________________
૧૮૨
યોગશાસ્ત્ર ભાષાંતર-તૃતીય પ્રકાશ
કહ્યુ કે, તે રત્નકાંબળા મારા પુત્રની સ્ત્રીઓએ પહેરી નિર્માલ્ય તરીકે કાઢી નાખી છે, આપ કહેા તા મેાકલાવું. રાજાને અધિક આશ્ચય થયું. તેણે શાલીભદ્રને પેાતાની પાસે લાવવા આમ ત્રણ માકલ્યું. ભદ્રા શેઠાણી રાજા પાસે આવી અને રાજાને વિજ્ઞપ્તિ કરી કે શાલિભદ્ર કોઈ વખત બહાર નીકળ્યે નથી તે આપ અમારૂ ઘર પવિત્ર કરા.
રાજા તેને જોવાની ઉત્કંઠાથી ભદ્રા શેઠાણીને ઘેર આવ્યા. તેના ઘરની ઋદ્ધિ જોતા જ રાજા હિમૂઢ થઈ ગયેા. ભદ્રાએ' સાતમા માળ ઉપર રહેલા શાલિભદ્રને જણાવ્યુ કે પુત્ર નીચે આવે, શ્રેણિક આપણે ઘેર આવ્યા છે.' શાલિભદ્રે જવાબ આપ્યા: '‘માતાજી ! જેમ આપને ઉચિત લાગે તેમ કરા, તેમાં મને પૂછવાની કાંઈ જરૂર નથી.’ માતાએ જણાવ્યું, બેટા, તેં આપણા સ્વામી-રાજા છે. કાંઇ વેપારનુ કાર્ય નથી. તેને આવી નમસ્કાર કરી, મળેા. આ સાંભળતાં જ શાલિભદ્રનું મુખ ઉતરી ગયુ'. તેના ચહેરા ઉપર ગ્લાનિ આવી ગઇ. શું મારે માથે કાઇ સ્વામી છે? હું આજ સુધી તે એમ સમજતા હતા કે હુ સુખી છુ. જો માથે માલિક હાય, બીજો સ્વામી હાય, તા હું સુખી શાના ? તે અવસરે નીચે આવ્યા. શ્રેણિક રાજાને મળ્યા રાજાએ પ્રીતિથી ખેાળામાં બેસાર્યા અને પુત્રની માફ્ક ચુંબન કર્યું” થાડા વખતમાં તે તેના શરીર ઉપર પશીના થઇ આવ્યા. ભદ્રાએ કહ્યુ', મહારાજ ! તેને જવાદો. માણુસના પરિચયમાં ન આવેલ હાવાથી તે ગભરાય છે, શાલિભદ્રને રાજાએ જવાનુ` કહ્યું. તે પેાતાના મહેલમાં આવ્યા. ભટ્ઠાએ પણ શ્રેણિકની ઘણી સરભરા કરી. રાજા ખુશી થઈ પેાતાને મુકામે આવ્યા અને આવા ધનાઢ્યો તથા સુખી જીવા મારા રાજ્યમાં વસે છે તેથી વિશેષ હર્ષિત થયા. શાલિભદ્રને ચેન ન પડયું તે વિચારવા લાગ્યા, અરે ! પૂર્વ ભવે જોઇએ તેવુ' પુણ્ય કે ક કયુ' નથી માટે મારે માથે સ્વામી છે. પણ હવે એવાં કર્મ કરૂ કે મારે માથે કાઈ સ્વામી ન હાય. તે સમયે ધમ ઘાષાચાર્ય ચાર જ્ઞાનધારક ત્યાં આવ્યા. શાલિભદ્ર તેમને વંદન કરવા
'