________________
પરકાય પ્રવેશતુ ફળ
૩૧૭
જીવતા મનુષ્યના શરીરમાં પ્રવેશ કરવાનું પાપના કારણથી નથી બતાવતા, તથાપિ સ્થાન શૂન્ય ન રહે(વિષય અધુરા ન રહે ) માટે દિશા માત્ર બતાવે છે.
અન્યના શરીરમાં પ્રવેશ કરવાની વિધિ. ब्रह्मरंध्रेण निर्गत्य प्रविश्यापानवर्त्मना । श्रित्वानाम्यम्बुजं यायात् हृदंभोजं सुषुम्णया ।। २७३ ॥ तत्र तत्प्राणसञ्चारं, निरुन्ध्या भिजवायुना । થાવદાલતો કૈદી, તત્ત્વો વિનિતે ॥ ૨૭૪ ॥ तेन देहे विनिर्मुक्त, प्रादुर्भूतेन्द्रियक्रियः । વત્તુત સર્વજ્રાયજી, વેદ વ ચોવવત્ ॥ ૨૭૧ || दिना वा दिनं, चेति क्रीडेत्परपुरे सुधीः । अनेन विधिनाभूयः प्रविशेदात्मनः पुरम् || २७६ ॥
બ્રહ્મર‘પ્રથી નીકળી અને પરકાય઼માં અપાન ( ગુદા) માથી પ્રવેશ કરવા ત્યાં જઈ નાભિકમળના આશ્રય લઈ, સુષુમ્હા નાડીએ થઈ હૃદય કમળમાં જવું, ત્યાં જઈ પેાતાના વાયુએ કરી તેના પ્રાણના પ્રચારને રાકવા, તે વાયુ ત્યાં સુધી રાકવા કે તે દેહી, દેહથી ચેષ્ટા રહિત થઈ નીચેા પડી જાય. અ'તર્મુહૂત'માં તે દેહથી વિમુક્ત થતાં, પાતા તરફથી ઇન્દ્રિયાની ક્રિયા પ્રગટ થયે છતે, યાગના જાણકાર પાતાના ટ્ઠહની જેમ તે દેહથી સવ ક્રિયામાં પ્રવૃત્તિ કરે. અા દિવસ, યા એક દિવસ, પર શરીરમાં ક્રીડા કરી બુદ્ધિમાન પાછો આ જ વિધિએ પોતાના શરીરમાં પ્રવેશ કરે. પરાય પ્રવેશનુ ફળ
क्रमेणैवं परपुर प्रवेशाभ्यासशक्तितः ।
विमुक्त इव निर्लेपः, स्वेच्छया सञ्चरेत् सुधीः ॥ २७७ ॥