________________
કાનથી થતું આયુષ્યજ્ઞાન
૨૮૫ ત્રણ દિવસે મરણ થાય અને નાકની બાજુની પાંખડી ન દેખાય તે બે દિવસે મરણ થાય છે. ૧૨૩.
एतान्यपीड्यमानानि, द्वयोरपि हि पद्मयोः । दलानि यदि वीक्षेत, मृत्युदिनशतात्तदा ॥ १२४ ॥
આંગલીથી આંખને દબાવ્યા સિવાય જે તે બેઉ કમલની પાંખડીઓ જોવામાં આવે તે સે દિવસે તેનું મરણ થાય. ૧૨૪.
કાનથી થતું આયુષ્યજ્ઞાન ध्यात्वा हृद्यष्टपत्राजं, श्रोत्रे हस्ताग्रपीडिते। न श्रूयेताग्निनि?षो, यदि स्वः पञ्च वासरान् ॥ १२५ ॥ दश वा पञ्चदश वा, विंशति पञ्चविंशतिम् । तदा पश्च चतुस्त्रिद्वयेकवर्षमरणं क्रमात् ॥ १२६ ॥
હૃદયમાં આઠ પાંખડીવાળા કમળનું ધ્યાન કરીને પછી હાથની તર્જની આંગળી બેઉ કાનના વિવરોમાં નાખવી તે જોરથી બળતા અગ્નિની માફક ધડહડાટ જેવો શબ્દ સંભળાશે. જે તે કાનમાં થતા શબ્દ પાંચ દિવસ, દશ દિવસ, પંદર દિવસ, વીસ દિવસ અને પચીસ દિવસ સુધી ન સંભળાય તે અનુક્રમે પાંચ વર્ષે, ચાર,વર્ષે, ત્રણ વર્ષે, બે વર્ષે મરણ થાય. ૧૨૫-૧૨૬.
___षडादिषोडशदिनान्यान्तराण्यपि शोधयेत् ॥ १२७ ॥
છે દિવસથી લઈ સોળ દિવસ સુધી જે આંગળીથી દબાવ્યા. છતાં મનમાં થતે શબ્દ ન સંભળાય તે અનુક્રમે એક, બે, ત્રણ, ચાર, પાંચ આદિથી લઈ સળ ચોવીસીઓ પાંચ વર્ષના દિવસે માંથી ઓછી કરવી. તેટલા દિવસ તે જીવે. ૧૨૭.
વિવેચન–છ દિવસ ન સંભળાય તે પાંચ વર્ષના દિવસમાંથી એક એવી સી જેટલા દિવસે એ છો છે. જે સાત દિવસ ન સંભળાય તે છ દિવસ ન સંભળાય તેના જે દિવસે છે તેમાંથી બે ચોવીસી