઇને કાગડા ચાંચે કરી સ્પશ કરે, તે જાણવુ` કે મરણુ નજીકમાં છે. જો આંખે આંસુ પાડતી ગાય ઘણા જોરથી પગે કરી પૃથ્વીને ખાતે તા તે ગાયના સ્વામીનું રાગથી મરણ થાય. ૧૭૭ થી ૧૮૧. પ્રકારાંતરે શુકનથી કાલજ્ઞાન કહે છે. अनातुरकृते ह्येतत् शकुनं परिकीर्तितं । અધુનાઽતુમુદ્દિશ્ય, શને વિીર્યંતે ॥૮૨ ॥ આ પૂર્વે કહેવામાં આવેલ શુકના રાગ વિનાના માણસ માટે જાવ્યા. હમણાં હવે રાગીને ઉદ્દેશીને શુકના કહીએ છીએ.
SR No.005878
Book TitleYogshastra
Original Sutra AuthorN/A
AuthorVijaykesarsuri
PublisherJain Shwe Mu Tapagaccha Sangh
Publication Year1989
Total Pages462
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy