SearchBrowseAboutContactDonate
Page Preview
Page 341
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૮ યોગશાસ્ત્ર ભાષાંતર-પંચમ પ્રકાશ ૧. રહણ નક્ષત્ર, ૨. ચંદ્રમાનું લાંછન, ૩. છાયા પંથ (છાયા પુરુષ), ૪. અરૂંધતી (સપ્તઋષિના તારાની પાસે બીજા નાના તારા દેખાય છે તે), અને ૫. ધ્રુવ (ભ્રકુટી) એ પાંચ યા તેમાંથી એકાદ કોઈ પણ લેવામાં ન આવે તે એક વર્ષે મરણ થાય. ૧૩૬. વિવેચન–બીજા આચાર્ય કહે છે કે, अरुंधती ध्रुव चव विष्णोस्त्रीणि पदानि च । . .. क्षीणायुषो न पश्यति चतुर्थ मातृमंडलम् ॥ . अरुंधती भवेजिह्वा ध्रुव नासाग्रमुच्यते । .. तारा विष्णुपदं प्रोक्तं भ्रवः स्यान्मातृमंडलम् ॥ २ ॥ અરૂંધતી એટલે જહા, ધ્રુવ એટલે નાસાને અગ્રભાગ, વિષ્ણુપદ એટલે તારા (બીજાની આંખની કીકીમાં જોતાં પોતાની આંખની કીકીનું દેખાવું તે) અને માતૃમંડળ એટલે ભ્રકુટી આ ચાર જેનું આયુષ્ય ક્ષય થવા આવ્યું હોય તે જોઈ ન શકે. स्वप्ने स्वं भक्ष्यमाणं श्व-गृध्रकाकनिशाचरैः । । उह्यमानं खरोष्ट्राद्यै-यंदा पश्येत्तदा मृतिः ॥ १३७ ॥ જે સ્વમમાં ગીધ, કાગડા અને રાત્રે ચાલવાવાળા પ્રાણીઓ પિતાના શરીરને ભક્ષણ કરતા જુવે, તેમજ ગધેડા, ઊંટ, શુકર આદિ પ્રાણિઓ ઉપર પિતે સ્વારી કરે અથવા તેઓ પિતાને ખેંચતા (ઘસડતા કે તાણતા) હોય તેમ જુવે તે એક વર્ષને અંતે મરણ થાય. ૧૩૭. रश्मिनिर्मुक्तमादित्य, रश्मियुक्तं हविर्भुजम् । यदा पश्येद्विपद्येत, तदैकादशमासतः ॥ १३८ ॥ જ્યારે સૂર્ય મંડળને કિરણ વિનાને દેખે અને અગ્નિને કિરણે સહિત દેખે ત્યારે તે માણસ અગિયાર માસ પછી મરણ પામે. આ દિવસ આશ્રયિ છે. ૧૩૮ वृक्षाग्रे कुत्रचित्पश्येद् , गन्धर्वनगरं यदि। શ્વેજોના વિજ્ઞાવાન વા, શમે મારિ તસ્કૃતિઃ II શરૂ II
SR No.005878
Book TitleYogshastra
Original Sutra AuthorN/A
AuthorVijaykesarsuri
PublisherJain Shwe Mu Tapagaccha Sangh
Publication Year1989
Total Pages462
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy