SearchBrowseAboutContactDonate
Page Preview
Page 306
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રાણાયામ ૨૫૩ જે જે આસન કરવાથી મન સ્થિર થાય, ધ્યાનના સાધનભતા તે તે આસને જ કરવાં. અહીં અમુક આસન જ કરવું જોઈએ તે કઈ આગ્રહ નથી. સુખપૂર્વક લાંબે કાળ ચિત્ત સમાધિમાં બેસી શકાય તે આસન કરવા લાયક છે. આ સર્વ આસનેમાંથી તેવું પિતાને યોગ્ય કઈ પણ આસન કરવું. ૧૩૪. सुखासनसमासीनः, सुश्लिष्टाधरपल्लवः । नासाग्रन्यस्तदृग्द्वन्द्वो, दन्तैर्दन्तानासंस्पृशन् ॥ १३५ ॥ प्रसन्नवदनः पूर्वाभिमुखो वाप्युदङ्मुखः । अप्रमत्तः सुसंस्थानो, ध्याता ध्यानोद्यतो भवेत् ॥ १३६ ॥ લાંબા વખત સુધી સુખે બેસી શકાય તેવા આસને બેસી પવન બહાર ન જાય તેવી રીતે મજબુતાઈથી બને છેઠે બંધ કરી નાસિકાના અગ્ર ભાગ ઉપર અને દૃષ્ટિ સ્થાપન કરી, ઉપરના દાંતાની સાથે નીચેના તેને સ્પર્શ ન થાય તેવી રીતે દાંતેને રાખી, (દાંતની સાથે દાંત લાગવાથી મન સ્થિર થતું નથી) રજે, તમોગુણરહિત ભૂકુટીના વિક્ષેપ વિનાનું પ્રસન્ન મુખ કરી, પૂર્વ સન્મુખ યા ઉત્તર સન્મુખ બેસી (અથવા જિનેશ્વરની પ્રતિમા સન્મુખ બેસી) અપ્રમત્ત અને શરીરને સરલ (સિદ્ધ) યા મેરૂદંડની જેમ અક્કડ રાખી ધ્યાતાએ ધ્યાન કરવા માટે ઉદ્યમાન થવું. ૧૫-૧૩૬. इति आचार्य श्री हेमचंद्रविरचिते योगशास्त्रे मुनिश्री केशरविजय गणिकृत बालावबोधे चतुर्थः प्रकाशः . પંચમ પ્રકાશ પ્રાણાયામ યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ એમ ભેગનાં આઠ અંગે છે. તેમાં ચોથું અંગ પ્રાણાયામ છે. પતંજલિ વગેરે ગાચાર્યોએ મક્ષ સાધન માટે પ્રાણાયામને ઉપયોગી ગણી સ્વીકાર્યો છે, પણ ખરી રીતે પ્રાણાયામ એક્ષના
SR No.005878
Book TitleYogshastra
Original Sutra AuthorN/A
AuthorVijaykesarsuri
PublisherJain Shwe Mu Tapagaccha Sangh
Publication Year1989
Total Pages462
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy