________________
આયુષ્ય નિણૅયના ખીજો ઉપાય બતાવે છે
૨૮૯
કાઈ સ્થળે વૃક્ષના અગ્ર ભાગ ઉપર જે ગંધવનગર દેખે અથવા પ્રેત અને પિશાચાદિકને જુવે તે દશમે छर्दि मूत्रं पुरीषं वा, सुवर्णरजतानि वा । स्व पश्येद्यदि तदा, मासाभचैव जीवति ॥ १४० ॥
મહિને મૃત્યુ થાય.
જો સ્વપ્નમાં ઉલટી, સૂત્ર, વિષ્ટા, સેાનું અથવા રૂપ જોવામાં આવે તા તે નવ મહિના જીવે. ( આ હકીકત માંદા મનુષ્યને આશ્રીને સમજાય છે. ) ૧૪૦.
स्थूलोऽकस्मात्कृशोऽकस्माद कस्मादतिकोपनः ।
अकस्मादतिभीरुर्वा, मासानष्टैव जिवति ।। १४१ ॥
જે માણસ કારણ સિવાય અકસ્માત્ જાડા થઈ જાય, અકસ્માત્ દુખળ ( પાતળા) થઇ જાય, અકસ્માત્ ક્રોધી સ્વભાવના થઈ જાય, અકસ્માત્ મીકણુ થાય ( ભય પામે) તેા આઠ મહિના જ જીવે. समग्रमपि विन्यस्तं पांशौ वा कर्दमेऽपि वा ।
स्याचेत्खंड पदं सप्तमास्यन्ते म्रियते तदा ।। १४२ ॥
કુંળ અગર કાદવની અંદર આખું' પગલ' મુકયું હાય છતાં જો તે પગલું અધુરૂ પડેલું જણાય તા સાત મહિનાને અંતે તે માણસનું મરણ થાય. ૧૪૧
तारां श्यामां यदा पश्चेच्छुष्येदधरतालु च ।
न स्वाङ्गुलित्रयं मायाद्राजदन्तद्वयान्तरे ॥ १४३ ॥ गृधः काकः कपोतो वा क्रव्यादोऽन्योऽपि वा खगः । નિછીયેત થતા મૃધ્ધિ, બામ્યન્તે સ્મૃતિપ્તવા ॥ ૪૪ ॥ જો આંખની કીકી તદ્દન કાળી અજન સરખી દેખાય, રાગવિના અકસ્માત્ હે।ઠ અને તાલુ સુકાય, માઢું' પાહેાળું કરવા છતાં ઉપરના અને નીચેના અને વચલા દાંતના આંતરામાં પેાતાની ત્રણ આંગુલી ન સમાય, ગીધ, કાગડા, પારેવા અને બીજે કાઇ માંસ
૧૯