________________
૧૪૪
ચેાગશાસ્ત્ર ભાષાંતર-દ્વિતીય પ્રકાશ
સુદર્શનનુ' ચિત્ર સમાપ્ત થયું'. આ ચિત્ર ઉપરથી સુદર્શનની શિયળ વિષેની દૃઢતા સંખ"ધી ઘણું સમજવા અને મનન કરવા જેવુ` છે. તે મહાશયે ત્રણે સ્થળે અને તેમાં વિશેષે કરી અભયા રાણી પાસેથી પેાતાના બચાવ કર્યો હતા તે ખરેખર પ્રશંસવા લાયક છે.
પરપુરુષના ત્યાગ કરવા માટે સ્રીએાને ઉપદેશ આપે છે. ऐश्वर्यराजराजोऽपि रूपमीनध्वजोऽपि च ।
सीतया रावण इव, त्याज्यो नार्या नरः परः ॥ १०२ ॥ ઐશ્વર્યાંમાં રાજાના રાજા સરખા અને રૂપમાં કામદેવ જેવા પશુ રાવણના જેમ સીતાએ ત્યાગ કર્યું તેમ સ્ત્રીએએ . પરપુરુષનાં ત્યાગ કરવા. ૧૦૨.
અન્ય સ્ત્રી પુરુષમાં આસક્ત થનારને ફળ બતાવે છે. नपुंसकत्वं तिर्यक्त्वं दौर्भाग्यं च भवे भवे ।
,
भवेन्नराणां स्त्रीणां चान्यकान्तासक्तचेतसाम् ॥ १०३ ॥
ખીજા પુરુષે અને ખીજી (પર) શ્રીએમાં આસક્ત મનવાળા સ્ત્રી પુરુષોને ભવાભવમાં નપુંસકપણું, તિય ́ચપણું અને દૌર્ભાગ્યપશુ પ્રાપ્ત થાય છે. ૧૦૩.
',
બ્રહ્મચ પાળવાનું ફળ प्राणभूतं चरित्रस्य परब्रह्मैककारणम् । સમાવરનું કાર્ય, વૃનિતનિ પૂછ્યતે ॥ ૨૦૪ चिरायुषः सुसंस्थाना, दृढसंहनना नराः । तेजस्विनो महावीर्या भवेयुर्ब्रह्मचर्यतः ॥ १०५ ॥
ચારિત્રના પ્રાણ સરખા અને મેાક્ષના એક અસાધારણ કારણ સરખા બ્રહ્મચર્ય ને આદરવાથી ઢવાવડે પણ તે પૂજાય છે. બ્રહ્મચર્યના પાલન કરવાથી લાંબા આયુષ્યવાળા, સારા સંસ્થાન (આકૃતિ)વાળા