________________
ગૃહસ્થનું પાંચમું વ્રત કહે છે
૧૪પ. દ્રઢ સંઘયણવાળા, તેજસ્વિ અને મહાન્ પરાક્રમવાળા પુરુષે થઈ શકે છે. ૧૪-૧૦૫.
આ પ્રમાણે ગૃહસ્થનું સ્વદારાસતેષ યા પરસ્ત્રી ત્યાગ કરવારૂપ ચોથું વ્રત સમાપ્ત થયું. ઇચ્છાને નિયમમાં રાખવારૂપ પરિગ્રહના નિયમવાળું
ગૃહસ્થનું પાંચમું વ્રત કહે છે असन्तोषमविश्वासमारम्भं दुःखकारणम् । मत्वा मूर्छाफलंकुर्यात् परिग्रह नियन्त्रणम् ॥ १०६॥
દુઃખનાં કારણરૂપ અસંતોષ, અવિશ્વાસ અને આરંભ આ સર્વ મૂછનાં ફળે છે એમ જાણું પરિગ્રહને નિયમ કરે-પરિમાણ કરવું.
- न सो परिग्गहो वुत्तो नायपुत्तेण ताइणा । " મુછા પરિવાહો વૃત્તો સુવૃત્ત મણિબા |
વિવેચન–કેમકે જરાત્ના છાનું રક્ષણ કરનાર મહર્ષિજ્ઞાતપુત્ર ભગવાન મહાવીરદેવે, મૂછ છે તે પરિગ્રહ છે. પણ મૂછ–આસક્તિ ન હોય તે તે પરિગ્રહ નથી આ પ્રમાણે કહેલું છે.
બાહ્યથી ધનાદિકનો ત્યાગ કર્યો પણ અંદરથી ઈરછા જાગૃત હેય તે તે ત્યાગી કહી શકાય નહિ. જે બાહ્ય ત્યાગથી જ ત્યાગ કહેવાતે હેય તે ઘણા નિધન, રંક તથા પશુ આદિ જનાવરે પાસે કંઈ પણ હોતું નથી, તેને પણ ત્યાગીમાં ગણવા જોઈએ. પણ તેમ ન થવાનું કારણ તેઓની અંદરની ઈચ્છા, મૂછ ગઈ નથી, તેથી વસ્તુ પિતાની પાસે વિદ્યમાન ન હોવા છતાં તેઓ ત્યાગી નથી. ત્યારે કેટલાક પાસે વસ્તુ હોય છે પણ મમત્વ ન હોવાથી તે ત્યાગી સરખા કહી શકાય છે. પરિગ્રહને બાહ્યથી ત્યાગ કર્યો હોય અને અંદરથી ઇચ્છા, તૃષ્ણ પણ ગઈ હોય તે તે ખરેખર ત્યાગ કર્યો એ તે નિર્વિવાદ છે. પણ વસ્તુને બાહાથી ત્યાગ કર્યા સિવાય વસ્તુ વિદ્યમાન છતાં તેમાં મૂછ ન રહેવી એ વિકટ કામ છે જે કે