________________
પહેલી અનિત્ય ભાવનાનું સ્વરૂપ
૨૨૩ રત્નો સફળ છે અને જેના અભાવે તે નિષ્ફળ છે, તે સામ્યતાને તમે આશ્રય કરો. ૪૫.
અહીં શિષ્ય શંકા કરે છે કે સમભાવ કેવા નિમિત્તેથી
ઉત્પન્ન થાય ? આચાર્યશ્રી ઉત્તર આપે છે साम्यं स्यान्निर्ममत्वेन, तत्कृते भावनाः श्रयेत् । अनित्यतामशरणं, भवमेकत्वमन्यताम् ॥ ५५ ॥ अशौचमाश्रवविधि, संवरं कर्मनिर्जराम् । धर्मस्वाख्यातां लोकं द्वादशी बोधिभावनाम् ॥ ५६ ॥
સામ્ય પણું (સમભાવ) નિર્મમત્વ વડે કરી થાય છે અને તે નિમમત્વતા માટે ભાવનાને આશ્રય કરો. ભાવનાઓ બાર છે તે અનુક્રમે બતાવે છે. ૧. અનિત્ય, ૨. અશરણ, ૩. સંસાર, ૪. એકવ, પ. અન્યત્વ, ૬. અશુચિ, ૭. આશ્રવ, ૮. સંવર, ૯. કર્મનિર્જરા, ૧૦. ધર્મસુ આખ્યાત, ૧૧. લોક અને ૧૨. બધિભાવના. ૫૫-૫૬
પહેલી અનિત્ય ભાવનાનું સ્વરૂપ ચારણાં માઉં, મધ્યાહ્ન = શિશિ निरीक्ष्यते भवेऽस्मिन् ही, पदार्थानामनित्यता ॥ ५७ ॥ शरीरं देहिनां सर्व-पुरुषार्थनिबन्धनम् । प्रचण्डपवनोद्धृत-घनाघनविनश्वरम् ॥ ५८॥ જણોરવાજા ઋી, સંમાર વનસfમારા वात्याव्यतिकरोत्क्षिप्त-तूलतुल्यं च यौवनम् ॥ ५९॥ इत्यनित्यं जगद्वत्त, स्थिरचित्तः प्रतिक्षणम् । zwTwiદમત્રોય, નિર્મમવાય વિનોર ૬૦ | હા! હા! જે વસ્તુની સૈદયતા(યા સ્થિતિ) પ્રાત:કાળમાં છે