SearchBrowseAboutContactDonate
Page Preview
Page 337
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૪ યોગશાસ્ત્ર ભાષાંતર-પંચમ પ્રકાશ નેત્ર લક્ષણ જ્ઞાન બતાવે છે वामे तत्क्षणे पद्म, षोडशच्छदमैन्दवम् । કાનીયામાનવીયે તુ, ળિ દ્વારા જીમ્ | ૨૦ | ડાબા નેત્રમાં સેળ પાંખડીવાળું ચંદ્ર સંબંધી કમળ છે એમ જાણવું અને જમણા નેત્રમાં બાર પાંખડીવાળું સૂર્ય સંબંધી કમળ છે એમ ભાવવું. ૧૨૦. ઘોઘતિવનિ, વારિ જીનાર તા प्रत्येकं तत्र दृश्यानि, स्वाङगुलीविनिपीडनात् ॥ १२१ ॥ પિતાની આંગળીથી આંખના અમુક ભાગને ગુરુ ઉપદેશાનુસાર ઢબાવવાથી, પ્રત્યેક કમળની ચાર પાંખડીઓ, કાંતિની માફક ઝગઝગાટ કરતી જણાશે તે જોવી. ૧૨૧.' सोमाधो भूलतापाङ्गघ्राणान्तिकदलेषु तु । ન મામૃત્યુ, પર નિયુમાણતઃ ૨૨ | ચંદ્ર સંબંધી કમલમાં તે ચાર પાંખડીમાંથી જે નીચેની પાંખડી ' ન દેખાય તે છ માસે મરણ થાય, કુટી પાસેની પાંખડી ન દેખાય તે ત્રણ માસે મરણ થાય, આંખના ખૂણા તરફની પાંખડી ન દેખાય તે બે માસે મરણ થાય અને નાસિકા તરફની પાંખડી ન દેખાય તે એક મહીને મરણ થાય. ૧૨૨. - લયમેવ જેમ જે, માનવીયે ચા મતા दशपञ्चत्रिद्विदिनैः, क्रमान्मृत्युस्तदा भवेत् ॥ १२३ ॥ ડાબી આંખની જેમ જમણી આંખ આગલીએ દબાવવાથી સૂર્ય સંબંધી બાર પાંખડીવાળું કમળ દેખાશે. તે બાર માંહીલી ચાર પાંખડીઓ ખજવાની માફક દેદીપ્યમાન દેખાશે. તે ચાર માહિતી જે નીચેની પાંખડી ન દેખાય તે દશ દિવસે મરણ થાય. ઉપરની (ભ્રકુટી તરફની) પાંખડી ન દેખાય તે પાંચ દિવસે મરણ થાય. કાન તરફની યા આંખના ખુણા તરફની પાંખડી ન દેખાય તે
SR No.005878
Book TitleYogshastra
Original Sutra AuthorN/A
AuthorVijaykesarsuri
PublisherJain Shwe Mu Tapagaccha Sangh
Publication Year1989
Total Pages462
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy