________________
૨૮
યેગશાસ્ત્ર ભાષાંતર-૫ ચમ પ્રકાશ
ઓછી કરવી તેટલું જીવે. જો આઠ દિવસ ન સ`ભળાય તા સાત દિવસ ન સ`ભળાય તેના દિવસેામાંથી ત્રણ ચાવીસીએ આછી કરવી. ચાવત્ સેળ દિવસ પ′′ત સમજી લેવું. ૧૨૭.
મસ્તકથી થતુ. આયુષ્યજ્ઞાન
ब्रह्मद्वारे विसर्पन्ती, पञ्चाहं धूममालिकाम् । ન ચૈત્ર પક્ષેત્તા શેથો, મૃત્યુ: સંસ્કૃનિમિઃ ॥ ૧૮ ॥ બ્રહ્મદ્વાર ( દશમેદ્વારે) પ્રસરતી ધુમાડાની શ્રેણી જો પાંચ દિવસ દેખવામાં ન આવે તા ત્રણ વર્ષે તેનું મરણ થશે એમ જાણવું.
આ ધુમાડાની શ્રેણિ બ્રહ્મદ્વારે કેવી રીતે જાય છે તે ગુરુગમથી જાણવા ચાગ્ય છે. ૧૨૮.
છ શ્લોક પ્રકારાંતરથી કાલજ્ઞાન જણાવે છે.' प्रतिपद्दिवसे काल - चक्रज्ञानाय शौचवान् ।
आत्मनो दक्षिणं पाणि, शुक्लपक्ष प्रकल्पयेत् ॥ १२९ ॥ કાળચક્ર જાણવા માટે સુદ પડવાને દિવસે પવિત્ર થઈ પેાતાના જમણા હાથ તે અજવાળા પખવાડો છે, એમ કલ્પના કરવી. ૧૨૯. अधोमध्योर्ध्वपर्षाणि कनिष्टाङ्गुलिगानि तु ।
મેળ પ્રતિવષ્ણુથ-હાલશી: qયેત્તિથીઃ ॥ ૨૩૦ ॥
તથા ટચલી આંગળીના હેઠેલા, વચલા અને ઉપરના પર્વને ( વેઢાને) અનુક્રમે પડવા છઠ તથા અગીયારસની તિથિ છે તેવી કલ્પના કરવી. ૧૩૦,
अवशेषाङ्गुलीपर्वा - ण्यवशेष तिथीस्तथा ।
पञ्चमीदशमीराकाः पर्वाण्यङ्गुष्ठगानि तु ।। १३१ ॥
અંગુઠાના નીચલા, વચલા અને ઉપલા પર્વ'માં પાંચમ, દશમ અને પૂનમ એમ અનુક્રમે તિથિની કલ્પના કરવી અને બાકી રહેલી આંગળીના પર્વમાં બાકી રહેલી તિથિઓની કલ્પના કરવી. ( એટલે અનામિકા આંગલીના નીચલા, વચલા અને ઉપલા પર્વમાં ખીજ,