SearchBrowseAboutContactDonate
Page Preview
Page 278
Loading...
Download File
Download File
Page Text
________________ અશરણ ભાવનાનું સ્વરૂપ, ૨૨૫ રક્ષણ કરેલું ધન પણ ક્ષણ માત્રમાં વિનાશ પામે છે. ધનના નાશ પામવામાં કે પર્યાયાંતર થવામાં, પાણીના પરપોટા કે વીજળી સિવાય બીજી ચપળતાવાળી કઈ ઉપમા આપી શકાય? સંગે વિગથી ભરપૂર છે. સંપદા તે વિપદા જ છે, આમ નિરંતર અનિત્યતાને ભાવનાર, અનિત્ય સંસ્કારથી વાસિત થતા, વહાલે પુત્ર મરણ પાસે હોય તે પણ શોક કરતું નથીત્યારે મૂઢ માણસે માટીનું વાસણ ભાંગતાં પણ રૂદન કરે છે. આમ આત્મા સિવાય દરેક વસ્તુની અનિત્યતા વિચારવી. અશરણ ભાવનાનું સ્વરૂપ इन्द्रोपेन्द्रादयोऽप्येते, यन्मृत्योर्यान्ति गोचरम् । હો ! સાત વ : શારીરિણા ? पितुर्मातुः स्वसुर्धातुस्तनयानां च पश्यताम् । ત્રાળો વિતે , મિણસાર દૂર शोचन्ति स्वजनानन्तं, नीयमानान् स्वकर्मभिः । नेष्यमाणं तु शोचन्ति, नात्मानं मूढबुद्धयः ॥ ६३ ॥ संसारे दुःखदावाग्नि-ज्वलज्ज्वालाकरालिते । वने गार्भकस्येव, शरणं नास्ति देहिनाम् ॥ ६४ ॥ અરે ! જ્યારે ઈન્દ્ર અને ઉપેન્દ્ર વાસુદેવાદિ પણ જે મૃત્યુને આધીન થાય છે તે મરણય આવે ત્યારે આ પામર પ્રાણિઓને કેનું શરણ? પિતા, માતા, બેન, ભાઈ અને પુત્રાદિનાં જોતજોતામાં જ શરણ રહિત આ પ્રાણિને કામે યમના ઘર તરફ (ચાર ગતિને વિષે) લઈ જાય છે. પોતાના કર્મોવડે કરી અંત પમાડાતા (મરણ પામતા) સ્વજનોને જોઈને મૂઢ બુદ્ધિવાળા લકે શોચ કરે છે, પણ પિતાને તે કર્મો થોડા વખતમાં લઈ જશે તેને માટે તે બીલકુલ ૧૫
SR No.005878
Book TitleYogshastra
Original Sutra AuthorN/A
AuthorVijaykesarsuri
PublisherJain Shwe Mu Tapagaccha Sangh
Publication Year1989
Total Pages462
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy