________________
૨૮૪
યોગશાસ્ત્ર ભાષાંતર-પંચમ પ્રકાશ નેત્ર લક્ષણ જ્ઞાન બતાવે છે वामे तत्क्षणे पद्म, षोडशच्छदमैन्दवम् । કાનીયામાનવીયે તુ, ળિ દ્વારા જીમ્ | ૨૦ |
ડાબા નેત્રમાં સેળ પાંખડીવાળું ચંદ્ર સંબંધી કમળ છે એમ જાણવું અને જમણા નેત્રમાં બાર પાંખડીવાળું સૂર્ય સંબંધી કમળ છે એમ ભાવવું. ૧૨૦.
ઘોઘતિવનિ, વારિ જીનાર તા प्रत्येकं तत्र दृश्यानि, स्वाङगुलीविनिपीडनात् ॥ १२१ ॥ પિતાની આંગળીથી આંખના અમુક ભાગને ગુરુ ઉપદેશાનુસાર ઢબાવવાથી, પ્રત્યેક કમળની ચાર પાંખડીઓ, કાંતિની માફક ઝગઝગાટ કરતી જણાશે તે જોવી. ૧૨૧.' सोमाधो भूलतापाङ्गघ्राणान्तिकदलेषु तु ।
ન મામૃત્યુ, પર નિયુમાણતઃ ૨૨ | ચંદ્ર સંબંધી કમલમાં તે ચાર પાંખડીમાંથી જે નીચેની પાંખડી ' ન દેખાય તે છ માસે મરણ થાય, કુટી પાસેની પાંખડી ન દેખાય તે ત્રણ માસે મરણ થાય, આંખના ખૂણા તરફની પાંખડી ન દેખાય તે બે માસે મરણ થાય અને નાસિકા તરફની પાંખડી ન દેખાય તે એક મહીને મરણ થાય. ૧૨૨. - લયમેવ જેમ જે, માનવીયે ચા મતા
दशपञ्चत्रिद्विदिनैः, क्रमान्मृत्युस्तदा भवेत् ॥ १२३ ॥
ડાબી આંખની જેમ જમણી આંખ આગલીએ દબાવવાથી સૂર્ય સંબંધી બાર પાંખડીવાળું કમળ દેખાશે. તે બાર માંહીલી ચાર પાંખડીઓ ખજવાની માફક દેદીપ્યમાન દેખાશે. તે ચાર માહિતી જે નીચેની પાંખડી ન દેખાય તે દશ દિવસે મરણ થાય. ઉપરની (ભ્રકુટી તરફની) પાંખડી ન દેખાય તે પાંચ દિવસે મરણ થાય. કાન તરફની યા આંખના ખુણા તરફની પાંખડી ન દેખાય તે