SearchBrowseAboutContactDonate
Page Preview
Page 307
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૪ યેાગશાસ્ત્ર ભાષાંતર-૫ ચમપ્રકાશ સાધનરૂપ ધ્યાનમાં ઉપયાગી નથી, છતાં પણુ શરીર નિરોગતા. અને કાળજ્ઞાનાદ્ધિમાં ઉપયાગી છે, એમ ધારી અમે પણ પ્રાણાયામનુ સ્વરૂપ અહીં આપીએ છીએ. प्राणायामस्ततः कैश्चित् आश्रितो ध्यानसिद्धये । શો નેતથા જી, મન વવનિર્ઝયઃ ॥ o ! આસન જય કર્યો અન`તર કેાઈ પત'જિલ વગેરે ધ્યાન સિદ્ધિ માટે પ્રાણાયામના આશ્રય લીધા છે. કેમકે પ્રાણાયામ કર્યા સિવાય મન અને પવનના જય થઈ શકતા નથી. ૧. પ્રાણાયામથી પવનના ય થાય પણ મનના જય કેમ થાય તેના ઉત્તર આપે છે मनो यत्र मरुत्तत्र, मरुद्यत्र मनस्ततः । તસ્તુ થયિાવેતો, મંત્રીતો શીરનીવત્ ॥ ૨ ॥ "મન જે ઠેકાણે છે, તે ઠેકાણે પવન છે. અને જ્યાં પવન છે ત્યાં મન છે. આ કારણથી સરખી ક્રિયાવાળાં મન અને પવન દૂધ ને પાણીની જેમ ભેગા મળેલાં રહે છે. ૨. . વિવેચન—મન અને પવનની ક્રિયા તથા સ્થાન એકસરખુ‘ છે. શરીરના કાઇ પણ ભાગ ઉપર મનને રાકશેા તા તે ઠેકાણે અવશ્ય પવનના ખટકારો થતા જણાશે. મનને કાઇ પણ ભાગ ઉપર રાકવું' એટલે ઉપયાગ રાખી તેતે ભાગા ઉપર જોયા કરવુ. આમ કરવાથી બીજા કાઈપણુ વિચાર સ`બધી મનની ક્રિયા બંધ પડશે. અને જે ઠેકાણે રાકવામાં આવ્યુ' છે તે ઠેકાણે ઉપાંગની જાગૃતિ હાવાથી વિચાર નહિ કરે, પણ ઉપયેાગની જાગૃતિ સુધી ત્યાં જ શકાઈ રહેશે અને પવન પણ ત્યાં ખટક ખટક એવા શબ્દ કરતા કે કાઈ ખીજી પણ રીતે ત્યાં છે એમ અનુભવાશે. ૩. મન પવનનુ' તુલ્ય ક્રિયાપણુ' અતાવે છે.. एकस्य नाशेऽन्यस्य स्यानाशो वृत्तौ च वर्त्तनम् । બસયોતિંદ્રિયમતિધ્વંસમોક્ષ જ્ઞાયતે ॥ ૩॥
SR No.005878
Book TitleYogshastra
Original Sutra AuthorN/A
AuthorVijaykesarsuri
PublisherJain Shwe Mu Tapagaccha Sangh
Publication Year1989
Total Pages462
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy