________________
જ્ઞાનયોગ.
૪૫
જ પ વિશેષમાં ઈચ્છા વૃદ્ધિગત થાય છે. અજ્ઞાન દશામાં વિશેષ પ્રેરે છે જ્ઞાનદશા ભુલાવે છે અને સ`સાર પરિભ્રમણ વધારે છે.
ધમ—શબ્દના અર્થ આ સ્થળે પુણ્ય ગ્રહણ કરેલ છે. એટલે પાપ લાઢાની ખેડી,પુણ્ય સેાનાની ખેડી. ભલે સેાનું રહ્યુ પણ ખેડી તા ખરી જ. પુણ્યથી સુખ મળે પણ તે આત્મિક તા નહુ જ પુગલિક સુખા તા સ‘ચાગિક-વિયાગિક છે. થાડા વખત રહી નાશ પામે છે, ચાલ્યું જાય તે તાત્ત્વિક સુખ તેા ન જ કહેવાય. આત્મિકસુખની પરિપૂર્ણતા તે જ મેાક્ષ. કમના આવરણાને અભાવ તે જ માક્ષ. કાઈપણ જાતની ઉપાધિ રહિત આત્માની અવસ્થા તેજ માક્ષ. આવી સ્થિતિ નિર ંતર બની રહેવી, જેમાં જન્મ, જરા, મરણુ ન જાય અને નિર'તર પરમાનંદમાં મગ્ન રહેવાય. આ દશા પહેલાંની ત્રણ દશાથી ઉત્તમાત્તમ છે, માટે જ આ ચાર વિભાગેામાં ચાથા વિભાગ મેાક્ષ તે જ શ્રેષ્ઠ છે. તે મેાક્ષ પામવાનું કારણુ ચાગ છે. યાગથી જ માક્ષ મળી શકે છે માટે માક્ષ પામવાની ઈચ્છાવાળા જીવાએ ચાગ રૂપ નિમિત્ત અવશ્ય મેળવવું જોઇએ; કેમકે કારણ સિવાય કાર્વાંત્પત્તિ થતી નથી જ. અહીં કાઈ પ્રશ્ન કરે છે કે યાગ એટલે શું? આચાશ્રી ઉત્તર આપે છે કે જ્ઞાન, શ્રદ્ધા અને ચારિત્ર આ ત્રણ વસ્તુ તે યાગ છે. આના સિવાય કાઈ બીજો ચેાગ નથી.
*
જ્ઞાનયાગ यथावस्थिततच्चानां संक्षेपाद्विस्तरेण वा ।
योsatधस्तत्राहुः सम्यग्ज्ञानं मनीषिणः ॥ १६॥
',
જેવી રીતે તવાનુ સ્વરૂપ રહેલું છે, તેવી જ રીતે સક્ષેપથી કે વિસ્તારથી મેધ થવા યા જાણવુ', તેને વિદ્વાન્ પુરુષા સમ્યજ્ઞાન કહે છે. ।। ૧૭ II
વિવેચન—તત્ત્વ એટલે વસ્તુના યથા બે, સાત કે નવ માનવામાં આવે છે. આ કહેવામાં આવે છે. તે જીવ અને અજીવ યા
નિશ્ચય, આવા તત્ત્વા દુનિયામાં એ તત્ત્વા આત્મા અને જડ. આ