________________
૨૯૭
બે લોક કરી કાગડાનાં શુકન કહે છે
दक्षिणस्यां वलित्वा चेत् , श्वा गुदं लेढथुरोऽथवा । लाङ्गुलं वा तदा मृत्युरेकद्वित्रिदिनैः क्रमात् ॥ १८३ ॥ शेते निमित्तकाले चेत् , श्वा संकोच्याखिलं वपुः । धृत्वा कर्णौ वलित्वाङ्गं, धूनोत्यथ ततो मृतिः ॥ १८४ ॥ यदि व्यात्तमुखो लालां, मुश्चन् संकोचितेक्षणः। अङ्गं संकोच्य शेते श्वा, तदा मृत्युन संशयः ॥ १८५ ॥
ત્રિમિવિરોષ. રેગી જ્યારે પિતાના આયુષ્ય સંબંધી શુકન જેતે હેય ત્યારે જે કૃત (કૂતરાની જાતિ) દક્ષિણ દિશા સન્મુખ જઈને પિતાની ગુદાને ચાટે તે તે રોગીનું એક દિવસે મરણ થાય. જે કૂતરો પિતાનું હૃદય ચાટે તે બે દિવસે રાગી મરે અને જે તે પિતાની પુંછડી ચાટે તે ત્રણ દિવસે રેગીનું મરણ થાય. જ્યારે રાગી નિમિત્ત તો હોય ત્યારે જે કૂતરે પોતાનું આખું શરીર કેચિને સુવે અથવા કાનને ચડાવીને (અક્કડ કરીને) અને શરીરને વાળીને હલાવે (ધુણાવે) તે રેગી મરણ પામે અથવા જે મેટું પહેલું કરી લાળને મૂકતે આંખે મીંચી શરીરને સંકેચીને તે શ્વાન સુવે તે નિચે રોગીનું મૃત્યુ થાય. ૧૮૩ થી ૧૮૫.
બે શ્લોક કરી કાગડાનાં શુકને કહે છે यद्यातुरगृहस्थोवं काकपक्षिगणो मिलन् ।
त्रिसन्ध्यं दृश्यते नूनं, तदा मृत्युरुपस्थितः ॥ १८६ ॥ - महानसे ऽथवा शय्यागारे काकाः क्षिपन्ति चेत् ।
चर्मास्थि रज्जु केशान् वा, तदासत्रैव पश्चता ॥ १८७ ॥ - જે રેગીને ઘર ઉપર સવાર, બપોર અને સાંજ એમ ત્રણ કાળ કાગડાને સમુદાય મળી કે લાહલ કરતે જણાય તે નિચે તેનું મરણ આવી પહોંચ્યું છે એમ જાણવું તથા રોગીને