SearchBrowseAboutContactDonate
Page Preview
Page 197
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૪ ચેાગશાસ્ત્ર ભાષાંતર-દ્વિતીય પ્રકાશ સુદર્શનનુ' ચિત્ર સમાપ્ત થયું'. આ ચિત્ર ઉપરથી સુદર્શનની શિયળ વિષેની દૃઢતા સંખ"ધી ઘણું સમજવા અને મનન કરવા જેવુ` છે. તે મહાશયે ત્રણે સ્થળે અને તેમાં વિશેષે કરી અભયા રાણી પાસેથી પેાતાના બચાવ કર્યો હતા તે ખરેખર પ્રશંસવા લાયક છે. પરપુરુષના ત્યાગ કરવા માટે સ્રીએાને ઉપદેશ આપે છે. ऐश्वर्यराजराजोऽपि रूपमीनध्वजोऽपि च । सीतया रावण इव, त्याज्यो नार्या नरः परः ॥ १०२ ॥ ઐશ્વર્યાંમાં રાજાના રાજા સરખા અને રૂપમાં કામદેવ જેવા પશુ રાવણના જેમ સીતાએ ત્યાગ કર્યું તેમ સ્ત્રીએએ . પરપુરુષનાં ત્યાગ કરવા. ૧૦૨. અન્ય સ્ત્રી પુરુષમાં આસક્ત થનારને ફળ બતાવે છે. नपुंसकत्वं तिर्यक्त्वं दौर्भाग्यं च भवे भवे । , भवेन्नराणां स्त्रीणां चान्यकान्तासक्तचेतसाम् ॥ १०३ ॥ ખીજા પુરુષે અને ખીજી (પર) શ્રીએમાં આસક્ત મનવાળા સ્ત્રી પુરુષોને ભવાભવમાં નપુંસકપણું, તિય ́ચપણું અને દૌર્ભાગ્યપશુ પ્રાપ્ત થાય છે. ૧૦૩. ', બ્રહ્મચ પાળવાનું ફળ प्राणभूतं चरित्रस्य परब्रह्मैककारणम् । સમાવરનું કાર્ય, વૃનિતનિ પૂછ્યતે ॥ ૨૦૪ चिरायुषः सुसंस्थाना, दृढसंहनना नराः । तेजस्विनो महावीर्या भवेयुर्ब्रह्मचर्यतः ॥ १०५ ॥ ચારિત્રના પ્રાણ સરખા અને મેાક્ષના એક અસાધારણ કારણ સરખા બ્રહ્મચર્ય ને આદરવાથી ઢવાવડે પણ તે પૂજાય છે. બ્રહ્મચર્યના પાલન કરવાથી લાંબા આયુષ્યવાળા, સારા સંસ્થાન (આકૃતિ)વાળા
SR No.005878
Book TitleYogshastra
Original Sutra AuthorN/A
AuthorVijaykesarsuri
PublisherJain Shwe Mu Tapagaccha Sangh
Publication Year1989
Total Pages462
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy