________________
૧૮
ચેાગશાસ્ત્ર ભાષાંતર-પ્રથમ પ્રકાશ
પણ તમારામાં છે જ. ઇંદ્રની કરેલી પ્રશ'સા વિગેરે જણાવી ખુશી થતાં દેવા, દેવલાકમાં ગયા. આ પ્રમાણે સનકુમાર ચૈાગીનાં કાઁ, મળ, મૂત્રાદિ દરેક વસ્તુએ આ યાગના પ્રભાવથી મહાન્ ઔષધિ તુલ્ય થયાં હતાં, તેમ બીજી પણ અનેક લબ્ધિએ અને સિદ્ધિઓ યાગથી થાય છે.
चारणाशीविषावधि, मनः पर्यायसंपदः । યોગ વધુમÊતા, વિજ્ઞાનિસુમત્રિયઃ॥ 9 ॥
આકાશમાં ચાલવાની લબ્ધિ, નિગ્રહ અનુગ્રહ કરવામાં સમતાવાળી લબ્ધિ, અવધિજ્ઞાનની સંપદા અને ખીજાના મનના પર્યાયને જાણવાની સ'પદ્મા, આ સવ` ચોગરૂપ વૃક્ષના વિકસ્વર થએલા પુષ્પાની શાભા છે.
વિવેચન—યાગનું ખરેખરૂ' ફૂલ તા માક્ષની પ્રાપ્તિ જ છે, જે આગળ કહેવામાં આવશે. પણ આ પૂર્વોક્ત લબ્ધિ-સિદ્ધિ અને સપદાએ તે તા ચેાગ્યરૂપ કલ્પવૃક્ષના સુગ'ધી અને વિકસ્વર થયેલાં પુષ્પા છે. જે વૃક્ષનાં પુષ્પા પણ આશ્ચર્ય જનક અને સુખદાયક લાગે છે, ત્યારે તેનાં ફૂલા કેટલાં બધાં સુખરૂપ હશે એ પેાતેજ વિચારવાનું છે.
अहो योगस्य माहात्म्यं, प्राज्यं साम्राज्यमुद्वहन् ॥ વાવ જેવજ્ઞાન, 'મતો મતાધિશ ॥ ૨૦ ॥
અહા શું ચૈાગનું માહાત્મ્ય ! મહા વિસ્તારવાળા સ્વતંત્ર રાજ્યને ધારણ કરનાર ભરતક્ષેત્રના અધિપતિ, ભરત રાજા આરિસા ભુવનમાં ચેાગના મહાત્મ્યથી કૈવલજ્ઞાન પામ્યા !
વિવેચન—આ અવસર્પિણી કાલના ત્રીજા આરાના અંતિમ ભાગમાં ઘણાંજ ભાળાં અને સરલ સ્વભાવનાં પણ ધર્માધમના વિવેક વિનાનાં, અનેક યુગલિક માનવાથી ભરપુર ભૂમિ ઉપર નાભિરાજાની મારૂદેવા નામની પત્નીની કુક્ષિથી ઋષભદેવજીના જન્મ થયા. પૂર્વ જન્મની સયમ ક્રિયાથી ચેાગી પદ્મના અનુભવી તે ભગવાન ત્રણ જ્ઞાન સહિત જન્મ્યા હતા. તેમણે જ્ઞાનાલાકથી તે યુગલીકાને માગ ખતાવવા માટે પ્રથમ નીતિમાથી ભરપુર વ્યવહાર માર્ગ બતાવ્યા.