________________
મુનિદાનનુ ફળ
૧૮૩
ગયા અને વિનયથી પૂછ્યું' કે : 'મહારાજ એવુ' કયુ' સારૂ કા કરવુ જોઇએ કે જેથી માથે સ્વામી ન હેાય તેવી સ્થિતિ મળે.’ ગુરુએ જવાબ આપ્યા : ચારિત્ર લેવાથી માથે સ્વામી ન હેાય તેવું નિય સ્થાન મળે છે.' પોતે તે અગીકાર કરવાની ઈચ્છા જણાવી. ઘેર આવ્યા અને માતા પાસે આજ્ઞા માગી. તેના સુકુમાળપણા વિષે, યૌવન વિષે, ચારિત્રની દુર્ઘટતા વિષે માતાએ ઘણા સમજાવ્યે પણ જ્યારે તે પેાતાના નિશ્ચયથી ડગ્યા જ નહિ, ત્યારે માતાએ તેને કહ્યું : આ દિવ્ય ભાગોના ત્યાગ કરી મનુષ્યની સ્થિતિને થાડા વખત અભ્યાસ કર, પછી ખુશીથી ચારિત્ર લેજે.' શાલિભદ્રે તેમ કરવા સ્વીકાર્યું અને દિવસે દિવસે એક એક સ્ત્રી, શય્યા વિગેરે ત્યાગ કરવા લાગ્યા.
6
આ વાતની શાલિભદ્રુની બહેન જે ધન્ના સાથે વિવાહિત હતી તેને ખબર પડી; તે રડવા લાગી. ધન્નાએ કારણ પૂછ્યું ત્યારે શાલિભદ્રના એક એક સ્ત્રીના શ્યાગ અને થાડા વખતમાં ચારિત્ર લેવાનું જણાવ્યું. ત્યારે ધન્નાએ હાંસી કરી કે શાલિભદ્ર કાયર છે, ત્યાગ કરવા તા વળી એક એકના ત્યાંગ શા માટે કરવા ? એક સાથે સના ત્યાગ કરવા. સ્ત્રીઓએ જવાબ આપ્યાઃ ‘સ્વામીનાથ કહેવું સુલભ છે પણ કરવુ' દુ ભ છે.' ધન્નાએ કહ્યું કે મને તમારા સ્નેહ જ આડા આવતા હતા. પણ જો તમારી સમ્મતિ છે તેા આજ જ આઠે સ્ત્રીઓના ત્યાગ કરીને હું ચારિત્ર લઉં છું. શ્રી નમી પડી અને અમે હુસતાં હસતાં કહ્યું હતું તેમ જણાવ્યું, પણ ધન્ના પેાતાના નિશ્ચયમાં અડગ રહ્યો, ત્યારે સ્ત્રીઓએ પણ સયમ લેવાના પોતાના અભિપ્રાય જણાવ્યા. ધન્ને તેમને શાબાશી આપીને રજા આપી.
.
મહાવીરદેવ પાસે ચારિત્ર લીધું, અને ક્રમ તથા શરીર કૃશ કરી નાંખ્યાં. બન્ને જણાએ અનશન કર્યું. પ્રૌઢ
આ પ્રમાણે સંસારથી વિરક્ત થએલ ધન્ના શાલિભદ્ર બન્નેએ માસક્ષમણાદિ ાર તપશ્ચર્યા કરી આખરે વૈભારિગિર પર્વત ઉપર ધર્મ ધ્યાનમાં મગ્ન રહેતાં ઘણાં