________________
"
મહાત્મા ચિલાતીપુત્ર -
મહાત્મા ચિલાતીપુત્ર. . तत्कालकृतदुष्कर्म, कर्मठस्य दुरात्मनः ।
गोत्रे चिलातीपुत्रस्य योगाय, स्पृहयेन्न कः ? ॥१३॥ પૂર્વાપર વિચાર કર્યા સિવાય દુષ્કર્મ કરવામાં પ્રવીણ દુરાત્મા ચિલાતીપુત્ર જેવાનું પણ રક્ષણ કરનાર ગની કેણ પૃહા (ઈચ્છા) ન કરે ?
વિવેચનારાજગૃહીનગરીમાં ધનસાર્થવાહ નામે એક ધનાઢ્ય શેઠ રહેતું હતું, તેને ઘેર ચિલાતી નામની એક દાસી હતી. આ દાસીથી શિલાતીપુત્ર નામને એક પુત્ર થયો. ધનસાર્થવાહને પાંચ પુત્ર હતા. અને તેને ઉપર એક સુસમા નામની પુત્રી થઈ હતી. આ પુત્રીની સારવાર અને રમતગમતમાં ચિલાતીપુત્રને રેડવામાં આ ચિલાતીપુત્ર બળવાન હોઈ અનેક માણસને હેરાન કરવા લાગે. માણસે શેઠને ફરીયાદ કરવા લાગ્યા અને તેથી કેટવાળ સુધી તે વાત પહોંચાડવામાં આવી; રાજાથી ભય પામી શેઠે ચિલાતીપુત્રને પિતાના ઘરમાંથી કાઢી મૂક્ય, ચિલાતી પુત્ર ત્યાંથી નીકળી સિંહગુફા નામની ચરપલ્લીમાં ગયા અને ચોરોને જઈને મળે. “પ્રાય સરખાં આચાર વિચાર અને કર્તવ્યવાળાઓને મેળાપ ગમે તેવા સંગે વચ્ચે થઈ આવે છે, પવનથી જેમ અગ્નિ વધારે પ્રદીપ્ત થાય છે તેમ ચેરની સેબત યા સહાયથી પાપી પ્રવૃત્તિને તેનામાં વધારો થયે. મુખ્ય ચેરના મરણ પછી ચિલાતીપુત્ર પ્રમુખપણે નિમાયો. - આ તરફ સુસમા શેઠની પુત્રી યૌવનવય પામી, રૂપાદિ ગુણેથી શોભિત અને અનેક કલાના સમૂહને જાણનારી સાક્ષાત્ વિદ્યાધરીની માફક પૃથ્વીતલ ઉપર વિચારવા લાગી. ઘનશેઠે કરેલ પરાભવને ડાઘ ચિલાતીપુત્રને હૃદયપટ્ટથી ગયો હતો. તેમજ સુસમાં ઉપરની બાલ્યાવસ્થાની પ્રીતિ પણ ઓછી થઈ નહતી.
એક દિવસે બધા ચેરોને એકઠા કરી ચારને નાયક ચિલાતી પુત્ર તેમને કહેવા લાગ્યો કે રાજગૃહી નગરીમાં ઘનશેઠ રહે છે તેને