________________
૨૨૪
યોગશાસ્ત્ર ભાષાંતર-ચતુર્થાં પ્રકારા
તે મધ્યાહ્ન વખતે રહેતી નથી અને જે મધ્યાહ્ને દેખાય છે તે રાત્રીએ દેખાતી નથી. આ સ`સારમાં એવી રીતે પદાર્થની અનિત્યતા દેખાય છે. જે શરીર પ્રાણીઓને સવ પુરુષાર્થી સિદ્ધિનુ કારણ છે, તે શરીર પશુ પ્રચર્ડ પવનથી છિન્નભિન્ન કરી નાખેલ વાદળ સરખુ' વિનશ્વર છે. સમુદ્રના કલ્લેાલા (મેાાએ)ની માફ્ક લક્ષ્મી ચપળ છે, સ્વજનાદિના સંચાગા સ્વપ્ન સરખા છે અને યૌવન પર્વનના સમૂહથી ઉડાડેલ અતુલની તુલનાવાળું છે. આ પ્રમાણે અનિત્ય જગત્ સ્વરૂપને સ્થિર ચિત્ત કરી ક્ષણ ક્ષણ પ્રત્યે તૃષ્ણારૂપી કૃષ્ણસર્પને મંત્રતુલ્ય નિર્માંમત્વ થવા માટે ચિંતવવું. ૫૭-૬૦
।
વિવેચન—પાતા તરફથી, પર તરફથી, યા સર્વ દિશાએ તરફથી આપદાએ જ્યાં આવી પડે છે, તેવા આ સૌંસારમાં કૃતાંતના દાંતરૂપ ય′ત્રમાં પડેલા પ્રાણીએ દુઃખે જીવે છે. વજ્રના જેવા મજબુંત દેહૈ। ઉપર પણ અનિત્યતા આવી પડે છે, તેા કેળના ગભ જેવા અત્યારના અસાર દેહાની તે! વાત જ શી કરવી ? મરણરૂપ વાઘના મુખમાં પડેલા જીવાનુ` મંત્ર, તંત્ર ઔષધાદિકે કરી રક્ષણ થતું નથી. વૃદ્ધિ પામતા જીવાને પ્રથમ જરા અને પછી મરણુ સપાટામાં લે છે. પાણીમાં પરપાટાઓ ઉત્પન્ન થઈ થઈને વિલય થાય છે. તેમ પ્રાણિઓના દેહેા ઉત્પન્ન થઇ થઈ વિલય થાય છે. ગુણામાં દાક્ષિણ્યતા અને દાષા ઉપર દ્વેષ આ મરણને છે જ નહિ. એ તે દાવાનળની માફક સુકુ` કે લીલુ', સદેષ કે નિર્દોષ સર્વાંના સંહાર કરે છે. સ'સાર વાસનાથી માહિત થઈ તું એમ નિશ્ચય ન કરીશ કે, કાઇપણ ઉપાયથી આ દેહનુ રક્ષણ કરીશ, કેમકે જેએ પૃથ્વીનુ છત્ર અને મેરૂ પર્વતના દડ કરવાનું સામર્થ્ય ધરાવતા હતા. તેઓ પણ પેાતાનું કે પરનુ` મરણથી રક્ષણ કરવા સમર્થ થયા નથી. આ અનિત્ય યૌવન મનુષ્યાને બળ, રૂપ વિગેરે બતાવી ધીરજ આપે છે, તે પણ વૃદ્ધાવસ્થાએ પહોંચતાં જર્જરિત થાય છે. ઘણા સ‘કલેશથી ઉત્પન્ન થયેલું અને ઉપયેગમાં ન લેતાં સારી રીતે